SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ અમનાજ્ઞ શબ્દાદિને સામે લાવ્યા, લાવે છે, અને લાવશે; ૯. મનારને તે લઈ ગયા, લઈ જાય છે, અને લઈ જશે તથા અમનેાનને સામે લાવ્યેા, લાવે છે, અને લાવશે; ૧૦. હું તે આચાય ઉપાધ્યાય સાથે સારી રીતે વતુ છું, પણ મારી સાથે તે બરાબર વત્તા નથી.૧ ૬. યોગ અસ વર – આસવ પાંચ છે. ૧. શ્રોત્રેન્દ્રિય અસવર, ૨. ઘ્રાણેન્દ્રિય અસંવર, ૩. રસને દ્રિય અસ ંવર, ૪. ચક્ષુરિન્દ્રિય અસવર, ૫. સ્પર્શનેન્દ્રિય અસવર. [ સ્થા॰ ૪૨૭] [ સ્થા॰ ૭૮ ] અસવર છ પ્રકારના છે ૧-૫. ઉપર પ્રમાણે, ૬. ને-ઇન્દ્રિય - મન અસવર. [-સ્થા॰ ૪૮૭] અસંવર આઠ પ્રકારનેા છે ૧-૬. ઉપર પ્રમાણે, ૭. વચન અસ ંવર, ૮. કાય અસવર. [ “સ્થા ૫૯૯ ] પ્રત્યેાગ ત્રણ છે ૧. સમ્યગ્, ૨. મિથ્યા, ૩. મિશ્ર. [સ્થા॰ ૧૮૪] ૧ ભગવતીમાં ક્રોધની ઉત્પત્તિમાં – ક્ષેત્ર, વાસ્તુ, શરીર, અને સાધનસામગ્રીને કારણેા તરીકે ગણાવ્યાં છે. તે જ પ્રમાણે માનઆદિનાં પણ. -શ॰ ૧૮, ઉ ૪, પૃ૦ ૩૮૭, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy