SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાના સમવાયાગ: ૨ ચારનું એક શરીર સુપશ્ય નહિ– ૧ પૃથ્વી, ૨. અ૫, ૩. તેજસ, ૪. વનસ્પતિકાય. [-સ્થા ૩૩૫ - ૯ સઘયણ - * ગૌ –હે ભગવન! સંઘયણ કેટલા છે? ભ૦ – હે ગૌતમ! સંઘયણ છે છે – વાત્રાષભનારા સં; ૨. ઝાષભનારાચ સં; ૩ નારાચ સં; ૪. અધનારાચ સં; ૫. કીલિકા સં; ૬. સેવા સં૦ દે. ૧. ગૌત્ર – હે ભગવન્! નારકેને કહ્યું સંઘયણ હોય છે? - ભ૦ – હે ગૌતમ! નારકે અસંઘયલ છે. તેમના શરીરમાં અસ્થિ, શિરા, સ્નાયુ એ હોતાં નથી. માત્ર તેમને અનિષ્ટ અને અશુભ પગલે અસંઘયણરૂપે પરિણમે છે. દૂ૦ ૨. ગૌત્ર – અસુરકુમારને કર્યું સંઘયણ છે? - ભ૦ – અસુરકુમારને સંઘયણ હોતું નથી. ઈષ્ટ અને શુભ પુદ્ગલે અસઘયણરૂપે પરિણમે છે. ૬૦ ૩–૧૧, બાકીના ભવનપતિ વિષે પણ ઉપર પ્રમાણે. દં૦ ૧૨. પૃથ્વીકાયિક જીને સેવા સંઘયણ છે. દં ૧૩-૧૬. બાકીના સ્થાવરકાયને પણ તે જ. દં, ૧૭–૧૯ દ્વિ-ઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ તે જ. ૧. સંધચણ એઠલે સંગઠન – અસ્થિબંધ. નારક અને દેવને અસ્થિ જ હોતાં નથી તેથી તેમને અસ્થિબંધને પ્રશ્ન જ નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy