SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સંઘવ્યવસ્થા ૭૮૩ પ. જે નિર્ચથી ક્ષિપ્તચિત્તા, હૃપ્તચિત્તા, યક્ષાવિષ્ટા, ઉન્માદી, ઉપસર્ગીયુક્તા, સાધિકરણ, સપ્રાયશ્ચિત્તા, યાવત્ જેણે ભક્તપાનને ત્યાગ કર્યો હોય તેવી, અથવા અર્થ જાત હોય તે. [–સ્થા૪૩૭] છ કારણે નિગ્રંથ નિર્ચથીને પકડી રાખે કે ટેકો આપે તે અતિક્રમણ નથી – ૧. ક્ષિપ્તચિત્તા હેય; ૨. દપ્તચિત્તા હેય; ૩. યક્ષાવિષ્ટા હોય, ૪. ઉન્માદી હોય; ૫. ઉપસર્ગ આવી પડ્યા હેય; ૬. સાધિકરણું હાય. - સ્થા૪૭૬] નિગ્રંથ અને નિગ્રંથીઓ છે કારણે સાથે મળીને કાલગત (મૃત્યુ પામેલા) સાધર્મિક પ્રત્યે સમાદર બતાવે તો અતિકમણ નથી – ૧. અંદરથી બહાર કાઢવું હોય; ૨. એકદમ બહાર કાઢવું હોય; ૩. બાંધવું હોય; ૪. જાગરણ કરવું હોય; ૫. અનુજ્ઞાપન કરવું હોય; ૬. મૂંગામૂગા સાથે જાય તો. [– સ્થા. ૪૭૭] ૧૬. વાચના આ ચારને વાચના આપવી નહિ – ૧. અવિનીત, ૨. વિકૃતિપ્રતિબદ્ધ ૩. બેલગામ કોપવાળે; ૪. માયી. ૧. જેને તેનો પતિ અગર ચાર સંયમમાર્ગથી યતિત કરવાની કોશીશ કરતા હોય તેવી. ૨. જુઓ બહ૫ ઉ૦ ૬. સૂત્ર ૧૦-૧૫. ૩. સરખાવે બૃહક૯૫ ઉ૦ ૪, સૂ૦ ૧૦, ૧૧. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy