SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સ્થાનાગ સમવાયગઃ ૨ (૨) અવગ્રહમતિના છ પ્રકાર છે – શીવ્ર અવગ્રહ થાય તે, બહેને અવગ્રહ થાય તે, બહુવિધને અવગ્રહ થાય તે, ધવને અવગ્રહ થાય તે, અનિશ્રિતને અવગ્રહ થાય તે, અસંદિગ્ધને અવગ્રડ થાય તે. ઈહામતિ છ પ્રકારની છે – શીવ્ર ઈહા થાય તે યાવત્ અસંદિગ્ધની ઈહા થાય તે. અવાયમતિ છ પ્રકારની છે – શીવ્ર અવાય થાય તે યાવત્ અસંદિગ્ધને અવાય થાય તે. ધારણામતિના છ ભેદ છે – બહુને ધારણ કરી રાખે તે, બહુવિધને ધારણ કરી રાખે તે, જૂનાને ધારણ કરી રાખે તે, ગહનને ધારણ કરી રાખે તે, અનિશ્રિતને ધારણ કરી રાખે તે, અસંદિગ્ધને ધારણ કરી રાખે તે. – સ્થા. ૫૧૦] સંજ્ઞા એક છે. - સ્થા૩૦ તકર એક છે. - સ્થા. ર૯] ૧. વ્યંજનાવગ્રહ પછી થનાર મતિવિશેષ તે સંજ્ઞા. તત્વાર્થમાં મતિનું જ બીજું નામ સંજ્ઞા આપ્યું છે. ૨. ઈહા અને અવાચની વચ્ચે થનાર જ્ઞાન તે તકે અર્થાત વિમર્શ. અવાય કઈ પણ વસ્તુ વિષયક નિશ્ચય છે. જેમકે “આ માણસ જ છે – Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy