SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. છવવિચાર ૧૭૩ (૬) ૧. સકષાય; ૨. અકષાય (ઉપશાંતહાદિ ચાર ગુણસ્થાનવતી જી અને સિદ્ધ). (૭) ૧. સલેફ્સ; ૨. એલેક્ય (ચૌદમાં ગુણસ્થાનવતી અયોગી કેવલી અને સિદ્ધ). (૮) ૧. જ્ઞાની (સમ્યગદષ્ટિ, કારણ તેનું જ્ઞાન જ જ્ઞાન કહેવાય છે); ૨. અજ્ઞાની. (૯) ૧. સાકારોપયુક્ત(જ્ઞાનેપગવાળા), ૨.અનાકારે પયુક્ત (દશને પગવાળા). (૧૦) ૧. આહારક; ૨. અનાહારક (વિગ્રહગતિસમાપન જીવ, સમુદ્રઘાત દશામાં રહેલ કેવળી, અયોગી, અને સિદ્ધ). (૧૧) ૧. ભાષક; ૨. અભાષક (અયોગી અને સિદ્ધ). (૧૨) ૧. ચરમ ૨. અચરમ.૧ (૧૩) અશરીરી, ૨. અશરીરી–સિદ્ધ. [ સ્થા૦ ૧૦૧] સવ જીવના ત્રણ પ્રકારે– (૧) ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાષ્ટિ, ૩, સમ્યમિથ્યાદૃષ્ટિ (ત્રીજે ગુણસ્થાને રહેલો જીવ). (૨) ૧. પર્યાપ્તકર ૨. અપર્યાપ્તક, ૩. પર્યાપ્તક અપર્યાપ્તક – સિદ્ધ. (૩) ૧. પરિત્ત (પ્રત્યેક શરીરી), ૨. અપરિત (સાધારણ શરીરી), ૩. નોઅપરિત્ત (સિદ્ધ). ૧. ટીકાકારને મતે ચરમ એટલે જેને અંતિમ ભવ થવાનો હોય તેવા; અને અચરમ એટલે ભવ્ય (મેક્ષના અધિકારી ) હોવા છતાં જેમને અંતિમ ભવ થવાનો ન હોય તેવા. જુએ પ્રકરણને અંતે ટિપ્પણું ૧. ૨. જેણે આહારાદિ પણિ બાંધી પૂરી કરી છે તે જીવ તે પર્યાપ્ત. Jain Education International 2010_03 For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy