SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ર સ્થાનાંગલ્સમવાયાંગ: ૪ આવે છે; ૬-૧૨. સામાનિક દેવ, ત્રાયસ્ત્રિશદે, કપાલ દેવ, દેવોની પટરાણીઓ, પારિવારિક દે, સેનાપતિઓ અને આત્મરક્ષ દેવો મનુષ્યલોકમાં આવે છે; ૧૩. દેવ સિંહાસન પર ઊભા થઈ જાય છે, ૧૪. દેવનાં આસન ચલિત થઈ જાય છે; ૧૫. દેવે સિંહનાદ કરે છે; ૧૬. દેવે ચેલેસ્લેપ કરે છે; ૧૭. દેવનાં ચૈત્યવૃક્ષે ચલિત થાય છે અને ૧૮. લેકાંતિક દેવો મનુષ્યલોકમાં આવે છે. [– સ્થા. ૧૩૪] ૧-૩. અરિહંતજન્મ યાવત જ્ઞાનોત્પત્તિ, ૪. અરિહંતનું પરિનિર્વાણ – – આ ચાર પ્રસંગે ઉપર્યુક્ત ૧૮ બાબતે બને છે. [ સ્થા૩૨૪] ૧. અહંતનું નિર્વાણ ૨. અહંતપ્રતિપાદિત ધર્મના વિરછેદ, ૩. પૂર્વગતશાસ્ત્રનો વિચ્છેદ – – આ ત્રણ પ્રસંગેઃ ૧. લોકાખ્યકાર અને દેવાન્ધકાર થાય છે.૧ [ – સ્થા૦ ૧૩૪] ૧-૩. અર્હત્ નિર્વાણ યાવતું પૂર્વગતશાસ્ત્ર વિચ્છેદ; ૪. અગ્નિવિચ્છેદ – – આ ચાર પ્રસંગે પણ લોકાકાર અને દેવાન્ધકાર થાય છે. [–સ્થા૩૨૪] ૧. આ જ પ્રમાણે બુદ્ધના જન્મ વગેરે પણ સકલ લોકને હિતકર અને પ્રકાશ ફેલાવનારા તથા તેમનું મૃત્યુ પરિતાપકારી મનાય છે. ચક્રવતીને વિષે પણ તે જ પ્રમાણે. (અંગુત્તર૦ ૧.૧૩; ૨.૬; ૪.૧૨૭.) વળી પ્રજામાં માનસિક પ્રકાશ પણ ફેલાય છે તેનું પણ વર્ણન છે. (૪. ૧૨૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy