SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સ્થાનાંગ-સમવાયાંગ ૪ ૧૯ તીર્થકરે અગારવાસમાં રહી દીક્ષા લીધી. [-સમ૧૯] ઇષભદેવ અને અંતિમ તીર્થકર વર્ધમાનનું અંતર ૧ સાગરેપમ કોટાકોટી છે. [– સમ ૧૩૫ ] - ઋષભે ૬૩ લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી અણગાર થયા. – સમગ્ર ૬૩ ચંદ્રપ્રભ છ માસ છદ્મસ્થપણે રહી કેવલજ્ઞાન-દર્શન પામ્યા. [-સ્થાપર૦ | અરિષ્ટનેમિ ૫૪ દિવસ છદ્મસ્થપણે રહી કેવળી થયા. - સમ૦ ૫૪] અરિષ્ટનેમિ દેશનૂન ૭૦૦ વર્ષ કેવળી રહી મોક્ષે ગયા. – સમe ??... | પાર્શ્વ ૭૦ વર્ષ શ્રમણરૂપે રહી સિદ્ધ-બુદ્ધ થયા. – સમ૦ ૭૯ , મલ્લિ તીર્થકર૧ મળી સાતે પ્રવજ્યા એક સાથે લીધી -- 1. મલ્લિ - વિદેહરાજની કન્યા (મિથિલાનગરી); ૨. પ્રતિબુદ્ધ – ઈક્વાકુ રાજા (સાકેતનગરી); ૩. ચંદ્રચ્છાય – અંગરાજ (ચંપાનગરી); ૪. રુકમી – કુણાલાધિપતિ (શ્રાવસ્તી); ૫. શંખ – કાશરાજ (વારાણસીનગર), ૬. અદીનશત્રુ – કુરુરાજ (હસ્તિનાપુર); ૭. જિતશત્રુ - પાંચાલરાજ (કાંપિલ્યનગરી). [–સ્થા૫૬૪ ; ૧. મલ્લિ તીર્થકર વિષે દિગંબરાબર મતભેદ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. પ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy