SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાગસમવાયાંગ ૨ (૬) અણુગારના ગુણદોષ અણુગારના ર૭ ગુણ છે – ૧. પ્રાણાતિપાતથી વિરમણ, ૨. મૃષાવાદથી વિરમણ; ૩. અદત્તાદાનથી વિરમણ; ૪ મિથુનથી વિરમણ, પ. પરિગ્રહથી વિરમણ; ૬. શ્રેત્રેન્દ્રિયનિગ્રહ; ૭. ચક્ષુરિન્દ્રિયનિગ્રહ; ૮. ધ્રાણેન્દ્રિયનિગ્રહ; ૯ જિન્દ્રિયનિગ્રહ; ૧૦. સ્પર્શેન્દ્રિયનિગ્રહ; ૧૧. ક્રોધવિવેક, ૧૨. માનવિવેક; ૧૩. માયાવિક; ૧૪. ભવિવેક; ૧૫. ભાવ ત્ય; ૧૬. કરણ - સત્ય; ૧૭. ગસત્ય; ૧૮. ક્ષમા, ૧૯. વીતરાગતા; ૨૦. મનઃસમન્વાહાર-મનની એકાગ્રતા; ૨૧. વચનસમન્વાહાર - વચનની એકાગ્રતા; ૨૨. કાય સમન્વાહાર – કાયની - એકાગ્રતા; ર૩. જ્ઞાનસંપન્નતા; ૨૪ દશનસંપન્નતા; ૨૫. ચારિત્રસંપન્નતા; ૨૬. વેદનાની સહનશીલતા; ર૭ મારણતિક સહનશીલતા. [– સમ૦ ર૭] શબલર એકવીશ છે – ૧. હસ્તકમકરનાર [ અને કરાવનાર ]; ૨. મૈથુનસેવનાર; ૩. રાત્રિભૂજન કરનાર; ૪. આધાકમી ભેાજન કરનાર (સાધુને માટે બનાવેલ જન કરનાર); પ. સાગારિક જન કરનાર (સ્થાન – આશ્રય આપનારના ઘરનું ભજન કરનાર); ૬. ખરીદીને દીધેલું ખાય તે, ૧. જુએ આવશ્યક અધ્યયન કહ્યું. ૨. શબલ એટલે કાબરચીતરું. અર્થાત જેનું ચારિત્ર શબલ – મેલું થઈ ગયું હોય તે. આનું વર્ણન દશાશ્રુતસ્કંધમાં છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy