SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ સ્થાનાંગસમવાયાંગ: ૨ બહાર જઈને પણ દૂધ દહીં વગેરે પદાર્થોમાં આસક્તિવાળા ન થઈ ગયું હોય, તે તેના ઉપકરણને ઉપયોગ કરવાથી દોષ લાગતો નથી. વસતિ સંબંધી નિયમ એવો છે કે શેષકાળમાં જયાં રહ્યા ત્યાં પાછા બે માસ પહેલાં ન અવાય; અને જયાં ચતુર્માસ રહ્યા હોય ત્યાં બે ચતુર્માસ સુધી ન અવાય. આ નિયમનો ભંગ કરે તો પણ વસતિપરિહરણેપઘાત દોષ લાગે. હું વિશુદ્ધિ પણ પાંચ છે – ૧-૫. ઉપર પ્રમાણે. [– સ્થા. જર૫] $ ઉપઘાતના દશ ભેદ છે – ૧૫. પંચમ સ્થાન પ્રમાણે (ઉપર પ્રમાણે) ૬. જ્ઞાનપઘાત (પ્રમાદ આદિથી); ૭. દશનપઘાત (કાદિથી); ૮. ચારિત્રેપઘાત (સમિતિભંગ આદિથી); ૯. અપ્રીતિકોપઘાત (ગુરુ પર સ્નેહ ન રાખવાથી વિનયભંગ થાય તે); ૧૦. સંરક્ષણેપઘાત (શરીર પર મૂછ થવાથી). $ વિશુદ્ધિના પણ તે જ દશ ભેદ છે. [- સ્થા. ૭૩૮] ઉપાડુત (એટલે કે ભજનસ્થાનમાં લેવાયેલ ભજન) ત્રણ પ્રકારનું છે – ૧. ફલિક પહુત ફુલહાણાની વસ્તુ ભેજન માટે લવાય તે ]૧ સ્વીકાર્ય છે. આ અવગૃહીતા નામની પાંચમી ૧. સાધુને તે પિsષણ સંબંધી છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy