________________
નામ
અજીવ
કોયલ
કૂચ
હેલ
સ્વરમંડલ સ્વર સાત કહ્યા છે –
સ્થાન કેણ બેલે ? ૧. જજ અગ્રજિહ્વા મયુર મૃદંગ ૨. હૃષભ છાતી કૂકડો
ગેમુખી
(વાઘ) ૩. ગાંધાર
હંસ શંખ ૪. મધ્યમ મધ્યજિહુવા ગાય-ઘેટાં ઝાલર ૫. પંચમ નાસિકા
ગાધિકા
(કુસુમકાલામાં) ૬. પૈવત વત) દંષ્ટ ૭. નિષાદ મસ્તક ગજ મહાભેરી એ સાત સ્વરનાં સાત લક્ષણે છે –
૧. શ્વસ્વરવાળા મનુષ્યને જીવિકા મળી રહે છે. તેનું કામ નિષ્ફળ જતું નથી. તેને ગાયો, મિત્રો અને પુત્રોની પ્રાપ્તિ થાય છે. વળી નારીને વલ્લભ થાય છે.
૨. ઇષભસ્વર હોય તેને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તે સેનાપતિ બને છે, અને તેને ધનલાભ થાય છે. વળી વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શયનઆદિ મળે છે.
૩. ગાંધારસ્વરવાળા ગીતયુક્તિજ્ઞ, પ્રધાનજીવિકાવાળા, કવિઓ, કળા, પ્રજ્ઞાશીલે અને બીજા બીજા શાસ્ત્રો હોય છે.
૧. સ્થાનાંગનું આ આખું સૂત્ર અનુગમાં શબ્દશઃ છે (સૂ. ૧૨૮).
૮૭૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org