SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. દ્રવ્યાનુગ ૪. દ્રવ્યાનુયોગ દ્રવ્યાનુયોગ દશ પ્રકારનો છે – ૧. દ્રવ્યાનુગ (જીવાદિ દ્રવ્ય દ્રવ્ય કેવી રીતે છે તેની સમજ); * - ૨. માતૃકાનુગ (પ્રવચનના ઉદ્દભવસ્થાન જેવી ત્રિપદી – ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વિષે સમજ); ૩. એકાર્થિકાનુગ (એક અથ” માટે અનેક વાચક શબ્દોની સમજ); ૪. કરણાનુયોગ (કઈ પણ દ્રવ્યની ક્રિયામાં કરણ – સાધકતમ શું છે તેની સમજ); ૫. અપિતાનપિતાનુયોગ (દ્રવ્યને ગૌણ મુખ્યપણે વિચાર); ૬. ભાવિતાભાવિતાનુ(દ્રવ્યાન્તરના સંસાથી ભાવિત - વાસિત, કે તેમ ન થાય ત્યારે અવાસિત દ્રવ્ય કેવી રીતે થાય છે તેની સમજ); ૭. બાહ્યાબાહ્યાનુ. (દ્રવ્યના બાહ્યાબહાને વિચાર ) ૮. શાશ્વતાશાશ્વતાનુ (દ્રાની નિત્યતા અનિત્યતા, વિષે સમજ); ૯, તથ્યજ્ઞાનાનુ. (પદાર્થ જે હોય તેવું જ જ્ઞાન કરવું તે); ૧૦. અતથ્યજ્ઞાનાનુ મિથ્યાજ્ઞાન શું કહેવાય તેની સમજ). [-સ્થા ૭૨૭] ૧. અનુયોગ એટલે વ્યાખ્યાન, સ્પષ્ટીકરણ. વિષચભેદથી તેના ચાર ભેદ છે – (૧) ચરણકરણનુગ(મૂલ અને ઉત્તર ગુણનું વ્યાખ્યાન), (૨) ધર્મકથાનુગ (ચરિનું વર્ણન), (૩) ગણિતાનુગ (લોકને વિષે આવેલા પદાર્થોને પરિમાણુની સમજ), (૪) દ્રવ્યાનુગ (જીવાદિ દ્રવ્યની સમજ). Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy