SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૩ભૂતિકમ – દોરાધાગા કરી રોગ મટાડવાની વિદ્યાના પ્રગથી. ૪. કૌતુકકરણ – સૌભાગ્યાદિ કાંક્ષીઓને માટે સ્નાન હોમ આદિ કરવાથી. $ ચાર કારણે જ સંમેહ યેગ્ય કામ કરે છે– ૧. ઉન્માગ દેશનાથી ૨. માર્થાન્તરાયથી; ૩. કામાભિલાષથી; ૪. લાભપૂર્વક નિદાનથી. $ ચાર કારણે કિતિબષી દેવ ગ્ય કામ કરે છે – ૧. અરિહંતના અવર્ણવાદ (નિંદા) થી, ૨. અરિહતે ઉપદેશેલા ધમના અવર્ણવાદથી, ૩. આચાર્યોપાધ્યાયના અવણવાદથી, ૪. ચતુવિધ સંઘના અવર્ણવાદથી. [–સ્થા. ૩૫૪] નારક યોગ્ય કમબંધના ચાર કારણ છે – ૧. મહારમ્ભ (પ્રાણુઓને દુઃખ થાય તેવી કષાય પૂવક પ્રવૃત્તિ), ૨. મહાપરિગ્રહ; ૩. પંચેન્દ્રિયવધ; ૪. કુણિમાહાર– માં ભજન. $ તિયચગ્ય કમબંધનાં ૨ ચાર કારણ છે : ૧. માયાવીપણું, ૨. નિકૃતિભાવ – ઠગવા માટે કાયિક ઉપચાર; ૩. અલીકવચન, ૪. ખેટાં તોલ-માપ. $ મનુષ્યયોગ્ય કમબંધના ચાર કારણે છે – ૧. ભદ્રપ્રકૃતિ, ૨. વિનયશીલતા; ૩. સાનુકોશતા સદયતા ૪. અમત્સરતા. ૧. કર્મગ્રંથ, પ્રથમ, ગાપ૬; તત્ત્વાર્થ. ૬-૧૬. ગા૨ ૫૭; , ૬-૧૭ ૩. ગા. ૫૭; , ૬-૧૮. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy