________________
૪૨૪
સ્થાનાંગ-સમવાયાંગ ૨ અને કનકના સ્તૂપો છે. તેઓમાં વિકસિત કમળ, તિલક અને રત્નમય અધચંદ્રનાં ચિતરામણ છે; અંદર અને બહાર તેઓ સુકમલ છેતેમાં સુવર્ણરજ પાથરેલી છે; તેઓ સુખસ્પશવાળા છે, શોભાયમાન છે, પ્રસાદ ઉપજાવે તેવા છે, દર્શનીય છે, સુંદર છે, પ્રતિરૂપ છે.
પ્રત્યેક દેવલોકના કેટકેટલા વિમાનાવાસ છે તે નીચે પ્રમાણે--
૦ ૦
સૌધર્મ
૩ર૦૦૦૦૦ઈશાન
૨૮૦૦૦૦૦ સનકુમાર
૧૨૦૦૦૦૦ મહેન્દ્ર
૮૦૦૦૦૦ બ્રહ્મલોક
૪૦૦૦૦૦ લાંક
૫૦૦૦૦ શુક
૪૦૦૦૦ સહેલાર આનતપ્રાણત
४०० આરણ-અર્ચ્યુત
૩૦૦ અધોવતી ત્રણ પ્રવેયકના ૧૧૭ મધ્યના ત્રણ ગ્રેવેયકના ઊદના ત્રણ રૈવેયકના ૧૦૦ અનુત્તરના
ના
૦ ૦
૧૦૭
[– સમ૦ ૧૦, ૨૫, ૬૪, ૭૨, ૮૪, ૯૬,
૧૪૯, ૧૫૦; -- સ્થા, ૧૪૭, ૭૫૭} :
મરતા ૩૪૦૦૦૦૦ વનવાસ
[- સમ૦ ૩૪3
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org