SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨મક ૩. જીવપરિણામે ૨૦૭ ૧. ગતિ પરિણામ ગતિન પાંચ પ્રકારની છે – ૧. નરકગતિ, ૨. તિયચગતિ, ૩. મનુષ્યગતિ, ૪. દેવગતિ, ૫. સિદ્ધગતિ. [– સ્થા૦ ૪૪૨] ગાત આઠ પ્રકારની છે – ૧-૫. નરકગતિ આદિ ઉપર પ્રમાણે, ૬. ગુરુગતિ (ઊચું, નીચું અને તીર ગમન કરવારૂપ સ્વભાવ-ગુરુ-તે વડે ગમન જેમકે, પરમાણુ આદિનું); ૭. પ્રણેદનગતિ (પ્રેરણાથી બાણ આદિની); ૮. પ્રાગભારાગતિ (ભારથી દબાયેલી વસ્તુની જેમકે નાવની ડૂબવારૂપી ગતિ). [– સ્થા. ૬૨૮ ] " ૧. નરકાદિમાં જવું – ગમન તે ગતિ; અથવા જ્યાં જવામાં આવે તે નરકાદિ ક્ષેત્ર તે ગતિ; અથવા ગતિનામ એ નામકર્મની ઉત્તર પ્રકૃતિ કે / જેને કારણે ગમન થાય તે પણ ગતિ; અથવા ગતિનામ કર્મકૃત જીવની નારકાદિ અવસ્થા એ પણ ગતિ કહેવાય. ૨. ઉપરની ધમાં જણાવેલા ચાર અર્થે નરકાદિ ચાર ગતિને લાગુ પડે છે. પણ સિદ્ધગતિમાં વિશેષ એટલો છે કે, તેમાં નામકર્મની પ્રકૃતિ કારણ હોતી નથી; કારણ તેવી કોઈ પ્રકૃતિ છે જ નહિ. ૩. અહીં ગતિને સામાન્ય અર્થ – ગમન – સમજવો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy