SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ - સ્થાનાંગન્સમવાચાંગ: ૨ ૨. અધર્માસ્તિકાયને, ૩. આકાશાસ્તિકાયને, . ૪. શરીરરહિત જીવને, ૫. પુદ્ગલ પરમાણુને. § જેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે તેવા જિન, અરિહંત, કેવળી એ પાંચેને સર્વ પ્રકારે જાણે છે. હું છને છદ્મસ્થ સવ પ્રકારે જાણે દેખે નહિ !~~~ ૧-૫. ધર્માસ્તિકાય ચાવત્ પુદ્ગલ પરમાણુને, ૬. શબ્દને. 8 જેને જ્ઞાનદ્દન ઉત્પન્ન થયું છે તે જિન, અરિહંત, કૈવળી એ થૈને સવ" પ્રકારે જાણે દેખે છે. હુ સાતને છદ્મસ્થ સર્વ પ્રકારે જાણે દેખે ૧-૬. ધર્માસ્તિકાયાદિ યાવત્ શબ્દને, ૭. ગન્ધને. હુ એ સાતેયને કેવળી સંપૂર્ણ પણે જાણે. [-સ્થા॰ ૪૫૦] Jain Education International 2010_03 For Private & Personal Use Only [ - સ્થા૦ ૪૭૮ ] - નહિ :-- [ - સ્થા॰ ૫૬૭] - તેવી જ રીતે ઉપરના સાતમાં વાયુ ઉમેરીને આઠને અને તે આઠમાં ૧. આ જિન થશે કે નહિ અને ૨. આ સવદુઃખના અંત કરશે કે નહિ — આ બે ખાખતા ઉમેરીને દૃશને છદ્મસ્થ સર્વ પ્રકારે નથી જાણતા અને કેવળી જાણે છે તેમ સમજવું. ― [-સ્થા॰ ૬૧૦, ૭૫૪ ] www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy