SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 9. ૯. આત્સવ ૧. દેશત્યાગી-માઠું લાગવાથી જન્મભૂમિ છેડીને જવું, ૨, નિરાલમ્બનતા -એકલા નીકળી પડવું ૩. નાનાપ્રેમદ્વેષ. (૩) અજ્ઞાન અજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ૧. દેશઅજ્ઞાન; ૨. સવઅજ્ઞાન; ૩. ભાવઅજ્ઞાન – પર્યાય અજ્ઞાન. [સ્થા૦ ૧૮૭] મિથ્યાત્વ દશ પ્રકારનું છે?— ૧. અધમ ધમ માને, ૨. ધમને અધમ માને ૩. કુમાગને માગ સમજે, ૪. માગને ઉમાગ સમજે, પ. અજીવને જીવ સમજે; ૬. જીવને અજીવ સમજે, ૭. અસાધુને સાધુ સમજે ૮ સાધુને અસાધુ સમાજે; ૯. અમૂતને મૂત માને; ૧૦. મૂતને અમૂત માને. ૩. અત્રત પાંચ કારણે જ કમજ એકઠી કરે છે – ૧. પ્રાણાતિપાત – હિંસા, ૨. મૃષાવાદ– અસત્ય, ૩. અદત્તાદાન-ચેરી, ૪. મિથુન, ૫. પરિગ્રડ. [–સ્થા ૪૨૩] ૧. સામાન્ય રીતે એવો નિયમ છે કે આરાધ્યને જે પ્રિય હોય તેના પર જ આરાધકે પ્રેમ કરવો જોઈએ, અને તેનાથી વિપરીતમાં પ્રેમ ન રાખવો જોઈએ. આ નિયમથી વિપરીત ચાલનારની ક્રિયા “નાનાપ્રેમàષક્રિયા કહેવાય છે. ૨. જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy