________________
સ્થાનાંગસમવાયાંગ: ૨ $ લેશ્યા વગણ –
૧. કૃષ્ણ લેફ્સાવાળા જીની એક વગણ, ૨. નીલ લેફ્સાવાળા જીની એક વગણ, ૩. કાપત લેફ્સાવાળા છાની એક વગણું, ૪. તે લેફ્સાવાળા જીવની એક વગણ, ૫. પદ્મ લેફ્સાવાળા જીવેની એક વગણ,
૬. શુક્લ લેશ્યાવાળા જીની એક વગણ. [દં, ૧] ૧. કૃષ્ણ લેફ્સાવાળા નારકની એક વગણ,
૨. નીલ લેફ્સાવાળા નારકની એક વગણા, . . ૩. કાપાત લેફ્સાવાળા નારકની એક વગણ. [૬. ર-૧૧] ૧. કૃષ્ણલેશ્યાવાળા ભવનપતિની દશ વગણ,
૨. નીલ લેફ્સાવાળા ભવનપતિની દશ વગણ, ૩. કાપાત લેશ્યાવાળા ભવનપતિની દશ વગણું,
૪. તેજલેશ્યાવાળા ભવનપતિની દશ વગણ. [૮. ૧૨-૧૩] ૧–૪. પૃથ્વી અને અપ્લાયની ચાર ચાર
વગણા ભવનપતિની જેમ જ છે. જિં૦ ૧૪-૧૫] ૧-૩. તેજસ અને વાયુ કાયની ત્રણ ત્રણ
વગણ નારકની જેમ છે. [દં, ૧૬] ૧-૪. વનસ્પતિકાયની ચાર ગણુ ભવનપતિની
જેમ છે. [દં૦ ૧૭–૧૯] ૧-૩. શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના
ત્રણ ત્રણ વગણ નારકની જેમ છે. [ ૮૦ ૨૦, ૨૧] ૧-૬. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની
છ લેશ્યાની છ છ વગણું છે. [દં, ૨૨] ૧-૪. વ્યન્તરની ભવનપતિ જેમ ચાર વગણું.
૧. લેશ્યાની માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org