SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. જીવની સ્થિતિ બીજાની ૩૭, સ્થાનાંગની ૧૬, અને વ્યવહારસૂત્રની ૪– બધી મળી ૬૨ થઈ; અને સામાયિકાદિ પાંચ ચારિત્રની પાંચ સમાધિ – એમ ૬૭ સમાધિપ્રતિમા. ર૩ પ્રકારની ઉપધાન પ્રતિમા –તે ૧૨ ભિક્ષુ અને ૧૧ શ્રાવકની. મળી ૨૩ થઈ. એક વિવેકપ્રતિમા. વિવેકપ્રતિમા ક્રોધાદિ ભેદે અનેક છતાં સામાન્ય દૃષ્ટિએ એક જ ગણે છે. . એક પ્રતિસલીનતા. તે પણ ઇન્દ્રિયાદિના ભેદે અનેક છતાં સામાન્ય રીતે એક કહેવાય. આમ કુલ ૨. મૂળ પ્રતિમાના પાંચ ભેદમાં પાંચમી એકલી વિહારપ્રતિમા પણ ગણાય છે; પણ તેનો અહીં ભિક્ષુપ્રતિમા–જે ઉપધાનાંતગત છે–તેમાં. સમાવેશ સમજવો. જીવની સ્થિતિ ૧. સ્થિતિના ભેદો હું સ્થિતિ બે પ્રકારની છે – ૧. કાયસ્થિતિ; [મરી-મરીને ફરી-ફરી તે જ કાયનિકાયમાં જન્મ થાય તે પ્રકારની1;] ૨. ભવસ્થિતિ [ જન્મથી મરણપયતની સ્થિતિ]. (૧) કાયસ્થિતિ બેને છે – ૧. આ સ્થિતિ દેવ અને નારકને ન હોય; કારણ કે, દેવ મરીને ફરી દેવ થતો નથી, અને નારક મરીને ફરી નારક થતો નથી. એકની એક કાયસ્થિતિમાં સાત-આઠ ભવ થઈ શકે ૨. આ સૂત્ર અગવ્યવચ્છેદપરક સમજવું. અર્થાત્ અહીં બતાવેલ બેમાં કાસ્થિતિ પ્રાપ્ત થાય છે, પણ બીજા પૃથ્વીકાય આદિ વિલેંદ્રિયમાં તેને નિષેધ કરવાનું સૂત્રનું તાત્પર્ય નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy