SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ જે ૩. જીવપરિણામે ત્રિ-ઇન્દ્રિયજીવને વધ કરે તો છ અસંયમ થાય – ૧–૪. ઉપયુક્ત, ૫. ગંધનું સુખ ચાલ્યું જાય, ૬. ગધનું દુઃખ આવે. [-સ્થા. પર૧] ચતુરિન્દ્રિય જીવને વધ કરે તે ૮ અસંયમ થાય છે – ૧૬. ઉપર્યુક્ત, ૭. નેત્રસુખ જાય, ૮ નેત્રદુઃખ આવે. [– સ્થા૦ ૬૧૪] પંચેન્દ્રિય જીવને વધ કરે તે ૧૦ પ્રકારને અસંયમ થાય છે – ૧-૮. ઉપર પ્રમાણે, ૯. કાનનું સુખ ચાલ્યું જાય, ૧૦. કાનનું દુઃખ આવે. [–સ્થા ૭૧૫] પંચેન્દ્રિયજીવને વધ કરનાર પાંચ પ્રકારને અસયમ કરે છે – ૧. શ્રેન્દ્રિય અસંયમ, ૨. ધ્રાણેન્દ્રિય અસયમ, ૩. રસનેન્દ્રિય અસંયમ, ૪. ચક્ષુરિન્દ્રિય અસયમ, પ. સ્પર્શ નેન્દ્રિય અસંયમ. [– સ્થા૦ ૪૩૦] સર્વ પ્રાણભૂતને વધ કરનાર પાંચ પ્રકારનો અસંયમ ૧. એકેન્દ્રિય અસંયમ, ૨. કીદ્રિય અસંયમ, ૩. , ત્રીન્દ્રિય અસયમ, ૪. ચતુરિન્દ્રિય અસંયમ, ૫. પંચેન્દ્રિય - અસંયમ. [- સ્થા૦ ૪૩૦] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy