________________
૬. દેનિકાય
૧૦૯
ચિત્રા અને રેહિણી એ બબ્બે નક્ષત્રાનું ભ્રમણ છે. નક્ષત્રાનું પાંચમુ મંડલ ચંદ્રના આઠમા મંડલ ઉપર છે અને તેમાં એ વિશાખાનું ભ્રમણ છે, નક્ષત્રાનું છઠ્ઠું મંડલ દેશમા ચંદ્ર મંડલ પર છે અને તેમાં એ અનુરાધાનું ભ્રમણ થાય છે. સાતમું નક્ષત્રમંડલ ૧૧ મા ચંદ્રમંડલ ઉપર છે અને તેમાં એ જ્યેષ્ઠાનું ભ્રમણ થાય છે. અને છેલ્લું આઠમુ નક્ષત્રમંડલ ચદ્રના છેલ્લા ૧૫મા મડલ ઉપર આવેલું છે અને તેમા આર્દ્રા, મુગશીર્ષ, પુષ્ય, આશ્લેષા, મૂળ, હસ્ત, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા આટલાં નક્ષત્રો અચ્ચેની સંખ્યામાં ભ્રમણ કરે છે.
આ રીતે શ્વેતાં ચંદ્રના રત્ન, કથા, પુમા, મા, મા, ૧૩મા, અને ૧૪મામડલમાં નક્ષત્રાને ચાગ નથી. અને બાકીનાં આ અંકમંડળમાં નક્ષત્રાના યોગ છે. ૧૪. નક્ષત્ર અને ચંદ્રના ચાગ ––
નક્ષત્ર એક અહારાત્રમાં (૩૦ મુહૂર્તમાં) જેટલું ક્ષેત્ર ચાલે છે, તેમાં તે કેટલા ક્ષેત્રપ્રમાણમાં ચદ્ર સાથેના યાગમાં રહે છે તે જાણવા માટે જે સંપૂર્ણ ક્ષેત્રના ૬૦ ભાગ કરીએ, તે સમ અંશ મળે; અન્યથા વિષમ અશ મળે. જેમ કે ૩૦ મુહૂર્તમાં અભિજિત નક્ષત્ર જેટલું ક્ષેત્ર ભ્રમણ કરે છે, તેના ૬૭ ભાગ કરીએ તે ૨૧ પૂરા સડઠિયા ભાગ ક્ષેત્રમાં તેને ચંદ્ર સાથે યાગ રહે છે તેમ સમજવું. પણ જે ખીજી કાઈ ભાજક સંખ્યા રાખીએ, તે અંશ સમ ન આવતાં વિષમ આવે. હવે એટલા ક્ષેત્રમાં એટલે કે ર ભાગ જેટલા ક્ષેત્રમાં તેને ચંદ્ર સાથે કેટલાં મુહૂર્ત યાગ રહ્યો તે કાઢવું હોય, તેા ત્રિરાશિ કરવી જોઈએ કે સંપૂર્ણ અર્થાત ૧ ક્ષેત્રમાં ૩૦ મુહૂર્ત લાગે, તેા રૢ જેટલા ક્ષેત્રમાં કેટલાં મુહૂત લાગે? તેા જવાખ આવે કે ૩૦ મુહૂર્ત અર્થાત્ ૯છું મુહૂર્ત. આટલા કાળ તે અભિજિત્ નક્ષત્ર ચંદ્રના યાગમાં રહે છે તેમ સમજવું, બાકીના શતભિષક આદિની ક્ષેત્રસીમા અને કાળસીમા નીચે પ્રમાણે છે
ક્ષેત્રસીમા
} ઝુ+૧૩૪
શતભિષક, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા ઉત્તરા ભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની
ઉત્તરાષાઢા, પુનસુ, રાહિણી, } ૧૪+૪૩૪ વિશાખા
ખાકીનાં બધાં ૧૫ નક્ષત્રો
કાળસીમા
૧૫ મુદ્દ
Jain Education International_2010_03 For Private & Personal Use Only
૪૫ મુદ્દ
છુ=૧ સંપૂર્ણક્ષેત્ર ૩૦ મુ
www.jainelibrary.org