SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સ્થાનાંગ સમવાયાંગ: ૨ (૨) બકુશનિગ્રન્થલ પાંચ પ્રકારના છે – ૧. આગ બકુશ – જાણી જોઈને કરનાર; ૨. અનાજોગ બકુશ – સહસાકારી; ૩. સંવૃત બકુશ – પ્રચછન્તકારી; ૪. અસંવૃત બકુશ – પ્રકટપણે કરનાર; ૫. યથાસૂમ બકુશ – પ્રમાદવશ કરનાર, (૩) કુશીલ નિગ્રંથના પાંચ પ્રકાર છે. ૧–૫. પુલાકની જેમ. (૪) નિગ્રન્થના પાંચ પ્રકાર છે – ૧. પ્રથમસમય નિગ્રન્થઃ – નિગ્રન્થ થયાને – ઉપશાંતમૂહ કે ક્ષીણમેહ થયાનો પ્રથમ સમય જેમને હોય તેવા ]; ૨. અપ્રથમસમય નિગ્રન્થ; ૩. ચરમસમય નિગ્રન્થ : – [ ઉપશાંતમૂહ કે ક્ષીણ મેહના અંતિમ સમયમાં વર્તમાન]; ૪. અચરમસમય નિગ્રન્થ; ૧. શરીરબકુશ અને ઉપકરણબકુશ એ પ્રત્યેકના આ પાંચ ભેદ સમજ્જવા. ૨. પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ પ્રત્યેકના આ પાંચ ભેદ સમજવા. જ્ઞાન-દર્શન-ચારિત્રલિંગની અપેક્ષાએ અકૃત્ય કરણ કરે તે જ્ઞાનકુશીલાદિ; અને કોઈ પ્રશંસા કરે ત્યારે કુલાઈ જાય તે યથાસૂમકુશલ. કેધાદિ કષાયવાળે થઈ જ્ઞાન, દર્શનનો પ્રયોગ કરે, ચારિત્રબળ વડે શાપ આપે, લિંગાંતર કરે, અને મનથી કષાય કરે – તે જ્ઞાનકુશીલાદિ કષાયકુશીલ સમજવા. ચૂર્ણિકારને મતે જ્ઞાનાદિની સમ્યગાધના નહીં પણ વિરાધના કરનાર તે પ્રતિસેવનાકુશીલ, અને જ્ઞાનાદિ પાંચની કષાય વડે વિરાધના કરનાર તે કષાયકુશીલ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy