SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ૨. જીવ વિચાર જબૂદ્વીપના ભારત વર્ષમાં નવજન લાંબા મલ્યો પ્રવેશ્યા હતા, પ્રવેશે છે અને પ્રવેશ કરશે. [–સ્થા ૬૭૧; સમ૦ ૮] પક્ષીના ચાર પ્રકાર છે – ૧. (જેમની પાંખ ચામડાની હોય તેવા વાગોળ વગેરે) ચમપક્ષી; ૨. (જેમની પાંખ રૂંવાડાની હોય છે તેવાં ચકલાં પારેવાં વગેરે) લેમપક્ષી; ૩. સમુદ્ગકપક્ષી (સમુગક એટલે દાબડ – દાબડા જેવી બિડાયેલી પાંખવાળાં પક્ષીઓ – આવાં પક્ષી અઢીદ્વીપની બહાર છે); • ૪. (પહોળી પાંખવાળાં) વિતતપક્ષી. - સ્થા૦ ૩૫૦] (૫) આશીવિષ– ચાર જાતિ આશીવિષ છે – ૧. વીંછી; ૨. મંડુક; ૩. સપ; ૪. મનુષ્ય. પ્ર. હે ભગવાન વીંછીનું ઝેર કેવડા મોટા શરીરને વ્યાપી શકે? ઉ. અધભારત જેવડા શરીરને વીંછીનું ઝેર વ્યાપી શકે છે. આ તે તેની શક્તિ સમજવી. ત્રણે કાળમાં આમ કદી બનવું અસંભવ છે. ૧. આ જ પ્રશ્નોત્તર ભગવતીમાં છે- શ૦ ૮, ઉ૦ ૨, પૃ. ૬૪૧. અહીં ૧. આગતવિષ પણ ઘરવિષ નહિ, ૨. ઘરવિષ પણ આગતવિષ નહિ, ૩. આગતવિષ અને ઘોરવિષ, ૪. આગતવિષ પણ નહિ અને ઘોરવિષ પણ નહિ- આ આશીવિષની ચતુર્ભગી જે અંગુત્તરમાં છે, તે સરખાવવા જેવી છે. (૪, ૧૧૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy