SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સમવાયાંગ ૭ ૪. સૂતેલે કેવી રીતે જાગે પાંચ કારણે સૂતેલો જાગી જાય – ૧. શબ્દથી; ૨. સ્પર્શથી; ૩. ભૂખથી; ૪. નિદ્રાક્ષય થયે; ૫. સ્વપ્નદર્શન થયે. થા. ૪૩૬] ૫. અત - અનન્ત અંત (અર્થાત્ નિર્ણય – પાર – પરમરહસ્ય) ત્રણ છે – ૧. લેકાન્ત (લૌકિક અર્થશાસાદિનું રહસ્ય); ૨. વેદાન્ત (વેદ-ગાદિનું રહસ્ય ); ૩. સમયાન્ત (જૈન સિદ્ધાંતનું રહસ્ય). [– સ્થા. ૨૧૯] અનન્ત પાંચ પ્રકારનું છે – (૧) ૧. નામ અનન્તક; ૨. સ્થાપના અનન્તક; ૩. દિવ્યાનન્તક; ૪. ગણનાનન્તક; ૫. પ્રદેશાનન્તક. (૨) ૧. એકતા અનન્તક; ૨. દ્વિધા અનન્તક; ૩. દેશવિસ્તાર અનન્તક; ૪. સર્વ વિસ્તાર અનન્તક; પ. શાશ્વતાનન્તક. 1 – સ્થા. ૪૬૨] અનcક દશ છે – ૧- ૧૦. ઉપર્યુક્ત. [ – સ્થા. ૭૩૧ ] ૬. વૈદક શાસ્ત્ર રોગ ચાર પ્રકારને છે – ૧. વાતજન્ય, ૨. પિત્તજન્ય; ૩. શ્લેષ્મજન્ય; ૪. સંનિપાતજન્ય. ૧. વિગતના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપણ નં. ૪. ૨. સરખાવે “રેગના બે ભેદ છે – (૧) કાયિક અને (૨) ચેતસિક”. - અંગુ૦ ૪,૧૫૭. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy