________________
૬. દેવનિકાય
૪૧
ચેાથા ચંદ્ર સંવત્સરની હેમંતઋતુના ૭૧ દિવસ વીત્યે સૂર્ય સબાહ્યમંડળથી આવૃત્તિ શરૂ કરે છે; અર્થાત્ દક્ષિણાચનથી નિવૃત્ત થઈ ઉત્તરાયણમાં વિચરે છે.૧
[ ~સમ॰ ૭૧ ]
હુ ઉત્તરાયણથી નિવૃત્ત થયેલેા સૂર્ય દક્ષિણાયનના પ્રથમ મડલથી લઈ ને ૩૯મા મલે છૂ મુહૂત જેટલું દિવસક્ષેત્ર આછું કરી તેટલું જ રાત્રીક્ષેત્ર વધારે છે.
હુ તે જ પ્રમાણે દક્ષિણાયનથી નિવૃત્ત થયેલ સૂય પ્રથમ મડલથી લઈ ને ૩લ્મે મડલે તેટલું જ રાત્રીક્ષેત્ર આછું કરે છે અને તેટલું જ દિનક્ષેત્ર વધારે છે.
[ - સમ॰ ૭૮ ]
લેામાં
પ્રથમના છ માસમાં સર્વાત્મ્ય તર મડલથી ખાદ્યમ (દક્ષિણાયન) ગતિ કરતા ૪૪મા મલે પહોંચે છે, ત્યારે
સૂય
૧. પાંચ વર્ષોંના એક ચદ્રયુગ. તેમાં પ્રથમનાં બે વ ચદ્રસ વત્સર છે. ત્રીજી અભિવર્ધિત સવત્સર છે, ચેાથુ ચ'સ'વત્સર છે. અને પાંચમું અભિવૃધ્ધિ ત સંવત્સર છે. અહી ચાથુ ચંદ્રસવત્સર પ્રસ્તુત છે. તેની હેમંતઋતુ માગસરથી શરૂ થાય. ( પૂર્ણિમાન્ત મહિના હાવાથી માગસર કૃષ્ણપ્રતિપદાથી મહિના એસે ) અને એક ચંદ્રમાસના ૨૯ દિવસ ગણતાં તેના ૭ર દિવસ માહ માસની કૃષ્ણ તેરશે પૂરા થાય અને તે જ દિવસે તે ઉત્તરાયણ શરૂ કરે છે.
૨. સમસ્તૃત માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૧૨.
૩. વષઁની શરૂઆત દક્ષિણાયનથી થાય છે એટલે પ્રથમના છ માસ દક્ષિણાયનના અને બીન્ત છ માસ ઉત્તરાયણના ગણવા. પ્રત્યેક દિવસે પ્રત્યેક મંડલે દક્ષિણાયન વખતે ? મુખ્ત જેટલું દિનમાન ૧૮ મુ પ્રમાણ દિનમાનમાંથી ઘટતું હાવાથી ૪૪મા મડલે ૪૪૨ = ૮૮ એટલે - મુહૂત જેટલું નિમાન ઘટશે અને તેટલી જ રાત્રી વધશે. બીજા છ માસ પ્રમાણ ઉત્તરાયણમાં તે જ હિંસામે દિનમાન વધે છે અને રાત્રીમાન ઘટે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
-
www.jainelibrary.org