SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ " સ્થાનાંગ સમવાયાંગ: ૫ ૫. સંગ – સહભેજન; ૬. સંવાસ – સહવાસ; ૭. સ્વાધ્યાયનો ઉદ્દેશ (અંગાદિ શાસ્ત્રાભ્યાસ કરવાને ઉપદેશ આપવો તે); ૮. સમુદેશ (અભ્યસ્ત શાસ્ત્રને વધારે સ્થિર કરવાનો ઉપદેશ આપવો તે); ૯. અનુજ્ઞાપન (અભ્યસ્ત શાસ્ત્રને સભ્યપ્રકારે ધારણ કરવાને અને બીજાને શીખવવાનો ઉપદેશ); ૧૦. પાપકર્મની આલોચના (ગુરુ સમક્ષ અપરાધનું નિવેદન); ૧૧. પ્રતિકમણ (અશુભ અધ્યવસાય છોડી શુભ અધ્યવસાય ધારણ કરવા તે); ૧૨. નિંદા (આત્મસાક્ષીએ વ્રતના અતિચારોની જુગુપ્સા કરવી તે – પશ્ચાત્તાપ); ૧૩. ગહ (ગુરુસમક્ષ પિતાના દોષ માટે પશ્ચાત્તાપ); ૧૪. વિકુકન (અતિચારને દૂર કરે તે); ૧૫. વિશુદ્ધિ ૧૬. તે નહીં કરવાની પ્રતિજ્ઞા ૧૭. યથાગ્ય તપઃકર્મ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર; ૧૮. અને મારણાંતિક સંખના-ભાત પાણીને પરિત્યાગ કે પાદપપગમન સ્વીકારી મરણ નિરપેક્ષ થઈ કાલયાપન. પ્રવજ્યા, મુંડન, શિક્ષા, ઉપસ્થાપન, સંભોગ અને સંવાસ આ ત્રણ વિષે ન ક૯પે – ૧. પ્રવ્રજ્યાથી માંડીને સંવાસ સુધીના છ દ્રવ્યક કહેવાય છે. જુએ બ્રહકલ્પ ગા૪૧૩. ૨. પાદપ એટલે વૃક્ષ જેમ સ્થિર રહી ભાત પાણીને ત્યાગ તે પાદપોપગમન. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy