Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008543/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir HA ARTHASON मान भजनपद संग्रही भग ८ मो, MEENA SHREADERS मा गड दिसागरन मुरि HEPAREDERATORE SRESTHETHEATERMER For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા–ગ્રન્થાક ૪૮ ૩ ૩ અરું . भजनपद संग्रह भाग ८ मो. रचयिता। યોગનિષ્ટ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વર. કકરકરે ہے۔ کی પ્રગટકર્તા, t: श्री अध्यात्म ज्ञानप्रसारक मंडल. છે [હા લલુભાઈ કરમચંદ દલાલ. ચંપાગલી મુંબઈ જ વિરાન ૨૪૪૪ પ્રત ૫૦૦- વિક્રમ સં. ૧૯૭૪ મૂલ્ય; ૩-૦-૦ , , , ઝટથી ? દ્ધ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગર–ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલુભાઈએ છાયું. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન, શ્રી ભજન પદ્ય સંગ્રહ ભાગ આઠમે “શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથ માળાના ૪૮ મા ગ્રન્થ તરીકે બહાર પડે છે. તેની અંદર ઘણે ભાગે આધ્યાત્મ જ્ઞાન, સેવાધર્મ, ભક્તિ, વૈરાગ્ય, હાનિકારક રિવાજ નિષેધ, કર્મળ પ્રવૃત્તિ, શિષ્ય સુધારણા, શુદ્ધ પ્રેમ દ્વારા આત્મિક ધયાન વગેરે વિષને સમાવેશ કરવામાં આવ્યું છે. એ વાત સર્વને વિદિતજ છે કે આપણે જેને કેમમાં અધ્યાત્મક વિષયક જ્ઞાનના જ્ઞાતા શા. વિ. જે. ચા શ્રીમદ્ બુદ્ધિસાગરછ સૂરીશ્વરજી છે, અને એ વાતની માહીતિ તેમના લખાયેલા ગ્રંથે ઉપરથી સર્વને થઈ છે. આચાર્યશ્રીએ જે જે ગદ્ય તથા પો લખ્યા છે તે સંપૂર્ણ અધ્યાત્મજ્ઞાનથી પૂર્ણ જ છે, તેવી જ રીતે આ આઠમા ભાગમાં પણ એક એક પઘમાં એવી રીતે અર્થને સમાવેશ કરવામાં આવ્યું છે કે, જે પદ્ય વાંચનાર–મુસલમાન હે યા પારસી હો વા વેદાનિત હેય વા કબીરપંથી હોય વા આર્યસમાજી હોય અથવા અન્ય કોઈ પણ દર્શની હોય પરંતુ તે પદ્ય જે માધ્યા સ્થદષ્ટિથી વાંચે તે વાંચતાની સાથેજ તેને તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન થાય છે. આ ગ્રન્થની પ્રસ્તાવના આચાર્યશ્રીએ એવા રૂપમાં લખેલી છે કે તે પ્રસ્તાવના દેખવા માત્રથી ગ્રન્થ માંહેલા કઠિણ પદ્યને પણ અથે સહેલાઈથી સમજી શકાય છે. તથા કયા પદ્યમાં કેવા પ્રકારના આશયથી અમુક વાત લાવવામાં આવી છે, તે પણ પ્રસ્તાવનામાં એવી સૂક્ષ્મ રીતિથી દર્શાવવામાં આવી છે કે, વાંચનાર સાધારણ જ્ઞાની હોય તો પણ પદ્યાના અર્થને સહજમાં સમજી શકે. શ્રીમદસૂરીશ્વરજી મહારાજના અધ્યાત્મ જ્ઞાનને પરિચય કરાવ તે દીપકથી સૂર્યને પ્રકાશ કરાવવા બબરજ છે. કારણ કે તેઓશ્રીની કલમથી એવા એવા અધ્યાત્મિક વિષયના મહત્ત્વના For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થા લખાયા છે કે એક એક ગ્રંથની એકેક લાઇનના વિચાર કરવા બેસીએ તે આપણને કાંઇક નવીનને નવીન ભાસે છે. ખેદની વાત તા એજ છે કે નિષ્પક્ષપાતદષ્ટિથી આવા અમુલ્ય ગ્રન્થાના લાભ લેનારા જૈન કામમાં વિરલા પ્રાપ્ત થાય છે. ,, p સ્યાદ્વાદ દષ્ટિથી શુદ્ધ ગુણ પર્યાયરૂપ આત્માને ખુદા કહેવામાં આવે છે તે આત્મારૂપ ખુદાનું સ્વરૂપ આચાર્યશ્રીએ “ ખુદા હૅમેરા અજમ રંગીલા અગમ રૂપ ધરનેવાલા. “ અપ્પા પ્રમુખ્ખા 27 “ અલ્લા હૈ અકલકલા કરનેવાલા ” એ પદ્યમાં એવું સુંદર રીતિથી આલેખેલુ છે કે ચાહે ગમે તેમતાવલ બી હોય અને જો તે નિષ્પક્ષપાત દૃષ્ટિથી વાંચે તેા તેને સાચે સાચુ આત્મરૂપ મુદ્દાનું ભાન થયા વગર રહે નહિ; આ પદ્ય સમ’ધી વિશેષ વિવેચન ખુદ આચાર્યશ્રીએ સ્વહસ્તથી પ્રસ્તાવનામાં આલેખેલુ છે, તે તે પ્રસ્તાવનાથી આ ગ્રંથના વાચકા સ્વય' જાણી શકશે. ચાલતા સમયમાં દુનિયામાં હુન્નર ઉદ્યોગ અને વિદ્યા સ ંબધી ઘણીજ મોટી ઉથલ પાથલ ચાલી રહી છે, અને તેની પાછળ વિદ્યાના કટિબદ્ધ થઇને સ્વય' મન, વચન, અને કાયાથી આત્મભાગ આપી રહ્યા છે. એટલુંજ નિહ પણ રાજાએ પણ પોતાની પ્રજાને ઉન્નત થવાને અને બીજી સુધરેલી પ્રજાની કક્ષામાં મુકવા વાસ્તે બ્લેઇએ તેટલી મદદ આપી રહયા છે. મતલબ કેદરેક મનુષ્યા પેાતાની કામમાં તથા પોતાના દેશમાં જેમ બને તેમ જનસમાજને ઉપયાગી થઈ પડે તેમ હુન્નર તથા વિદ્યાના પ્રચાર કરી રહ્યા છે. તેમાં આપણા આર્યાવર્ત્ત શિવાયના દરેક દેશ કાંઇને કાંઇક પદાર્થની ખામીવાળા છે છતાં પણ તે લાકે ખરેખરો ધર્મ પ્રેમ, સ્વદેશાભિમાન સપવૃત્તિ વગેરે ગુણા ના અવલખનથીજ પ્રતિનિ આગળને આગળ વધતા જાય છે. જ્યારે ખાસ કરી જૈન કામ તે વિષે તદ્દન પછાત છે-અજ્ઞાત છે. આપણે અન્ય ધર્મિઓ તથા અન્ય કામેના અને અન્ય દેશોના દાખલા ષ્ટિ સમક્ષ રજુ કરીએ છીએ ત્યારે આપણને કેટલુ બધુ શરમાવા જેવુ લાગે છે, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તાત્મક અને સર્વદેશીય જૈન ધર્મમાં જોઇએ તેવા ઉન્નત્તિના તથા અધ્યાત્મવિદ્યા પ્રચારનાં સાધનો પુરા પાડી શિકએ તેમ છીએ, અને આપણે આપણા ધર્મની તથા દેશની ઉન્નતિ ખરા રૂપમાં કરવા ધારીએ તેા વગર વિલ એ કરી શકીએ તેમ છીએ, અને જૈન કામને અધ્યાત્મ વિદ્યામય બનાવી શકીએ તેમ છીએ પરંતુ આપણામાં જોઇએ તેટલું ખરૂં સ્વધર્માભિમાન છેજ નહિ તેથીજ આપણે પાછળ ને પાછળજ પડતા જઇએ છીએ અને તેની સાથે આપણી કામમાં અરસપરસના ઝઘડાઓના પ્રવેશ થવા પામ્યા છે કે જેથી સાચી વસ્તુને અથવા સાચા ગુણાને અવગુણુ રૂપે પ્રકટ કરવામાંજ આપણા બુદ્ધિબળના ઉપયોગ કરીએ છીએ,જ્યારે આપણી કામમાંથી આવા ઝેરી પવનના સર્વથા લેપ થાશે ત્યારેજ આપણે આપણી સત્ય અધ્યાત્મ વિદ્યાના પ્રચાર કરી શકીશું અને સત્ય ધર્મના પ્રચાર કરી શકીશુ. ધર્મની ઉન્નતિ તથા વિદ્યાની ઉન્નતિ વાસ્તે જ્યારે આપણે આપણા સ્વાર્થને એક બાજુ મુકી એકય વૃત્તિથી કાર્ય કરીશુ તેાજ આપણી કામ વ્યાપાર, હુન્નર,-વિદ્યા તથા ધર્મમાં જલ્દી આગળ વધશે. આપણા કેટલાક ધનાઢય ગ્રહસ્થા પેાતાના નાણાના ઉપયાગ મેાજશેાખમાં કરે છે, પરંતુ આપણી જૈન કામ કેટલી દુઃખી અને અજ્ઞાન છે તેના વિચાર કરતાજ નથી, જો તે ગ્રહસ્થા વિચાર કરીને તે અમુક સંખ્યામાં નાણાની રકમને એકત્ર કરે અને તેનાથી અધ્યાત્મ વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને વ્યાવહારિક જ્ઞાન માટે તેવા ઉચ્ચાશયવાળા ગુરૂકુળા, બેડિંગે!, વગેરે ખાલવાના પ્રયત્નવાળા થાય તે જૈન કામના મનુષ્યે સ્વયં આગળ વધીને કેામના ઉદય કરવામાં ઉદ્યમશીલ થાય અને તેની અંદરથી સાચા અધ્યાત્મ જ્ઞાનીએ પણ પ્રકટ થાય. ખરી વાત તે એ છે કે આપણે આપણી ઉન્નતિ કરવા માટે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે જે પ્રયત્ન કરીએ તેમાં સફળતા ત્યારેજ પામીએ કે જ્યારે અધ્યાત્મવિદ્યાના અભ્યાસી અને ધનાઢય ગ્રહસ્થાની મદદ મળે; પરંતુ તેવા પ્રકારની મદદના અભાવ છે, માટે પોતાથી ખને તેટલે અંશે, આત્મકલ્યાણ વાસ્તે તથા અધ્યાત્મ વિદ્યાના પ્રચાર વાસ્તે ઉદ્યમશીલ અનવું જોઇએ. આપણી ભવિષ્યની નવીન પ્રજાને દરેક પ્રકારના ગુણા ખીલવવાનુ શિક્ષણ મળે તેવી યેાગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. અધ્યાત્મ જ્ઞાનના ઉદય વાસ્તે આપણી જૈન કામમાં જો કોઇએ વત્તમાન સમયે પ્રથમ પ્રયત્ન કર્યો હોય તે આપણા પૂજ્યપાદ્ પ્રાત:સ્મર્ણીય શા. વિ. જૈ. ચા. યા. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજીએજ કર્યા છે. તેઓશ્રીએ લગભગ ૫૦) ગ્રન્થા લખ્યા છે. આવા અધ્યાત્મપૂર્ણ ગ્રન્થે આચાર્ય શ્રીએ લખીને જૈન કામ ઉપર ઘણેાજ ઉપકાર કર્યા છે અને ચાલુ ગ્રન્થ લેખન તથા ઉપદેશદ્વારા હજારેા લેાકેાને ઉપકાર કરી રહ્યા છે. આપણા પૂર્વાચાર્યાકૃત ગ્રન્થામાં પણ અનેક ગ્રન્થા અધ્યાત્મ વિદ્યાથી ભરપૂર છે અને તેની ઉત્તમતા માટે બે મત છેજ નહુ. શ્રીમદ્ હરિભદ્રસૂરિ, શ્રીકલિકાલ સજ્ઞ હેમચન્દ્રસૂરિ, શ્રી આનંદધનજી મહારાજ, શ્રીમદ્રુપાધ્યાયજી મહારાજશ્રી યજ્ઞેોવિજયજી તથા શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રી વિનયવિજયજી તથા શ્રીમદ ૫. દેવચન્દ્ર. જી મહારાજ વગેરે પૂર્વાચાર્યા કૃત ગ્રન્થા કેવળ અધ્યાત્મજ્ઞાનથીજ ભરપુર છે. જ્યારે તે ગ્રન્થાનું આપણું અવગાહન કરીએ છીએ ત્યારે આપણને કાંઇક નવીનજ ભાસે છે; તેવીજ રીતે વર્તમાન કાળમાં પણ આપણા પૂજ્યપાદ્દ શા. વિ. જે. ચા. ચેા. શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરિશ્વર પેાતાની લેખિનીદ્વારા સર્વ જનસમાજને અધ્યાત્મજ્ઞાન સહેલાઇથી સમજી શકાય અને તે વિષયને પૂર્ણ રસ મળે તેવાજ હેતુથી તેઓશ્રીએ ગદ્યપદ્યાત્મક અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થા લખ્યા છે અને લખે છે, માટે તે ઉપર પુરતું લક્ષ આપીને પેાતાના દ્રવ્યના સફ વ્યય—આવા અધ્યાત્મરસપૂર્ણ ગ્રન્થ અહાર પાડવામાં તથા આવી વિ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘાના શેખીન જનેને હરેક પ્રકારે લાભ થાય તેવા ઉપાય જવામાં કરવો જોઈએ. શ્રીમદ્ સૂરીશ્વરજી મહારાજે સ્વકૃત શ્રી આનંદઘનપદ ભાવર્થ સંગ્રહમાં અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા વિશે વિશેષ વિવેચન કરે લું છે માટે તે સંબંધિ આ ઠેકાણે વિશેષ ઉલ્લેખ નહિ કરતાં ત્યાંથી જોઈ લેવા ભલામણ કરવામાં આવે છે. વાંચક અનુભવસિદ્ધ આચાર્યશ્રીના ગ્રન્થને સદ્ઉપગ કરી સ્વપરના શ્રેયસાધક બનશે તે આ ગ્રન્થ છપાવવા બદલ મંડલે ઉ. ઠાવેલ શ્રમ સફલ થયેલે મનાશે. આ ગ્રન્થના પ્રગટાથે નીચેના સંગ્રહસ્થા તરફથી મદદ કરાયેલી છે તે માટે તે સર્વ ગ્રહસ્થોને ધન્યવાદપૂર્વક ઉપકાર પ્રદર્શિત કરવા નીચેની નોંધ લેવામાં આવે છે, અને તે સાથે તે સંગ્રહસ્થાને વિનંતિ કરવામાં આવે છે કે જેવી રીતે આ મંડળને અધ્યાત્મજ્ઞાનના ગ્રન્થોની પ્રસિદ્ધિના કાર્યમાં મદદ કરી છે તથૈવ હમેશ કરતા રહેશે અને જેમ અધ્યાત્મજ્ઞાનની બહેળી ખીલવણી થાય અને તેને ઉપ ગ સર્વ જનસમાજ લઈ શકે તેવા ઉપાય જવા પ્રયત્ન કરશે, તે સાથે બીજા બંધુઓ પણ જ્ઞાનને પ્રગટ કરવા અર્થે દાન દેનારાએનું અનુકરણ કરશે તે મંડળે ઉપાડેલ કાર્ય આગળ વધતું રહેશે એમ જણાવી વિરમીએ છીએ. મુંબાઈ-ચંપાગલી ) સં. ૧૯૭૪-વિરાર્તી ૨૪૪૪ ફાગણ સુદિ ૧ અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ. લી. -- For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાચકોને ઉપકાર, નિવેદનમાં જણાવ્યા મુજબ આ ગ્રન્થના પ્રગટાથે નીચે જણાવેલ દ્રવ્યહાય મળી છે તે માટે તે આપનારા અને અપાવનારાઓની ઉપકાર સાથે નેંધ લેવામાં આવે છે; તેઓની કમાઈને આવા સંજ્ઞાનના પ્રગટાથે થયેલા વ્યય માટે તેઓને ધન્યવાદ ઘટે છે. ૨૫૦) શેઠ ઉત્તમચંદ હરીચંદ-મહેસાણાવાલા તરફથી. ૧૨૫) શેઠ કાલીદાસ માનચંદ-મહુડીવાલા તરફથી. ૧૦૦) ભેજક લાલચંદ ડોસાભાઈ–મહેસાણાવાલા તરફથી. (સાણંદથી નીચે જણાવેલા ગ્રહસ્થા તરફથી મદદના આવ્યા.) ૫૦) શ્રી સાગરગચ્છના જ્ઞાનખાતામાંથી હા. શેઠ ચતુરભાઈ કર શનદાસ તરફથી. ૩૦) રહેતા રાયચંદભાઈ રવચંદભાઈ. ૩૦) મહેતા શાન્તીભાઈ જેસંગભાઈના પુત્ર ભેગીલાલને ત્યાં પુત્ર જન્મ પ્રસંગે. ૧૭) મહેતા દેવચંદ ઠાકરશી. ૧૭) મહેતા ગફલભાઈ સાંકળચંદ. ૧૬) મહેતા કરશનભાઈ નાગજીભાઈ હા. ચતુરભાઈ. ૧૫) ગાંધી મેહનલાલ ખેમચંદના પત્ની સમરતના માથે હા. મેહનલાલ. ૧૫) મહેતા છગનલાલ ખેમચંદ. ૧૦) શાહ, છગનલાલ દોલતરામ હા. ચુનીલાલ. ૧૦) મહેતા મલકચંદ દેવચંદની વિધવા બાઈ રૂપાળી. ૧૦) મહેતા ત્રીકમલાલ લલુભાઈ ૧૦) મહેતા જીવરાજ હઠીસંઘ. ૧૦) દેસી લલ્લુભાઈ મગનલાલ. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭) શાહ. આશારામ ઘેલાભાઈ. ૫) મહેતા જેસંગભાઈ હઠીસંગ. ૫) શાહ પરશેતમ મલકચંદ. ૫) ખાઈ પૂરી–ગાંધી હીરાચંદ જસરાજના વિધવા ઓરત. ૨૬૨ કુલ રૂ. ૭૩૭ મળ્યા છે. કાગળની મેઘવારીને લીધે ખરચ રૂ ૩) ઉપર આવ્યું છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થી, ૧. TM ભજન સંગ્રહ ભાગ ૧ લે. ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. **** www.kobatirth.org ૨. ભજનસ ંગ્રહુ ભાગ ૨ જો. ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જો. ૪. સમાધિ શતકમ્ . ૫. અનુભવ પચ્ચિથી. ૬. આત્મપ્રદીપ. ૭. ભજનસંગ્રહ ભાગ ૪ થા. ૮. પરમાત્મદર્શન. ૯. પરમાત્મયૈતિ ૧૦. તત્ત્વબિંદુ. ૧૧. ગુણાનુરાગ. આવૃત્તિ બીજી ૧૨-૧૩ ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા 4800 6480 9820 .... 6004 .... 9000 4630 1404 .... 000 195. ક .... #+ ... 4441 240 -- ૧૬. ગુરૂષાધ. ૧૭. તત્ત્વજ્ઞાન દ્વીપિકા ૧૮. ગ ુલી સંગ્રહ .... ૧૯-૨૦. શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧-૨.... .. ( આવૃત્તિ ત્રીજી ).... ૨૧. ભજન પદ સંગ્રહ ભાગ ૬ ઠ્ઠો. નાનક 6833 9880 ... --- જ્ઞાનદીપિકા. ૧૪. તીથ યાત્રાનું વિમાન. ( આવૃત્તિ બીજી )... ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ, 8886 ૨૨. વચનામૃત. ૨૩. ચોગદીપક. ૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા, ૨૫, આનન્દઘન પદસંગ્રહુ ભાવાર્થ સહિત. 6070 1840 .... +500 100G 9144 પુષ્ટ 4400 For Private And Personal Use Only MCG ... .... 14.0 Acharya Shri Kailassagarsuri Gyanmandir 9644 **** .... .... 0800 9300 **** 6636 4446 ૨૦૦ ૦-૮-૦ ૨૦૬ ૦-૪-૦ ૩૩૬ ૦-૮ ૨૧૫ ૦-૮-૦ ૩૪૦ ૭-૮-૦ ૨૪૮ ૦-૮૦ ૩૧૫ ૦-૮-૭ ૩૦૪ ૦-૮-૦ ૪૩૨૦-૧૨-૦ ૫૦૦ ૦-૧૨૦ ૨૩૦ ૦-૪-૦ ૨૪ ૦-૧-૦ .૪૦-૪૦૦-૧-૦ ૨૦૮ ૦-૧૨૦ ૩૦૮ ૦૧૪a ૨૬૮ ૦૧૪ ૪૦૮ ૧૭-ફ ૮૦૮ ૨૭ ૧૯૦ ૦-૬-૦ ૬૪ ૦૦૧-૦ ૧૯૦ -૯-૦ ૧૭૨ ૦-૪-૦ ૧૨૪ ૦૬-૦ ૧૧૨ ૨-૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ o ર૬ અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી ) - ૧૩૨ ૦૩-૦ ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મે, - - ૧૫૬ ૦૮-૦ ર૮. જેનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. ૯ ૦૨-૦ ર કુમારપાલ ચરિત્ર (હિંદી) ... ૨૮૭ ૦-૬-૦ ૩૦-૩૪. સુખસાગર ગુરૂગીતા. ૩૦૦ ૦૪-૦ ૩૫. પદ્રવ્ય વિચાર. ર૪૦ ૦-૪-૦ ૩૬. વિજાપુર વૃત્તાંત. ... ૯૦ ૦–૪-૦ ૩૭. સાબરમતી કાવ્ય. .. - ૧૦૬ ૦-૬-૦ ૩૮. પ્રતિજ્ઞાપાલન... ... . ૧૧૦ ૦-૫-૦ ૩૯-૪૦-૪૧ જેનગચ્છમત પ્રબંધ. સંઘપ્રગતિ. જેનગીતા. ૧–૦-૦૦ ૪૨. જૈન ધાતુપ્રતિમા લેખ સંગ્રહ. ૧-૦૦ ૪૩. મિત્રમૈત્રી. ... ૦-૮-૦ ૪૪. શિષેપનિષ... ૦૨-૦ ૪૫. જેને પનિષદ્ .... • • • ૪૮ ૦–૨–૦ ૪૬-૪૭. ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્ર સદુપદેશ ભાગ ૧ લે. -... - ૯૭૬ ૩-૦-૦ ૪૮. ભજનપદ સંગ્રહ ભાગ ૮ માં. • • ૩-૦૦ ૪૯ કર્મવેગ. .. • • • ૫૦-૫૧.શ્રીમદ દેવચંદ્ર ગ્રન્થસંગ્રહ પ્રથમભાગ-દ્વિતીયભાગ. નિચલા સ્થળે પુસ્તકે વેચાણ મળે છે. મુંબઈ, પાયધુણી બુકસેલર–મેઘજી હીરજી. , ચંપાગલી. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. પાદરા વકીલ મેહનલાલ હીમચંદ. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. ૩૧ ) (સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૩૫. ) જે તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતો, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હાય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલી શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચેના પ્રત્યે પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણિએ ચઢાવો. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે. ગુરૂશ્રીની લેખનશૈલી–મધ્યસ્થષ્ટિવાળી હવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે. વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદે–ભજનો તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદોને સારા વિચારણીય છે. અનેકાન્તદષ્ટિથી હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પથ્યવાણીથી વાચકેના હૃદયને ઉત્તમ કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે. માત્ર વાચકેના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે કોઈ પણ પ્રત્યે પ્રમક મંડળ કરતાં ઓછામાં ઓછી કિંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે, ઓછી કિંમત છતાં છપાઈ—કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ ન મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે. જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી કોઈપણ ગ્ર પિતાના મુરબ્બી કે સનેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે પ્રગટ કરવાને ઈચ્છા હેય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. પત્રવ્યવહાર–મુંબાઈ ચંપાનેલી. વ્યવસ્થાપક–અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ જેગ કરે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. } શ્રી ભજનપદ્ય સંગ્રહ આઠમા ભાગમાં મુખ્યતાએ અધ્યાત્મજ્ઞાન, સેવાધર્મ, ભક્તિ, ઉપાસના, વૈરાગ્ય, નીતિ, સદાચાર, હાનિકારક રીવાજ નિષેધ, કમ યાગ પ્રવૃત્તિ, આત્મસુધારણા, શિષ્ય સુધારણાન્નતિ, શુદ્ઘપ્રેમ દ્વારા આત્માનું ધ્યાન, પ્રભુ સ્તુતિયેાગ વગેરે વિષયેાના સમાવેશ કરવામાં આવ્યા છે, કેટલાંક આધ્યાત્મિક વિષયાનાં ભજન, પદે તા સ્ફુરણાયાગે ઉદ્ગાર રૂપે નીકળ્યાં છે, અને કેટલાંક પ્રસંગવશાત્ રચાયાં છે. વૈરાગ્ય ભક્તિ સેવા વગેરેના પટ્ટામાં પણુ એ એ પ્રકાર અવમેધવા. આધ્યાત્મિક વિષયમાં સર્વ પ્રકારના અધ્યાત્મજ્ઞાનને સમાવેશ થાય છે, અધ્યાત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, આત્મજ્ઞાન સમાન વિશ્વમાં અન્ય કાઇ નાન મહાન નથી, જૈન શાસ્ત્રોમાં વેદાન્ત શાસ્ત્રોમાં, મુસલ્માનેના, સુપ્રીમતમાં, બૌદ્ઘોમાં, પારસીઓના શાસ્ત્રોમાં, અને માધ્મલમાં પશુ અધ્યાત્મજ્ઞાનને મહાન પદ આપવામાં આવ્યું છે. મન, વાણી અને પંચ પ્રકારના શરીરથી વા ત્રણ પ્રકારના શરીરના ધથી ભિન્ન એવા આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવુ અને આત્માનન્દ પ્રાપ્ત કરવેા, પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવવુ, અને પરમાત્માના અનંત આનંદ પ્રાપ્ત કરવા, એ સમાન અન્ય કોઇ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. સર્વ પ્રકારના અવતારામાં મનુધ્યાવતારની શ્રેષ્ઠતા છે, આ ક્ષેત્ર અને આ મનુષ્યની શ્રેષ્ઠતા છે તેમાં પણ ધર્મની પ્રાપ્તિની દુર્લભતા છે તેમાં પણુ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મ ધર્મની પ્રાપ્તિની દુર્લીલતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાં વિના માહ, માયા, અજ્ઞાન, કલેશ, દુઃખ શાક વગેરેને નાશ થતા નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી જે આનંદ પ્રાપ્ત થાય છે, તે આનંદ ખરેખર ઇન્દ્ર, ચક્રવર્તિ, શેડ વગેરેની પદવી પ્રાપ્ત થવાથી મળતા નથી. બાલ્યાવસ્થાથી ગુરૂની કૃપાથી અધ્યાત્મ જ્ઞાનપર પૂર્ણ રૂચિપ્રગટી છે તેથી આત્મધ્યાન વગેરેમાં પૂર્ણ પ્રેમ પ્રગટયા છે. આત્માના ગુણે પ્રાપ્ત કરવાના જે પ્રેમ તે શુદ્ધ પ્રેમ છે. આત્માપર શુદ્ધ પ્રેમ પ્રગટયા વિના કર્માંનાં આવરણો ખસતાં નથી અને સમ્યકત્વજ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. કામ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસના, વિષયવાસના, ભેાગમાં મૂર્છા વિગેરેના જે રાગ કહેવાય છે તે અશુદ્ધ પ્રેમ છે અને દેવગુરૂષ પર તથા આત્માના શુદ્ધ સ્વરૂપના રાગ છે તે પ્રશસ્યરાગ પ્રશસ્ય પ્રેમ, શુદ્ધપ્રેમ કહેવાય છે એવી માન્યતાએ અમાએ શુદ્ધ પ્રેમની આવશ્યક્તાને અધ્યાત્મજ્ઞાન પ્રતિ ઉપયેાગી ઠરાવી છે. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એજ કવનામાં મુખ્ય ધ્યેય કેન્દ્ર છે અને તેનાં સાધના તરીકે મુખ્ય અભ્યા ત્મજ્ઞાન છે. ગુરૂસેવા, ગુરૂભક્તિ, શુદ્ધપ્રેમ, કર્મયોગ વિના અધ્યાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રથમ તા અધ્યાત્મજ્ઞાની ગુરૂ મહારાજની સેવા કરવી પડેછે. ગુરૂપર શુદ્ધ પ્રેમ ધારણ કરવા પડે છે. વિષયવાસના વિગેરેના અશુદ્ધ પ્રેમને શુદ્ધ પ્રેમ સ્વરૂપમાં ફેરવવા પડે છે. આત્માની શુદ્ધતા કરવા માટે સેવા-ભક્તિ-ઉપાસનાનું આલંબન કરવુ પડે છે, ગુરૂને સ્વાર્પણુયુદ્ધિએ સેવવા પડે છે. એ પ્રમાણે પ્રવતાં ગૃહાવાસમાં અને ત્યાગાવસ્થામાં સ્વાધિકારકમાણે નિલેપ રહીને કમ યાગની પ્રવૃત્તિ કરવી પડે છે. સ્વાધિકારેસર્વાં કર્તવ્ય કર્યાં કરીને આત્માની શુદ્ધતાના ધ્યેયાર્થે આત્માપયેાગને ધારણ કરવા પડે છે. સંસારી જીવા સાથે શુદ્ધ પ્રેમ, નિષ્કામ ભાવ, ઉદારભાવ-પરમાવૃત્તિ આદિ ગુણાને ધારણ કરી વર્તવું પડે છે. આ પ્રમાણે વન કરવાથી કમઁ - યેાગની કસોટીએ કસાઇને ગુરૂકૃપા મળે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે છે અને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને આત્માના—બ્રહ્મના સ્વરૂપમાં લયલીન થવું પડે છે ત્યારે પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. જેનાપર શ્રી સદ્દગુરૂની પૂર્ણ કૃપા હાય છે તેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાની ગુરૂના પૂર્ણ શ્રદ્ધાળુ અને સસ્વાર્પણુકારક બુદ્ધિવાળા શિષ્ય થવુ પડેછે. ગુરૂના પ્રેપી શિષ્યા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. સદગુરૂના શિષ્યા કેવા પ્રકારના હોવા જોઇએ તેવુ શિષ્યાની કસોટીએ કરાતી પરીક્ષાની હૃદયભાવનાનુ અનેક સ્થળે કાવ્યરૂપે વિવેચન કરવામાં આવ્યું છે. એવી ઉત્તમ વર્ણન કરેલી શિષ્યદશાને પ્રાપ્ત કર્યાં વિના ભૂતકાલમાં કાષ્ટને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી, વમાનમાં થતું નથી અને ભવિષ્યમાં થનાર નથી, અતએવ શિષ્યધર્મ સેવાધર્મ વગેરે ઉપયાગી બાબતે નું વર્ણન કરીને અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ કરવાની સામગ્રીના પરિપૂર્ણ વિવેક કરવામાં આવ્યા છે. જૈન શાસ્ત્રમાં જ્ઞાનવિજ્યાં મોન્તઃ ” એ સૂત્રને મુખ્યપદ આપવામાં આવ્યું છે. જ્ઞાન અને ક્રિયા એ એથી મેાક્ષ છે, જ્ઞાનયેાગ અને કમ યાગ એ ખેની એકવાકયતાના સયેાગથી મેાક્ષ છે, જ્ઞાનયેાગી અને કયાગી એવા બે પ્રકારના યાગીઓમાં– * For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિઓમાં અધ્યાત્મજ્ઞાન અને ક્રિયા એ ખે હેાય છે. જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી જીવન્મુકતાવસ્થામાં પણ જ્ઞાનની સાથે ક્રિયા હૈાય છે. શારીરિક ક્રિયા, માનાંસક ક્રિયા, વાચિક ક્રિયા-આત્મક્રિયા વગેરે ક્રિયાના અસંખ્ય ભેદો છે. સવ` પ્રકારની નિત્ય નૈમિત્તિક ક્રિયાએમાં અધ્યાત્મજ્ઞાન વિના નિર્મળતાનિલેષતા આવતી નથી માટે આત્મજ્ઞાનની-અધ્યાત્મજ્ઞાનની મુખ્યતા વવવામાં આવી છે, જૈન શાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન સંબંધી ધણું વિવેચન કરવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રોમાં માલપુઆમાં ઘીની પેઠે અધ્યાત્મજ્ઞાન તરવરી રઘુ છે. જૈનધર્મ નાં મુખ્ય પિસ્તાળીશ આગમમાં-તત્ત્વાર્થસૂત્રમાં પૂર્વાચાર્યાંના બનાવેલા અનેક આધ્યાત્મિક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાનરૂપ ગંગા નદીના પ્રવાહ વધા કરે છે તેથી તે તે આધ્યાત્મિક શાસ્ત્રોમાં જે ડુબકી મારે છે, તે નિર્મૂલ અને છે. જૈન આધ્યાત્મિક શાસ્ત્રોના મોટા ભાગ અમારા વાંચવામાં આવ્યા છે તેમજ ઋગ્વેદ યજુવેદમાંનાં આધ્યાત્મિક જે જે બ્રહ્મવ્યાખ્યાનાં સુત્રા આવે છે તે અમારા વાંચવામાં આવેલ છે. ઉપનિષદોમાં દશ ઉપનિષદો, અઠ્ઠાવીશ ઉપનિષદ, બાવન ઉપનિષદો અને એકસો આઠ ઉપનિષદોનું વાંચન, મનન, સ્મરણ કરવામાં આવ્યું છે. મહાભારતમાંના આધ્યાત્મિક વિષય, વેદાન્તસૂત્રેાને ( બ્રહ્મસૂત્રાના ) આધ્યાત્મિક વિષય વાંચવામાં આવ્યા છે. ભગવદ્ગીતાની અનેક ટીકાઓનું વાચન–સ્મરણ-મનન કરીને તેના આધ્યાત્મિક વિષયનો અનુભવ કર્યો છે. યાગવાસિષ્ઠ, વિચારસાગર, યુક્તિપ્રકાશ. દાસબાધ, ખીરકૃત સ પુસ્તક્રાનું અનેક વખત વાંચનમનન કરવામાં આવ્યું છે. દરેક દનના ચાગના ન્થાનું અનેક વખત વાંચન-પરિશીલન કરવામાં આવ્યું છે. કુરાન, બાઇબલ, જરથાસ્થનાં આધ્યાત્મિક વચનેનું અનેક વખત વાંચન-મનન-પરિશીલન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક ગ્રન્થા અને યોગના ગ્રન્થા પ્રાયઃ મેટા ભાગે જેટલા પાઈને સર્વ ધર્મ વાળાએના બહાર પડયા છે તે સારી રીતે વાંચ્યા છે અને તેમાંથી ઘણીં બાબતને ધ્યાન કરી અનુભવી છે. આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથાનું યાગના અનેક ગ્રન્થાનુ મનન-મરણુ નિદિધ્યાસન કરીને પશ્ચાત્ તેને હૃદયમાં સ્યાદ્વાદ ષ્ટિએ અનેક નયાની અપેક્ષાએ પચાવવા સખ્ત પ્રયત્ન કર્યાં છે. દરેક દર્શનેની માન્યતાઓને જૈન દર્શનમાં કેવી રીતે ક અપેક્ષાએ સમાવેશ થાય છે, તેને અનુભવ કરવામાં યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યા છે અને હજુ શરીર હશે ત્યાં સુધી કરાશે અને જેટલુ બનશે તેટલું ધ્યાન સમાધિદ્રારા અનુભવ્યું' અને અનુભવાશે. પૂર્વભવના સંસ્કારથી આ ભવમાં અધ્યાત્મ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ જ્ઞાન અને યેાગજ્ઞાન પર પૂર્ણ શ્રદ્ધા થઇ છે તેમજ અન્ય સેવા, ભક્તિ, ઉપાસના, કયાગ પ્રવૃત્તિપર પણ પૂર્ણ શ્રા પ્રેમ પ્રગટયા છે, અને ભવિષ્યમાં ગુરૂ કૃપાએ વિશેષ અનુભવ થશે. દ્રવ્યાનુયોગના જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં જૈનાગમાના અવિરૂદ્ધપણે પૂર્ણ પ્રેમથી મનન નિદિધ્યાસન થયું અને થાય છે. આ પ્રમાણેઆત્માની મનુષ્ય ભવમાં આધ્યાત્મિક જીવનયાત્રા તથા ખાદ્ય સેવાયાત્રા વિગેરે યાત્રા થાય છે, અને તે યાત્રાઓમાં સહેજે તથા આવશ્યક્ર સેવાધર્મની દૃષ્ટિએ ગ્રન્થા લખાય છે તથા આધ્યાત્મિક પદોની રચના થાય છે. તેમાં જે ગુણાનુરાગી જતા હાય છે, તેઓને પદ્યો વગેરેમાંથી સાર ગ્રહણ કરવામાં અત્યંત રસ પડે છે અને જેએ દોષષ્ટિના પૂજારીએ છે, તે તે અવળીષ્ટિથી સવળાને પણ અવળુ દેખે છે. જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી સત્યના ઉપાસક કાઇ બનતા નથી, ત્યાં સુધી તે સત્યને ગ્રહી શકતા નથી. કેટલાક મનુષ્યા તે અધ્યાત્મજ્ઞાનના અચિ વાળા હેાય છે તેમાં પણ વિશેષ.એ ય છે કે તે સન્ત મહાત્માઓના કાકા હાય છે તેથી તેએને અધ્યાત્મજ્ઞાનના અગર કાષ્ઠ બીજો વિષય સારા હોય છે. તા પણ તેને તે અવળા પરિણમે છે. જે ધમમાં અધ્યાત્મજ્ઞાન નથી તે ધર્મ માને કે સત્ર દુનિયામાં એક વખત ફેલાઇ ગયા હોય તેા પણ તે અંતે શુષ્ક થઈ નષ્ટ થઇ જાય છે. જૈન સિદ્ધાન્તામાં કહેલા નયાની અપેક્ષાઓનુ મનન તથા તેને અનુભવ કરીને અમેએ આત્માનું ધ્યાન ધરી પશ્ચાત્ ઉગારરૂપે આધ્યાત્મિક પદ્યોને બહાર પ્રકાશ્યાં છે. જૈન શાસ્ત્રોને જૈન ગ્રન્થાના અનુભવ પ્રાપ્ત કરીને અમે એ અન્ય ધર્મીઓના હજારે ગ્રન્થાને વાંચી તેઓને સ્યાદ્દાદ સમ્યકત્વ દષ્ટિ અળે સમ્યગ્રૂપે હૃદયમાં પરિણમાવ્યા છે. નદિસૂત્ર વગેરે નાગમામાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જેનાને મિથ્યાત્વીાં રચેલાં ધર્મ શાસ્ત્રોને પણ સમ્યકત્વ રૂપે પરિ હુમાવવાની શકિત પ્રાપ્ત થાય છે. તેવી સમ્યષ્ટિના બળે અમેએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર આદિ અનેક દેવાને સ્યાદ્વાદદષ્ટિના રૂપકે ધટાવ્યા છે અને આત્મામાં સર્વ દેવાને દેવીઓને અનેક રૂપોમાં ઘટાવ્યાં છે, તેને આત્મજ્ઞાની વાચકાને સારી રીતે અનુભવ આવશે. જૈન સ્યાદાદા ધ્યાત્મસમ્યગદૃષ્ટિની પ્રાપ્તિના યેાગે અમાએ જૈન આધ્યાત્મિક શાસ્ત્રાનાં રહસ્યાને ગુર્જર ભાષામાં ઉતારી અનેક જીવાને લાભ આપવા અને ગ્રન્થ રચના દ્વારા પ્રયત્ન કર્યાં છે. તેથી ગુ ાનુરાગી મનુષ્યાને સારી રીતે લાભ મળે એવેશ નિશ્ચય છે. ગુણાની ઇર્ષ્યાવાળા વ્યક્તિદ્વેષી પ્રતિસ્પયિાને દોષષ્ટિયાને તો પાણીમાંથી પૂરા કાઢવાની પે સવળું પણ અવળુ પરિણમે છે તેથી તે જવાસાની પેઠે સકાય છે, અને જ્ઞા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાવરણીયાદિ કર્મની પરંપરા વધારીને સંસારમાં અનેક અવતારે રહે છે એમાં આશ્ચર્ય નથી. અધ્યાત્મજ્ઞાન પારા જેવું છે, પરંતુ તેની માત્રા કરવામાં આવે અને તેના અધિકારીઓ વિધિ પ્રમાણે વાપરે છે તો તેથી તેઓની આત્મશક્તિમાં વૃદ્ધિ થાય છે, પરંતુ અનધિકારીઓને તે તે અનુપયોગી છે. જે મનુ ગો આસનભવ્ય છે અને ગુરૂના પૂર્ણ શ્રદ્ધાલુ, ગુરૂના વિચારોના અને આચારેની મૂર્તિયોરૂપ છે. ગુરૂના ઉપદેશના આશયોને પરિપૂર્ણ ભણનારા છે તેઓ ગુરૂના આધ્યાત્મિક જ્ઞાનના આશયોને ગ્રહણ કરીને આત્માને સભ્યપણે દેખી શકે છે. પરંતુ નાસ્તિક નગરા તો તેની ગંધ પણ પ્રાપ્ત કરવા શકિતમાન થતા નથી. શ્રી આનંદઘન પદભાવાર્થ સંગ્રહમાં અમોએ અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા સંબંધી ઘણું લખ્યું છે તેથી તેનું અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રીમદ્ આનંદઘનની શૈલીને અનુસરીને આત્માને પુરૂષનું રૂપક આપીને તથા જ્ઞાનપારણુતિ-દર્શન પરિણતિ-સુમતિ અનુભવ દષ્ટિ ચેતના દૃષ્ટિ વગેરેને સ્ત્રીનાં રૂપકે આપીને પરસ્પર પાત્રોને વાર્તાલાપ વગેરે દર્શાવ્યો છે તે વાચકેના ખ્યાલમાં આવશે. આત્માને કૃષ્ણ, મહાદેવ, વિષ્ણુ, બ્રહ્મા, રામ વગેરે નામ આપવામાં આવ્યાં છે અને આત્માની જ્ઞાનપરિણતિ-આનંરમણતા પરિણતિ વગેરેને રાધા-સીતા-પાર્વતિ-સરસ્વતી વગેરે રૂપકે આપીને આ ગ્રંથમાં અનેક ઠેકાણે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આધ્યાત્મદષ્ટિએ અમોએ ભજનસંગ્રહના પહેલા ભાગથી તે આઠ ભાગ પર્યત અધ્યાત્મ વિષયમાં તેવાં પાત્રોનાં રૂપકાથી અધ્યાત્મ વિષયને વર્ણવે છે. અધ્યાત્મ પાત્રમાં આત્મા અને તેની સ્ત્રી શુદ્ધ ચેતના શુદ્ધ પરિણતિ-સુમતિ વગેરેમાં જે પ્રેમ વર્ણવ્યો છે તે શુદ્ધ પ્રેમ જાણવો. બાહ્ય વિષયમાં ભટક્તી વૃત્તિને આત્મામાં સ્થિર કરવા માટે અને વિષયની વાસનારૂપ વિષનો નાશ કરવા માટે આ ત્માપર અને જ્ઞાન, દર્શન ચારિત્ર પરિણતિ પર પ્રેમ કરવાનું બતાવ્યું છે તે શુદ્ધ પ્રેમ જાણે. પરમાત્માની ભક્તિમાં શુદ્ધ પ્રેમની જરૂર છે. અશુદ્ધ પ્રેમથી અનેક કર્મો બંધાય છે અને તેથી રાશી લાખ યોનિમાં વારંવાર ભટકવું પડે છે માટે પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયોમાંથી તથા નામમાંથી તથા શરીરમાંથી રાગભાવ ટળે, દેહાધ્યાસ ટળે અને સ્વયં આત્મા બ્રહ્મ છે એમ અનુભવ થાય તે માટે આધ્યાત્મિક પાત્રોઠારા શુદ્ધ પ્રેમનું વર્ણન કરી ઉપયોગિત્વ જણાવ્યું છે. આત્માર પરિપૂર્ણ પ્રેમરૂચિ પ્રગટતાં રેચક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. દેવ, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ, ધમપર આત્માપર પ્રેમ પ્રગટ્યા વિના કદી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી, થતી નથી અને ભવિષ્યમાં થશે નહીં. આત્મા પર પૂર્ણ પ્રેમ પ્રગટવાથી આત્માની શોધ માટે સદ્દગુરૂની આવશ્યકતા સ્વીકારવી પડે છે અને આધ્યાત્મિક ગ્રન્થની આવશ્યકતા સ્વીકારવી પડે છે. અધ્યાત્મજ્ઞાનનાં ભજનેને–પદેને વાંચતી વખતે ગુરૂગમની ખાસ જરૂર પડે તેમ છે. કર્તાના આશયને પૂર્ણ અનુભવ લીધા વિના અધ્યાત્મજ્ઞાનનાં પદમાં ઉંડા ઉતરી શકાતું નથી અને તેમજ વાંચતાં અનેક સ્થળે શંકાઓ રહે છે, જેને આધ્યાત્મિક શાસ્ત્રો અને અન્ય દર્શનીય આધ્યાત્મિક શાસ્ત્રોનો પરિપૂર્ણ અનુભવ પ્રાપ્ત કર્યો છે, એવા અધ્યાત્મજ્ઞાનીઓની પાસેથી જે અધ્યાત્મ પદોમાં સમજણ ન પડે તેને અનુભવ લેવો-અધ્યાત્મજ્ઞાનના પદમાં પત્ર ૫૮૫ માં. ...સંતો સત્ વત્તાવું છે એવું સમજું તેવું તેવું પાવું. એ હેડીંગવાળું વિષયવાળું પદ આવે છે તેમાં આત્માને સર્વ વસ્તુરૂપે દેવ દેવીઓ રૂપે વર્ણવેલ છે. શ્રીરામતીર્થ સ્વામીએ એક આધ્યાત્મિક વિષયનું પદ બનાવ્યું હતું. રામતીર્થ સ્વામીના નવ ભાગે જેણે વાંચ્યા હશે, તેને એ પદને ખ્યાલ આવશે. રામતીર્થ સ્વામીના આધ્યાત્મિક પદો અમોએ એ પદરૂપે અનુવાદ કર્યો છે, પરંતુ જેનદષ્ટિએ તે પદ સત્ય સમજવું નહીં. તો પણ અનેકાન્ત દષ્ટિએ તે અનુવાદરૂપ પદના વિચારને આત્મામાં અસ્તિનાસ્તિની અપેક્ષાએ ઘટાવી શકાય છે. કેઈ દષ્ટિએ આત્મા સ્વર્ગ રૂપ છે, નરકરૂપ છે. ચઉદરાજ લોકરૂપ છે. આત્મામાં અન્ય જગતના સર્વ પદાર્થોને નાસ્તિ ધર્મ રહ્યો છે. આત્મા વિના બાકીનાં પાંચ દિવ્ય ગુણપર્યાયે અનંતા છે અને તે અનંતાગુણ પર્યાય સહિત પાંચ દ્રવ્યરૂપ જગત છે તે આત્મામાં નાસ્તિરૂપે કહ્યું છે, તેથી આત્માને કાલરૂપ મહાકાલમાં રાત્રીરૂપ દિવસરૂપ કહેવામાં આવ્યો છે. સર્વ ધર્મના જે જે ગ્રન્થ છે તે પણ જીવના જ્ઞાનપરિણતિનાં અંશરૂપ સર્વ શાસ્ત્રોને પણ ઉપચારે આત્મારૂપ કહ્યાં છે. અદ્દેદવાદીઓ આત્માને એક સર્વરૂપ માને છે ત્યારે સ્વાદાદ શાસ્ત્રો અનેકાન્તપણે અતિ નાસ્તિ આદિ અનેક અપેક્ષાઓને લઈ આત્મામાં સર્વને માની સર્વરૂપે ગુણ ગુણી અભેદે તથા પર્યાયી તથા અસ્તિનાસ્તિ પર્યાના અભેદે આત્મામાં સર્વને માને છે. આત્મા ચંદ્રરૂપ છે, સૂર્યરૂપ છે, સાગરરૂપ છે. સર્વ ધર્મના કર્તારૂપ છે તે પર્યાને આત્મામાં અને ભેદ ઉપચાર કરીને અનેક નાની અપેક્ષાએ રૂપકે ઘટાવ્યાં છે. અનેકાન્ત ન યની અપેક્ષાએ કથંચિત સર્વ રૂપકે તે આત્મામાં તે અનુવાદરૂપ પદમાં ઘટા For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રી Acharya Shri Kailassagarsuri Gyanmandir વેલાં છે તે અનેકાન્ત દૃષ્ટિએ અનેકાન્તપણે સમજવાં પણ એકાન્ત સિદ્ધાંતરૂપે ન સમજવાં. તે પદમાં જે જે બાબતે રૂપે આત્મા સ્વય છે એમ વર્ણવ્યું છે તે અનેક નયાની અપેક્ષાઓના જ્ઞાતા ગીતા અનુભવી વિના સ્યાદ્વાદશૈલીએ ક થંચિત્ ઘટાવી શકાય નહીં માટે અમેએ તે અનુવાદરૂપે ક્રૂત રાખેલુ છે અને તેમાં કર્તા તરીકે નામ પણ દાખલ કર્યું" નથી છતાં અનેક નયાની અધ્યવસાચેાની અસ્તિ ધના અને અનત નાસ્તિ ધર્મના આત્મામાં સમાવેશ કરીને તથા અનંત અસ્તિધર્માંને આત્મારૂપે કહીને તથા અનંત નાસ્તિ ધર્મને, ધ અને ધર્મીના અભેદે આત્મારૂપ કહીને ઘટાવી શકવાના અમારા અનુભવ છે. વાચકા તે પદને ક્રાઇ ગીતા અધ્યાત્મજ્ઞાની તથા દ્રવ્યાનુયાગી ગીતા દ્વારા સમજશે તે તે અનુવાદિક પદને સ્યાદ્નાદ અધ્યાત્મ સ્વરૂપમાં ઘટાવી શકશે. પુરાણાની કેટલીક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર દેવાની બામાને જૈન અધ્યાત્મ સ્વરૂપથી સમજાવવા માટે તે પદપર વિવેચન કરીને સમજાવી છે. કેટલાંક કઠિન લાગે એવા પદાપર કેટલેક સ્થળે વિવેચન પણુ કરવામાં આવ્યું છે. તેના ગુણાનુરાગી વાચકાને વાંચતાં ખ્યાલ આવશે. આધ્યાત્મિક વિષયમાં જેટલું બ્રહ્માંડમાં અપેક્ષાએ તેટલુ પિંડમાં એવા કુદ્રતીનિયમ દર્શાવ્યો છે. જેટલાં શ્રહ્માંડમાં પદાર્થો છે તેટલા સર્વે પિંડમાં છે. તેથી બ્રહ્માંડના સર્વ પદાર્થાને અપેક્ષાએ આત્મારૂપે કહીને તે રૂપ પોતે આત્મા છુ એમ ફથવામાં આવે છે. સર્વાં દ્રષ્યના અને તેના ગુણ પર્યાયા છે તે સવે ખરેખર આત્મજ્ઞાનમાં ભાસવાથી જ્ઞાનગુણુના પર્યાયા છે. તેથી જ્ઞાન અને રેયાના અભેદ સબંધ ગણીને તે આત્મારૂપ છે એમ કહેવામાં આવે છે અને તેથી અપેક્ષાએ સર્વ અસ્તિ નાસ્તિ પર્યાયરૂપ હું આત્મા છુ એમ નયસાપેક્ષતાએ જ્ઞાનીએ કથે છે. આત્મા પોતે રામ છે. આત્મા સ્વય' વિષ્ણુ કૃષ્ણરૂપ છે. અન તકાલથી જે જે પોંચા થયા, થાય છે અને ભવિષ્યમાં અનંત પાઁયા કે જે અસ્તિનાસ્તિરૂપ થશે તે સર્વને ઉપચારે વા અભેદ સબંધે કથંચિત્ આત્મારૂપ કહેવામાં અનેકાન્ત દ્રષ્ટિએ વિરાધ આવતા નથી તે અપેક્ષાએ સર્વ પદારૂપ આત્મા કથ ચિત્ જ્ઞાનજ્ઞેયની આદિ અનેક અપેક્ષાએ છે એમ અધ્યાત્મજ્ઞાનીએ દ્રવ્યાનુયાગી જ્ઞાનીએ કચે છે. વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનના અધિકારમાં એક પરમાણુમાં સવ વિશ્વના સમાસ આવી અપેક્ષાએ કરવામાં આવ્યા છે. આત્માને અને કાન્ત નયની દૃષ્ટિએ ખુદારૂપ કથવામાં આવ્યા છે. અનેકાન્તશૈલીએ શુદ્ધ ગુણુ પર્યાય૩૫ આત્માને ખુદા કહેવામાં તથા સામાન્યતઃ આત્માને ખુદા કહેવામાં આવે છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ્યું છે કે હુ મેરા પ્રવ વત્તા ગ્રામ ઘવાતા અg પરમg #હૈ ના જાનેવાના ઉદ્દા. આત્મા તે પરમાત્મા છે. આત્મારૂપ પરમાત્માને શ્રીસ પુરા કહેવો. અનંત જ્ઞાન દર્શન ચારિત્ર સુખરૂપ રંગને ધારણ કરવાવાળા આત્મા છે. આત્મારૂપ ખુદા ઓર રંગવાળો છે અર્થાત દુનિયાના જડરંગથી આત્મારૂપે ખુદાનો રંગ જુદા પ્રકાર છે. આત્મારૂપ ખુદાનું અગમરૂપ છે. મનબુદ્ધિથી આત્માની ગમ પડતી નથી. અનુભવજ્ઞાનથી આત્મારૂપ ખુદાનો સાક્ષાત્કાર થાય છે. આત્મારૂપ ખુદાની અકળકળા છે. સર્વ પ્રકારની કશ્યકળાઆથી ભિન્ન એવી આત્મારૂપ ખુદાની કળા છે. સર્વસંમતિ, સી ગ્રંદર,સુર વધે અપરંપાર, Sારવાધરવા, તનાવ ધારા, જુવા છે આમારૂપ બુદામાં સર્વ દ્રવ્યગુણ પર્યાયરૂપ સેનો ભાસ થાય છે તેથી તે સર્વે તેઓને કથંચિત આત્મામાં સમાવેશ થાય છે એમ કથવામાં આવ્યું છે. આત્મારૂપ ખુદામાં અન્વયી એવા સર્વ ગુણોન અને પર્યાનો સમાસ થાય છે. આત્મા૨૫ ખુદામાં ગુણ પર્યાયરૂપ ગુણુપર્યાય સૃષ્ટિનો ઉત્પાદ વ્યય થયા કરે છે. ભાસક ભાસ્ય દૃષ્ટિએ આત્મામાં જ્ઞાનયાભેદે સર્વ પદાર્થો તથા સર્વ સૃષ્ટિ વેદાન્તીઓ અનંતકોટિ બ્રહ્માડે કહે છે તે પણ સમાઈ જાય છે. આત્મામાં શુદ્ધ જ્ઞાનરૂપ અનંત નુર વહ્યા કરે છે. આત્મારૂપ ખુદામાં પટકારકે છે તેથી ષટકારક ચક્રને સ્વામી આત્મા ગણાય છે. આત્મારૂપ ખુદા-અલ્લા સ્વયંકર્તા છે અને ગુણપર્યાના કમરૂપ સ્વયં છે. આત્મારૂપ ખુદા કરણરૂપ છે અને તે સંપ્રદાનકારકરૂપ તથા અપાદાનકારક રૂપ તથા અસંખ્ય પ્રદેશાધારરૂપ પ્રકારક છે; તેથી તે ષકારક ચોન ધારક કહેવાય છે. પટગુણનું હાનિ વૃદ્ધિરૂપ ચક્ર અને ષ વિભાગહાનિ વૃદ્ધિરૂપ ચક્રને સમયે સમયે ધારક આત્મારૂપ ખુદા છે તે પરમાત્મા છે એમ વિશેષાવશ્યક તત્ત્વાર્થસૂત્ર, કર્મગ્રન્થ, કમ્મપયડી વગેરે ગ્રન્થને અનુભવ કરી અનુભવવું. આત્મા નિરંજન નિરાકાર અને વ્યક્તિની અપેક્ષાએ એક છે તેથી તે ત્તા કહેવાય છે. સર્વના આધારભૂત ખરેખર જ્ઞાનમાં સર્વ ભાસે છે તેની અપેક્ષાએ આત્મારૂપ ખુદા છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. આત્માના એકેકે પ્રદેશમાં અનંત જ્ઞાન ગુણ કહેલ છે તે એક સમયમાં ત્રણ કાલના પદાર્થોને જાણવાની શક્તિ ધરાવે છે તો સર્વ પ્રદેશનું તે શું કહેવું છે આત્માના એક પ્રદેશમાં જે અનંતજ્ઞાન રહ્યું છે તેમાં સર્વ વિશ્વને ય પ્રકાશ થાય છે તેથી તે આધેયભૂત બનીને પ્રકાશે છે અને આત્માનું જ્ઞાન તે આધારભૂત થાય છે માટે જ્ઞાનમાં સર્વય પદાર્થોને ભાસ થાય છે તે દ્રષ્ટિએ આત્મારૂપ ખુદા For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્લા સર્વ અનંત કાટિ પિંડરૂપ બ્રહ્માંડને આધારભૂત ગણાય છે. આત્મારૂપ ખુદાને વસ્તુતઃ નિરાકાર કહેવામાં આવ્યા છે તે પણ અપેક્ષાએ છે. વસ્તુતઃ આત્માને પણ અસંખ્ય પ્રદેશરૂપ આકાર તો છે, પરંતુ ચક્ષુએ જે પુદ્ગલના આકારે દેખાય છે તેના કરતાં આત્મારૂપ ખુદાને આકાર છે ભિન્ન છે, અને અત્યંત સૂક્ષ્મ છે. પરમાણુથી પણ અનંત ગુણ સૂક્ષ્મ છે તેથી આત્મારૂપ ખુદાને નિરાકાર કહેવામાં આવ્યો છે. આત્મારૂપખુદા છે તે શરરીમાં સર્વત્ર તલમાં તેલની પેઠે વ્યાપી રહેલ છે તેથી તે પિંડદષ્ટિએ વ્યાપક ગણાય છે તથા કેવલદષ્ટિએ બ્રહ્માંડે વ્યાપક ગણાય છે, પરંતુ આત્માને હૃદયમાં સાક્ષાત્કાર પ્રથમ થાય છે તેથી અપેક્ષાએ કહેવામાં આવે છે કે આત્મા, હૃદયમાં પ્રકાશે છે, આત્મા હૃદયમાં રહ્યો છે. હદયમાં શૈધવાથી આત્મારૂપ ખુદાની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ત્મિા જ પુરા ના પદમાં સર્વ આધ્યાત્મિક દૃષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે. પત્ર ૬૯૨ મા માં ઝરમણિ પ્રસ્તાનું પદ છે, તેમાં પણ આવી આધ્યાત્મિક નયદષ્ટિએ ગ્ર અરિહંતરૂપ પરમાત્માને પ્રજ્ઞા કહી માનીને તેનું અનેકાન્તદષ્ટિએ સ્વરૂપ આ લેખ્યું છે. શ્રમિકપ જ રિહંત ને પ્રતા એવા શબ્દથી સંબોધીને અનંત શુદ્ધ ગુણ પર્યાયમય આત્મારૂપ અલ્લાને વર્ણવે છે. શ્રી હીરવિજયસૂરિ મહારાજે ઈંસા નિન ઇંસા દિન ઈંસા જિન . ના કર્મો જ . એ પદમાં અરિહંતને બાબા આદિમ ખુદા આદિ સ્વરૂપે સાપેક્ષ જેન દૃષ્ટિએ વર્ણવ્યો છે, અને તેથી સ્યાદ્વાદદષ્ટિની મહત્તા જણાવી છે. અધ્યાત્મદષ્ટિએ આત્મા તો નની અપેક્ષાએ સર્વ દેવોનાં નામ અને દેવીઓના નામરૂપે વર્ણવામાં આવે છે, આત્માના સ્વરૂપને તથા આત્માના ગુણપર્યાય સ્વરૂપને કહેનારાં અનેક ભાષાના અનેક સાંકેતિક નામોથી આત્માનું વર્ણન કરીને ચિત્તવૃત્તિને આત્મસંમુખ રાખવામાં આવે છે એ જ સર્વજ્ઞાનીઓને મુખ્ય ઉદ્દેશ છે, તે ઉદ્દેશને કેન્દ્રભૂત ગણીને જેનાગમાવિધીપણે આત્મા ને ઝરણા રૂપે વર્ણવ્યો છે, તેનો જૈન ગીતાર્થો અનુભવ કરી શકે છે અને આત્માની શુદ્ધતા કરવા પરિપૂર્ણ ઉપગ ધારણ કરે છે. આત્માનાં અનંત નામ પાડવામાં આવે અને તેથી આત્માના શુહોપગમાં રહેવાતું હોય તો અનેક ભાષામાં અનંત નામે છે તેથી કાઈ જાતને વિરોધ આવતો નથી. આત્માને આત્માની જ્ઞાનાદિ પરિણતિને પતિ-પત્ની રૂ૫ માનીને મિત્રરૂપ માનીને અનેક અધ્યાત્મજ્ઞાનીઓએ તેવાં પાત્રોને લકત્તર નવર વડે શણગાર્યો છે કે, જેથી લૌકિક નવરસના રસિકોને આત્માના રસના રસિક બનાવી શકાય. આવી દષ્ટિએ અધ્યાત્મજ્ઞાની આત્માનું વર્ણન કરે છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃષ્ણ, રામ, પાંડવ, કૌરવ વગેરે પાત્રોને અધ્યાત્મદષ્ટિએ વર્ણવીને તેમાં મનુષ્યનું ચિત્ત આકર્ષીને તેઓને બ્રહ્મરસ ચખાડે છે. અધ્યાત્મજ્ઞાની ગેકુલભાઈ નાનજી ટંકારાવાળા આવી દષ્ટિએ આત્માને કૃષ્ણરૂપ માનીને ભગવદ્દગીતાના પાત્રોની અપેક્ષાએ પણ આધ્યાત્મિક અર્થ છપાવવા પ્રયત્ન કરે છે. જેને આધ્યાત્મિક જ્ઞાનમાં અગ્રગણ્ય છે, તેથી જૈન અધ્યાત્મજ્ઞાનીઓ વિશ્વના મનુષ્યને આવી રીતે આત્માના શુદ્ધ ધર્મનું સંમુખ કરવા આધ્યાત્મિક પદેના ઉદ્દગાર દ્વારા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાન વિના પ્રાયઃ મોટા ભાગે વિશ્વમાં પ્રવર્તતા ધર્મોના વિચારોમાં અને આચારમાં મલિનતા આવે છે. અધ્યાત્મજ્ઞાન વિના ભક્તિયોગમાં અને કર્મવેગમાં માલિન્ય પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચક્ષુ વિના મનુષ્ય અંધની પેઠે પ્રવૃત્તિ કરે છે અને મૂલ સિદ્ધાંતથી ચલિત થઈ અન્ય કુમાર્ગમાં ગમન કરે છે. અએવ જૈન સ્યાદાદ દષ્ટિએ અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરીને શ્રી વિરપ્રભુના વારસાને હક્ક સર્વ જનોને છે એમ સિદ્ધ કરી બતાવ્યું છે. અધ્યાત્મજ્ઞાનના પ્રકાશ વિના વિશ્વવતિ મનુષ્યનો હૃદયાંધકાર ટળવાનું નથી. અધ્યાત્મજ્ઞાનના પદોમાં-ભજનમાં ઉત્તમ ભાવ આવવો જોઈએ. શરીર સુંદર હોય, પરંતુ આત્મા વિનાનું શરીર શોભી થતું નથી. તત્ અધ્યાત્મ ભજનના પદેના કાવ્યરૂપે શરીરમાં અધ્યાત્મજ્ઞાનરૂપરસ જે વહે છે તે તેથી તેની વાસ્તવિક મહત્તા અવબોધાય છે. શેલડીને સાંઠે ગમે તેવો સુંદર જાડા હોય, પરંતુ તે રસ વિના નકામો છે તેમને અધ્યાત્મ ભજનમાં પદમાં આંતર નાભિના ઉઠેલા જીવતા રસને ઉભરે નથી, તે પણ પદો ભજને રસશુષ્ક બને છે. બાહ્યથી મનુષ્યને શણગાર્યો હોય અને તે આકારથી પણ સુંદર હેય પરંતુ તેને રજોગુણી તમોગુણી સ્વભાવ હોય છે તો તેની બાહ્યની શોભા નકામી જાય છે તેની પેઠે અધ્યાત્મજ્ઞાનમાં ભજનમાં પદમાં અધ્યાત્મરસ છલકાવવું જોઈએ. બાહ્યની શોભામાં કંઈ ન્યૂનતા હોય પરંતુ જે ભજનમાં પદેમાં ભાવ સુંદર હોય છે તે તેનું સ્વાભાવિક રીતે આકર્ષણ ગ્રહણ થાય છે. અતએ અધ્યાત્મજ્ઞાનરસિકેએભાવની અલૌકિકતા ગ્રહવા રસિક બનવું જોઈએ. શબ્દાલંકાર વિનાના પરંતુનાભિથી ઉઠેલા સરળ શબ્દોથી બાલક પોતાની માતાને પિતાના પ્રેમમાં તલ્લીન કરી દે છે, તેમ અધ્યાત્મ જ્ઞાનીઓ નાભિથી ઉઠેલા ભાવમય શબ્દો વડે અધ્યાત્મના ઉદ્દગાર બહાર કાઢીને લેકેને આકર્ષે છે. અધ્યાત્મજ્ઞાનના રસિકબનવા માટે પ્રથમ તો તેના પર અત્યંત રૂચિ ધારણ કરવી જોઈએ. તમામ વાતાવયામિ. એને પૂર્ણ નિશ્ચય હોવું જોઈએ. અધ્યાત્મજ્ઞાની ગુરૂપર પૂર્ણ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ વિશ્વાસ તથા પૂર્ણ પ્રેમ ધારણ કરવો જોઈએ. અધ્યાત્મજ્ઞાન છે તે ભાવચિંતામણિ છે. તેની પ્રાપ્તિ કરાવી આપનાર શ્રીસશુરના પરીપૂર્ણ પ્રેમી બન્યા વિના તેની કૃપા પ્રાપ્ત કરી શકાતી નથી. શ્રીસદ્દગુરૂની કૃપા વિના હૃદયમાં અધ્યાત્મજ્ઞાન પરિણમતું નથી. सद्गुरूभक्ति શ્રીસદ્દગુરૂના પૂર્ણ પ્રેમી બનવામાં અનેક વિધનો આવે છે. દુનિયામાં સદ્દગુરૂ વંદકે અને નિન્દકે બન્ને સાથે હોય છે. શ્રી ગુરૂપર શ્રદ્ધા બેસવા માંડે છે કે તુર્ત સદ્દગુરૂના પ્રતિપક્ષિઓ ભક્તની વા શિષ્યની શ્રદ્ધા ફેરવવા અનેક પ્રયત્નો કરે છે. શિષ્ય વા ભક્ત પોતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરે છે. સ્વછંદને ત્યાગ કર્યા વિના ગુરૂની કૃપા મેળવી શકાતી નથી. રાગદ્વેષને ત્યાગ કરવો જોઈએ, સર્વત્ર સમભાવ રાખવો જોઈએ; એવા શબ્દોને ભકતિ–શિષ્યો અપકવદશામાં દુરૂપયોગ કરે છે. કોઈના પર રાગદ્વેષ ન ધારે જોઈએ એમ તો કેનેગ્રાફ પણ બેલી જાય છે પરંતુ રાગ દ્વેષને કેવી રીતે ત્યાગ કરવો તે ફેનેગ્રાફ જાણી શકતું નથી, તેની પેઠે બોલવા માત્રથી કંઈ વળતું નથી. સદ્દગુરૂપર અને ધર્મપર પ્રથમ તો રાગ ધારણ કરવું જોઈએ. સગુરૂના પર રાગ ધારણ કર્યા વિના કે ભૂતકાલમાં વીતરાગ બન્યું નથી, બનતો નથી, બનશે નહીં. ગુરૂપર રાગ ન ધારો તેમ જ ન ધારો એમ બોલનારા અધકચરિયામૂઢજનો કંચન કામિની વિષયો પર અત્યત રાગ ધારણ કરે છે અને ધર્મના પ્રદાતા સદ્દગુરૂ રાગ થકી ભ્રષ્ટ થાય છે. સંસાર વ્યવહારમાં રાગ વિના એક ક્ષણ જેનો વીતતો નથી એવા મૂઢજને રાગદ્વેષ કરવો નહીં ” એ વાકયને ઉલટો અર્થ કરે છે. ગુરૂ પર પૂર્ણરાગ-પ્રેમ થયા વિના અધ્યાત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને તે વિના વૈરાગ્ય, સેવા, નિષ્કામ કર્મ વેગ, ચારિત્ર વગેરે ગુણે ખીલતા નથી અને તે ગુણે ખીલ્યા વિના રાગાદિ કષાયેનો સર્વથા નાશ થતો નથી; માટે પ્રથમ શ્રી સદ્દગુરૂનું અવલંબન ગ્રહી અપ્રશસ્ય રાગ દ્વેષને ત્યાગ કરવા ને પ્રશસ્ય રાગદ્વેષ સેવવા જોઈએ. કાંટો કાંટાથી જાય તેની પેઠે રાગથી રાગ ટળે છે અને વીતરાગ દશામાં પ્રવેશ થાય છે. પશ્ચાત પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. ઈટડી જેમ ગાયના આંચલ પાસે રહે છે પણ તેને જેમ દુધને સ્વાદ આવતો નથી, તેમ જે ફક્ત સગુરૂ પાસે રહે છે પરંતુ સદ્દગુરૂને કાંઈ પણ પૂછતું નથી. ગુરૂ પાસેથી કંઈપણ તવ લેવા પ્રયત્ન કરતા નથી અને ઉલટું પિતાની બુદ્ધિ આગળ કરીને ગુરૂ કરતાં પોતાને ડાહ્યલો માને છે. તે ગુરૂ પાસેથી અધ્યાત્મજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા શક્તિમાન થતું નથી. જે સદ્દગુરૂને For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સમજે છે. તેઓની વિનય કરવા સમર્થ નથી તથા સદ્ગુરૂનુ મન રજી શકતા નથી તે ગુરૂના ઉપાસક બની શકતા નથી, જે મનુષ્ય, ગુરૂની આજ્ઞા પ્રમાણે આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરી શકતા નથી. તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ગુરૂના પર પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે તે ભક્તિના ગુણા સહેજે પ્રગટી શકે છે. પરંતુ પૂણૅ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા પ્રાપ્ત કરવી મહાદુર્લભ છે. લાહના ચણા ચાવવા સહેલ છે, પરંતુ સદ્ગુરૂ પર પૂર્ણ શ્રદ્દા અને પૂર્ણ પ્રેમ ધારવા મહાદુલ ભ છે. સંસ્કૃત ગુરૂગીતામાં પ્રકાશ્યા પ્રમાણે ગુરૂનુ સ્વરૂપ જે શ્રદ્ધા અને પ્રીતિ પ્રતિદિન વધતી જાય છે. શિષ્યોપનિષમાં કય્યા પ્રમાણે શિષ્ય વા ભકતના ગુણ પ્રાપ્ત કરવામાં આવેછે તેા ગુરૂપર પૂર્ણ શ્રહ્મા, પૂર્ણ પ્રેમ ધારીને પૂર્ણ પદ પ્રાપ્ત કરી શકાય છે. પેાતાના સ્વચ્છંદ વિચારો પ્રમાણે ચાલીને કાઇ સદ્ગુરૂને પ્રાપ્ત કરી શકતા નથી. સદ્ગુરૂને દેખવા . માત્રથી વા તેમની પાસે જવા માત્રથી કંઇ સદ્દગુરૂની પ્રાપ્તિ થઈ ગઈ એમ કાઇએ માની લેવુ નહીં. જ્યાં સુધી સદ્ગુરૂને મન, વાણી અને કાયાથી પેલીપાર રહેલા શુદ્ધાત્મા રૂપ માન્યા નથી અને તેવી શ્રદ્દાથી તેમને સેવ્યા નથી ત્યાં સુધી સદ્ગુરૂની પ્રાપ્તિ થઇ એમ કહેવાય નહીં. ચકલી વા કછુતર જ્યાં સુધી ઇંડાને પરિપૂર્ણ ન સેવે ત્યાં સુધી ઇંડામાંથી બચ્ચુ નીકળતું નથી, તદ્દત શિષ્ય જ્યાં સુધી ગુરૂના પૂર્ણ વિચારાનેપ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે હિરાત્મારૂપ ઇંડામાંથી અંતરાત્મારૂપ ખર્ચો થઈ શકે નહીં. અતએવ શિષ્યોએ ભક્તાએ ગુરૂના સદ્વિચારાને સેવવા માટે તેમનાં પાસાં સેવવાં જેષ્ટએ, ગુરૂનાં પાસાં સેવતાં કેટલાક અદગ્ધ મનુષ્યો ભ્રષ્ટ થઈ જાય છે. ગુરૂમહારાજની ઔયિક પ્રવૃત્તિયામાં પોતાની માન્યતા પ્રમાણે તેઓને ષા લાગે છે. કાંતા ગુરૂમહારાજ તેને દૂર કરી દે છે. દેહાધ્યાસ ત્યાગ, વિષયવાસના ત્યાગ, આત્મનિષ્ઠા, ગુરૂવિશ્વાસ, ગુરૂપ્રેમ, વાસનાને નાશ કરવાની તીવ્ર રૂચિ ઈત્યાદિ ગુણે! પ્રાપ્ત કર્યાં વિના કાઈ સદ્ગુરૂને એકળખી શકતુ નથી. વર્તમાનમાં સદ્ગુરૂને ઓળખવા મહાદુર્લભ છે. ગમે તેવા સદ્દગુરૂઓ થઈ ગયા હોય, પરંતુ તેઓ જે સમયે વિદ્યમાન હતા તે વખતે પ્રતિપક્ષીએ સામે હતા, તેમ દોષદશ કા સામે હતા. દૂધમાંથી પૂરા કાઢનારા જેવા કેટલાક તેમની પાસે આવનારા હતા. કેટલાક તેમની આંખેા પાસે આવ્યા હતા. તેમના શરીર પાસે આવ્યા હતા. ક્રેટલાક તેમની બાહ્યચેષ્ટા પાસે આવ્યા હતા. કેટલાક તેમનામાં દોષ નહિ છતાં દોષાને સ્થાપન કરવાની પ્રવૃત્તિ કરવા આવેલા હતા. પરંતુ અલ્પ મનુષ્યાએ તેમના આત્માને ઓળખ્યા હતા. પશ્ચાત For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૩ તેઓની પાછળથી સ્તુતિ કરનારાઓ તે ઘણુ થયા. અવતારી તીર્થકરે વગેરેના સંબંધમાં એવું બન્યા કરે છે તે વર્તમાનમાં સદ્દગુરૂને પારખનારા અને તેમની ઉપાસના કરનારા તો બધા કયાંથી હોઈ શકે? સદ્દગુરૂઓ કરતાં અસદ્દગુરૂઓને ગુરૂઓ તરીકે માનનારા ઘણું હોય છે. જેટલા સદ્દગુરૂઓના રાગી હોય છે તેટલા જ બકે તેથી વિશેષ મનુષ્યો વર્તમાનમાં અનેક પ્રસંગેથી તેમના કર્માનુસારે પ્રતિપક્ષી દષદષ્ટિ બનેલા હોય છે. મનુષ્યોને મોટો ભાગ ગુણ કરતાં અવગુણને દેખનારો હોય છે. આ પ્રમાણે હોવાથી વર્તમાનમાં સદ્દગુરૂને પાર રખવા અને પશ્ચાત તેમની સેવામાં સર્વ સ્વાર્પણ કરવું એ ધાર્યા કરતાં વિશેષ મુશ્કેલ કાર્ય છે. શિષ્યની દશા પ્રાપ્ત કરવામાં પણ ગુરૂઓની પરીક્ષાની કસોટીમાંથી પસાર થવું એ મુશ્કેલ કાર્ય છે. શ્રી સદ્દગુરૂએ શિષ્યની–ભક્તોની યોગ્યતાને અનુભવ કરે છે, ત્યારે તેઓ શિષ્યો પર ભક્તો પર કૃપાદૃષ્ટિ ધારણ કરી શકે છે. યોગ્ય પાત્ર શિષ્ય વા ભક્તનેજ ગુરૂઓ અધ્યાત્મજ્ઞાન આપે છે. જેનામાં લઘુતા હોય છે, દેવલોકનાં અને મનુષ્યનાં સુખ ભોગવવા માટે ઇચ્છા નથી, જેઓ દેહાધ્યાસ ભૂલીને બ્રહ્મભાવ ધારણ કરવા અત્યંત રુચિવાળા થયા છે, જેઓ ગુરૂ માટે પ્રાણ આપવામાં જરા માત્ર અચકાય તેવા નથી, જેઓ બોલ્યા પ્રમાણે પાળવાવાળા છે, જેઓ નિદંભી છે, જેઓ ગુરૂને ખરા અંતઃકરણથી ચહાય છે અને ગુરૂની ભક્તિથી કદાપિ પાછા પડે એવા નથી તેવા મનુષ્યો સદ્દગુરૂની ભક્તિના અધિકારી બને છે અને તેવા લાયક શિષ્યોને અને ભકતને ગુરૂઓ અધ્યાત્મજ્ઞાન આપે છે. ભક્તિમાં, સેવામાં, કયાગમાં સ્થિર પ્રજ્ઞાવાળાને ગુરૂઓ અધ્યાત્મજ્ઞાન સમપી શકે છે. અધ્યાત્મજ્ઞાન પામીને જે ઉદાસ, શુષ્ક ન બને એવો હોય તેને અધ્યાત્મજ્ઞાન આપવું જોઇએ. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રોના વાચન માત્રથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેના હૃદયમાં સજીવન અધ્યાત્મજ્ઞાન પ્રગટયું છે તેવા ગુરૂને પ્રાપ્ત કરી ગુરૂમંત્ર ગ્રહીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. દીવાથી દીવો પ્રગટે છે એ ન્યાય પૂર્વક સજીવન અધ્યાત્મજ્ઞાની ગુરૂથી સજીવન અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જેઓ ભક્તિવડે પરિપકવ થયા નથી તેઓ અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. ગુરૂની ભક્તિમાં એક સરખી પરિણામની ધારા વહેવા પ્રતિદિન પ્રતિક્ષણ ભક્તિની ધારા વધતી જાય અને પ્રતિકુલ સંગોમાં પણ કમલના નાલની પેઠે ભક્તિના પરિણામની વૃદ્ધિ થાય તો અવબેધવું કે–ભક્તો શિષ્યો ગ્ય થયા છે અને તેઓ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્ત થવાના જ. જે મન, વચન અને કાયાથી પૂર્ણ પ્રેમપૂર્વક તથા પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ગુરૂની ભક્તિ કરે છે અને સંકટના સમયમાં, વિપત્તિના સમયમાં તથા સૂલીએ ચઢવાને પ્રસંગ કદાપિ આવે હૈયે ગુરૂના પૂર્ણ પ્રેમ શ્રદ્ધાથી ડગતે નથી તે સદ્દગુરૂને સત્ય ભક્ત બની શકે છે. મલ્યા ત્યારે જુહાર, રામરામ જે ઉપરટપકી પ્રેમ જેનામાં છે, તે સત્યભક્ત બની શકતો નથી. જે ગુરૂની સાથે રીસાય છે, સામો પક્ષ તાણે છે, ગુરૂના પર પિતાના વચનની સત્તા જમાવવા પ્રયત્ન કરે છે, ગુરૂને શિખામણ આપવા તૈયાર થઈ જાય છે, ગુરૂમાં હીનતા દેખે છે, ગુરૂને ઠપકે આપવા જાય છે, ગુરૂના કરતાં પોતાના વિચારોને વધારે સત્ય માને છે, પિતાના વિચારે પ્રમાણે ગુરૂ ચાલે એવી ઈચ્છા ધરાવે છે, ગુરૂ જો ઠપકે આપે છે તો સામું બોલે છે, ગુરૂની નિન્દા કરનારાઓમાં ભળી જાય છે અને બાહ્ય સ્વાર્થો સાધવા લક્ષ્ય આપે છે તે સદગુરૂની ભક્તિ કરનારે બની શકતો નથી. જેને ગુરૂનાપર દેષોની શંકા થાય છે, ગુરૂના સંબંધી દોષો વગેરેના શયથી જે ગુરૂ સાથે ખુલાસો કરી નિઃશય થતો નથી તે ગુરૂની ભક્તિ કરવા સમર્થ થતું નથી, અને તેવી દશા છે, ત્યાં સુધી તે ભક્ત વા શિષ્ય બની શકતા નથી. પિતાના વહાલા પુત્રના કરતાં અને વહાલી સ્ત્રીના કરતાં જ્યારે અનંતગુણે પ્રેમ વા શ્રદ્ધા શ્રી સદ્દગુરૂપ થાય છે, ત્યારે શ્રી સદ્દગુરૂની ભક્તિ કરી શકાય છે. તથા ભક્ત બની શકાય છે. આવી દશા પ્રાપ્ત કર્યા વિના શ્રી સગુરૂની કૃપા મેળવી શકાતી નથી. સર્વ પ્રકારની વાસનાઓની અશાંતિનો નાશ કરવા માટે યોગ્ય એવા આત્મજ્ઞાની ગુરૂની શુદ્ધ ભાવથી જે સેવા કરે છે તે અને ધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને નિષ્કામકર્મયોગીપદને પ્રાપ્ત કરી શકે છે. અએવ ભકતોએ, શિખ્યોએ પરમાત્મપદ મેળવવા માટે શ્રી સદ્દગુરૂની ઉપાસના-ભકિત કરવી જોઈએ અને સજીવન એવું અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરૂપર જે પૂર્ણ ભક્તિ હોય છે તો ગુરૂએ નહીં કથેલ એવા અધ્યાત્મજ્ઞાનના અને યોગનાનના અનુભવોની સહેજે પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે–ચવે પરામર, ગ્રંથારેવે તથા કુર, તગૅત થતાાઃ , પ્રવાજો મહાત્મનઃ || માન, કીર્તિ, પ્રતિષ્ઠા, નામ રૂપને મોહ, કામાદિ વાસના વગેરેને ત્યાગ કરીને જે શ્રી સદ્દગુરૂની નવધા પ્રકારે ના ત્રણ પ્રકારે ઉપાસના કરે છે, ગુરૂની વૈયાવૃત્ય કરવામાં પ્રસન્ન મનથી વર્તે છે, ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિમાં જે સંતોષ–આનંદ અનુભવે છે તેવા ભક્ત શિષ્યના હૃદયમાં સહેજે અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ થાય છે અને સર્વ કર્તવ્ય કર્મો કરવામાં કર્મચગીપણું રહે છે. ગુરૂની ભક્તિ છે તે જાંગુલી મંત્ર સમાન For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૫ છે, તેનાથી સર્વ પ્રકારનાં મહત્તિમાં વિષ ઉતરે છે અને આત્માની સત્વર શુદ્ધિ થાય છે. શિષ્યોમાં કેવા ગુણે હોવા જોઈએ, તેનું આ પુસ્તકમાં આનુભવિક ઉદ્દગારોથી પદદ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી સદગુરૂની નિષ્કામપણે સેવા કરનારાઓને ઉદ્ધાર થાય છે. ગુરૂની ભક્તિ સેવા કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તેને કદાપિ નાશ થતો નથી. ગુરૂની ભક્તિમાં અપૂર્વ શક્તિ રહેલી છે કે જેથી ભકનો આત્મા પ્રકાશિત થયા વિના રહેતું નથી. જેને સ્વમામાં પણ ગુરૂ સંબંધી ઉત્તમ ભક્તિભાવ જામેલું રહે છે અને તેનો કરેડો જાતની પરીક્ષામાં પણ નાશ થતો નથી તેને આત્મા એજ પરમાત્મારૂપે બને છે. ભક્તિથી જે મળે છે તે કોઈનાથી મળતું નથી. પરંતુ સુજ્ઞોએ અવધવું જોઈએ કે ભક્તિનું પ્રથમ પગથીયું પ્રેમ છે. પ્રેમસખા મત્તા પ્રેમ, રાગ, સ્નેહ ઈત્યાદિ પ્રેમના પય છે. પ્રેમ બે પ્રકાર છે. વાસ્યમ અને પ્રાચિન. શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મપર, આત્માઓ પર જે પ્રેમ થાય છે તેને પ્રશસ્યપ્રેમ કહેવામાં આવે છે અને વિષયો પર કામની વાસનાથી જે પ્રેમ થાય છે, તેને અપ્રશસ્ત પ્રેમ કહેવામાં આવે છે. જે પ્રેમથી સંસારમાં જન્મ, જરા, મરણની પરંપરા વધે છે, એવો બાહ્ય પદાર્થોપર જે પ્રેમરાગ થાય છે તેને ગ્રાશચન કહેવામાં આવે છે. જે પ્રેમથી માન, માયા, લોભ, ક્રોધ, કામ, ઈર્ષા, કલેશ, સ્વાર્થ, દગાબાજી, હિંસા, અસત્ય, વિશ્વાસઘાત, વ્યભિચાર વગેરે પાપકર્મોને ઉત્તેજન મળે છે તેને પ્રશમ કહેવામાં આવે છે. જે પ્રેમથી મોહની વૃદ્ધિ થાય છે, સંસારમાં કંચન-કામિની વિષપભેગ વગેરે સારભૂત છે એવું જણાય છે, તેને પ્રકશન કહે છે. માતા, પિતા, સ્ત્રી વગેરે પર જે પ્રેમ થાય છે, તે વ્યાવહારિક ઐતિ પ્રેમ છે. આત્માની શુદ્ધતા માટે અને કામ, ક્રોધ, લોભ, મત્સર આદિ દેને નાશ કરવા માટે જે જે ઉપયોગી આલંબને જેવાં કે ગુરૂઓ, સ, દેવે, ધર્મ, વ્રત, પુસ્તક વગેરે પર થનાર પ્રેમને પ્રાચ રાજ યાને પ્રેમ કહેવામાં આવે છે. પ્રશસ્ય પ્રેમમાં વિષયની વાસના હોતી નથી, કામવાસના હેતી નથી, વ્યભિચારને ગંધ માત્ર પણ તે નથી. સ્વાર્થ, દગલબાજી, અસત્ય, ચોરી, હિંસા વગેરે પાપની વિચાર માત્રથી પણ પ્રવૃત્તિ હોતી નથી તેને પ્રશસ્ય પ્રેમ કહેવામાં આવે છે. દેવ, ગુરૂ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સમાન ધમપર ધર્માથે થતા પ્રેમને પ્રાચ તોત્તર પ્રેમ કથવામાં આવે છે. પ્રશસ્ય પ્રેમ વિના સમ્યકત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ તથા શુદ્ધિ થતી નથી. આવા પ્રશસ્ય પ્રેમ વિના ધમ પર, ગુરૂપર અને દેવપર મન ચાંટતું નથી અને ધર્મકાર્યોમાં મન સ્થિર થતુ નથી. આત્મારૂપ કૃષ્ણની અસંખ્યાતી વૃત્તિયારૂપ ગોપીયામાં જો અશુદ્ધ પ્રેમ પ્રગટે છે તે! તેથી નરકાદિ દુઃખા પ્રાપ્ત કરવાં પડે છે અને આત્મારૂપ શ્રીકૃષ્ણની અસંખ્યાતી મનાવૃત્તિયારૂપ ગોપીયામાં વિષય વાસના રહિત શુદ્ધાત્મકૃષ્ણપર શુદ્ધ પ્રેમ પ્રગટે છે, I તેથી આત્માની પરમાત્મ દશા થાય છે અને જ્ઞાનાદિ અનંતગુ રૂપ ગેપીયાની શુદ્ધતા થાય છે. દેવ, ગુરૂ, ધર્મ' પર પ્રશસ્ય પ્રેમ પ્રગટવાથી પ્રેમદ્રારા ગુĪદિની આરાધના થાય છે. અમેએ અનેક પદોમાં-ભજતામાં, પ્રેમનું સ્વરૂપ ૬ૉન્યુ' છે તે આવુ પ્રશસ્ય પ્રેમ અને શુપ્રેમનુ સ્વરૂપ અવમેધવું. પરંતુ વૈયિક કામાદિ પર થતા પ્રેમના તે સ્વપ્નમાં પણ ત્યાગ કરવા જેઇએ, પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયેામાં થતા પ્રેમને અશુદ્ધ પ્રેમ કહેવામાં આવે છે તેને તા આત્માર્થી મનુષ્યાએ ત્યાગ કરવા જોઇએ અને આત્માપર, પરમાત્માપર થતા કામાદિ વિકાર રહિત શુદ્ધ પ્રેમને આદર કરવા જોઇએ. જે ગુરૂ બનીને પંચેન્દ્રિયના ત્રેવીશ વિષયાના ભાગ માટે પ્રેમલક્ષણ ભક્તિનું સ્વરૂપ દર્શાવે છે, તે વિષયના દાસ જાણવા, પણ પરમાત્માના સેવા ન જ ાણુવા. શૃંગારિક—વૈષયિક પ્રેમની કિંમત તા દેવ, ગુરૂ, ધર્મ અને આત્મા આગળ એક કાડીની પણ નથી. અમારાવડે પ્રતિપાદ્ય પ્રેમ તે! જ્યાં ત્યાં પરમાત્મસ્વરૂપમાં સાહાયીભૂત પ્રશસ્ય પ્રેમ જાણુવા, સર્વ પ્રકારની વૈયિક વાસનાના નાશ કરનાર દેવ, ગુરૂ, ધર્મ પર થતા પ્રેમ છે તે પ્રશસ્ય પ્રેમ છે, અપ્રશસ્ય પ્રેમના નાશ કરવા હોય તેા દેવ, ગુરૂ, ધર્મ પર પ્રેમ ધારણ કરવા જે.એ. દેવ, ગુરૂ, ધર્મ પર શુદ્ધાત્માપદ પ્રેમ ધારણ કરતાં જ્ઞાનાગ્નિવડે પ્રેમમાં જેટલી અશુહતા–મલિનતા હૈાય છે, તેના નાશ થાય છે. માટે પ્રેમલક્ષણા ભક્તિવડે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવી જોઇએ. જે અષ્ટાદશાષહિત હોય છે, તે દેવ જાણવા. પંચ મહાવ્રતના ધારક–જિનાજ્ઞા પ્રમાણે પ્રવર્તક શ્રી સદ્દગુરૂ જાણવા અને વીતરાગ સર્વજ્ઞ કથિત શ્રુતધમ અને ચારિત્રધમ તે ધર્મ જાણવા. એ પ્રમાણે દેવ, ગુરૂ, ધર્મ પર પ્રેમ ધારણ કરવાથી શ્રદ્ધાતત્ત્વની દૃઢતા થાય છે. શ્રદ્દા અને પ્રેમને પરસ્પર નિકટના સંબંધ છે. જ્યાં શ્રદ્દા હોય છે, ત્યાં પ્રેમ હોય છે, અને જ્યાં પ્રેમ હોય છે, ત્યાં શ્રદ્ધા હૈાય છે. જેનાપર પ્રેમ થતા, નથી તેનાપર શ્રદ્ધા ચોંટતી નથી, માટે પ્રેમની સર્વ પ્રકારના ધર્મની આરાધનામાં આવશ્યકતા સિદ્ધ રે છે; માટે અમેએ લજતામાં પદોમાં પ્રેમની ઉપાદેયતા અવમેાધાવી છે. આ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ભાપર પ્રેમ પ્રગટતાં વૈયિક પ્રેમના કામના નાશ થાય છે. જ્યાં શુપ્રેમ છે ત્યાં કામ હાતા નથી, અને જ્યાં કામવાસના છે, ત્યાં શુદ્ધ પ્રેમ નથી. રામ અને કામરૂપી રાવણુના મેળ મળી શકે નહીં. આત્માના અનંતગુણૅ અને અનંત પર્યાયાની શુદ્ધિ કરવા માટે શુદ્ધપ્રેમ પ્રગટાવવાની જરૂરછે. શુદ્ધપ્રેમને આવિભાઁવ થતાંની સાથે વિષયવનમાં મન ભટકતું નથી, અને મનરૂપ હનુમાન છે તે આત્મારૂપ રામ વિના અન્યની સેવા કરવાને તલ્લીન થાય છે, માટે શુપ્રેમની આવશ્યકતાને સ્વીકાર કરીને શરીરનામ-રૂપપર થતા અશુપ્રેમરૂપ મેહતા ત્યાગ કરવા જોઇએ. શુદ્ધપ્રેમથી ગુરૂદેવની ભક્તિ, સેવા, ઉપાસના કરતાં અને ગુરૂદેવના આત્માની સાથે તન્મયપણે પરિમતાં અધ્યાત્મજ્ઞાન પ્રગટે છે . અને તેથી સ્વામિકારે સર્વ કર્તવ્યકમાં કરવામાં નિર્લેપકમ યાગીપણું પ્રાપ્ત થાય છે. જેને સાંસારિક પદાથૅપર અત્યંત કામના છે તેને નિષ્કામકમયોગીપણાની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાનીઓને નિલ્પક યોગીપણું પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનીને નિષ્કામકર્મ યોગીપણું પ્રાપ્ત થાય છે, માટે ભવ્યમનુષ્યાએ પ્રેમપૂર્વક સદ્ગુરૂની સેવા, ભક્તિ, ઉપાસના કરીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. अध्यात्मज्ञानपूर्वक योगज्ञान. જે અધ્યાત્મજ્ઞાનપૂર્વક યાગજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તેને અષ્ટસિદ્ધિયા અને નવનિધિયાના માહ પ્રાપ્ત થતો નથી. અધ્યાત્મજ્ઞાનને રાખયોસહનયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનના સમાન આ વિશ્વમાં અન્ય કાઈ મહાન યોગ નથી. અધ્યાત્મજ્ઞાનયેાગ અર્થાત્ રાજ્યાગ આગળ હુયાગ તે કંઈ હિસાબમાં નથી. અધ્યાત્મજ્ઞાન વિનાના હયાગીઓ-ઋષિ-તપસ્વીએ કામાદિ વિષયમાં લપસી પડયા. અનેક હયાગી ઋષિયાએ અનેક મનુષ્યને શાપ આપ્યા અને તપળથી ભ્રષ્ટ થયા. અધ્યાત્મજ્ઞાનને સહયોગ રાજયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનબળ અને વૈરાગ્યબળ વિના અહંતા મમતા કામવાસના વગેરેનાં મૂળાના સર્વથા નાશ થતા નથી. હુયેાગત્રતધારીઓ વનમાં ઋષિ બનીને પણ અંતે આસક્તિના ઉપાસકેા બન્યા છે, માટે અધ્યાત્મજ્ઞાનપૂર્વક હઠયોગનાં ઉપયોગી તત્ત્વોને કારણે પ્રસ ંગે સેવવાં જોઇએ. રાજયાગની આગળ હઠયોગની તા કાડી જેટલી કિંમત છે. હયાગી ઈચ્છાઓને વાસનાને એકદમ માવી દે છે પણ તેનેા નાશ કરી શકતા નથી, ઉલટુ' તે વાસનાઓને ઇચ્છાઓના દાસ મનતા જાય છે. માટે જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમ ના નાશ કરવા માટે અધ્યાત્મજ્ઞાન પૂર્વક હઠયાગાદિનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. ખાળજીવાને હ્રયોગ ઉપકારી થઈ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ પડે છે પણ તે એકાન્તે તે નહીં. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ ચાર અંગાના યાગમાં સમાવેશ થાય છે અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાષિના રાજ્યેાગમાં સમાવેશ થાય છે. યમની સિદ્ધિ થયા પશ્ચાત્ નિયમની સિદ્ધિ થાય છે, આસનના જય થવાથી રાજયોગમાં ઘણી મદદ મળે છે, પૂરક કુ લક— રેચક પ્રાણાયામ ને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ કહેવામાં આવે છે. ઈંડાને ગંગા, પિંગલાને યમુના અને સુષુમ્હાને સરસ્વતી કહેવામાં આવે છે. ત્રિપુટીને કાશી અગર પ્રયાગ કહેવામાં આવે છે. ડાખીનાસિકામાંથી ચંદ્ર વહે છે . અને જમણી નાસિકામાંથી સૂર્ય વહે છે. બ્રહ્મર ધ્રુને વૈકુ, ગાલાક-બ્રહ્મલોક સિદ્ધસ્થાન કહેવામાં આવે છે. આખા શરીરને ચૌદરાજલેાક કહેવામાં આવે છે. શરીરમાં નાભિથી ઉપર સાતરાજલાક રહેલાં કહેવામાં આવેલાં છે અને નીચે સાતરાજલાક કહેવામાં આવ્યાં છે. શરીરમાં રહેલી ચિત્તવૃત્તિને પ્રકૃતિ કહેવામાં આવે છે અને જીવને પુરૂષ કહેવામાં આવે છે. આધાર, સ્વાધિષ્ઠાન વગેરે શરીરમાં ષટ્ટચક્રો કહેવામાં આવ્યાં છે અને તેમાં ધ્યાન ધરવાથી સુષુમ્ગાનાડીનું ઉત્થાન થાય છે અને મેરૂદંડમાં પ્રાણુનુ વહન થાય છે. ભરડાના કરાડના ભાગને મેરૂ કહેવામાં આવે છે. ઇડા અને પિંગલામાં વારાફરતી પૃથ્વી, અપ, તૈજસ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વ વહ્યા કરે છે. આખા દિવસમાં એકવીશ હજાર અને સે શ્વાસેાશ્વાસ વહ્યા કરે છે. શરીરમાં વાયુ, કફ અને પિત્તની નાડીયાનુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, વાયુ, પિત્ત અને કનું સામ્ય થતાં સાત્વિક પ્રકૃતિ થાય છે. નાભિકમળમાં જે ધ્યાનવૃત્તિ રાખવામાં આવે છે તેને સુરતા કહે છે, નાભિમાં જે પ્રકાશ થાય છે તથા ત્રિપુટીમાં પ્રકાશ થાય છે તેને ઝળહળ જ્યાતિ કહેવામાં આવે છે. ચોરાશી જાતના આસનેાવડે પ્રાણના જય કરવામાં આવે છે. પત જલિના વખતમાં ચારાશી જાતનાં આસને નહાતાં, ગારખના સમયમાં અને મત્સ્યેન્દ્રના સમયમાં ઘણાં આસના વધ્યાં, કાલાંતરે મુદ્રા પણુ વૃદ્ધિ પામવા લાગી અને પ્રાણાયામના ભેદો પણ વધવા લાગ્યા. વેદ્યમાં અને દશ ઉપનિષદોમાં અનેક આસનાની અને પ્રાણાયામની વ્યાખ્યા કરવામાં આવી નથી, શ્રીમહાવીરસ્વામીના સમયમાં હયાગની પ્રક્રિયાઓનુ વિશેષ વન જોવામાં આવતું નથી. હડયેાગની તે સમયે પ્રવૃત્તિ હશે પરંતુ તે ગુપ્ત રાખવામાં આવેલ હાય એમ લાગે છે. અમારા બનાવેલા ચેાગદીપક નામના પુસ્તકમાં યેાગના આઠ અંગાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે તેથી યાગજ્ઞાનના જિજ્ઞાસુ એ વિશેષ જ્ઞાનાર્થે યોગદીપકનુ' વાચન કરવુ'. અધ્યાત્મજ્ઞાનના પરિપાક થતાં યેાગજ્ઞાન અને તેની પ્રવૃત્તિથી આત્માની શુદ્ધિમાં ઉપકાર થાય છે. અમેાએ ભ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ જનપદ્ય સંગ્રહમાં ગનાં અનેક પદો તથા ભજનો બનાવ્યાં છે, તેમાંથી ઉપર્યુંક્ત દિશાએ સાર ગ્રહો અને ગુરૂગમ પૂર્વક તેને યોગ્ય અભ્યાસ કરવો. સં. ૧૯૬૦ ની સાલથી અમોએ અષ્ટાંગયેગની આરાધનામાં વિશેષ પ્રવૃત્તિ કરી હતી, કેવલકુંભક પ્રાણાયામ કરીને છાતીને હાડરોગ દૂર કર્યો હતો તેથી પ્રાણયામ વગેરે પર વિશેષ પ્રવૃત્તિ થઈ હતી. અમારે અનુભવ એ છે કે અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ કરીને યોગજ્ઞાનની પ્રાપ્તિ કરવી. कर्मयोग अने कर्मयोगी. ફોનઃ પુ રામ્. કર્તવ્ય કર્મો કરવામાં નિર્લેપ રહીને જે પ્રવૃત્તિ કરવી તેને કર્મવેગ કહેવામાં આવે છે. જેનશાસ્ત્રોમ કર્મવેગીને વિયાયો કહેવામાં આવે છે. સાધુની અવસ્થામાં વા ગૃહસ્થાવાસમાં સર્વ કર્તવ્ય પ્રત્તિઓ કર્યા વિના છુટકે થતો નથી. સર્વ કર્તવ્ય કર્મો કરતાં રાગ અને દ્વેષાદિક દેષો પ્રકટ્યા વિના રહેતા નથી તેથી કર્મ પ્રવૃત્તિયોમાં રાગદ્વેષ થતાં કર્મબંધનથી બંધાવાનું થાય છે. રાગદ્વેષ વિના ફક્ત ફરજ તરીકે સર્વ કાર્યો કરવામાં આવે તે માટે અધ્યાત્મજ્ઞાનની જરૂર છે, માટે અમારી માન્યતા એવી છે કે અધ્યાત્મજ્ઞાન ગીજ સત્ય કર્મ યોગી બને છે. જેનાગોમાં જ્ઞાનવિજ્ય મત્તઃ પઢમંના તો ટ્રા ઇત્યાદિ સૂત્રો જ્ઞાનપૂર્વક કર્મ કરવાની સિદ્ધિને જણાવે છે. કેટલાક શંકરાચાર્યના અનુયાયીઓ માને છે કે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ ક્રિયાની જરૂર નથી, પરંતુ તે અસત્ય છે. લેકમાન્ય તિલકે કર્મયોગની કર્મયોગ રહસ્યમાં સિદ્ધિ કરી બતાવી છે, પરંતુ લે. મા. તિલકના વિચારોમાં અમારે એટલું જ કહેવાનું છે કે ભગવદ્દગીતામાં જ્ઞાનયુગ અને કર્મચાગ એ બેની સિદ્ધિ કરવામાં આવી છે પરંતુ એકલા કર્મયોગની સિદ્ધિ કરી નથી. જ્ઞાન અને ક્રિયા એ બેથી જ્ઞાનાવરણીયાદિ કર્મને નાશ કરીને મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે. ભગવદ્દગીતામાં સંન્યાસધર્મને અર્થાત ત્યાગીધર્મનો નિષેધ કરવામાં આવ્યો નથી, એમ . મા. તિલકે અવબોધવું જોઈએ. ગૃહસ્થાવસ્થામાં ગૃહસ્થના ધર્મ પ્રમાણે લૌકિક તથા કેત્તર ધર્મકર્મને કરવાં પડે છે અને ત્યાગાવસ્થામાં ત્યાગી ગ્ય એવાં કર્મોને ઉત્સર્ગ માર્ગથી તથા અપવાદ માર્ગથી કરવાં પડે છે. ધર્મકર્મો કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, પરંતુ પૂર્વે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે તે ચિત્તશુદ્ધિ સ્વયંમેવ રહ્યા કરે છે અને પશ્ચાત ગમે તે જાતનાં કર્મો કરતાં અંશે અંશે યોગ્ય નિલે પપણું–નિષ્કામબુદ્ધિ રહે છે એમ અમારા રચેલા કર્મયુગ નામના ગ્રન્થમાં અમેએ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કર્યું છે માટે વિશે For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષાર્થ મનુષ્યોએ કર્મયોગ પ્રખ્ય વાંચે. લે. મા. તિલકે જેમ કર્મગ ન્ય બહાર પાડીને લેકને કર્મયોગનું સ્વરૂપ જણ્યું છે તેમ અમાએ ગુરૂમહારાજ શ્રી સુખસાગરજી મહારાજની શરીરના ત્યાગ સમયની આજ્ઞાથી કર્મ યોગની આવશ્યક્તા સિદ્ધ કરવાની પ્રવૃત્તિને સિદ્ધ કરી કર્મવેગ ગ્રન્થ રચ્યો છે. કર્મ યોગ સાવંત વાંચીને તેનું મનન-સ્મરણ કરીને જે તે પ્રમાણે પ્રવર્તશે તેઓ સત્ય કર્મયોગીઓ બની શકશે એમ અમારે પૂર્ણ નિશ્ચય છે તે ગુરૂકૃપાએ પૂર્ણ સિદ્ધ થાઓ. કર્મવેગ પૂર્ણ છપાવવામાં પાંચ છ ફરમા બાકી રહ્યા છે તથા તેની પ્રસ્તાવના લખવી બાકી રહી છે. કર્મયોગી થવા માટે ભવ્યમનુ એ અવશ્ય કર્મળ ગ્રન્થ વાંચવું જોઈએ. જેનાગોથી જૈન ગ્રન્થથી અવિરૂદ્ધપણે કર્મયોગગ્રન્થની તથા તેના વિવેચનને લખવામાં આવ્યું છે. જેના કામમાં તથા ઇતર કામમાં કર્મયોગમાં શુષ્કતા તથા દોષતા આવી છે, તેને નાશ કરવા કર્મયોગ અતીવ ઉપયોગી થઈ પડે તેમ છે. ભજનસંગ્રહના આઠમા ભાગમાં તથા પૂર્વના સાત ભાગોમાં કર્મચાગીઓના સંબંધી તથા કર્મયોગ સંબંધી ભજન-પદે છે તેના વાંચન, શ્રવણ, મનનથી ભવ્યમનુષ્ય કર્મયોગીઓ બનીને સેવાધર્મમાં નિષ્કામપ્રવૃત્તિ કરે એ સ્વાભાવિક છે. કર્મયોગીનાં પદો અને ભજનોના ઉગાને વાચકે મનન કરીને વાંચશે તો તેમાંથી તેઓ ઘણું રહી શકે તેમ છે. કમ એગ વિનાનો જ્ઞાનયોગ તે શુષ્ક છે, માટે અધ્યાત્મજ્ઞાનપૂર્વક હૃદયની શુદ્ધિ કરીને કર્મયોગીઓએ કર્મ યોગની પ્રવૃત્તિ કરીને વિશ્વની સેવા કરવી જોઈએ. સેવાધર્મ સ્વીકાર્યા વિના કોઈ કર્મયોગી બની શકતું નથી. દેવસેવા, ગુરૂસેવા, ધર્મસેવા, જ્ઞાન, દર્શન, ચારિત્રની સેવા, જગમ તીર્થ સેવા, સ્થાવર તીર્થ સેવા વગેરે લેકોત્તર સેવાધર્મ અને માતાપિતા, કલાચાર્ય, શિક્ષક, રોગીઓ, ગરીબ વગેરેની સેવા કરવી તે લૌકિક સેવા જાણવી. સેવાય. ગૃહસ્થ મનુષ્યો લૌકિક સેવાધર્મ અને લોકોત્તર સેવાધર્મ એ બે પ્રકારના સેવાધર્મને સેવે છે. સેવાધર્મો પ્રતવિ જટ્ટની યોજનામાન્ય સેવા ધર્મ અતીવ ગહન છે, ગિને પણ સેવાધર્મ અગમ્ય છે. સેવાધર્મ સ્વીકારીને જેઓ પ્રથમ સેવક બને છે, તે સ્વામી બનવાને લાયક બની શકે છે. જે સેવક બજે નથી તે સ્વામી બની શકતો નથી. સેવાધર્મ કરીને જે આગળ ચઢે છે તે કદાપિ મુક્તિ મહેલમાં આરેહતાં પાછો પડી શકતો નથી. જેણે સેવાધર્મ સ્વીકાર્યો હોય છે, તે મોક્ષાર્થી બની શકે છે. માતા સેવા, જિar, adવાર્થ સેવા, હું For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir સેવા, ગૃહસેવા, જ્ઞાતિસેવા, જન્મભૂમિસેવા, પ્રામસેવા, નગરસેવા, દેશસેવા, વાયગનસેવા, સમાનસેવા, સાર્વનિવસેવા, અનાોવા, રાગ્યસેવા, પરમાર્થા સેવા, ગુસ્સેના, ધર્મોનાર્યસેવા, પાધ્યાયલેવા, સાષુસેવા, સાથ્થીસેવા, પર્મિંગનોવા, સામિસેવા, પંચપરમેથ્રીસેવા, નવપસેવા, ગ્રામસેવા, બ્રહ્મસેવા, સર્વે પ્રાીિલેવા. ઇત્યાદિ સેવાના અસંખ્ય ભેદ છે તેમાંથી અધિકારભેદે જે જે યાગ્ય સેવાઓ હાય તે કરવી જોઇએ. આત્માના ગુણાની સેવા કરીને તેની પ્રાપ્તિ પૂર્ણાંક ઉપયુક્ત સેવાઓને અધિકારપરત્વે અંગીકાર કરવી જોઈએ. જગતના જીવાએ આપણા ઉપર અનેક ઉપગ્રહા કર્યાં હાય છે તેના પ્રતિબદલા વાળવા માટે સેવાધર્મ સ્વીકારવા જોઇએ એમ કયાગ ગ્રન્થમાં વિસ્તારથી વિવેચન કર્યુ છે. જનસ ંગ્રહ આઠમા ભાગમાં અને તેની પૂર્વના આઠે ભાગામાં સેવાધર્માંસબધે અનેક ભજન-પદો રચ્યાં છે, તેને વાંચીને સેવાધર્મના ઈચ્છાએ સેવાધર્મમાં પ્રવૃત્ત થવુ –પ્રવૃત્તિને! ત્યાગ કર્યાં માત્રથી એકદમ નિવૃત્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સેવાધર્મ ની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થને નિવૃત્તિ માર્ગોના સાધક થવુ જોઇએ. સેવાધર્મ ને જે અંગીકાર કરે છે તે સત્ય કર્મચાગી છે. જે સેવાનમાંથી પરાંડમુખ થાય છે તે સ્વાર્થી છે તેને એકદમ મેાક્ષ થતા નથી. સેવામાં પ્રવૃત્ત થવાથી રાગદ્વેષ પકવ થઈ નષ્ટ થઈ જાય છે. સેવાધમ માં પ્રવૃત્ત થવાથી કદાપિ નીચે પડવાના ભય રહેતા નથી. ભવ્યજીવને ઉપદેશ દેવા એ ઉત્તમ સેવાધર્મ છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મની પ્રાપ્તિ માટે અનેક ગ્રન્થ લખવા— છૂપાવવા એ પણ ઉત્તમ સેવાધર્મ છે. અનેક સારાં ધર્મમય ભાષણા આપવાં એ સેવાધર્મ છે. સાધુઓને, સાધ્વીને આગમાના-શાઓને અભ્યાસ કરાવવે! એ સેવાધમ છે. શ્રાવકાને અને શ્રાવિકાઓને ધર્મ માર્ગમાં યેાજવા એ સેવાધર્મ છે. ધાર્મિ કવિદ્યાના તથા વ્યાવહારિકવિદ્યાના પ્રચાર કરવા એ સેવાધર્મ છે. સેવાધમ માં પ્રવૃત્તિ કરતાં અનેક ઉપસર્ગો અને પરિસહાને સહેવા પડે છે ત્યારે સેવાધર્મ આદરી શકાય છે. વિધસંધની સેવા કરવી એ સેવાધર્મ છે. અર્હતા અને મમતાને ત્યાગ કરીને પરમાર્થ કાર્યાં કરવાં એ ઉત્તમ સેવા છે. એમ સુફીએ સમજવુ જોઇએ, વિશ્વસેવામાં,સમાજસેવામાં,દેશસેવામાં,કમ યાગીઓ રજોગુણુ અને તમે ગુણુના ત્યાગ કરીને પ્રવૃત્તિ કરેછે. રજોગુણી અને તમાગુણી મનુષ્યા ક્રોધ, માન,માયા, લાભ, કામ, ઇર્ષ્યા,દેહ,અહંકાર અને મમતાના વશથી જગતમાં અશાન્તિ પ્ર ગટ કરેછે. રજોગુણી અને તમાગુણી મનુષ્યા સેવાના નામે તેમના વિચારોથી અને આચારાથી વિશ્વવામાં દુ:ખ પ્રસારે છે એટલુ તા નહિ પરંતુ તે સુધારાના For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ નામે યુરોપીય મહાયુદ્ધની પેઠે જીવનાશક યુદ્ધો પ્રારંભે છે માટે જેણે સેવાપ્નમ અંગીકાર કરવા હાય, તેણે રજોગુણીઆહાર અને તમે ગુણીઆહારના તથા રોગુણી તમાગુણી વચારાના ત્યાગ કરવા જોઇએ અને સત્વગુણીઆહાર તથા સત્વગુણી વિચારેને સેવવા જોઇએ. રજોગુણી અને તમેગુણી આહાર વાપરનારા વિશ્વમાં કાઇ પણ શુભ સેવામાં કલેશાદિ દોષો સેવ્યા વિના રહેતા નથી. રજોગુણુ અને તમેગુણના નાશ કરવાથી સાત્વિક બની શકાય છે. સ્વાત ગંગાયજ્ઞે જ્ઞાનમ્ સત્વગુણી વિચારાહારથી આત્મજ્ઞાન પ્રકટે છે અંતએવ મનુષ્યાએ શુભ સેવા ધર્માંમાં પ્રવવા માટે સાત્વિક બનવું જોઈએ. જે જે આ ઋષિયા થયા, તીર્થંકરા થયા, તેઓએ રજોગુણી તમાગુણી આહારના ત્યાગ કરીને વિશ્વજનાને મેાક્ષમા દર્શાવ્યા છે, અનેક પ્રકારના પરિણામે દુ:ખ દેનારા એવા વૈયિક ભાગાના ત્યાગ કર્યા વિના પરમાર્થ કાર્ય રૂપ સેવામાં પ્રવૃત્તિ થતી નથી. ગમે તે રીતના આત્મભાગ આપ્યા વિના સેવક બની શકાતું નથી. જે પાપ કર્મ માં પ્રવૃત્તિ થાય છે તે અશુભ સેવા છે. હિંસા કરવી, યુદ્ધો કરી મનુષ્યાના, પશુઓના સંહાર કરવા, ચારી કરવી, પાપકર્મ કરવાં. વ્યભિચાર કર્મ કરવુ,જીવાને ઘાત કરી અત્યંત લક્ષ્મી ભેગી કરવી. વિશ્વાસઘાતનાં કર્મ કરવાં, અશુભ રાગ દ્વેષની વૃદ્ધિનાં કાર્યો કરવા, યજ્ઞમાં પશુઓને હામી બાળવાં કાપવાં વગેરે અશુભ પાપ ક્ર્મસેવા છે. હારા લાખા પશુઓને અને પંખીઓને મારીને તે વડે આજીવિકા ચલાવવી અને તે કર્મની અનુમાના કરવી તે પાપ કર્મની સેવા છે. જે કર્મો કરવાથી પુણ્ય ઉત્પન્ન થાય છે તેને પુણ્યકારક સેવા કહેવામાં આવે છે. સાતક્ષેત્રમાં ાન વાપરવું. સાધુઓની અને સાધ્વીઓની સેવા કરવી, સત્પુરૂષોની સેવા કરવી, ગરીબ અનાથ જનાના ઉદ્ધાર કરવા, મરતા જીવાને ખેંચાવવા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય વગેરે સદ્ગુણીના પ્રચાર કરવા, દેવગુરૂ ધર્મની આરાધના કરવી, નીતિના વિચારાના અને આચારાના પ્રચાર કરવા, શુભ પરિણામવડે સર્વ જીવાને શાંન્તિપ્રદ કાર્યો કરવા, સાધુ સાધ્વીને આહાર પાણી આપવાં, તેને પુસ્તકા, વસ્ત્રો વસતિ વરેગેનું દાન કરવું, ઇત્યાદિ શુભ કર્મો કરવાં તેને પુણ્ય કર્મ સેવા કહેવામાં આવે છે. પાપકર્મોની સેવાના ત્યાગ કરીને પુણ્ય કર્મોની સેવા કરવી જોષએ. પુણ્યનાં શુભ ાને મન, વચન અને કાયાથી કરવાં જોઇએ. શુભ વિચારોવડે અને શુભાચારીવડે સમાજસેવા, વિશ્વસેવા, સ ́ધસેવા વગેરે સેવા કરવી જોઇએ. શુભ કર્મો કર્યાં વિના સેવાનુ નામ તે અસેવા નામ સમજવું. આર્યાવર્તમાં શ્રી નીશ"કરાએ શુભ સેવાધર્મના સરસ માર્ગો દર્શાવ્યા છે કે જે માર્ગોને આદરવામાં For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ આર્યો સદા પ્રયત્ન કર્યા કરે છે. શ્રીતીર્થંકર પરમાત્માઓએ પંચેન્દ્રિય મનુષ્ય, પશુઓ, પંખીઓ, અને જલચરનું રક્ષણ કરવાનું શુભ પુણ્ય કર્મ દર્શાવ્યું છે. એકેન્દ્રિય જીવો, દ્વીનિયછો, ત્રીન્દ્રિયો અને ચતુરિન્દ્રિ જીવોની રક્ષા દયારૂપ સેવા બતાવીને તીર્થકરેએ વિશ્વસેવાને અપૂર્વે માર્ગ દર્શાવ્યા છે. આ ર્યોએ અંધા, લૂલા, બહેરા, બબડા મનુષ્યનું રક્ષણ કરવું. તેઓને સહાય આપવી. પશુઓની અને પંખીઓની રક્ષા કરવી, અશક્તો માટે પાંજરાપોળ કરાવવી, ગરીબો માટે ધર્મશાળાઓ બંધાવવી તથા દાનશાલાએ બંધાવવી, પિતાને ઘેર કેાઈ પણ ધર્મને મનુષ્ય આવે તે તેને આદરસત્કાર કરી ખાવા આપવું. રેગીઓના રેગ ટાળવા માટે ઔષધે કરવાં ઈત્યાદિ કાર્યો વડે આ શુભ સેવા કરી શકે છે એમ જૈનાચાર્યોએ અનેક ગ્રંથોમાં જણાવ્યું છે તેથી સુરો સમજી શકશે કે સેવાધર્મનાં જે ઉત્તમ રહસ્યો આર્યાવર્ત માં છે તેવાં અન્યત્ર નથી. આર્યોએ પશુઓની પંખીઓની અને છેવટે વનસ્પતિ જીવોની પણ દયા કરવા સુધી પ્રવૃત્તિ કરીને શુભ સેવાધર્મના ઉદાર રહસ્યને વિશ્વ આગળ ખડું કર્યું છે. શ્રી તીર્થકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ જીવોની દ્રવ્યકૃપા અને ભાવદયા માટે સમવસરણમાં બેસીને ઉપદેશ આપે છે. યમનિયમ વગેરેને ઉપદેશ આપે છે, અજ્ઞાનરૂપ મિથ્યાત્વને નાશ કરવા માટે ઉપદેશ આપે છે. પાપકર્મોને પરિહાર કરવાનું જણાવે છે. જે જે કર્મો કરવાથી પુણ્ય ઉત્પન્ન થાય છે તે તે કર્મોને અને વિચારેને જણાવે છે. આસવનું અને સંવરનું સ્વરૂપ સમજાવે છે. નિર્જરા-બંધ અને મોક્ષતત્વનું સ્વરૂપ સમજાવે છે. આ પ્રમાણે અનાદિકાળથી તીર્થકરે. મુનિયો પ્રવૃત્તિ કરીને દુનિયાના જીવોને તારે છે માટે તે ધર્મોદ્ધારક, વિરોદ્ધારક ગણાય છે. વિશ્વજીપર તીર્થકરે જેટલો ઉપકાર કરે છે એટલે કાઈ કરી શકતું નથી. શ્રી તીર્થકરેએ ધર્મની સ્થાપના કરી છે, શ્રી તીર્થકરેએ વિશ્વજીવોની શુભ સેવા માટે પોતાની પાછળ પંચમહાવ્રતી આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને સાવીઓની વ્યવસ્થા સ્થાપી છે. સાધુઓ અને સાધ્વીઓ શુભ સેવા માટે અને આત્માના ગુણે પ્રકટ કરવા માટે અહિંસાત્રત પાળે છે. સત્યવ્રતને પાળે છે. અસ્તેયવ્રતને પાળે છે. બ્રહ્મચર્ય વ્રતને પાળે છે. સર્વ પ્રકારની લક્ષ્મીનો ત્યાગ કરે છે અને નિરવ આહારથી શરીરને પોષે છે. ગામેગામ, શહેરે શહેર, દેશદેશ વિચરીને ઉપસર્ગ તથા પરિષહેને સહીને સર્વ જીવોનું કલ્યાણ થાય તેવો ઉપદેશ આપે છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરમાર્થ, ત્યાગ, પ્રામાણ્ય, નીતિ, સદાચાર વગેરેને ઉપદેશ આપે છે, રાગદ્વેષ ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે, સર્વ જીની દયા કરવાને ઉપદેશ આપે છે, સાત વ્યસન ત્યાગ કરવાને ઉપદેશ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ આપે છે, તેના બદલામાં કંઇ લક્ષ્મી વગેરે તે ગ્રહણ કરતા નથી તેથી ખરી રીતે દેખીએ તે દેશભકતો વિશ્વભકતોનાં નામ ધરાવનારાઓ કરતાં સાધુઓ અને સાધ્વીઓ વિશેષ સત્યસેવા કરી શકે છે. સાધુઓ અને સાધ્વીઓ કેઇની પાસેથી પગાર લેતાં નથી. પૈસે માગતાં નથી, દેશદેશ વિહાર કરે છે. લાખે કરડે વર્ષ પૂર્વથી તેઓની પરંપરા આ પ્રમાણે શુભ શુદ્ધ સેવાનાં કાર્યો કરવા માટે વવા કરે છે, માટે તેઓજ વિશ્વસેવા, દેશસેવા, સમાજસેવા વગેરે સર્વ શુભ સેવામાં આત્મભોગ આપનાર છે. કેટલાક કૃત્રિમસેવા કરનારાઓ છે તેઓ સાધુઓનું અને સાધ્વીઓનું ખંડન કરીને પગાર પૈસા લેઈ સ્વાર્થ સાધી પરમાર્થના ખાં બનવા પ્રયત્ન કરે છે પણ દેખતી દુનિયા અને તેના કરતાં સાધુઓની અને ત્યાગી પંચમહાવ્રતધારક સાધ્વીઓની અનંતગુણી કિંમત આંકે છે. અનેક પ્રકારના સ્વાર્થોને ત્યાગ કરીને ત્યાગી બન્યા વિના સર્વ પ્રકારની શુભસેવામાં આત્મપ્રવૃત્તિ કરી શકાતી નથી. જેઓ ખરેખરા ત્યાગીઓ છે, તેઓની બરાબર ઘરબારીઓ સેવામાં તત્પર થઈ શકતા નથી. આર્યાવર્તમાં ત્યાગીઓએ જેટલી શુભ સેવા કરી છે, તેટલી અન્ય ગૃહસ્થાએ કરી નથી. ત્યાગી જીવન ખરેખર અનેક જીવોના કલ્યાણાર્થે પ્રવૃત્તિમય બને છે. કંચનકામિનીને જે ત્યાગ કરીને ધમસેવા કરે છે, તે હજારે લાખો મનુષ્યોનાં જીવન સુધારે છે. વિષયવાસનાઓને ત્યાગ કરીને જે ત્યાગી બની લાખો કરે મનુષ્યને આત્મજ્ઞાન અને ચારિત્ર સમર્પે છે, તે આ વિશ્વમાં સર્વ દેશના મનુષ્યોવડે પૂજાય છે. અને તે દુનિયાને સ્વર્ગમય કરવા શકિતમાન થાય છે. તેવા મનુષ્ય ઈશ્વરાવતાર તરીકે વિશ્વમાં પૂજાય છે. સેવાધર્મમાં પ્રવૃત્ત થનારાઓને પિતાની લક્ષ્મીનો ત્યાગ કરે પડે છે. વિવોનાં સુખાથે અનેક સુખકારક ભેગોની ઈચ્છાઓને અને તેના સાધનો ત્યાગ કરવો પડે છે. ચોવીશ તીર્થકરોએ જીવોનાં દુઃખો નાશ કરવા માટે શુભેપદેશ દીધા છે. શ્રી હેમચંદ્રાચાર્યો જીવોનાં દુઃખને નાશ કરવા માટે અને મનુષ્યમાં શાંતિસુખ પ્રચાર કરવા માટે ગુજરાતના રાજા કુમારપાલને પ્રતિબો અને કુમારપાલની સત્તાથી અઢાર દેશોમાંથી સાતવ્યસનોને હાંકી કઢાવ્યાં. કુમારપાલ રાજાના રાજયમાં અઢારદેશના મનુષ્યો દારૂ ન પીવે એવો બંદોબસ્ત કરાવ્યો. તથા કસાઈખાનાં બંધ કરાવ્યાં. ઠેકાણે ઠેકાણે ધર્મશાળાઓ, પાંજરાપોળો બંધાવાની પ્રવૃત્તિને ઉપદેશ દીધે, પ્રજાને સુખ થાય એવી રાજ્યનીતિ પ્રવર્તાવવાને ઉપદેશ દીધે. જેનાચાર્યો અશકરાજાને પણ તેવો ઉપદેશ આપી શુભ સેવાધર્મમાં અગ્રણી બન્યા. અશોકરાજાને પુત્ર કુણાલ હતો અને કુણાલને પુત્ર For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ સંપ્રતિરાજા થયો. તેણે તેના ગુરૂ જૈનાચાર્યશ્રી આર્યસુહસ્તિના ઉપદેશથી અનેક જૈનમંદિર બંધાવ્યાં. આર્યાવર્તમાં સર્વત્ર સાધુઓની અને સાધ્વીઓના વિહારની પ્રવૃત્તિધારા સર્વ લેકને સહેજે ઉપદેશ મળે એવી વ્યવસ્થા કરી. આર્યસુહસ્તિગુરૂએ સંપ્રતિ રાજાને શુભપુણ્ય કાર્યોની સેવાનો ઉપદેશ આપ્યો તેથી તેણે હજારે પાંજરાપોળે બંધાવી તથા હજારો દાનશાળાઓ બંધાવી, હજારે દવાખાનાં બંધાવ્યા, અનાર્ય દેશમાં ધર્મની પ્રસારણ કરાવી અને લાખો-કરોડો અનાર્ય લેકેને સાત વ્યસનથી રહિત કર્યા. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના ભરતાદિ પુત્રોએ સર્વ છની દયા પાળવી વગેરેનો સર્વ દેશોમાં પ્રચાર કરાવ્યું. વીસમા તીર્થકરના ભકત શ્રી રામચંદ્ર વિશ્વ ની સેવામાં શુભ પ્રવૃત્તિ કરી. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથના ભકત રાજા શ્રી કૃષ્ણ સર્વ જી ની દયા પાળવાને પિતાના રાજ્યમાં બંદેબસ્ત કર્યો. શ્રી કૃષ્ણ જે મનુષ્યો ત્યાગી થાય તેનાં માબાપની સેવા પાત કરી અને ત્યાગીઓની વૃદ્ધિવડે સર્વ દેશમાં દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય આદિ ધર્મોને પ્રચાર કરાવ્યો. ત્રેવીસમા તીર્થંકરના વંશી તાક્યું રાજાઓએ દયા આદિને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો અને મનુબે-પશુઓ પંખીએની દયા પળાવવામાં રાજ્યસત્તાના ઉપગ કર્યો. તાઠ્યવંશી જેમ રાજા ઓએ ભારતમાંથી જાપાન તરફના માર્ગે થઈ અમેરીકામાં (પાતાલમાં) પ્રવેશ કર્યો હતે. આજથી અઢી હજાર વર્ષ પર થનાર શ્રી ચોવીસમા તીર્થંકર મહાવીર પ્રભુએ સર્વ જીવોના ઉદ્ધારા ઉપદેશ દીધો અને દુર્ગુણરૂપ દૈને પરાજય કરી ધર્મ તીર્થની સ્થાપના કરી. શ્રી મહાવીર પ્રભુના ભક્ત શ્રેણિક રાજા, ચેટકરાજા, ઉદાર્યરાજા, વાત રાજા, પ્રસન્ન ચંદ્રરાજા આદિ અનેક ભારત દે. શીય રાજાઓએ સર્વ જીવોના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરી અને સર્વ જીવોને શાંતિ રહે એવી રીતે રાજ્ય ધર્મ સેવા કરી. આ પ્રમાણે સેવા ધર્મ કરનારાઓનાં અનેક દષ્ટતિ ઈતિહાસના પાને મૌજુદ છે. ભદ્રબાહુ, ઉમાસ્વાતિ, શ્યાયાચાર્ય બપ્પભટ્ટ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી હરિભદસૂરિ અને અકબર બાદશાહને પ્રતિ બોધીને દયાધર્મને રંગ ચઢાવનાર શ્રી હીર વિસૂરિ, કુંદકુંદાચાર્ય, જૈન મહારાજા ખારવેલ વગેરે અનેક મહા પુરૂષોએ અનેક રીતે મનુષ્યના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરી છે. જેનું વર્ણન કરતાં પાર આવી શકે તેમ નથી. સેવા ધર્મમાં પ્રવૃત્ત થનારા ત્યાગીઓ અને ગૃહસ્થ કર્મ યોગીઓ ગણાય છે. જૈન ધર્મની સેવા કરવાથી જૈન ધર્મને પ્રચાર થાય છે અને તેથી વિશ્વ માં દયા વગેરે સદગુણેને પ્રચાર થાય છે, એવું નૈનોપનિષદ્ર માં જણાવવામાં આવ્યું છે. ગમે તે ધર્મને For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org re Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય હોય પણ તે શુભ કર્મો વડે યાદિ ગુણીના ફેલાવા માટે સેવા ધર્મને અંગીકાર કરે છે તે તે વિશ્વમાં ઉચ્ચ બની શકે છે. સાર્વજનિક સેવા ધમના માર્ગો 'ગીકાર કરીને પ્રવૃત્તિ કર્યા વિના કાષ્ઠ ધર્મની વિશ્વમાં વ્યાપાતા થતી નથી, જેનાએ પૂર્વનાં દૃષ્ટાંત શ્રવણુ ઢરીને સેવા ધર્મી સેવવા માટે ખાસ વિશાલ દૃષ્ટિથી ક`યોગી ખનવું જોઇએ, સેવા ધર્મની પ્રવૃત્તિ વિના હિંસા આદિ પાપ માંના નાશ કરી શકાતા નથી. નિષ્કામભાવથી સેવા ધર્મ અંગીકાર કરે છે તે અવશ્ય પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. સેવા ધર્મની પ્રવૃત્તિના પ્રચાર કરવા માટે અમેએ સેવા ધર્મના અનેક લને પદ્ય અને કવ્વાલીએ રચી છે. કે જે વાંચીને આત્માથી મનુષ્યે સેવા ધર્મમાં અવશ્ય પ્રવૃત્તિ કરનારા બની શકે તેમ છે, ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગ ધર્મના અધિકાર પ્રમાણે સેવા ધર્મ નાં અનેક કાર્યો કરવાં જોઇએ એમ ખાસ ભાર મૂકીતે જશુાવ્યુ' છે. ભારતવાસીઓમાં સેવા ધર્મનાં ઝરણાં શુષ્ક થવા લાગ્યાં છે તેથી સેવા ધર્મના ઉપદેશા રૂપમેધે વડે પુનઃ સજીવન કરીને સેવામામાં પ્રસરેલી મલિનતાને ત્યાગ કરવાની જરૂર જણાવી છે. વાંચા તે અવશ્ય વાંચીને સેવા ધર્મમાં પ્રવૃત્ત થશે એમ આશા રાખવામાં આવે છે. સાબરમતી ગુરુ શિક્ષણુ કાવ્યમાં સેવા ધર્મ સંબધી પણ કહેવામાં આવ્યું છે. સેવા ધર્મ સબંધો અમારા ગુરૂ વચ્ચે શ્રીમદ્ રવિસાગરજી મહારાજ મહારાજનું દૃષ્ટાંત આબેહુબ અસરકારક છે. ગુરૂ મહારાજ શ્રી રવિસાગરજી મહારાજજી અન્ય સાધુઓની સારી રીતે સેવા કરતા હતા. ગામેા ગામ વિહાર કરીને તેમણે સુડતાલીશ વર્ષ પત જૈન ધર્મના ઉપદેશ આપીને સેવા કરી. અનેક મનુષ્યોને સત્યતા ખેલ કર્યાં. અનેક વિષ્ણુકાને સાત વ્યસને ત્યાગ કરાવ્યાં. અનેક વિષ્ણુને એત્ર આપી કપટ પ્રપંચ મમતા પાશથી દૂર કર્યાં. અનેક વિષ્ણુકાને સાધુઓની સેવા કરતાં શિખવ્યા, અનેક તેને ઉપદેશ દેને ધર્મ પ્રવૃત્તિમાં યાજ્યા, ગુરૂવ શ્રી સુખસાગરજીએ પણ પંચ મહાત્રત પાળીને અનેક મનુષ્યાને ઉપદેશ આપી સદાચારમાં સ્થિર કર્યા અને અનેક દુર્ગંણામાંથી મુક્ત કર્યો. તેમણે અનેક સાધુઓની સેવા કરી હતી, તેમનુ ઉપકાર મય સેવા જીવન, જૈત કામમાં આદર્શ પુરૂષવત્ જવલ’ત દૃષ્ટાંત આપીને અનેક જૈનાને ઉત્તમ અસર કરે છે. જેનેામાં સેવા ધમ સેવતા કર્મચાગી મહાત્માઓ પ્રગટવાથી જૈનાની ઉન્નતિ થઇ શકે તેમ છે. ગુરૂ સેવા, સન્ત સેવા, પ્રભુ સેવા વગેરે સેવાના અનેક ભેદ છે. સેવા કરનારમાં અઢ મમતા ન હાવી જોઇએ. રામની સેવામાં હનુમાનજીની પેઠે પરમાત્માની સેવામાં સવ સ્વાર્પણ કરવું જોઇએ. નામ રૂપના અભિમાન તથા મેહ ભૂલીને શુદ્ધા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાના ઉપયોગી બની સેવા કરવી જોઈએ. જ્યાં સુધી નામ રૂપનો મોહ છે અને શરીરમાં મમતા મોહ છે ત્યાં સુધી સેવા ધર્મમાં સ્વાર્પણ કરી શકાતું નથી. સપુરૂષના સમાગમથી અને ગુરૂની કૃપાથી સેવા ધર્મમાં ચિત્ત પરેવાય છે. આર્યાવર્ત માં આર્યોના હદયમાં સેવા ધર્મને ગળથુથીમાં અનુભવ મળે છે એવું કહેવું તે અક્ષરે અક્ષર સત્ય છે. સેવા ધર્મના સેવકે તરીકે સર્વ દુનિયાના આ બનશે ત્યારે દુનિયા સ્વર્ગ સમાન બનશે, દેશસેવકે કરતાં ધર્મસેવકે શ્રેષ્ઠ છે તેપ ણ રજોગુણ અને તમોગુણથી રહિત સત્વગુણમય ધર્મ કરનારા ધર્મસેવકે ઉત્તમ છે. ધર્મ સેવકે આત્માની પરમાત્મ દશા કરે છે. સેવા ધર્મ કરનાર કર્મયોગીઓ નાનાવરણીયાદિ કર્મોને ટાળી આત્માની શુદ્ધિ કરે છે અને એવા ભવ્ય જીએ ભવ્ય મનુષ્યોએ સેવા ધર્મને સ્વીકાર કરે જોઈએ એજ ભજન પદ્ય સંગ્રહમાં ભજનમાં અને પદોમાં હદયોદ્વારથી જણાવવામાં આવ્યું છે ! મીરાબાઈ ભકતાણી કહે છે કે મેં સન્તાને શીર્ષ પર સ્થાપ્યા છે. સંતોની સેવાથી આત્માની શુદ્ધિ થાય છે. સન્તોની સેવાથી પરમાત્માની અવશ્ય પ્રાપ્તિ થાય છે માટે કાભ્યોને સાર ઉપર્યુક્ત દ્રષ્ટિએ અવ બોધીને સ્વાધિકારે શુભ સેવા ધર્મના ઉપએમાં પ્રવૃત્ત થવું જોઈએ. નકામી બુરી કામનાઓ પર વિરાગ થયા વિના અને વિષયવાસનાને ત્યાગ પૂર્વક સત્ય વૈરાગ્ય અને તેની સાથે શુદ્ધરાગ અને શુદ્ધ પ્રેમ પ્રગટયા વિના સેવા ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. અશુભ વાસનાઓ પર વિરાગ થવો જોઈએ. અશુભ કામનાઓ પર વૈરાય પ્રગટવો જોઈએ. અશુભ વિચારો, અશુભેચ્છાઓ, અશુભ મમતા. મેહ વગેરે ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે વિષય વાસનાઓ વિષસમાન લાગે છે. અને જડ પદ્દગલિક પદાર્થોને મેહ ટળી જાય છે ત્યારે અંતે વૈરાગ્ય પ્રગટ એમ કહેવાય છે. વૈરાગ્યના ગર્ભમાં શુદ્ધ પ્રેમને પ્રાદુર્ભાવ થાય છે અને તેથી વૈરાગી મનુષ્યો દેવ ગુરૂ ધર્મની આરાધનામાં અત્યંત રાગી, અત્યંત પ્રેમી બને છે. વૈરાગી મનુષ્યોને આ ત્માપર અને પરમાત્માપર પ્રેમ હોય છે અને તેથી તેઓ આત્મ ધ્યાનમાં પરમાત્મધ્યાનમાં તલ્લીન થાય છે. શરીરમાં રહેલા આત્માનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે શરીર પરથી રાગ ટળે છે અને અન્ય જડ પદાર્થોમાંથી રાગ ટળે છે અને તેથી શુદ્ધાત્માપર પૂર્ણ પ્રેમ પ્રગટે છે. માત્માને માટે સર્વ વસ્તુઓ પ્રિય હોય છે પરંતુ સર્વ વસ્તુઓ માટે આત્મા પ્રિય હોતો નથી. અસત્ જડ વસ્તુઓ પરથી મમતા અહંતા રાગ ટળો તેને વૈરાગ્ય કહે છે. પાંચ ઈન્દ્રિયના વીશ વિષય For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ માંથી રાગ નાશ થવા તેને વૈરાગ્ય કહે છે. ઐારિક શરીર, વૈક્રિય શરીર, આહાર શરીર, તેજમ શરીર, અને કામણુ શરીર, એ પાંચ શરીરમાં આત્મા રહે છે પણ પાંચ શરીરથી આત્મા ભિન્ન છે. પાંચ શરીરનાં લક્ષણુ ભિન્ન છે અને આત્માનું લક્ષણ તેથી ભિન્ન છે. પાંચ શરીર જડ છે પણ આત્મા તે! જ્ઞાન દર્શન ચારિત્ર વીયદિ અનંત ગુણા વડે સહિત છે. પાંચ ઇન્દ્રિયે મનવાણી અને કા યાથી આત્મા ભિન્ન છે. અન્નમય કાષ, પ્રાણમય કાય, અને મનેાયમ કાષથી આત્મા ભિન્ન છે તેથી શરીરાદિમાં રાગ ન થવા તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. આત્માપર પૂર્ણ પ્રેમ પ્રગટે છે ત્યારે વિષયાપરથી રાગ ટળે છે. જ્યારે શુભાશુભ વિષયે પરથી રાગ દ્વેષ ટળે છે ત્યારે આત્માપર પરમાત્માપર શુદ્ધ પ્રેમ પ્રગટે છે. વિશ્વવતિ સર્વ આત્માએપર આત્મભાવ સ્વરૂપ પ્રેમ પ્રગટવાથી વિષય વાસનાના રાગ સ્વયમેવ જ્ઞાનદશા ચેોગે ટળી જાય છે. વૈરાગ્ય પ્રગટયાવિના અશુભ સ્વાર્થીના નાશ થતો નથી. વૈરાગ્ય પ્રગટયાવિના નિહપણે ધર્મનાં કાર્યો કરી શકાતાં નથી. સર્વ પ્રકારની શુભ સેવાના અધિકારી વૈરાગી અને આત્માના શુદ્ધ પ્રેમી મનુષ્ય છે. વૈરાગી મનુષ્ય વિષયેાના વનમાં મુંઝાતા નથી અને તે ધર્માર્થ સ ધનાદિક વસ્તુઓને ત્યાગ કરી શકે છે. ભર્તૃહરિને જ્યારે રાગ પ્રગટયા હતા ત્યારે તેણે રાજ્યના ત્યાગ કર્યો હતે. અશુભેચ્છાઓના ત્યાગ કર્યો વિના સત્ય શાન્તિની પ્રાપ્તિ થતી નથી. વૈરાગ્યવિના કામ, ક્રોધ, સૂર્છા, મમતા વગેરેની ઉપશાન્તિ થતી નથી. વૈરાગ્ય પ્રગટયાવિના અનાદિ કાલની મુંઝવણુ ટળતી નથી. સર્વ તી કરાએ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરીને ચારિત્ર અ ગીકાર કર્યું હતું. મધ્યે એક વર્ઝને માટે લડી મરીજાય છે. દેશ માટે યુદ્ધ કરીને લખેા કરાડા મનુષ્યો યુરોપીય મહા યુદ્ધમાં મરે છે. માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટે તા . એવાં કરાડે! મનુષ્યનાં યુદ્ધો ટળી જાય અને વિશ્વમાં નૈસગિક વિતથી મનુષ્યો આત્મ શાંતિ મેળવી શકે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જડ પદાર્થોંમાં બંધાઇને જેણે પરમાત્માની પ્રાપ્તિ ન કરી તે જીવતે છતે ન જીવ્યા ખરાખર છે. સંસારમાં શુક પદાર્થોમાં રાગ દ્વેષમય બનવું એ આત્માના ધર્મ નથી એમ જ્યારે આત્મા સમજે છે ત્યારે તેને સત્ય શાન્તિની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વમાં કાઇ શરીર વડે અમર રહેતુ નથી. રામ રાવણ જેવા કૈારવ પાંડવ જેવા પણ આયુષ્ય પૂર્ણ થએ શરીર ત્યાગી ચાલ્યા ગયા તે અન્યના રો! ભાર એમ જ્યારે આવશેાધાય છે ત્યારે પાપ ક્રમાંથી પાછા હડવાનું થાય છે, વૈરાગ્ય વિના પાપ કર્મોથી પાછા ડાતુ નથી. રામના નીરા બાદશાહને વૈરાગ્ય ન હેાતે તેથી તેણે મનુષ્યેાનાં સંહારમાં પ્રવૃત્તિ કરી હતી. દુનિયામાં જ્યારે જ્યારે અત્યંત For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ રાગ દ્વેષથી મનુષ્યો સાંસારિક પદાર્થોમાંઅયત આસક્ત થઈ જાય છે ત્યારે શ્રી મહાવીર પ્રભુ જેવા તીર્થકરે વૈરાગ્ય ત્યાગથી દુનિયાને ઉદ્ધાર કરે છે, જ્યારે રાગનું જોર અત્યંત વધે છે ત્યારે સાચા વૈરાગી મનુષ્ય પ્રકટે છે અને રાગના રનો અંત લાવે છે. વૈરાગ્યવિના વૈષયિક પદાર્થોની મુંઝવણ, આશા તૃષ્ણા, મૂચ્છ, આંસક્તિ ટળતી નથી માટે વૈરાગ્યની અત્યંત જરૂર છે. જેનાગમોમાં જૈન શાસ્ત્રોમાં વૈરાગ્યનું અત્યંત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મેહ ગતિ અને દુઃખ ગર્ભિત વૈરાગ્યનો ત્યાગ કરવા યોગ્ય છે. વૈરાગી મનુષ્યો પાપ કર્મોનો તથા પાપી વિચારોનો ત્યાગ કરવા સમર્થ બની શકે છે. વૈરાગી મનુબો ધર્મની સારી રીતે આરાધના કરી શકે છે. વૈરાગી મનુષ્ય ગૃહસ્થનાં વ્રત અને ત્યાગીનાં પંચ મહા વતે પાળવા સમર્થ થઈ શકે છે, વૈરાગી મનુઓ પ્રભુની ભક્તિમાં આસક્ત થાય છે અને જડ પદાર્થોને મેહ ત્યાગી શકે છે. જે ઉદાસ થઈ ફરે છે તે કંઇ ખરેખરા વૈરાગી નથી. વૈરાગી મનુષ્યમાં મમતા, અહંતા અને પાપના વિચારો હેતા નથી. મોક્ષપ્રાસાદના પગથીએ પગ દેતાં પ્રથમ વૈરાગ્યની આવશ્યકતા છે. ભરતરાજા આખા ભારત દેશના રાજા હતા છત મનમાં વૈરાગી હતા. જનકવિદેહી મનમાં વૈરાગી હતા તેથી તેઓ સંસારનાં કાર્યો કરતાં છતાં નિર્લેપ રહી શકતા હતા. વૈરાગ્યના બળવિના અશુભ રાગ દ્વેષને નાશ કરી શકાતો નથી એમ પંડિત અવબોધે છે. ભજન સંગ્રહના આઠે ભાગોમાં અમોએ વૈરાગ્યના બળે અનેક ભજન, પદના ઉદ્દગાર કાઢયા છે તેનું મનન કરતાં જાંગુળી વિદ્યાની પેઠે મેહરૂપ સપનું વિષ ઉતરે છે. વૈરાગ્ય મય કુવાલિયોના વાંચનથી અનેક પ્રકારની વૈશ્વિક વાસનાઓનો નાશ થાય છે, વૈરાગ્ય મય પદે કેટલીક વખત તો આત્મામાં ઉંડી અસર કરીને રાગના મૂળને ઉછેદી નાંખે છે. વૈરાગ્ય વિનાની એકલી પ્રેમ લક્ષણ ભક્તિથી કોઈકવાર પતિત થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે પરંતુ વૈરાગ્યની સાથે જે શુદ્ધ પ્રેમ પ્રગટે છે તેથી કદિ પતિત થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. શુદ્ધ પ્રેમની સાથે અશુદ્ધ રાગાદિ નાના સ્વરૂપ વૈરાગ્ય પરિણતિથી કષાયોને ઉપશમભાવ અને ક્ષયોપશમાદિ ભાવ પ્રગટ થાય છે. વૈરાગ્યથી નિવૃત્તિની પ્રાપ્તિ થાય છે વૈરાગ્યવિના અશુભ પાપમય પ્રવૃત્તિનો નાશ થતો નથી. વૈરાગ્યથી મન વાણી અને કાયાના અશુભ યોગો પર કાબુ મેળવી શકાય છે. અને શુભ યોગોની પ્રવૃત્તિ કરી શકાય છે. વૈરાગ્યનાં ભજનોના ગાનારા વૈરાગીઓ હોય છે ત્યારે વૈરાગ્યથી શાન્ત રસ કરી એટલે બધે હૃદયમાં ઝામે છે કે તેની ખુમારી ઘણું કાલે ઉતરે છે. વૈરાગ્યથી નિવૃત્તિ માર્ગની ઝાંખીનો અનુભવ આવે છે. વૈરાગ્ય રસથી રંગાએલા વૈરાગીઓ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવૃત્તિમય જીવન ગાળાને ધાર્મિક પ્રવૃત્તિમાં પ્રભુમય જીવનને અનુભવ પ્રાપ્ત કરી શકે છે. શિવાજીની પાસે વૈરાગી રામદાસ સ્વામી હતા કે જેમણે દાસબેધ ર હતા, તેમના સમાગમથી શિવાજી પરઆલિંપટ બન્યા નહતા. રામદાસ ગુરના વૈરાગ્ય અસરથી શિવાજીમાં વૈરાગ્ય પ્રગટ થયા હતા, અને તેથી તે એક પત્નિવતી રહી શકયા હતા. વૈરાગ્યમૂર્તિ શ્રી કલિકાલ સર્વસ તેમચંદ્રાચાર્યના સમાગમથી પરમહંત કુમારપાળ રાજાએ એક પત્નીવ્રત ધાયું હતું. વૈરાગ્યના બળથી અનેક પાપ કર્મોથી દૂર રહેનાર વસ્તુપાલ અને તેજપાલ તથા વિમલશાહનું જીવન પ્રશંસવા યોગ્ય છે યુરોપમાં જીવતા વૈરાગ્યની મૂતિસ્વરૂપ મહાત્માઓ હાલ ત્યાં હતો યુરોપીય મહાયુદ્ધને પ્રારંભ નહી થાત. જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ વિના જન્મ જરા અને મૃત્યુનાં દુઃખોનો અંત આવતા નથી, માટે અત્માથી મનુષ્યોએ જ્ઞાનગતિ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે સદા સાધુઓને સમાગમ કરવો જોઈએ, સાધુઓની સંગતિ કરવાથી અનંત ભાનાં કર્મોનો નાશ થાય છે. વૈરાગ્યકારક ભજનને અને પદોને વાંચવાથી વૈરાગ્ય પ્રગટે છે, અને અનંત ભનાં પાપ નાશ પામે છે. માટે ધમી મનુ એ અવશ્ય આ આઠમાં ભજનપદ્યસંગ્રહમાંથી વૈરાગ્ય કારક પદે વાંચવા અને તેનું મનન કરવું જોઈએ. વૈરાગ્ય પદ ભ અને વાંચવાથી નિવૃત્તિ માર્ગની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યકારક શબ્દ બ્રહ્મ વિના પરમ બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેના હૃદયમાં વૈરાગ્ય છે તેના હૃદયની શુદ્ધતા થાય છે. વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી ચારિત્રની પ્રાપ્ત થાય છે, અને ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. वैराग्यथी चारित्र प्राप्ति अने तेथी मोक्ष. વૈરાગ્યથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી મન વચન કાયાથી થતા આવોને રોધ થાય છે. વૈરાગ્ય બળથી ચારિત્ર લેવા ઇછા પ્રકટે છે. પ્રભુ શ્રી મહાવીર પ્રભુના શાશનમાં વૈરાગ્ય મળે સાધુઓ અને સાધ્વીઓ પ્રકટે છે. અને તેઓ પંચમહાવ્રતને અંગીકાર કરે છે. વૈરાગી, ત્યાગી સન્યાસી સંત ફકીરમાં વૈરાગ્યનું મુખ્યપણે બલ હેવું જોઈએ. વૈરાગ્ય અને ત્યાગ વિના કેઈ ધમની આરાધના કરી શકાતી નથી. વૈરાગ્ય ત્યાગથી ચારિત્રની સારી રીતે આરાધના કરી શકાય છે. પંચમહાવ્રત પાળવા ગામે ગામ વિહાર કરે. બાવીસ પરિસાને સહુવા ઉપસર્ગોને સહવા ઈત્યાદિ ચારિત્ર માર્ગમાં દ્રઢ રાખનાર વૈરાગ્ય છે. રેત ઉદાસીન મુખ કરી દેવું અને સ્વાધિકારે યોગ્ય પ્રવૃત્તિથી For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદાસી બની ભ્રષ્ટ થવું એ ખરા વૈરાગ્યની પરિણતિ નથી. ફાંસીના લાકડા પર ચઢતાં છતાં પણ મુખ પર ઉદાસીનતા ન રહે અને મુખપર આત્માનંદનું તેજ જણાય તેજ વૈરાગ્યનું લક્ષણ છે. ચારિત્રની પ્રવૃત્તિમાં ખરો વૈરાગ્ય રહેલ છે. જે મનુષ્યો ચારિત્રથી ભ્રષ્ટ થાય છે તે ખરા વૈરાગ્યને પામ્યા નથી. સત્ય વૈરાગ્યથી સત્ય ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મમતા,મેહ, અહંતા, કામ, ધ, લોભ, માન, માયા, ઇષ, હિંસા, અસત્ય વગેરેનો નાશ કરવાથી આત્મામાં રમણતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર પાળીને જેઓ શાંત બન્યા છે, તેઓના સુખની આગળ ચક્રવર્તિનું અને ઇન્દ્રોનું સુખ એક બિંદુ સમાન છે. ગુરૂના વૈરાગ્યમય ઉપદેશથી ચારિત્રની દીક્ષા અંગીકાર કરી શકાય છે. સમ્યગદર્શન અને સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તો પણ ચારિત્રની પ્રાપ્તિ વિના કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે મનુષ્યોએ દેશ વિરતિ ચારિત્ર અને સર્વ વિરતિ ચારિત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. સર્વ પાપકર્મોથી નિવૃત્ત થવું તે ચારિત્ર છે. આઠ કર્મના સમૂહને જેનાથી નાશ થાય છે તેને ચારિત્ર કહે છે. ચારિત્રધારક મહાત્માઓના ઉપદેશની જેટલી અસર થાય છે તેટલી ગ્રહસ્થોના ઉપદેશની અસર થતી નથી. બંધાયેલો મનુષ્ય બંધાયેલા મનુષ્યને છોડી શકતો નથી. ચારિત્રધારક મહાત્માઓ સંસારનાં બંધનોથી ગૃહસ્થોને મુક્ત કરી શકે છે. ધર્મને ઉદ્ધાર કરવાને ચારિત્રધારક ત્યાગીઓ સમર્થ બને છે. ચારિત્રધારક મહાત્માઓ ચારિત્ર પાળીને મોક્ષ સુખ પ્રાપ્ત કરી શકે છે. ચારિત્રધારક મુનિવરે યમનિયમ, સંયમ, તપ, જપ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની પ્રાપ્તિ કરી શકે છે. પિસ્તાલીશ આગ પૂર્વાચાર્ય રચિત અનેક ધર્મરાજે વગેરેનું વાચન શ્રવણ મનન કરીને ત્યાગી મુનિવરે શ્રતધર્મ તથા ચારિત્રધર્મને આરાધી શકે છે. રાજાએ, બાદશાહે અને શહેનશાહે પણ ચારિત્રધારક મુનિવરોના પગે પડે છે, માટે ચારિત્રનો અપૂર્વ મહિમા છે. આ વિવમાં ચારિત્ર ગુણની તોલે કોઈ ગુણ આવી શકતો નથી. જેણે કંચન કામિનીને ત્યાગ કર્યો છે, એવા મુનિવરોના સમાન કે નિઃસ્પૃહ હેતું નથી. નિસ્પૃહ ત્યાગી મુનિવરો રજોગુણ અને તમે ગુણને નાશ કરી શકે છે, અને સત્વગુણ આહારવિહાર પૂર્વક સમ્યગદર્શન ચારિત્રની આરાધના કરી શકે છે. ચારિત્રધારકો અનેક પ્રકારનાં તપ કરે છે, અને તેથી દ્રચકર્મ તથા ભાવ કર્મને તપાવીને ખેરવી નાંખે છે. પંચમહાવ્રત્ત ધારણ કરનારા મુનિવરો યોગી સંસારિક સુખોનો ત્યાગ કરે છે. શાતા વેદનીય કે જેને વેદાન્તી આનન્દમય કષ કહે છે તેનો ત્યાગ કરે છે. તેમાં મુંઝાતા નથી તેમજ અશાતા વેદનિયથી For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir થતાં દુઃખાપરસમભાવ ધારણ કરે છેઃ—લામાજ્ઞામે પુણે વુલે, વિતે મળે ાથા, સ્તુતિ નિન્દ્રાવિયાનેષ, સષત્ર: સમનેસ: ચારિત્રધારકાનો ઉપયુક્ત લેંકમાં કહ્યા પ્રમાણે દશા હોય છે. ચારિત્રધારક મુનિવરે સમખાવે વર્તે છે. અને ક યાગી ખની સ્વાધિકાર કર્ત્ત ન્ય ધમ કાન કરે છે, પથ્થરમાં અને સુવર્ણ માં સમાનભાવ ધારે છે, શુભાશુભ પરિણતિને વારી ઉપશમભાવ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરી શકે છે. માહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિના ક્ષય કરીને સાયિક સત્વને તથા ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરે છે, ચાર ઘાતી. કર્મના ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પદને પ્રાપ્ત કરે છે. ભાત્ર ચારિત્રની પ્રાપ્તિ વિના કાષ્ઠની મુકિત થઇ નથી, થતી નથી. અને ભવિષ્યમાં થશે નહીં એવું જાણીને મુમુક્ષુ ચારિત્રને અંગીકાર કરે છે, નવકલ્પ વિદ્વાર કરે છે. સર્વ પ્રકારની અશુભેચ્છાઓને પ્રથમ ત્યાગ કરે છે. પશ્ચાત્ આત્મ જ્ઞાનની પરિપકવ દશા થતાં શુભેચ્છાઓને પણ ત્યાગ કરે છે. આવી ચારિત્ર દશાને પ્રાપ્ત કરવા માટે મનુષ્યે એ તેના અધિકારી ખતવું જોઇએ, ચારિત્ર નિવૃત્તિ, તપ, સંયમ વિગેરેના ચારિત્રમાં સમાવેશ થાય છે. પ્રત્યાહાર, ધારણા ધ્યાન, સમાધિના ચાત્રિમાં સમાવેશ થાય છે. દેશવિરતિ ચારિત્ર અને સર્વ વિરતિ ચરિત્ર સબંધી દ્રવ્યથી તથા ભાવથી શાસ્ત્રામાં, આગમામાં તેનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ભજનપદ સંગ્રહના આડે ભાગામાં ચારિત્ર તપ, સંગમ સબંધી અનેક પદા ભૂજને રચામાં આવ્યા છે. તેગ્માના વાંચથી વાચકાને ચારિત્ર મા` પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રકટ થાય છે, ચારિત્ર તિપાદક ઉદ્દગારમય ભજનાનુ, પદેનુ વાંચન મનન સ્મરણુ અને નિદિધ્યાસન કરવાથી આત્માના શુદ્ધ ચારિત્ર ગુણનું જ્ઞાન થાય છે, તથા વ્યવહાર પૂર્વક નિશ્ચય ચારિત્રનું જ્ઞાન થાય છે. સદ્ગુરૂ શ્રી વિસાગરજી મહારાજના ચારિત્રમય શબ્દોથી તથા સદ્દગુરૂ શ્રી સુખસાગરજી મહારાજના ચારિત્રમય શબ્દથી અમને ચારિત્ર માની ફંચ થઈ અને તેથી ચારિત્ર અંગીકાર કરાયું. ભજન સંગ્રહના ભાગેામાં ચારિત્રસયમકારક અનેક પદેમાંથી ચારિત્રના સાર પ્રાપ્ત કરી શકાય છે. અને તેથી દ્રવ્ય તપ તથા ભાવતપને પ્રાપ્ત કરીને મેક્ષ પ્રાપ્ત કરી શકાય છે, વૈરાગ્યત્રી શુપ્રેમથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે પરંતુ તે પૂર્વે ગુરૂ વિનય, નીતિ, ધર્મ વિગેરે ગુણી પ્રાપ્ત કરવાની જરૂર છે. માર્ગોનુસારીના ગુણો પ્રાપ્ત કર્યાંથી જૈન ધર્માંની પ્રાપ્તિ થાય છે. જે સ’સાર વ્યવહારમાં દયા, સત્ય, પ્રેમ, મિત્રતા, વિવેક, વિનય ગુરૂજન સેવા આદિણા પ્રાપ્ત કરી શકતા નથી તે વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી, આ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ સર્વ ગુણની પ્રાપ્તિનું કારણ શ્રદ્ધા છે, જેનામાં શ્રદ્ધા નથી તેનામાં અનેક ગુણે પ્રગટતા નથી. શ્રદ્ધા વિનાનું જીવન શન્ય છે. પરમાત્મા વીતરાગ દેવની શ્રદ્ધા અને ગુરૂની શ્રદ્ધા તથા અનેક પ્રકારના શુભ સત્ય ધર્મની શ્રદ્ધા વિના મનોવૃત્તિની સ્થિરતા થતી નથી. અમારા સમાગમમાં અનેક મનુષ્યો આવ્યાં છે તેઓની દેવ ગુરૂની શ્રદ્ધાની પરીક્ષા કરવાને ઘણીવાર પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. કેટલાક મનુખે તે બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ થાય એ હેતુથી દેવ ગુરૂની શ્રદ્ધા ધારણ કરનારા દેખાયા હતા, પશ્ચાત્ તેઓને ઇષ્ટ લાભની પ્રાપ્તિ ન થતાં દેવ ગુરૂને હંબક કહેનારા જણાયા હતા. કેટલાક તો ઓધે દેવગુરૂની શ્રદ્ધાને ધારે છે, પરંતુ પ્રસંગ પડે દેવગુરૂથી અળગા થાય છે. કેટલાક બહુલ મનુષ્યોની દેખાદેખીએ અને તેને એની પ્રવૃત્તિ પ્રમાણે દેવગુરૂની શ્રદ્ધા ધારણ કરે છે અને પશ્ચાત ફરી જાય છે. પિતાની મનોવૃત્તિની સ્વછંદતાએ ગુરૂને માનનારા અને પશ્ચાત મનોવૃત્તિ ફરતાં ગુરૂની નિદા કરીને મૂળમાંથી ઉખેડી નાખનારા અને પચ્ચીશ પચ્ચાસ સ્થાને શ્રદ્ધાને બેસાડીને પુનઃ ઉઠાડનારા અપ્રમાણિક અનેક મનુષ્ય દેખવામાં આવ્યા છે. પિતાની ઈચ્છા પ્રમાણે ગુરૂ ન ચાલે તો તુર્ત ગુરૂપરથી શ્રદ્ધા પ્રેમ ઉઠાડીને વારંવાર જ્યાં ત્યાં બદલનારા અને ગુરૂનો તથા સાધુનો તફાવત નહિ સમજનારા અનેક મનુષ્ય દેખવામાં આવ્યા છે. ગુરૂની શ્રદ્ધા ધારણ કરીને ગુરૂના માટે શીર્ષ આપવાનું કહેનારા એવા પશ્ચાત ગુરૂ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગુરૂનું શીર્ષ લેવાની પ્રવૃત્તિ કરનારાઓ પણ અનેક મનુષ્ય હોય છે. મને વૃત્તિ જેની વારંવાર ફરે છે અને તેથી જેની ગુરૂશ્રદ્ધા પણ વારંવાર ફરે છે અને તેથી જે બહુરૂપી જેવો પાઠ ભજવે છે એવા અનેક મનુષ્યોને અનુભવ થયો છે, તેથી પોતાના સંબંધમાં આવનાર અનેક શ્રાવકને ઉદેશીને શિષ્યોને ઉદ્દેશી–સાધુ શિને ઉદ્દેશી-ભક્તોને ઉદેશી તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ આત્માગુરૂએ મનરૂપ શિષ્યને ઉદેવી અનેક કવ્વાલિયો, ભજને, પદ, બનાવવામાં આવ્યાં છે. ગુરૂપર શિષ્યને કે પ્રેમ હોવો જોઈએ તેનું અનેક કવ્વાલિમાં વર્ણન કરવામાં આવ્યું છે. ગુરૂ શિષ્યને સંબંધ કેવા પ્રકારને હોવો જોઈએ ? ગુરૂ અને શ્રાવક ભક્તને સંબંધ કેવા પ્રકારનો હોવે જોઈએ તેનો અમારો સંબંધમાં આવેલાઓના અનુભવબળે હદગારથી કેટલીક કવ્વાલિયો રચાઇ છે તેમાંથી વાચકજનો સવળ દૃષ્ટિથી સાર ગ્રહણ કરશે. બિલકુલ જેઓ નિરક્ષર હોય તેવા મનુષ્યો દેવશુ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂની શ્રદ્ધાવાળા હોય છે અને જેઓ વિશેષ જ્ઞાની હેય છે તેઓની દેવગુરૂ સંબંધી શ્રદ્ધા ઉત્તમ હોય છે. અનેક ઉપાયોએ પરીક્ષા કરીને ગુરૂનો નિશ્ચય કરવો. અને પશ્ચાત ગુરૂને શિર્ષપર ધારણ કરવા, પરંતુ ગુરૂ વિનાના અશ્રદ્ધાળુ નગુરા તો ન રહેવું જોઈએ. બાલ્યાવસ્થામાં જેઓ ગુરૂ કરે છે તે બાલ્યાવસ્થા સુધીના જાણવા, કારણ કે તે વખતે શ્રદ્ધા પ્રેમ વગેરે જે ત હોય છે તે પકવ જ્ઞાનના અભાવે યુવાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં અનેક પ્રતિકુલ સંગોમાં ટકતા નથી. ગુરૂની કરજો અને શિષ્યની ફરજો સમજ્યા વિના ગુરુ અને શિષ્યનો આમિક મેળ રહેતો નથી. જ્યાં પરસ્પર એક બીજાના વિચારોમાં અને આચારમાં શ્રદ્ધા હોતી નથી ત્યાં ગુરૂ શિષ્યને મેળ હોય છે તો પણ ટળી જાય છે. કેટલાક ભક્તો વા શિષ્ય ફકત ગુરૂના શરીરને જ ગુરૂ માનનારા હોય છે, પરંતુ ગુરૂના મનને તથા ગુરૂના આત્માને ઓળખી શકતા નથી. કેટલાક શિષ્યો વા ભકતો, શ્રી ગુરૂના બાહ્યાચારને ફકત માનનારા હોય છે ગુરૂના બાહ્યાચારમાં ફેરફાર થતાં તેમની શ્રદ્ધામાં પણ ફેરફાર થાય છે. કેટલાક શિષ્ય-ભકતે સ્વાર્થ સરે ત્યાં સુધી ગુરૂને માને છે. કેટલાક ગુરૂઓ શિષ્ય હથી વા ભકત મેહથી શિષ્યોનું–ભક તોનું ટોળું વધારવા પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ ગુરૂશ્રદ્ધા પ્રેમભકિતમાં તથા અન્ય ગુણવડે લાયક બન્યા છે કે કેમ? તેનો બિલકુલ વિચાર કરતા નથી. તેથી અંતે પરસ્પર ખરાબ પરિણામ આવે છે. શ્રદ્ધા વિના ગુરૂને સંબંધ તુર્ત ટળી જાય છે. ચલ મજીઠના રંગ જેવી શ્રધા થયા વિના કદાપિ કાળે ગુરૂને અને શિષ્ય ભકતને મેળ ટકતા નથી. ગુરૂની શ્રદ્ધા ટળવાની સાથે શિષ્ય સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે અને તેથી તે અલકેશ્વાનવત્ જ્યાં ત્યાં હડધૂત થાય છે અને સદ્દગુણોથી વંચિત રહે છે. શ્રધ્ધા--આકોને વિના મા એક ઠેકાણે કરીને સ્થિર થતું નથી અને તે હસ્તિકર્ણવત્ ચંચલ થઈ પરિભ્રમ્યા કરે છે. પ્રમાદી ચંચલ મનને વશ કરવા સારૂ અને આત્મજ્ઞાન ગ્રહવા સારૂ ગુરૂ કરવાની જરૂર પડે છે. પરંતુ વાટે ઘાટે હાલતાં ચાલતાં અને કોઈના ભરમાવ્યાથી શંકાઈને ભમી જાતાં ગુરૂઓને વારંવાર બદલવાથી અને પૂર્વે કરેલા ગુરૂઓના પ્રતિપક્ષી નિન્દક બનવાથીઆત્મકલ્યાણ થઈ શકતું નથી. ગુરૂની એક સરખી શ્રધ્ધા રહેવી તે આ કવિકાલમાં દુર્લભ છે. ગુરૂ કહેવું સહેલું છે, પણ ગુરૂની શ્રધ્ધા ભકિત ધારણ કરીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું મુશ્કેલ છે. ઉપરથી ગુરૂના હાલના જાણે કટકા થઈ જતા હોય એવા શિષ્ય-ભકતો અન્યત્ર ગુરૂની નિન્દા-હેલના બદબોઈ કરવામાં બાકી રાખતા નથી. તેથી ગુરૂ શિષ્યના એવા મેળને મેળ પણ કહી શકાય નહીં, ગુરૂની આજ્ઞા પ્રમાણે નહીં વર્તનારા એવા કેટલાક ભકત શિષ્યો અન્યની આ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગળ ગુરૂઓના દેષ કાત્યા કરે છે અને પતિ તે નિર્દોષ સાજન હોવાને ડાળ ધારણ કરે છે. કેટલાક ભકત શિષ્ય હરાયા ઢેરની પેઠે જયાં ત્યાં ભટકયા કરે છે અને ગુરૂની આજ્ઞા પ્રમાણે આત્માનીત કરવા પ્રયત્ન કરી શકતા નથી. કેટલાક ભકત શિષ્યો પણ ધૂર્તોના ભરમાવ્યાથી સ્વગુરૂ પર વહેમાઇને દુર્જનોની જાળમાં સપડાઈને ગુરૂથી ભ્રષ્ટ થાય છે. કેટલાક તે ગુરૂઓને અને સાધુઓને ભિન્ન ભિન્ન નહિ જાણીને સર્વત્ર એક સરખી ભાવના રાખવા જતાં પ્રેમ અને શ્રધ્ધાથી ઉલટા સર્વથી ભ્રષ્ટ થાય છે અને પશ્ચાત સાધુ વર્ગના પ્રતિપક્ષી નિન્દક બને છે. કેટલાક પિતાની અલ્પ પ્રમાણે નથી ચાલતા અને ગુરૂના બધા પ્રમાણે પણ નથી ચાલતા પરંતુ જ્યાં જાય છે ત્યાં તેવા બની જાય છે, અને તેથી શ્રદ્ધા પ્રેમને ખીલવ્યા વિના સ્વાધિકાર કવ્ય કર્મોથી પણ ભ્રષ્ટ થાય છે. વેશ્યાના ખાટની પેઠે વારંવાર સમજ્યા વિના સ્વાર્થ દ્રષ્ટિએ ગુરૂઓને બદલનારાઓ વસ્તુતઃ ગુરૂશ્રધ્ધાથી અને ગુરૂપ્રેમથી ભ્રષ્ટ હોય છે. તેઓ દેવ ગુરૂ ધર્મની ભકિત વિના અનેક ગુણોની પ્રાપ્તિથી ભ્રષ્ટ થાય છે. ગુરૂઓના પર આત્મભાવથી શુદ્ધ પ્રેમ ધારણ કરવાથી શિષ્યો વા ભકતો પરમાત્મ પદને પામે છે. બાહ્ય પદાર્થો, શરીર પ્રાણ કરતાં પણ જ્યારે શ્રી સદ્દગુરૂ દેવ પર અનંત ગુણ પ્રેમ પ્રગટે છે અને તે એક સરખો રહે છે, ત્યારે શિષ્યના ભકતોના આત્માની શુદ્ધિ થાય છે. સ્વાર્થ શ્રધ્ધા, ઉપચાર શ્રધ્ધા, કુલ શ્રધ્ધા વગેરેનો ત્યાગ કરીને શુધ્ધાત્મ શ્રધ્ધાથી ગુરૂના પર પ્રેમ ધારણ કરવો જોઈએ. શરીર અને મનની શુભાશુભ ચેષ્ટાઓથી દૂર એવા ગુરૂના આત્માને નિશ્ચય કરીને ગુરૂશ્રધ્ધા ધારણ કરવી જોઈએ. મનની પ્રવૃત્તિથી ગુરૂશ્રધ્ધા ધારણ કરેલી સ્થિર રહેતી નથી. મનની ક્ષણિકતા છે તેવી મનથી શ્રધ્ધા ધારણું કરવા આવે અને ગુરૂનું મન દેખી શ્રધ્ધા ધારણ કરવામાં આવે તે પરસ્પર બંનેના મનની ચંચળતાથી શિષ્યને અને ગુરૂને પરસ્પરનો ચંચળ ક્ષણિક મેળ થઈ જાય. અએવ પરસ્પર બંનેમાં બ્રહ્મભાવે શ્રધ્ધા ધારણ કરીને મેળ કરવો જોઈએ. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જે શિષ્ય અશ્રધ્ધ ળ છે તે ગુરૂને શિષ્ય રહી શકતો નથી. જેને ગુરૂના વચન પર વિશ્વાસ નથી તે ગુરૂનો શિષ્ય બની શકતો નથી. ગુરૂના સાકાર સ્વરૂપમાં અને નિરાકાર સ્વરૂપમાં જેને પૂર્ણ શ્રદ્ધા છે તે ગુરૂનો શિષ્ય બની શકે છે. બાહ્ય વિપરીત સંયોગ પામીને કેટલાકની શ્રધ્ધા ટળી જાય છે અને પુનઃ ગુરૂને સમાગમ થતાં શ્રધ્ધા તાજી થાય છે. પરંતુ એવી શ્રધ્ધા તે બાલબ્રહ્મા ગણાય છે. એવી શ્રદ્ધાથી શિષ્યનું વા ભકતનું કલ્યાણ થતું નથી અને ઉલટું બંનેના આત્માની હાનિ થાય છે. ધમે For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ મામાં પ્રવૃત્તિ કરતાં'એક ક્ષણુ માત્ર પશુ ગુરૂશ્રધ્ધા વિના, દેવશ્રધ્ધા વિના, ધર્મ શ્રધ્ધા વિના અને આગમશ્રધ્ધા વિના ચાલી શકે તેમ નથી. ધર્મરૂપ પ્રાસાદના શ્રઘ્ધારૂપ પાયો છે તેથી તેના નાશની સાથે ધર્મપ્રાસાદના ભંગ થયા વિના રહેતા નથી. ગુરૂદેવની શ્રધ્ધાથી આત્માપર મેસમેરીઝમ અને હિપનેટિઝમ જેવી અસર થાય છે અને તેથી શિષ્યના ભકતના આત્માની શુધ્ધિ જલદી થાય છે, માટે ગુરૂશ્રધ્ધારૂપી પાયા મજદ્યુત સ્થિર કર્યાં વિના ધ પ્રાસાદ ચડ્ડી શકાતા નથી. ધર્મપ્રાસાદની મજમ્મુતી માટે દેવગુરૂધર્મની પૂર્ણ શ્રધ્ધા ધારણ કરવી જોઇએ. જે મન વાણી અને કાયાથી ભિન્ન ગુરૂના આત્માના અનુભવ કરવા શકિતમાન થયા નથી તેઓની એક સરખી આત્માની શ્રદ્દા ટકતી નથી. ગુરૂ વિના જ્ઞાન નથી. ગુરૂ વિના અનુભવ શિક્ષણુ મળતુ ં નથી, માટે ગુરૂ વિના ક્ષણ માત્ર ચાલી શકે તેમ નથી, શ્રી સદ્દગુરૂની શ્રધ્ધામાં પ્રેમને અતભૉવ થાય છે. ગુરૂના નામને અને તેમની આકૃતિને ક્રુત ગુરૂ માનવાથી તેમની બાહ્ય પ્રવૃત્તિઓમાં જો રાગ દ્રષ્ટિ હોય છે તે ગુણ દેખવામાં આવે છે . અને જે પ્રતિકૂલ ષ્ટિ થાય છે તે અવગુણ દેખાય છે. ગુરૂ પર રાગ હોય છે તે ગુરૂતુ` મન સારૂ દેખવામાં આવે છે અને પ્રતિક્ત દ્રષ્ટિ હોય છે તે ગુરૂનું મન ખરાબ દેખવામાં આવે છે અને તેથી વારંવાર ગુરૂ પર શુભાશુભ ભાવના વિચાર કરવામાં આવે છે અને તેથી પોતાના કરતાં શિષ્યને અને ભકતને ગુરૂમાં કઇ વિશેષ જણાતું નથી. આવી દશામાં શિષ્યાનુ-લકતાનું ગુરૂ કલ્યાણ કરવા સમર્થ થતા નથી. આદ્ય દ્રષ્ટિથી ગુરૂ પર ારણ કરેલી શ્રદ્ધા સદા સ્થિર રહેતી નથી. ગાડરીયા પ્રવાહની રીતિએ--કુલપ્રવાહની રીતિએ ગુરૂને માનવા કરતાં ગુરૂના આત્માની શુદ્ધતાથી ગુરૂને માનવામાં શ્રદ્ધાની અપૂર્વ તા અનુભવાય છે અને તેથી આત્માનદની પ્રાપ્તિ થાય છે. મન, વાણી અને કાયાનુ ગુરૂને અર્પણ કર્યાં વિના ગુરૂની શ્રદ્ધા એ શ્રદ્ધા તરીકે ગણાતી નથી. જે લેાકા રાગ દ્વેષ ન કરવે એવુ માનીને પ્રથમથી ગુરૂના પરથી રાગ ત્યજે છે અને કુટુબી પર તો પૂર્ણ રાગ ધારણ કરે છે તેવા મનુષ્યા ગુરૂની શ્રદ્ધામાં કાંઇ સમજતા નથી એમ કહીએ તા તેમાં કાંઇ અતિશયાકિત નથી. ગુરૂની શ્રદ્ધા વિના ગુરૂના ઉપદેશની શ્રદ્ધા થતી નથી તે પછી ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાનુ તેા કયાંથી હોઇ શકે 1માટે ગુરૂના વિચારામાં અને આચારામાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવાની જરૂર છે. આગમાના આધારે એકાંતે ગુરૂની પરીક્ષા કરીને ગુરૂ કરવા પ્રયત્ન કરવામાં આવે તે તેમાં પૂર્ણ સળતા મળતી નથી. કારણ કે આગમમાં અનેક પ્રકારની ગુરૂના આચારાની પ્રવૃત્તિએ કહી છે તે ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રકાલ ભાવથી છે માટે એકાંતે For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ આગમોના આધારે ગુરૂની પ્રાપ્તિ થવામાં અનેક વિધ જણાય છે. શ્રી આ નંદઘનજી કયે છે કે-“ગ્રામમામાની વર્તમાન સમાચારી-વર્તમાન પરંપરા, જ્ઞાન, ક્રિયા, ગુણ આદિ વિના એકલા આગમવાદથી ગુરૂની પ્રાપ્તિ આકાલના અનુસાર ન બની શકે એમ કોઈ દ્રષ્ટિએ કથી શકાય છે માટે આત્મજ્ઞાની, ગીતાર્થ ગુરૂ પર વિશ્વાસ, શ્રદ્ધા ક્ય વિનાનગુરા શિષ્ય વા ભકતોથી ધર્મ માર્ગમાં એક વાસેલવાસ પણ લઈ શકાય તેમ નથી, માટે અનેક પ્રકારના વિકલ્પ સંક૯પાનો ત્યાગ કરીને સર્વ નોની સાપેક્ષતાએ વર્તમાન વ્યવહારથી આત્મજ્ઞાની ગુરૂની શ્રદ્ધા ધારણ કરી આમેન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે શિષ્ય વા ભકતે ગુરૂને કંઇ પણ પુછતા નથી, ગુરૂની સંગતિ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવો ઉપદેશ શ્રવણ કરતા નથી, તેમજ ગુરૂનું વ્યા ખ્યાન સાંભળતા નથી, ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મના પુસ્તક વાંચતા નથી, ગુરૂના ઉપદેશ સંબંધી કાંઈ પણ અનુમ કરતા નથી તેઓ તે કસ્તુરીના ગુણને ધારણ કરનારા રાસભા સમાન છે. ગુરૂ કર્યા માત્રથી કંઈ મુકિત મળતી નથી પરંતુ ગુરૂની પાસે બેસીને આત્મજ્ઞાનનું શ્રવણ કરવાથી અને અનેક રીતે આત્મતત્ત્વ ની પ્રાપ્તિના ઉપાયો કરવાથી ગુરૂ ક્યની સફળતા થાય છે માટે ગુરૂની શ્રદ્ધાધારક ભકતોએ-શિષ્યોએ ગુરૂના આત્માના આશયો અવબોધવા જોઈએ. ગુરૂના આત્માનું જ્ઞાન જ્યારે શિષ્યના-ભક્તના હૃદયમાં તાદ્રપણે ઉતરે છે, ત્યારે તે ગુરૂના ભકતે વા શિષ્ય બની શકે છે. ગુરૂને વ્યવહારથી વંદનારા પૂજનારા કરતાં ગુરૂના હૃદયનું સંપૂર્ણ જ્ઞાન લેનારા અને તેમના હૃદયમાં રહેલા સર્વ આશયોને સમજનારા શિષ્યો વા ભકત અનંતગુણ ઉત્તમ છે એમ જ્યારે નિ. શ્રય થાય છે ત્યારે તે ભક્ત વા શિષ્ય સ્વાત્માની શુદ્ધતા કરી શકે છે. જ્યાં ગુરૂ અને બીજાના પર એક સરખી શ્રધ્ધા છે, ધોળું તેટલું દુધ ગણવાનું છે ત્યાં કદાપિ ગુરૂના આત્માનું સ્વરૂપ ઓળખાતું નથી. શ્રી સદ્દગુરૂની શ્રધ્ધા વિના આ મા પર ગુરૂના સવિચારની અસર થતી નથી માટે ગુરૂની શ્રધ્ધાપૂર્વક ઉપાસના કરવાની જરૂર છે.અધ્યાત્મજ્ઞાની ગીતાર્થ વિના અન્ય ગુરૂ થવાને લાયક બની શકતું નથી.જેઓ આત્માનો અનુભવ કરવાને લાયક બન્યા નથી, હજી શિષ્યદશામાં છે, તેઓ મેહથી અન્યોના ગુરૂઓ બને છે તો તેઓ સ્વપરનું શ્રેયઃ કરવા શક્તિમાન થતા નથી. સર્વ દર્શનીયોના શાસ્ત્રોમાં ગુરૂની શ્રધ્ધા ભક્તિ સંબંધી પ્રથમ જ વિવેચન કરવામાં આવ્યું છે. ભારતવર્ષમાં કુગુરૂઓ ઘણા થવાથી અને તેઓ અજ્ઞાની હોવાથી તથા મહી હો સાથી સ્વકર્તવ્યોથી જર થયા છે અને તેથી ભારતીય લેકેની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં ખામી આવી છે અને લોકોના શ્રદ્ધા For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3. Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ત્વમાં પણ ખામી આવી છે. ભારતવર્ષમાં અપ્રમત્ત યાગી ગુરૂ પ્રકટવાની ધણી જરૂર છે. અપ્રમત્ત યાગી આત્મજ્ઞાની ગુરૂ પ્રગટયા વિના ભારતીય લેાદાની ચડતી થવાની નથી. આત્મજ્ઞાનથી લેાકેામાં પ્રસરેલા ખાદ્ય ક્રિયાકાંડ ભેદોને ટાળી લેાકાની દ્રષ્ટિયાને સુધારનારા ગુરૂએની ઘણી ખામી પડી છે અને ગુરૂની શ્રધ્ધામાં ભારતવાસીઓ ચંચલ મનના થઈ ગયા છે. સ લેાકેાને ગુરૂની એક સરખી શ્રધ્ધા હોતી નથી. પરંતુ કહેવાનુ` એટલુ છે કે આત્માની શુધ્ધતા માટે જેણે જે ગુરૂ માન્યા હોય તેવા ભક્તાએ વા શિષ્યોએ પૂર્ણ શ્રધ્ધાથી ગુરૂ પ્રતિ વવુ જોઇએ, જેટલી શ્રધ્ધામાં ખામી છે તેટલી આત્મસુધારણામાં શિષ્યાનેભકતાને ખામી રહે છે. એક શ્રધ્ધા હોય છે તેા તેથી અનેક ગુણી પ્રકટયા વિના રહેતા નથી. મેધની વૃષ્ટિની સાથે ઉત્પાળના તાપથી તપેલી પૃથ્વીમાં ધાસ વનસ્પતિ ઉગી નીકળે છે અને મેત્રની વૃષ્ટિના અભાવે તે સુકાઇ જાય છે, તેની પેઠે ગુરૂશ્રધ્ધાની સાથે અનેક ગુણે પ્રગટવા માંડે છે અને ગુરૂશ્રધ્ધાની ઢીલાશની સાથે વા તેના નાશની સાથે આત્મગુણી પ્રગટયા હોય છે તે પશુ ટળવા માંડે છે અને આત્મગુણાના નાશ થાય છે. પ્રતિજ્ઞા, પ્રામાણ્ય, આત્મવિશ્વાસ વગેરેના નાશ થાય છે તેથી આત્મબળમાં તથા વ્યવહાર સ્થિરતામાં પણ ન્યૂનતા આવે છે. માટે સદ્દગુરૂ શ્રધ્ધારૂપ મેષ્ટિને નાશ ન કરવા જોઇએ. શ્રધ્ધારૂપ પૃથ્વી વિના સર્વ ગુણારૂપ આધેયા કયાંય ટકી શકતા નથી. આધાર વિના આધેય નથી તેમ ગુરૂશ્રધ્ધા વિના હૃદયમાં ધમ પ્રકટતા નથી જે ભકતા શિષ્યા બનીને ગુરૂથી ભેદ રાખે છે તે ખેદને પામે છે, પરંતુ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી, જેઓ ગુરૂથી પોતાનું હૃદય છાનું રાખે છે, પોતાના હૃદયને ગુરૂની આગળ પૂર્ણ ખુલ્લું કરતા નથી તે ગુરૂનુ હેય પ્રાપ્ત કરી શકતા નથી. જેએ ભકતે વા શિષ્યા ખનીને ગુરૂથી અભેદરૂપે પરિણમતા નથી તે ગુરૂનું હૃદય લેઇ શકતા નથી. જેએ ગુરૂ કરતાં બાહ્ય લક્ષ્મી, સત્તા, કીર્ત્તિ, લેાકવાયકા વગેરેને વિશેષ મહત્ત્વના ગણે છે, તે ગુરૂ શું ચીજ છે તે સમજવાને પણ અધિકારી બન્યા નથી. જે અન્ય લેાકેાના કહેવાના અનુસારે ગુરૂ કરે છે અને ત્યજે છે તેઓ હૃદયના શૂન્ય અને કાન વિનાના સમજવા. ગુરૂની પાસે ઘણું વસી ગુરૂના જ્ઞાના અનુભવ જેઓ કરે છે, તે ઉત્તમ શ્રધ્ધાળુ જાણુવા, ગુરૂમાં નામવાસના, કીર્ત્તિવાસના વગેરે વાસનાએના લય કરીને ગુરૂમાં સર્વ શ્રેમરૂપ પેાતાના આત્માને દેખે છે તેવા ભકતા-શિષ્યા, શ્રધ્ધાના પગથીએ પગ મુકી શકે છે. ઉપર પ્રમાણે ગુરૂશ્રધ્ધા સબંધી કહેવામાં આવ્યું. ગુરૂભક્ત શિષ્ય નવાને માટે નીતિ ગુણાની પ્રાપ્તિની જરૂર છે. નીતિના ગુણ પ્રાપ્ત કર્યાં વિના ગુના For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩િ૧ ભક્ત વા શિષ્ય થવાથી કંઈ વળતું નથી. તે વિના સંસાર વ્યવહારમાં શુષ્ક જીવન ગણાય છે. નીતિ. જે મનુષ્ય નીતિમાન છે તે ધમ બની શકે છે. નીતિના સૂત્રોનું અવલંબન કર્યા વિના યુરોપીરાની પેઠે પરસ્પર અધોગતિ થાય છે. ભજનકાવ્યસંગ્રહના આઠે ભાગમાં નીતિ પ્રામાણ્ય પ્રતિજ્ઞા પાલન આદિ સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે. ગુરૂકુલવાસમાં રહીને પ્રથમ ગુરૂને પ્રાપ્ત કરીને પ્રમાણિક બનવું જોઈએ. જે મનુષ્ય પ્રમાણિક છે તે અવશ્ય મુકિતપદ પામે છે. ભકતોમાં શિષ્યમાં અસત્યવાદ,વિશ્વાસઘાત, પ્રપંચ, દગાબાજી, પ્રતિજ્ઞા ભ્રષ્ટતા વિગેરે દુર્ગુણો રહ્યા હોય છે, તે તેથી તેઓ ગુરૂના આત્માની નજીક ગમન કરી શકતા નથી. જેઓ ગુરૂની પાસે રહે છે, ગુરૂ ગુરૂ જગ્યા કરે છે. પરંતુ અસત્ય બોલે છે, પ્રતિજ્ઞા પાળી શકતા નથી, નીતિ પ્રમાણે વર્તી શકતા નથી તે હજી સદગુરૂને ઓળખવા માટે શકિતમાન થયા નથી. સદ્દગુરૂને પ્રાપ્ત કરનાર તેજ ગણાય છે કે જે નીતિને પિતાના પ્રાણ સમાન અવબોધીને તે પ્રમાણે પ્રવર્તે છે, જે શ્રી સદ્દગુરૂના ઉપદેશને સાંભળે છે, પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે ગુરૂની તથા ધર્મની શોભામાં વૃદ્ધિ કરવા શકિતમાન થતું નથી. નીતિની પ્રાપ્તિ કર્યા વિના પરમાત્મા ખાસ ધારે તો પણ મૈલ થઈ શકતો નથી. સત્ય પ્રમાણિકતા વિગેરે નીતિના ગુણેની અત્યંત જરૂર છે. જૈન શાસ્ત્રો જેનાગણે નીતિના ગુણો ઉપર અત્યંત ભાર મૂકે છે. જેનોનું એક વખત હિંદુસ્થાનમાં સર્વત્ર સામ્રાજ્ય સ્થપાયેલું હતું, જેનોની ચાલીશ કરોડ મનુષ્યોની સંખ્યા થઈ હતી તે પણ અન્ય ધર્મીઓ પર જેનોએ તરવાડ વડે જુલમ ગુજાર્યો નહોતો, તેમંકાઈને ભિન્ન ધર્મ પાળવામાં અટકાવ કર્યો નહોતો પરંતુ શંકરાચાર્યદિવિજયમાં હિમાલયથી તે ઠેઠ કન્યાકુમારી સુધી ની કતલ કરી એમ વેદ ધર્મીઓએ લખ્યું છે. મુસનમાનેએ અને પ્રિસ્તીઓએ તરવાર વડે ધર્મ વૃદ્ધિ કરવા મહાયુધ્ધ પ્રારંભ્યાં હતાં પણ તેવી નીતિને જેનેએ અખત્યાર કરી નહોતી. જેનોમાં અહંનીતિ વગેરે ગ્રન્થ છે, તેમાં અન્ય ધર્મીઓના પર ધર્મના નામે જોર જુલ્મ કરવાને માટે બિલકુલ નિષેધ કર્યો છે. શ્રી કુમારપાળ રાજા જેન ધમી હોવા છતાં અન્ય ધર્મિઓ પર સમાન દ્રષ્ટિ ધારણ કરતા હતા. ખંભાતના ઉદયન મંત્રીએ ખંભાતમાં વસવાટ કરવા આવનાર મુસલમાનેને નીતિપર્વક સંતોષ્યા હતા, અને તેથી તેને ઘણે આનંદ થયો હતો. શ્રી મહાવીર પ્રભુ કહે છે કે તરવારની ધારથી કેાઈ ધર્મ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધારવા ધારે છે તે કદાપિ પ્રભુને ભક્ત બની શકતો નથી, તેમજ તેઓ કહે છે કે પશુઓને અને પંખીઓનો હોમ કરવાથી પરમાત્મા ખુશ થતા નથી અને દેવલેકની પ્રાપ્તિ થતી નથી. શ્રી મહાવીર પ્રભુ કહે છે કે માગનુસારીના પાંત્રીશ ગુણે યાને નીતિના ગુણે પ્રાપ્ત કર્યા વિના કોઈ મનુષ્ય માટે ધર્મ પાળવાને લાયક બની શકતો નથી. અનીતિ દુર્ગુણો ધારણ કરનારા મનુષ્યોને ગુણે આવ્યા વિના જે પ્રભુ તારે છે એમ જે પ્રભુ કહે છે તે પ્રભુને કરેડે ગાઉથી નમસ્કાર છે. અધર્મનો નાશ કરવાને માટે અને ધર્મની રક્ષા કરવાને માટે શ્રી તીર્થકરોને--પરમાત્માઓને અવતાર થાય છે. તેઓ પ્રથમ નીતિના ગુણોનું શિક્ષણ આપે છે. પશ્ચાત આત્માની શુદધતાનો ઉપદેશ આપી આત્માના સ્થાદ્વાદ ધર્મને પ્રાપ્ત કરવા માટે મનુષ્યોને ઉપદેશ આપે છે. જે નીતિમાન નથી, જે પ્રતિજ્ઞાપાલક નથી, જે વિશ્વાસઘાતી છે, જે તેય કર્મ કરે છે, તે પરિત્રધમ બનવાને લાયક બન્યો નથી. અવિરતિપણું ત્યાગ કરવાની જેને ખાસ કાળજી છે તેજ સમ્યક્ત્વી બની શકે છે. મનુષ્યને પરસ્પર સમાન હકક છે છતાં એક પ્રજા બીજી પ્રજાને ગુલામ બનાવે અને પોતાને ધર્મિ માને એ કઈ રીતે નીતિમાન ગણી શકાય નહીં, તો તે પ્રજા તે ધમ ગણાયજ કયાંથી. માટે મનુ બેએ નીતિ પર ખાસ લક્ષ દેવું જોઈએ. જે જે સત્ય નીતિના ગ્રંશે છે તેને અનુસરીને વર્તવું જોઈએ. જેનામાં નીતિ નથી તે ગમે તેમ પ્રભુને ભજે અને અન્યોના ગળાં કાપે તેથી કદિ પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. યુરોપમાં હાલ મહાયુદ્ધ પ્રવર્તે છે, તેનું મૂલ અનીતિ છે. રાજાઓને મારી નાંખવા, અન્યનું રાજય પડાઈ લેવું, પ્રજાઓનો નાશ કરે, અન્ય રાજ્યોની પાયમાલી કરવી તેનું નામ નીતિ ગણાય નહીં. અન્ય પ્રજાઓને નાશ કરવો વા તેઓનું સર્વ ખાઈ જવું એવા પ્રકારની નીતિઓ બાંધવી, રાજદ્રોહ કર પ્રામાણ્ય દ્રોહ કરે, મનુષ્યનું સ્વાતંત્ર્ય લુંટી લેવું ઇત્યાદિને નીતિ કહી શકાય નહીં. નીતિના સદ્દગુણો વિના ગમે તે પ્રભુની યા ગુરૂની પાસે જાઓ પણ તેથી મુક્તિ થવાની નથી. રજોગુણી તમે ગુણ મનુષ્ય નીતિના ધર્મથી ભ્રષ્ટ થાય છે, અને અનીતિને સેવી દુર્ગતિમાં પ્રવેશ કરે છે. પ્રભુથી પ્રેમ કરનારાને જે પભુ અનીતિ છતાં ફકત પોતાના પ્રેમને લીધે તારે તો એવા પક્ષપાતીઈવરના જેવો અન્યાયી દુનિયામાં અન્ય કરે નહીં, ગુરૂ શ્રધ્ધા ધારણ કરીને તેમના ઉપદેશમાં પ્રભુત્વ અવલોકી પ્રથમ નીતિના માર્ગે વહેવું જોઈએ, નીતિના ગુણે નીચે પ્રમાણે છે. સત્ય બોલવું, દયા પાળવી, પિતાની સત્તાથી અન્ય મનુષ્યોનું રક્ષણ કરવું, કેઈને છેતરવાની પ્રવૃત્તિને ત્યાગ, પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવું. કેઈને વિશ્વાસઘાત For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 33 Acharya Shri Kailassagarsuri Gyanmandir ન કરવા, ઉપકાર પર અપકાર ન કરવા, કાનુ` ભુરૂ' ન ચિતવવુ, સતાને સતાપવા નહીં, પક્ષપાત ન કરવા, દોષ દ્રષ્ટિના ત્યાગ કરવા, કુડાં તાલ માાં ન રાખવાં, બેઇમાની ન થવું, રાજ્ય વિરૂદ્ધ ન વવું, લાક વિરૂદ્ધ ત્યાગ, ગરીખેાના આશીર્વાદ લેવા, પશુઓ, પોંખીએ અને જલચીની યા કરવી, અન્ય ધમ પાળનારાઓને કત્લ કરવા નહીં વા તેઓના પ્રતિ અનીતિથી ન વવું. માત પિતાની આજ્ઞા પ્રમાણે વર્તવુ, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું, રાજ્ય દંડ થાય એવુ અનીતિકારક કાર્ય ન કરવું, કાઈના દેવગુરૂના અવણૅ વાદ ન ખેલવા. કાઇના પર આળ ન દેવું, ક્રાઇની હાંસી-મશ્કરી ન કરવી. ચાડી ચુગલી કરવી નહીં, લાંચ ન લેવી, ક્રાઇના પર મિથ્યારોપ ન મૂકવા, વ્યભિચાર કર્મના ત્યાગ, સ્નેય કર્મને ત્યાગ, જીડી સાક્ષીના ત્યાગ, જૂઠા દસ્તાવેજો લખવાના ત્યાગ, કૃતધી ન થવું, ઇત્યાદિ અસંખ્ય નીતિના ગુણા છે, તેઓને અગીકાર કરવા જોઇએ. રાગ દ્વેષના પક્ષમાં પડયા વિના જો ઉપર લખેલાના વિચાર કરવામાં આવશે તા નીતિ ધર્મની મહત્તાના ખ્યાલ આવશે, મનુષ્યને સ્વભાવ છે કે તેઓ કાઇ પણ ધમી તરીકે પેાતાનું નામ ધરાવે છે, પરંતુ નીતિ ધર્મના પગથીએ પણ જે ન ચઢયા હોય તેએ પરમાત્માની પ્રાપ્તિ તા કર્યાંથી કરી શકે વારૂ ? આત્માની શુદ્ધતા કરવા માટે ઉપર પ્રમાણે કારણેા જણાવ્યાં તેમાં પ્રથમ નીતિ ગુણાની જરૂર છે. અમેએ કવ્વાલિઓમાં, ભજતામાં, પદેદ્યમાં નીતિ ગુણા સબંધી ધણું વિવેચન કર્યું છે, માટે નીતિ ગુણીને દરેક ધર્મોવાળા મનુષ્યા સ્વીકારશે તે તે દુનિયાને સ્વર્ગ સમાન કરવામાં સાહાયી બની શકશે. રાજ્ય વ્યવહારમાં, વ્યાપાર વ્યવહારમાં, કેળવણી વ્યવહારમાં, ક્ષાત્ર ક વ્યવહારમાં અને સમાજસેવા વ્યવહારમાં નીતિ વિના પગલે પગલે અશાંતિ, દુઃખ, ચિંતા, અને મારામારીને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ધર્મ રાજ્યવ્યવહારમાં પણ નીતિ વિના ઉલટી ધમ કરતાં અધર્મની વૃદ્ધિ થાય છે. ગુરૂ શિષ્યના સબંધમાં પશુ નીતિના ગુા વિના કલેશ, ખટપટ, ખેદ, દુઃખરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અનીતિના માર્ગે ચાલીને ઉત્ત્તતની આશા રાખનારાએ અંતે ગાય છે. અનીતિના બળથી સિકંદરની પાછળ રાજ્યમાં અંધારૂં થયું, રાવણે અનીતિ કરીને સીતાને રાખી તેથી તેની તથા લંકાની પાયમાલી થઇ, દુર્ગંધને અનીતિ કરી તેથી મહાભારત યુદ્ધના આરંભ થયા અને તેથી ભારતની પડતીના પ્રારભ થયા. કેટલાક મુસલમાન બાદશાહાએ અનીતિનાં પગલાં ભર્યાં. તેથી મુસલમાનાના હાથમાં દિલ્લીનું રાજ્ય ન ૫ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ રહ્યું, એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. ચેહાણોએ રાજ્ય નીતિ ધર્મને ત્યાગ કરવા માંડે, ત્યારે દિલ્હીના રાજ્યથી ભ્રષ્ટ થયા. શિવાજી પછીથી થનારા મરાઠઓએ અનીતિ આચરવા માંડી ત્યારથી પેશવાની પડતી અને મરાઠી રાજ્યની પડતીને પ્રારંભ થયો. પૂર્વે ઇરાનના બાદશાહોમાં અનીતિએ પ્રવેશ કર્યો, ત્યારથી તેઓની પડતી થઈ. ઈછના રાજાઓમાં અનીતિએ પ્રવેશ કર્યો ત્યારથી તેઓની પડતી થઈ. બ્રાહ્મણોએ ઢેઢ ભંગીઆ વપર ઘણી તિરસ્કાર પૂર્વક અનીતિ આચરવા માંડી તેથી તેઓ હવે નીચ વર્ણના શાપથી કેટલાક અધોદશામાં આવવા લાગ્યા. બોદ્ધોના સાધુઓમાં અનીતિએ પ્રવેશ કર્યો ત્યારથી મુખ્ય કારણે હિંદુસ્થાનમાંથી જવું પડયું. શંકરાચાર્યના સન્યાસીઓમાં અનીતિ પેઠી તેથી રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય વગેરેના પંથે પ્રગટયા. ગૃહસ્થ જેનેએ વ્યાપાર વગેરેમાં જ્યારથી અનીતિ સેવવા માંડી ત્યારથી તેઓની પડતી થવા લાગી. બેયમે આફ્રિકાના કંગાલ પર જુલ્મ ગુજાર્યો તેનું ફલ તેને બેગવવું પડયું. જેવું શુભ વા અશુભ કર્મ કરવામાં આવે છે તેનું ફળ તેવું મળે છે એવા ઇશ્વરી કાયદો છે, તે કેાઈને ટાળ્યો ટળતો નથી. અનીતિ આચરનારા યાદવેને પણ પરસ્પરના યુદ્ધથી નાશ થયે, માટે અનીતિને ત્યાગ કરીને નીતિ પાળવાની જરૂર સ્વીકારવી જોઈએ. નીતિના અનેક પ્રકાર છે. આર્યદેશનીતિ, અનાર્યદેશનીતિ, ચોથા આરાનીતિ, પાંચમાઆરાની કલિયુગની નીતિ, બ્રાહ્મણધર્મ નીતિ, ક્ષત્રિયધર્મનીતિ, વૈશ્યધર્મનીતિ, શુક્રધર્મનીતિ, પ્લેચ્છનીતિ, પ્રજાસત્તાકરાજ્યનીતિ, રાજાપ્રજા સત્તાક રાજ્યનીતિ, પ્રજાસત્તાકનીતિ, વ્યાપારનીતિ, પ્રાચીનનીતિ, અર્વાચીનનીતિ, ચાણકયનીતિ, મનનીતિ, શુક્રનીતિ, વૈદિક ધર્મનીતિ, કરાનધર્મનીતિ, ધધર્મનીતિ, યાહુદિધર્મનીતિ, જેનાર્યનીતિ, જરથોસ્તધર્મનીતિ લૌકિકનીતિ લોકોતરનીતિ પુણ્યનીતિ, પાપનીતિ, ન્યાયનીતિ અનીતિ, શુભનીતિ,અશુભનીતિ રાજ્યતંત્રનીતિ, ધર્મરાજ્યતંત્રનીતિ, જ્ઞાનીનીતિ, અજ્ઞાનીનીતિ, દેશભેદનીતિ, કાલભેદનીતિ,ઔત્સકિનીતિ, અપવાદિકનીતિ,ગૃહસ્થ ધર્મનીતિ, ત્યાગધર્મનીતિ, સ્વજાતિનીતિ,પરજાતિનીતિ, પનોતિ, આર્યનીતિ, વ્યાવહારિકનીતિ, નૈઋયિકનીતિ, સદ્ભૂતનીતિ, ઔપચારિનીતિ, હાનિકરનીતિ, સુખકરનીતિ, ઉચિતનીતિ,અનુચિતનીતિ, આસનીતિ,અનાસકથિતનીતિ, આપત્તિકાલનીતિ, વ્યક્તિનીતિ, સમષ્ટિનીતિ,ધર્મનીતિ અધનીતિ, યુદ્ધનીતિ, સેવાધર્મનીતિ, રવામિનીતિ, સેવકનીતિ, સાધુધર્મરક્ષક નીતિ, મહજનનીતિ, ઔપચારકનીતિ, સામદામ દંડભેદનીતિ,આવશ્યનીતિ, દેશનીતિ, ભાષાનીતિ, વેષનીતિ, ઈત્યાદિ સહશ્ર ભેદેવડે નીતિનું નિરૂપણ કરાય છે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ દેશમ રાજ્યધર્મની પડતી ન થાય અને અનીતિમય મનુષ્યથા કચરાઇ ન જવાય એવી દક્ષ નીતિને દક્ષ લેકે આચરે છે. સર્વત્ર સર્વ દેશોમાં સર્વ કેમમાં પરસ્પર શાંતિ રહે એવી નીતિને વિશ્વ સેવકે પ્રભુના પ્રેમથી આચારમાં મૂકવા પ્રયત્ન કરે છે. જેનીતિના વિચારોથી અને આચારાથી પિતાનું સઘનું,કેમનું રાજ્યનું, દેશનું શ્રેય સાધી શકાય તેવી દેશકાલાનુસારેનીતિ જાણીને તે આદરવી જોઈએ. જમાને ઓળખ્યા વિના ગાડરીયા પ્રવાહથી વહેરાના નાડાના જાલવાના આગ્રહની પેઠે આજુ બાજુનો વિચાર કર્યા વિના જે નીતિ પાળવામાં આવે છે, તેજ શરૂપે પરિણમીને દેશ કેમ ધર્મના નાશ થાય છે. સર્વ દેશોમાં અને સર્વ ધમી લેકેના ધર્મ શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન નીતિ હોવાથી અવસર દેખ્યાવિના અમુકજ નીતિને પકડી રહે છે તે સ્વનો અને સ્વધર્મને નાશ કરે છે. જેવા મનુષ્યોથી કામ લેવાનું હોય છે તેની સાથે તેવી નીતિથી વર્તવું પડે છે. સજજન મનુષ્યની પેઠે દુર્જનની સાથે એક સરખી નીતિથી વર્તવામાં આવે તે આત્માનો કુટુંબને નાશ થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ઈગ્લીશ સરકારની પેઠે સર્વ પ્રકારની રાજ્યનીતિની સર્વ પ્રકારના તંત્રોનીની લિયોની વર્તમાનકાલાનુસારે આવશ્યકતા છે. બ્રિટિશ સરકારે જે રાજ્યનીતિની અને વ્યાપારનીતિની વ્યવસ્થા કરી છે, તેના જેવી હાલમાં અન્યત્ર દેખાતી નથી. જે નીતિથી રાજ્યની દેશની, સમાજની, કામની, ધર્મની પડતી ન થાય અને શાંતિ સંરક્ષી શકાય તેને વ્યાવહારિક નીતિ કહેવામાં આવે છે. વેદકાલનિવાસી રૂષભદેવના કાલની નીતિ હેય, પરંતુ તે નીતિ તે કાલીન મનુષ્યને વિશેષતઃ ઉપયોગી હતી. તે નીતિ પ્રમાણે હાલજે વર્તવામાં આવે તે સર્વથા સર્વ પ્રકારની હાલની વ્યાવહારિક પ્રગતિ કરી શકાય નહીં. જમાનાને ઓળખી અનેક વિચારની અને આચારની નીતિમાં પરિવર્તન થાય છે, અને ભવિષ્યમાં થશે, એક સરખી વ્યાવહારિક નીતિ રહી નથી, રહેતી નથી અને રહેશે નહી. રાજ્યના કાયદાઓ ફરે છે. ધર્મના કાયદાઓ ફરે છે, કેમના કાયદાઓ ફરે છે. જ્ઞાતિના કાયદાઓ ફરે છે. વ્યાપારાદિ આજીવિકાના કાયદાઓ ફરે છે. આ વિશ્વના પટ્ટપર એક સરખી નીતિ રહી નથી. સર્વ જાતની નીતિમાં પરિવર્તને તે થયા કરવાનાં આયાવત પર એક વખત જેનેની રાજ્યાદિક નીતિઓનું જોર હતુ, પશ્ચાત વૈદિક કાલમાં વૈદિકે નીતિનું પ્રાબલ્ય વધ્યું, પશ્ચાત્ મુસલમાની રાજ્ય થતાં તેઓની રાજ્યનીતિનું જોર વધ્યું પશ્ચાત્ બ્રિટીશ રાજ્યની સ્થાપના થતાદ્ધ, જૈન, મુસલમાન વૈદિક અને ખ્રિસ્તી નીતિયોનાં પરિવર્તનની મિશ્રતાયુક્ત ઘણી નીતિયો થઈ છે. નીતિની બાબતમાં મુત્સદી વર્ગ તરીકે For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . બ્રિટીશ લેાકા હાલ સત્ર એક સરખા પ્રખ્યાત છે. તેથી તેમની નીતિયાનુ જોર હાલતા સત્ર અવલાકાય છે. દેશકાલાનુસારે નીતિયેામાં પ્રગતિકારક રિવર્ત નાને જે નીતિકુશલા અંગીકાર કરતા નથી તે અળશીયાના જેવા મૂર્ખ લેકા જાણવા. દેશકાલાનુસારે રાજ્ય ધર્મનીતિ વગેરેનું સ્વરૂપ જેએ જાણતા નથી તેઓ અલહીન મૂઢ મનુષ્યા વેદીયાં ઢોર જેવા છે. સર્વ પ્રકારનીનીતિયાનું જ્ઞાન કવિના કાઈ ધર્મની,રાજ્યની પ્રગતિ કરી શકતુ નથી. કાઇ દેશમાં જેને નીતિ કહેવામાં આવે છે તેને અન્યદેશના લોકો અનીતિ કહે છે. સવ દેશના અને સ ધર્માંના લૉકાની નીતિ ધર્મ સબંધી એકસરખી માન્યતા થઇ નથી થતી નથી અને ભવિષ્યમાં થશે નહી. સર્વ દેશેામાં કેટલીક સાધારણ ની તયેા છે અને કેટલીક અસાધારણ નીતિયેા છે. કાષ્ટ દેશમાં કાઇ રાજ્યમાં ક્રાઇધર્મમાં ક્રાઇ જાતની નીતિયાની મુખ્યતા વર્તે છે. પ્રજાસત્તાક રાજ્યનીતિની ક્રાંસ દેશમાં મુખ્યતા વતે છે રાજ્યસત્તાકનીતિની જર્મનીમાં અને આસ્ટ્રીયામાં મુખ્યતા વર્તે છે. રાજ્યપ્રજામિત્ર સત્તાકનીતિની ઈગ્લાંડમાં મુખ્યતા વર્તે છે. પ્રાચીનકાળમાં રાજ્યસત્તાકનીતિની મુખ્યતાહતી તેની પૂર્વ મુનિ અર્થાત્ઋષિ સત્તાની ધસત્તાની મુખ્યતા સર્વાં દેશામાં હતી. જે નીતિ મુખ્ય આચારમાં વર્તે છે તે નીતિ મુખ્ય કહેવાય છે અને વિચારમાં પ્રવર્તનારનીતિ ગૌણુ કહેવાયછે અને તે ગૌણનીતિ કે દેશકાલનેપાની મુખ્ય તાને પામે છે, અને મુખ્ય નીતિ ગૌણુતાને પામે છે. સર્વ પ્રકારની નીતિયાના પરિપૂર્ણ માન વિના મનુષ્યે ધર્મતત્ર વા રાજ્યધર્મ ચલાવી શકવાને સમર્થ થતા નથી. ધર્મરાજ્ય તંત્રમાં અને વ્યાવહારિક રાજ્યમાં તથા વ્યાપાર હુન્નર કળાવાળા ત ંત્રમાં સર્વ પ્રકારની નીતિયામાંથી વર્તમાનકાળનુસારે પ્રગતિકારક નીતિયાને અવલખ્યા વિના કદિ પ્રગતિમય રહી શકાતું નથી. વિશ્વમાં કેટલીક રજોગુણ મિશ્રિત નીતિયા છે. કેટલીક તમેાગુણુ મુખ્યતાવાળી નીતિયા છે કેટલીક સત્વગુણુ મુખ્યતાવાળી નીતિયેા છે. રજોગુણ મુખ્યતાવાળા મનુષ્યા જ્યારે ત્યારે પણ ક્ષાત્ર બળયુક્ત હાય છૅ. બાહ્ય રાજરક્ષણ કાર્યમાં ભગતીયા જેવી એકલી સાત્વિક રાજ્યનીતિથી પ્રવતતાં હિન્દુસ્થાનપર ચઢી આવેલાં યવનાના ટાળાની પેઠે દશા થાય છે. ધાર્મિક રાજ્યતંત્ર પ્રવર્તક આચાર્યાં પણ દેશકાલાનુસારે ધર્મ પ્રવક નીતિયેને તે અ ંગીકાર નથી કરતા તે તેએ સ્વધર્મના અસ્તિત્વના નાશ કરનારા બને છે. અતએવ નીતિ સબધી અનેક પ્રકારના નીતિ ભેંદાવાળું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. જે કાલમાં જે દેશમાં જેને નીતિ તરીકે વ્યવહાર થાય છે તેની વિરૂદ્ધ જે હાય છે તે અનીતિ કહેવાય છે. જેટલીકે નીતિયેા છે તેજ તેના દેશકાલભાવની વિપતાને પામીને અનીતિયા તરીકે For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ ગણાય છે. જ્યાં રાજ્ય સત્તાક નીતિ ટળી ગઈ હોય એવા કાન્સ દેશમાં અને અમેરિકા દેશમાં રાજ્યસત્તાક ધર્મ તે અનીતિ તરીકે ગણાય છે અને જયરાજ્યસત્તાક રાજ્ય પ્રવૃત્તિ છે એવા અરબસ્તાન વગેરે દેશમાં પ્રજાસત્તાક રાજ્ય નીતિને કોઈ સ્થાપવા પ્રવૃત્તિ કરે છે, તે તે અનીતિ ગણાય છે અને તેવી અનીતિ પુનઃ નીતિરૂપે પણ ગણાય છે. સર્વ લેટેમાં એક સરખી નીતિની માન્યતા હોતી નથી. ઈંગ્લાંડમાં એક કાલે પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરનારાઓને તાપને મેંઢ ઉડાડી દેવામાં આવતા હતા, તે વખતે લોકોએ અનીતિ કરીએમ કહેવાતું હતું. હાલમાં તે કાના બાવલા પૂજાય છે. અને હાલમાં તે વખતે મરીજનારા કે ખરા નીતિ ધર્મ ચુસ્ત હતા એમ મનાય છે, મનુષ્યકૃત નીતિ સદાકાલ પરિવર્તને પામ્યા કરે માટે સર્વ પ્રકારની નીતિનું જ્ઞાન કરીને દેશકાલાનુસાર યોગ્ય નીતિના પાલક બનવું જોઈએ. જે કુકતીનીતિયો છે તેમાં કેનાથી ફેરફાર થતું નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે એવી કુદતી નીતિ છે તેને કેઈ દૂર કરવા શકિતમાન થતો નથી. નૈસર્ગિક નીતિનું પ્રાબલ્ય તો પશુઓ પર અને પંખીઓ પર તથા વનસ્પતિઓ પર પણું વર્તે છે. તેમાં કઈ ફેરફાર કરવા શકિતમાન થતો નથી. ગમે તે દેશકાલમાં મનુષ્યોને સુધા લાગે છે, માટે તેઓએ ભેજન ખાવું જોઈએ એમાં કઈ ફેરફાર કરનાર નથી. કુકતિ નીતિયોમાં જે વિકાર થાય છે તો દુનિયામાં પ્રલય થાય છે. સર્વ પ્રકારના મનુષ્ય માટે એક સરખી વ્યાવહારિક નીતિ હોતી નથી. ઉપર્યુક્ત નીતિનું સ્વરૂપ ખાસ ગીતાયે ગુરૂ પાસે સમજવું જોઈએ. નીતિનું સ્વરૂપ અવધીને દેશકાલાનુસારે અલ્પ હાનિ અને બહુ લાભ થાય એવી મુખ્ય દ્રષ્ટિએ આવશ્યક નીતિ પ્રમાણે સંસાર વ્યવહારમાં તથા ધર્મમાં પ્રવર્તવું જોઈએ. નીતિનું સ્વરૂપ પરિપૂર્ણ જાણ્યા વિના આર્ય લેકની પડતી થઈ.નીતિનું સ્વરૂપનહીં જાણવાથી અનીતિને પણ નીતિ તરીકે સ્વીકારીને હિંદુ રાજાઓએ કન્યાઓનું હરણ કરી પરસ્પર લડી નબળા પડયા, તથા આયાવર્તન લેકએ ધર્મ તંત્રમાં નીતિના નામે અનીતિને આશ્રય લીધે તેથી જેવું કર્યું તેવું તેઓ પામ્યા. હવે તેઓએ સમજવું જોઈએ. નીતિના જ્ઞાન વિના અજ્ઞાની મનુષ્યો પરસ્પર લડી મરે છે, અને પોતાની ઉન્નતિ પર પિતાના હાથે કુહાડ મારે છે. રાજ્ય નીતિમાં રાજ્યનીતિ પ્રમાણે પ્રવર્તવું જોઈએ, પરંતુ તેમાં ધર્મ શાસ્ત્રોના ધર્મને આડો લાવીને પરસ્પર કામેએ લડી મરીને રાજ્યની પાયમાલીની સાથે પિતાની પાયમાલી ન કરવી જોઈએ. આ બાબતમાં બ્રિટીશ રાજ્યનીતિની પ્રસંશા કર્યા વિના ચાલે તેમ નથી. બ્રિટીશ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ્યતંત્રમાં કે ધર્મના ભેદે લડીને પોતાની પાયમાલી કરતા નથી, અવી રીતે સર્વ દેશના લેકેને જ્ઞાન થશે ત્યારે તેઓ આત્મતિ, દેશોન્નતિ અને વિશ્વતિ કરવા સમર્થ થશે. જૈનોમાં સર્વ પ્રકારની નીતિનું જ્ઞાન થશે ત્યારે તેઓ આવશ્યક નીતિથી ઉન્નતિના માર્ગ તરફ ગમન કરી શકશે. નીતિના બંધનેથી બંધાઈને મનુષ્યો ધમની, રાજ્યની, દેશની રક્ષા કરવાનશકિતમાન બને છે. નીતિના નામે પ્રવર્તતી નિર્માલ્ય નીતિયોને હઠાવી દેવી જોઈએ. ધાર્મિક સામ્રાજયતંત્રમાં પણ ધર્મવૃદ્ધિ અથે ધર્મની રક્ષાર્થે અને ધર્મીઓની રક્ષાથે આપવાદિક જે દેશકાલાનુસારે આદરવા યોગ્ય નીતિ છે, તેનું અવલંબન ગ્રહવું પડે છે. ધર્મમાં અને નીતિમાં ભેદ છે. જડવાદીઓ ફકત એકલી નીતિને માને છે. અને પુનર્જન્મ ચૈતન્યવાદીઓ નીતિને અને તત્ત્વ ધર્મ એ બેને સ્વીકારે છે. શકિતયોને જીવતી વહેવરાવવાના જે જે ધર્મ ઉચિત વિચારે પ્રમાણે પ્રવૃત્તિ છે તે સર્વે નીતિ માગે છે. જેટલા નીતિના માર્ગે છે તેટલાજ અનીતિના માર્ગો છે. જેટલી ઔત્સર્ગિક નીતિ છે, તેટલીજ આપવાદિક નીતિ છે. જે વખતે જે નીતિ પ્રમાણે ચાલવાની જરૂર હોય છે તે સમયે તે નીતિ પ્રમાણે ન ચાલવામાં આવે તો અનીતિ કહેવાય છે. જેનાથી મન, વચન, અને કાયાની શકિત ન વધે તેવી જે જે પ્રવૃત્તિ હોય છે તે અનીતિ પ્રવૃત્તિયો ગણાય છે. જે નીતિને વિવેકથી તોલતાં આવશ્યક આદરણીય લાગે છે તેવી નીતિને આદરવી જોઈએ. નીતિરૂપ સાગરને પાર પામી શકાતા નથી. નીતિનું સ્વરૂપ બાંધતાં મેટા મોટા વિદ્વાને પણ મુંઝાય છે. હાલ દુનિયામાં જેટલાં નીતિના શાસ્ત્રો છે, તે વાંચી જવાથી તેને નીતિશાસ્ત્રકારની મુંઝવણ અવબોધાશે. ખાવામાં, પીવામાં, લગ્નમાં, વ્યાપારમાં, વેષમાં આચારવૃત્તિમાં લેકની ભિન્ન ભિન્ન નીતિની માન્યતાઓ છે, ત્યારે હવે કઈ નીતિથી પ્રવર્તવું એવું પ્રત્યેક મનુષ્યના મનમાં મનન થશે. તેના ઉત્તરમાં કહેવાનું કે દેશકાલાનુસારે પ્રગતિમય નીતિનું અવલંબન કરવું. સર્વ પ્રકારની શુભ ધર્મશકિતની વૃદ્ધિ તથા રક્ષણ થાય એવી યુતિરૂપ પ્રવૃત્તિ નતિયોથી પ્રવર્તવું. સર્વ વ્યાપક અને આવશ્યક નીતિ થી પ્રવર્તવું. દેશકાલાનુસારે જે નીતિયોથી દેશ, કેમ, સંધિ, સમાજ, ધર્મની ચડતી થાય તે ધમ્ય શુભ નીતિ કહેવામાં આવે છે. વર્તમાનકાલીન શ્રીસદ્દગુરૂને અનુભવ લઈને ધર્મી મનુષ્યોએ ધાર્મિક સામ્રાજય નીતિવડે પ્રવૃત્ત થવું. અમેએ ભજન પદ્યસંગ્રહનાં આઠે ભાગમાં પ્રસંગે પાત્ત આજુ બાજુના સંયેગના બળે નીતિના ઉદ્ગારેને કાઢી પદ્યરૂપે યા છે, તેમાંથી સર્વ પ્રકારના ધમી મનુષ્યને ઘણું ગ્રહણ કરવા જેવું મળે તેમ છે. એ પ્રસંગોપાત્ત સહેતુક પ્રવૃત્તિથી For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૯ નિવેદાય છે. ધર્મી મનુષ્યએ સર્વ પ્રકારની નીતિયોને ભણે તે તેઓ નીતિ સંબંધી સારે ઉપદેશ આપી શકે અને તેથી તેઓ ધમ્યનીતિ અને અધર્મી નીતિને મુકાબલે કરી દુનિયાને સત્ય જણાવી શકે. જ્ઞાન દર્શન અને ચારિત્રની લોકેનેપ્રાપ્તિ થાય તેમાં લોકોને વિદન કરતાં અનીતિ છે. લોકેાના સુખના માર્ગમાં આડા પત્યરાઓ નાંખવા એ અનીતિ છે. લેકિના સદ્દવિચારને અને સદા ચારેને રૂંધવા એ અનીતિ છે. લેકેની શાંતિના માર્ગમાં કાંટા નાખવા એ અનીતિછે. લેકેને સર્વ પ્રકારની શુભાશુભ નીતિનું જ્ઞાન થાય તેવાઓને બંધ કરવા તે અનીતિ છે, મનુષ્યોની સર્વ પ્રકારની શુભ ભક્તિોની ખીલવણીમાં પ્રત્યવાય કરવો એ અનીતિ છે. લોકોને ધર્મભ્રષ્ટ થવાનું જ્ઞાન આપવું તે અનીતિ છે. લેકેને સત્ય ન જાણવા જેવું એ અનીતિ છે. પોતાના આત્માને જે જે પ્રિય છે તે સર્વ મનુસ્યોને પશુઓને પંખીઓને પ્રિય છે એવો ઈશ્વરી નિયમ છે તેને તોડીને સર્વ મનુષ્યોને દુઃખ થાય, એવા માર્ગ લેવા તે અનીતિ છે. અનીતિ. અનીતિ કરવાથી મોટા મોટા મનુષ્યો પણ ભ્રષ્ટ થાય છે. ગ્રીસ જેવું રાજ્ય પણ અનીતિથી કેવી દશામાં આવ્યું તેની ઈતિહાસ સાક્ષી પૂરે છે. ઉત્તતિના સમયમાં રાજ્યમદ, સત્તામર,વ્યકિતમદ, દેશમદ સૈનિક બળવર્ગ વગેરેથી અહંકાર ઉત્પન્ન થાય છે અને તેથી અન્ય મનુષ્યોને સતાવવા પ્રવૃત્તિ થાય છે તેથી અહંકારેની પડતી થયા વિના રહેતી નથી. પિતાને જેવું સુખ ઇચ્છાય છે. એવું જ્યાં અન્યોને ઇછાતું નથી ત્યાં અહંકારને પ્રવેશ થવાની સાથે અનીતિની પ્રવૃત્તિ થાય છે અને તેથી કરવાની અને યાદવોની પેઠે વિનાશકાલ પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં કઈ પણ રાજ્યની, દેશની પ્રજાની એક સરખી ચડતી દશા રહેતી નથી તેનું કારણ ખરેખર રજોગુણ અને તમગુણ અનીતિ છે. રજોગુણી અને તમે ગુણ ઉન્નતિ સદાકાલ એક સરખી રહેતી નથી અને તેમાં અનીતિને પ્રવેશ થયા વિના રહેતો નથી. અનીતિની પ્રવૃત્તિ થવાથી ગરીબોની સાધુઓની આંતરડીની હાય લાગે છે, અને તેથી દેશ રાજ્ય, સંધ, સમાજ, કામ, જ્ઞાતિ, કુટુંબ વગેરેની પડતી થયા વિના રહેતી નથી. આઠ પ્રકારના અહંકારથી, ક્રોધથી ક૫ટથી, લોભથી, ઈર્ષોથી, વૈરથી, કામના વેગથી, સ્વાર્થથી અને દ્રોહથી મનુષ્યો અનીતિમાર્ગ સંચરે છે અને તેથી તેઓનો નાશ થાય છે. યુરેપી મહાયુદ્ધમાં અનીતિએ કરેડે મનુષ્યના નાશમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. જે મનુષ્યો સત્તાબનથી, લક્ષ્મી બળથી અનીતિ કરવામાં પાપ પણ ગણતા નથી તેઓની પડતી For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયા વિના રહેતી નથી. યુરોપના અને એશિયા ખંડના પૂર્વના ઐતિહાસિક ગ્રન્થો વાંચો અને તેમાં જે જે રાજાઓએ અનીતિ કરી તેનું સ્વરૂપ વિચારે એટલે અનીતિથી કેવી પડતી થાય છે તેને ખ્યાલ આવશે. અનીતિથી રાજાઓના રાજય ઉખડી ગયાં. અનીતિથી મિયાં ચોરે મુઠે અને અહલા ચોરે ઉટે એવું બન્યા વિના રહેતું નથી. રૂશિયાના હાલના ઝારે લેકેપર અનીતિ ગુજારી તેથી તે રાજયપદભ્રષ્ટ છે. આ ઉપરથી મનુષ્યએ સમજવું કે અનીતિથી કેઇનું શ્રેય થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. આર્યાવર્તન ઘણું રાજ અનીતિથી નષ્ટ થઈ ગયાં. સત્તા, વિદ્યા, લક્ષ્મી, રાજય કાર્યબળને અનીતિમાં વાપરવાથી અન્ય જીવોનું અશુભ થાય છે, માટે મનુષ્યએ કઈ વખત અનીતિ તરફ લક્ષ્ય પણ ન દેવું જોઈએ. રાજાઓએ પક્ષપાત કરીને અનીતિથી મનુષ્યોને દુઃખી ન કરવા જોઈએ નીતિના કાયદાઓથી વિરૂદ્ધ અનીતિથી વ્યાપાર રાજ્યઆદિ કરવામાં મહાપા૫ સમાયેલું છે અને તેનું પરભવમાં પાપકલ દુઃખરૂપ મળ્યા વિના રહેવાનું નથી. મનુષ્યોએ કાઈ પણ જીવને અનીતિથી સતાવે ન જોઈએ. મેટા રાવણ સરખા રાજાઓ પણ અનીતિથી દુઃખી થઈ મરણ પામ્યા. પાસિફીક સમુદ્રમાં પૂર્વે આર્યલેને એક મેટે દેશ હતો, પણ તે દેશમાં મનુબ્બાએ ઘણું અનીતિ સેવી, તેથી તે દેશ સમુદ્રમાં ડુબી ગયે. દુષ્કાલ, મહામારી, ધરતીકંપ, જવાલામુખી પર્વત ફાટવા વગેરે અનીતિમય પાપ કર્મોનું ફલ છે. મનુષ્યોએ સાત્વિગુણુ બનવું જોઈએ. સર્વ દેશના મનુષ્યએ પરસ્પર ભિન્ન દેશપર અનીતિ ન ગુજારવી જોઈએ, નીતિમાં પ્રભુને વાસ છે. અને અનીતિમાં શયતાનને વાસ છે, માટે મનુષ્યોએ પ્રમાદી બની અનીતિ કરી શયતાન મુખમાં કાળના કાળીયા ન બનવું જોઈએ. આ જમાનામાં સુધરેલા તરીકે ગણાતા મનુષ્યોમાં અનીતિને વિશેષ પ્રચાર છે. બાહ્ય વિદ્યાની સાથે કામ, ક્રોધ, ઈર્ષા, લોભ, વિશ્વાસઘાત, પ્રપંચ, દગાબાજી, અપ્રમાણ્ય, પ્રતિજ્ઞાભ્રષ્ટતા, વગેરે દુર્ગણે વધે છે. માટે ધાર્મિક જ્ઞાનની સદગુરૂ પાસે કેળવણી લેઈ અનીતિને ત્યાગ કરવું જોઈએ એમ અમોએ ભજનના પદોમાં ઘણે સ્થાને જણાવ્યું છે. ઉપર પ્રમાણે નીતિ અને અનીતિ સંબંધે ભજન દ્વારા ઉદ્દગાર કાઢીને વિશ્વજનોને શિક્ષણ આપ્યું છે. એમ અવબોધાવીને જણાવવાનું કે નીતિદ્વારા પ્રામાણ્ય પ્રાપ્ત કરીને ગુરૂશિષ્ય વ્યવહારની શુદ્ધતા પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવું જોઈએ, પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મ જ્ઞાન, ભકિત, સેવા, ઉપાસના, ગુરૂશ્રદ્ધા, નીતિ વગેરેની ભજનમાં, પદોમાં આવસક્તા પ્રદર્શાવી છે. પ્રસંગોપાત ગૃહીઓને યેગ્ય દેશસેવામાં પડ્યો પણ રચાય For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રસ્થાને યોગ્ય મિત્ર ધર્મનું મિત્ર મૈત્રી કાવ્ય લખ્યું છે. શ્રાવક ધર્મ સંબંધી પદ્યો લખ્યા છે. દેશમાં રાજ્યદ્વારા શારિત હોય છે તો ધમની આરાધના થાય છે. તેથી પ્રથમ રાજા શહેનશાહ સર પેજની શાનિ ઈચ્છવામાં આવી છે. શ્રી રાગપિ તિર્મવતુ એ મંત્રથી જૈન સંઘ શ્રી રાજાને પન્નર પન્નર દિવસે શાંતિ ઇચ્છે છે સર્વ દેશોમાં ધર્મની પ્રાપ્તિ માટે આ દેશની મહત્તાને ધર્મ શાસ્ત્રોમાં વર્ણવી છે. જેનાગોમાં લખવામાં આવ્યું છે કે અનંતગુણું પુણ્યની રાશિ પ્રગટ થાય છે, ત્યારે આ દેશમાં જન્મ થાય છે. તેમાં પણ ઉત્તરોત્તર અનંતગુણ પુણ્યની રાશિ પ્રાપ્ત થાય છે ત્યારે જૈન બ્રાહ્મણ જૈન ક્ષત્રિય, વૈશ્યાદિને ઘેર જન્મ પ્રાપ્ત થાય છે. તેમાં પણ ઉત્તરોત્તર અનંતગુણી પુણ્યની રાશિ વધે છે ત્યારે સદ્દગુરૂને સમાગમ થાય છે. તેમાં પણ ઉત્તરોત્તર અનંતગુણ પુણ્યની વૃદ્ધિ થાય છે ત્યારે શ્રી સદ્દગુરૂદ્વારા જેન ધર્મની પ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ સામગ્રી માટે ભારત દેશની વિદ્યા, બ્રહ્મ વિદ્યા, નીતિ, શુદ્ધાચાર, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભક્તિ, સુવેષ, સુધર્મઆદિ વડે ઉન્નતિ હોય છે, તો તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. અને તેથી આત્મધ્યાન સમાધિની પ્રાપ્તિ થાય છે, માટે ભારત કાવ્યની રચના કરીને ભારત દેશની ભીન્નતિ કર્તવ્ય પ્રવૃત્તિની ઉત્સાહતા વર્ણવી છે, તથા ભારતના સર્વ દેશમાં જેનેનું ગુજરાતમાં દોઢ હજાર વર્ષથી વિશેષ જોર હોવાથી અને દયાદિ ધર્મ ગુણોની આરાધના માટે ગુર્જર ભૂમિ યોગ્ય હોવાથી ગુજરાતને યારે પ્રાણુ ગણી ઔપચારિક સ્તુતિ કરી છે. તે સાપેક્ષ દ્રષ્ટિએ ગ્ય છે. કમલેગી થનાર બાળકને સંબોધિ “પ્યારા હદયનાં બાળકે એવાં બને એવાં બને” એ કાવ્ય રચવામાં આવ્યું છે, તેમાં બાળકોને ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ ચારે બાબતોની આદેયતાનાં દ્રષ્ટાંત જણાવ્યાં છે. ઇત્યાદિ વ્યાવહારિક અનેક બાબતોને ધર્મમાં પરંપરાએ સાપેક્ષ દ્રષ્ટિએ ઉપયોગી જાણીને સહજસ્કરણાએ વર્ણવી છે. કેટલેક સ્થાને કદ્રવર્ણ નનાં કાવ્યો છે તેમાંથી સાબરમતી ગુણ શિક્ષણ કાવ્યની પેઠે સાર ગ્રહવા માટે લખ્યાં છે કે પ્રાણવા તે પરિવા, ને પિસવા તે ગ્રાસવા(ઝાવારસૂત્ર)જ્ઞાનીને આસ્રવનાં કારણે સંવરરૂપે પરિણમે છે. અને અજ્ઞાનીને સંવરનાં કારણે છે. તે આસવરૂપે પરિણમે છે. માટે કુદતઆદના કાવ્યોમાંથી ઘણું શિક્ષણ ગ્રહી શકાય છે. શૃંગારિકરસ આદિ નવ રસને જેમાં વર્ણવ્યા હોય છે, તેને શૃંગારિક કવિ કાવ્ય કહે છે. પરંતુ શાન્ત રસિકજને જેમાં આત્માના સદ્દગુણોનું વર્ણન કરવામાં આવ્યું હોય તેને કાય કહે છે. જે રસાત્મક વાકય છે તે For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવ્ય છે. સર્વ રસને શિરોમણિ શાંત રસ છે, શાંત રસથી અપૂર્વ અખંડ આનંદ રસ અનુભવાય છે માટે જેમાં શાંત રસનું વિવેચન છે તે કાવ્ય છે. કારણ કે તે આત્માનન્દરસમય હોય છે. સ્ત્રીઓના વર્ણનથી કંઈ જ્ઞાનીઓને રસ પ્રાપ્ત થતી નથી. શૃંગારિક કાવ્યો કે જેમાં અલંકારે પણ તે સના છે, તેને બાલ છો કાવ્ય તરીકે માનીને તેને સાહિત્યમાં ગણે છે, પરંતુ કામોદ્દીપક સાહિત્યથી દેશને, રાજ્યને, ધર્મને, કેમને સંધને, સમાજનો ઉદય થતો નથી. કામવિષય કાવ્યોને સાહિત્યનાગ્રંથ ગણુને શૃંગારિક કવિઓએ એક વિષયમાર્ગની ઉન્નતિ કરી છે. તેથી ધર્મમાં રાધાકૃષ્ણાદિ નામે શૃંગારરસે પ્રવેશ કરીને ભક્તોમાં, ગુરૂઓ માં વ્યભિચારને પથ્થો છે, એમ અપેક્ષાએ કહી શકાય તેમ છે. માટે સાહિત્ય ગ્રન્થ તરીકે કાવ્ય ગ્રન્થ તરીકે તે ગ્રન્થ ગણવા કે જે ગ્રન્થથી મનુષ્યોમાં બ્રહ્મચર્ય ખીલે, નીતિની પુષ્ટિ થાય સેવા ભક્તિ ખીલે, ઉપાસનાનું સ્વરૂપ ઓળખાય, તત્વજ્ઞાનની શોધ થાય ઇત્યાદિઅનેક સદ્દગુણે ખીલે અને દેશ,કામ, સમાજ, રાજ્ય વગેરેથી શુભન્નતિથી લેકમાં સત્ય શાંતિ સુખનો પ્રચાર થાય. ગદ્યરૂપ અને પદ્યરૂપ એમ બે પ્રકારનાં કાવ્ય છે. શૃંગારિક કવિઓએ દેશ, કેમ, સમાજની પડતી થાય એવાં કેટલાંક કવને કર્યો છે જેમાં સદ્દવિચારો, શુભ પ્રવૃત્તિ, સેવા ધર્મ, અધ્યાત્મ જ્ઞાનના વિચારો ભર્યા હોય છે તે કાવ્યને શુભ કાવ્ય તરીકે કરવામાં આવે છે. જગન્નાથ વિગેરે શૃંગારિક કવિઓએ જે તે સમયે દેશની, સમાજની, રાજ્યની, ધર્મની ઉન્નતિ થાય એવા વિચારને ગ્રન્થો રચી દર્શાવ્યા હોત તો આર્યાવર્તની આવી અધોદશા થાત નહીં. શૃંગારિક કવિઓએ રાધા કૃષ્ણના નામે એવાં કાવ્યો બનાવ્યાં છે કે તેમાં બેન દીકરીની આગળ કહેતા પણ શરમ આવે. શું કાવ્યશક્તિને આવો ઉપગ થવાથી આર્યાવર્તના લોકેની ઉન્નતિ થવાની છે ? કદી નહીં. નીતિના ભજને પદે નિર્દોષ સેવા ભક્તિના પદે, પરમાત્માની સ્તુતિના પદે, શિષ્યોના ગુણોનું વિવેચન કરનારા પઘો સમાજ, સંધ દેશ રાજ્યની સેવામાં પ્રવૃત્તિ થાય એવાં ભજન, અધ્યાત્મજ્ઞાનનાં પદે, વેગનાં પદે, વૈરાગ્યનાં પદે, ઈત્યાદિને અમે શુભસાહિત્ય કહીએ છીએ, અને તેને અમો કાવ્ય કહીએ છીએ, એવી અમારી માન્યતા છે. હાલમાં દેશ, સમાજ, નીતિભાવનાનાં પોયર લેકોને પ્રેમ જાગ્યો છે. વિદ્યાની કેળવણી ઉન્નતિપ્રતિ લેકેની અભિરૂચિ વધવા લાગી છે. પિતાની પડતી શાથી થઈ? તેનું સર્વ લેકે સ્વરૂપ સમજવા લાગ્યા છે. અધ્યાત્મ જ્ઞાન તરફ લેકેની અધ્યાત્મ પદેકારા અભિરૂચિ વધવા લાગી છે. પ્રગતિમય પ્રવૃત્તિમાં કર્મ યોગીઓ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ રસ લે અને નિષ્કામ ભાવે દુનિયાના સર્વ જીવાની આત્મવત્ સેવા કરે એવા હેતુથી અમેાએ સેવાધર્મનાં કર્મ યોગનાં પદો રચ્યાં છે તે પણ રસની સહજ સ્ફુરણાએ રચાયાં છે. હાલના સુત્તુ મનુષ્યા હવે એવા સવિચારના ભાવમય પદ્યોને ઉંચા ખે હાથ કરીને મુક્ત કંઠે કાવ્ય કહેવા લાગ્યા છે. પ્રગતિમય વિચારાની અને આચારેની વૃદ્ધિ થાય અને સર્વ લેાકા ઉન્નત્તિના શિખરે આરાહી પૂર્ણ સુખ આસ્વાદે એવા વિચારોથી ભરપૂર પદ્મો અને ભજનાના જેટલા પ્રચાર કરવામાં આવે તેટલે ન્યૂન છે. અમારા હૃદયમાંથી સ્ફૂરણા યાગે પ્રાય: ધણાં કાવ્ય ઉદ્દભવ્યાં છે, તેને અમેએ વિના સાચે પ્રકાશિત કર્યાં છે. જ્ઞાનીએ ધુળમાંથી પણ શિક્ષણ મહે છે, તો ભજનપદ્ય સંગ્રહ વાંચીને તેમાંથી ગુણાનુરાગ દ્રષ્ટિએ શિક્ષણુ ગ્રહે એમાં કંઇ આશ્ચર્ય નથી. સ્યાદ્રાજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, તત્ત્વજ્ઞાનપર અમારી અત્યંત પ્રીતિ છે. વૈરાગ્ય ભક્તિસેવા કે જે નિરવદ્ય વિશાલ સાપેક્ષ દ્રષ્ટિએ સ્વાધિકારે સેવ્ય છે, તેના ઉપદેશદેવાની અમારી સતત વ્યાખ્યાન પ્રવૃત્તિ છે. અનેક મનુષ્યના પ્રસંગમાં આવતાં, શિષ્યાના ભક્તોના પ્રસગમાં આવતાં, ધ્યાન ધરતાં, સમાધિના ઉત્થાન કાલમાં સમાધિસ્મરણ પ્રસંગ પામતાં, સેવા ભક્તિનેપ્રસંગ અનુભવતાં, દેશની ઉન્નતિના વિચારા આવતાં, જૈન કેટમની, જૈન ધર્મની ઉન્નતિના વિચારાની સ્ફુરણા થતાં, ન્હાનાં બાળાનાં નિર્દોષ આનંદમય જીવનને અનુભવતાં, ખટપટીયા કલેશકારક સાધુએન સમાગમમાં આવતાં, વિષ્ણુકાના સમાગમમાં આવતાં. પ્રસંગોપાત્ત તે તે બાબતના અનુભવેાના ઉદ્ગારાથી કવાલિયાની, પદાની, ભજનની, રચના થઇ છે. અમારૂ' સાધ્યુંધ્યેય એ છે કે આત્માની પરમાત્મતા પ્રગટાવવી અને આત્માનું અનંત સુખ અનુભવવું, તથા સ્વાધિકારે જેમ બને તેમ નિલેશ્પ બની કાર્યાં કરવાં. તથા વિશ્વતિજીવાને તેના અધિકાર પ્રમાણે કર્તવ્ય ધર્મ જાવવાં અને નિલેષપણે તે આવશ્યક બ્યાને કરે એવા ઉપદેશ દેવા. આત્મા પ્રતિદિન પ્રતિક્ષણુ જીવન યાત્રા કરે છે તે પ્રમાદ ત્યજીને જેમ બને તેમ અનંતજ્ઞાન દર્શન સુખના અનુભવ તરફ પ્રયાણ કરે છે અને ઉપશમાદિ ભાવે તન્મય થઇને આનાદ્વૈત વગેરેના ઉદ્દગારાને ભાવના બળે ગિરે છે. આત્માના આનવિના અન્ય દુ.ખ ભાસે નહી' એવા ઉપયાગને આનદાદ્વૈત કહેવામાં આવે છે. ( સ્યાદ્વાદશૈલીએ ) આત્મા વિના આત્માના જ્ઞાનમાં ઉપયાગમાં અન્ય જડ પદાર્થ વિગેરે દ્વિધાભાવ ન ભાસે તેને આત્મા દ્વૈત કહેવામાં આવે છે. આત્માના શુદ્ધોપયાગે આત્મસ્વરૂપમાં શુદ્ધ પ્રેમથી લીન થઈ જતાં અન્ય કશાની યાદી આવતી નથી, તેવી દશામાં શુદ્ધાત્મા ન For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ દ્વત, પ્રેમાસ્માતને અનુભવ પ્રગટ થાય છે. આત્મામાં બે તત્વ છે, આત્મા અને જડ તેમાં જડના પાંચ ભેદ છે. પરંતુ આત્માવિના અન્ય તત્વ ન ભાસે તેવી ધ્યાન, ધ્યાતા અને બેયની એકતાને, લીનતાને, અનેકાન્તદ્રષ્ટિએ આત્માદ્વૈત, શુધ્ધ એવું આત્માનું અદ્વૈતપણું અર્થાત અન્ય જડ પદાર્થ વિના એકલો શુદ્ધાત્મસ્વરૂપને અનુભવ ઈત્યાદિ જે આત્માદ્વૈત, બ્રહ્માત ઈત્યાદિ શબ્દ શૈલીએ અમેએ શુદ્ધધ્યેયનાં ધ્યાન પ્રસંગે શબ્દોદ્દગીરણ કહ્યું છે. એમ વ્યવહારથી અવધાવવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં અધ્યાત્મ જ્ઞાનરસ છલકાઈ જાય છે, સાત નયનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધ્યાથી એકાંત આધ્યાત્મિક વેદન્ત શાસ્ત્રોના અધ્યાત્મ જ્ઞાનને સ્યાદ્વાદ જ્ઞાન રૂપે પરિણમવાની શકિત ખરેખર આત્મામાં પ્રગટે છે, અને અમોએ તેને પૂર્વાચાની રોતિ પ્રમાણે ઉપગ કરી અધ્યાત્મિકપદો બનાવીને દુનિયાના મનુષ્યો પરમાત્મપદ સહેલાઈથી જાણે અને પ્રાપ્ત કરે એવી સુગમતા કરી આપી છે. જેના કામથી ભિન્ન વેદાંતિયે પણ અધ્યાત્મ જ્ઞાનમાં પ્રવેશ કરે એવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેરને બ્રહ્મા સ્વરૂપમાં ઘટાવી લક્ષ્યાર્થ ઉપયોગ પ્રકારો છે. અમાએ બ્રહ્મોષનિષદ્દમાં શુદ્ધ બ્રહ્મનું સમાધિદ્વારા સ્વરૂપ અનુભવીને જણાવ્યું છે, ધર્મોપનિષદ્દમાં ધર્મનું સમ્યક્ સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું છે. સમદ્રષ્ટિ બળે સમ્યજ્ઞાનીને એકાન્ત આ ધ્યાત્મિક શાસ્ત્રો પણ અનેકાન્ત સ્યાદ્વાદ જ્ઞાનરૂપે પરિણમે છે, માટે સમ્યગ્દષ્ટિએ વેદાન્ત ઉપનિષદોનાં કેટલાંક સૂત્રને આત્મિક જ્ઞાનની દિશા જણાવવા માટે લખવામાં આવે છે –તવમલ, સાંદ્રહ્મામિ. મામાત્ર, પ્રજ્ઞાનવ્રહ્મ ” વેદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વેદ આ ચાર વૈદ પૈકી એકેક વેદનું આધ્યાત્મિક જ્ઞાનમય એકએક વાક્ય છે–તરામસિ-તન્ત્યં- -તે બ્રહ્મ તું છે. તે શુદ્ધા ત્મા તું છે. તત શબ્દવડે શુદ્ધ બુદ્ધ પરમાત્માનું ગ્રહણ કરવું અને તત શબ્દ વાચ શુદ્ધબુદ્ધ બ્રહ્મતેજ તત્વમસિ અર્થાત તું છે. આમ કહેવાથી આત્માની પરમાત્મદશાને પૂર્ણ ઉપયોગ પ્રકાશિત કરાય છે, મુખ્યવૃત્તિએ તરવમસિ વાકયથી તું બ્રહ્મ છે. પરમાત્મા છે, એ બધ ગ્રહણ કરાય . તેથી લક્ષણવૃત્તિ અને ગૌણવૃત્તિની ગૌરવતા કરવાની જરૂર પડતી નથી. જગત્ તત્વવાદીઓ તસ્ય પરમાત્મનઃ યં મisfસ લેવલ તે પરમાત્માને તું સેવક છે એવો અર્થ કરે છે, પરંતુ મુખ્યવૃત્તિએ તે તું બ્રહ્મ છે. તે તું શુદ્ધ આત્મા છે, પરંતુ રાગદ્વેષાજ્ઞાનથી કપાયેલે બહિરાત્મા નથી એવો અર્થ થાય છે. જ્ઞાનીઓ અલ્પ શબ્દોમાં અનંત અર્થને ગ્રહે એવા વાક્યને સૂત્ર કહે છે. શિષ્ય પિતાના મનમાં વિચાર કરે છે કે હે ગુરૂ હું કોણ છું. તેના ઉત્તરમાં ગુર જણાવે For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ છે કે તું બ્રહ્મ છે પણ જડ નથી. શિષ્ય પ્રથમ અજ્ઞાનતાથી શરીરને આત્મા માનતો હતો, ઈન્દ્રિયોને આત્મા માનતા હતા, પ્રાણોને આત્મા માનતો હતે. નીચેના ઉપનિષના વાયથી શંકા કરતા હતા તે જણાવે છે સવાધપુષs घरसमयः तस्माद्वा एतस्मादन्नरसमयादन्योऽन्तर आत्माप्राणमयोऽन्योऽन्तरात्मा મનોમચો વા વિજ્ઞાનમઃ તે આત્મા શું અન્નરસમય છે ? વા તે ઈન્દ્રિય છે ? વાતે પ્રાણમય છે, વાતે અન્તરાત્મા મનોમય છે? વાતે વિજ્ઞાનમય છે? અત્તરસમસ્ત દેહને વ્યાપી આત્મા રહે છે, પણ તે અક્ષરસમય નથી. દેશમાં આત્મા રહે છે તેથી અધિષ્ઠાનની અપેક્ષાએ ઉપચાર દેહ પણ આત્મા કહેવાય છે, પરંતુ નિશ્ચયથી અન્તરસમસ્ત દેહથી આત્મા ભિન્ન છે. પ્રાણને વ્યાપીને આત્મા રહે છે તે અધિષ્ટાનની અપેક્ષાએ પ્રાણમય આત્મા કહેવાય છે, પરંતુ તે ઉપચાર માત્રથીજ, વસ્તુતઃ પ્રાણના ધર્મથી આત્મા ભિન્ન છે માટે તે પ્રાણમય આત્મા નથી પણ દશ પ્રાણોથી ભિન્ન આત્મા છે. શું મનમય આત્મા છે? મનન સ્વરૂપ મનનું છે. મનમાં વિકલ્પ સંકલ્પ વિચાર થાય છે. મનને વ્યાપીને આભા રહ્યો છે પણ મનના ધર્મથી આત્મા ભિન્ન હોવાથી મનોમય આત્મા નથી. મન ક્ષણિક છે, પરંતુ આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ કેવલજ્ઞાન દર્શન ચરિત્રમય છે, તેથી વસ્તુતઃ મનથી ભિન્ન આત્મા છે એમ કહેવાને માટે શ્રી સદ્દગુરૂ જણાવે છે. તરવમસિ તું તે શુદ્ધ બ્રહ્મ છે પણ દેહ પ્રાણમય નથી. તેથી તેમાં મુંઝાવું એ તને ઘટતું નથી. મતિજ્ઞાનને અને શ્રુતજ્ઞાનને વિજ્ઞાન કહે છે. મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનથી આત્માનું શુદ્ધ ક્ષાયિક કેવલજ્ઞાન ભિન્ન છે તેથી કહ્યું છે કે બુદ્ધિ અર્થાત વિજ્ઞાન તું નથી પણ ભિન્નતું શુદ્ધ જ્ઞાનરૂપ આત્મા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મનઃપર્યાવ જ્ઞાન કરતાં અનંત કેવલ જ્ઞાન છે તે શુદ્ધ છે તેથી કહેવામાં આવે છે કે આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત આનંદમય છે. એ આત્મા તેજ તું છે. એમ ગુરૂ સ્વશિષ્યને જણાવે છે. ઔદારિકશરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર, અને કામણ શરીરથી તે શુદ્ધ બ્રહ્મ ભિન્ન છે. અને તે શુદ્ધ બ્રહ્મતેજ તું છે. રાગ દ્વેષ કર્મની ઉપાધિ સહિત બ્રહ્મને સબલ અર્થાત દોષસહિત બ્રહ્મ કહેવામાં આવે છે. સ્થૂલકેષ, વાસનાકાષ, લિંગકોષ, આનંદમયકોષ, ઈત્યાદિ અનેક કે તે તું બ્રહ્મ નથી પરંતુ તે કેષથી ભિન્ન તું બ્રહ્મ છે. એમ તત્વમસિ એ મહા વાકયથી નિવેદાય છે. ગુરૂએ ઉપર પ્રમાણે તત્વમસિ વાકયને અનુભવ સ્વશિષ્યોને કરાવ્યો. શિષ્યને બ્રહ્મને અનુભવ થયે. શુદ્ધાત્મસ્વરૂપ તે તું છે એને અનુભવ આવ્યાથી For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જડ પદાર્થોમાંથી હું પણાને અભ્યાસ ટળે તેથી તેને પ્રણાલિમ. હું બ્રહ્મ છું. શુદ્ધાત્મા છું, પરમાત્મા છું. રાગદેવ પરહિત બ્રહ્મ છું. કેવલજ્ઞાનરૂપ બ્રહા છું. એવી આત્મસત્તાને સત્તાગ્રાહક સંગ્રહનય દૃષ્ટિથી અનુભવ છે. આત્મા પૂર્વે અજ્ઞાન દશામાં બહિરામદશારૂપ (વેદાંત દ્રષ્ટિએ જીવદશામાં)મિથ્યાત્વથી આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવતો ન હતો અને તેથી મિથ્યા દ્રષ્ટિપણાથી શરીર તે હું, પ્રાણ તે હું મનને તે હું, અને મન વડે ઉન્ન થનાર બુદ્ધિ વિજ્ઞાન કે હું એવી અશુદ્ધતામાં શુદ્ધ બ્રહ્મ ભાવને માનતો હતો, પરંતુ ગુરૂના બોધથી તાવમસિ વાક્યનું જ્ઞાન થવાથી અહંક્ષારિ અથત હું બ્રહ્મઆત્મા છું આત્મા વિના અન્ય કોઈ જડપદાર્થરૂપ હું નથી એમ નિશ્ચય કરે છે અને રાગદ્વેષ વૃત્તિઓમાં હું મમત્વ કલ્પાયલું હતું તેનાથી મુક્ત થાય છે. બ્રહ્મ શબ્દવડેરાનમય આત્માનું ગ્રહણ કરવું, કારણ કે જ્ઞાનને આત્મા અભેદ દ્રષ્ટિથી કરવામાં આવ્યો છે –સચજ્ઞાનમનનતંત્ર એ વેદ શ્રુતિથી સત્યજ્ઞાન, અનંત બ્રહ્મને નિશ્ચય થાય છે, અનન્તજ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે, કર્માવરણથી ઢંકાયેલા એવા અનન્ત બ્રહ્મનો ગુરૂ કૃપા વિના અનુભવ આવતો નથી, સત્ય જ્ઞાનરૂપ અનંત જ્ઞાનરૂપ બ્રહ્મ અર્થાત્ આત્મા છે, અનંત જ્ઞાન દર્શનથી વધે છે. વ્યાપે છે તેને બ્રહ્મ કહેવામાં આવે છે. સામવેદમાં સર્વ જ્ઞાનના સારરૂપ વાકયથી જણવામાં આવ્યું છે કે ઝયમમાદ્રા આ ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીરમાં વ્યાપી રહેલે આમા તે જ બ્રહ્મ છે. જે સ્વપરનો પ્રકાશક છે તે આત્મા છે. સ્વ એટલે આત્મતત્વ અને પરજડતત્ત્વ એ બે તવને સ્વયં પ્રકાશક આત્મા બ્રહ્મ છે. દેહમાં રહેલે આત્મા બ્રહ્મ છે. એમ મહા વાકય પોતાના પિંડમાં અનંત બ્રહ્માંડલકા લોકપ્રકાશક આત્માનો નિશ્ચય કરાવે છે. તમે બ્રહ્મ અર્થાત આત્માને શોધવા કયાં જાઓ છે ? શરીરમાં વ્યાપી રહેલે અનંત બ્રહ્મરૂપ આત્મા છે. કેવલજ્ઞાનને અનંત બ્રહ્મ કહેવામાં આવે છે. કેવલજ્ઞાન તે સત્ય જ્ઞાન છે કારણ કે કેવલજ્ઞાનરૂપ સત્ય જ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાત કઈ બાબતની બ્રાતિ રહેતી નથી, માટે કેવલજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા ગણાય છે અને તેથી તે જે તત્વજ્ઞાનને ઉપદેશ આપે છે તે જ વેદ સૂત્રો જાણવાં. શ્રી મહાવીર પ્રભુએ કેવલજ્ઞાનથી ઉપદેશ આપ્યો હતો. માટે તેમની વાણીને વેદવાણી કહેવામાં આવે છે. શ્રી વરપ્રભુની વાણમાં સર્વ સત્ય જ્ઞાનના વચને છે, માટે તેને મૂકીને જેને અન્યત્ર સર્વજ્ઞતા શોધતા નથી. પ્રજ્ઞાતંત્રહ્મ પ્રકૃષ્ટતાન, ઉત્કૃષ્ટતાન, જે ક્ષાયિક કેવલજ્ઞાન કે જે જ્ઞાનાવરણીય કર્મોને સર્વથા નાશ થવાથી આત્મામાં જ્ઞાન પ્રગટે For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તે પ્રજ્ઞાન અર્થાત પરમજ્ઞાન કહેવાય છે. તેવો પરમ શુદ્ધ જ્ઞાનમય આત્મા છે. અનંતજ્ઞાન ટન જુવોચમરમા એમ બ્રહ્મોપનિષદ્દમાં અમેએ સિદ્ધ કર્યું છે તેથી નિશ્ચય થાય છે કે પ્રજ્ઞાનમય આત્મા છે. રાગદ્વેષની વૃત્તિ વડે જે મિશ્ર જ્ઞાન થયું છે તેને પ્રજ્ઞાન કહેવામાં આવતું નથી. સવાતુરંગાયતે જ્ઞાનમ્ સત્વ વૃત્તિથી જ્ઞાન થાય છે. તે જ્ઞાન પણ સત્વગુણ વૃત્તિથી મિત્ર છે, પરંતુ જ્યારે રજોગુણ, તમે ગુણ, અને સાત્વિક વૃત્તિના પૂર્ણ ક્ષયપૂર્વક અર્થાત સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મના નાશથી અને મેહનીય કર્મના નાશથી જે જ્ઞાન ઉન્ન થાય છે તે છવજ્ઞાનથી ભિન્ન શુદ્ધ પ્રજ્ઞાન અર્થાત કેવલજ્ઞાન ગણાય છે. એવંભૂતનયની દ્રષ્ટિએ ઘાતિ કમને ક્ષય થયા બાદ જે જ્ઞાન પ્રગટે છે તેને પ્રજ્ઞાન શુદ્ધજ્ઞાન કહેવામાં આવે છે. યુદ્ધજ્ઞાન થયા પશ્ચાત સર્વ અઘાતિક કર્મ રૂષ પ્રારબ્ધને જ્ઞાની ભોગવે છે, પરંતુ પશ્ચાત્ તે જન્મજરા મરણના ચક્રમાં ફસાતો નથી. અથર્વ વેદમાં પ્રજ્ઞાબ્રહ્મ એમ કહી કેવલજ્ઞાનમય આત્માનું સ્વરૂપ પ્રતિપાદુ છે અને નૈગમ, સંગહ, વ્યવહાર ઋજુસૂત્ર શબ્દ અને સમભરૂઢિથી જે બ્રહ્મની માન્યતા ગણાતી હતી, તેને સાપેક્ષપણે પરિહાર કરીને એવંભૂતથી શુદ્ધાત્મા બ્રહ્મ સ્વરૂપ પ્રતિપાદક છે. કેવલજ્ઞાન કેવલ દર્શન સ્વરૂપ આત્મા તેજ તું પરમબ્રહ્મ છે. તે વિના અન્ય જે પૌગલિક દો વગેરે છે. તે તું નથી. એમ તેથી વ્યતિરેક દર્શાવેલો પણ જાણવો. આ પ્રમાણે આચાર મહાવાકયોથી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપને સ્યાદ્વાદદ્રષ્ટિએ અવબોધવું. શ્રી મહાવીર પ્રભુએ વેદ સંહિતાના મંત્રોમાં શંકિત થયેલ અગિયાર બ્રાહ્મણને સ્યાદ્વાદ દ્રષ્ટિએ તે મંત્રને અર્થ સમજાવ્યો હતો, અને તેથી આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, બંપ મોક્ષની સિદ્ધિ કરી બતાવી હતી. अस्मात्सर्वस्मात् पुरतः सुविभाति । अत्रायपुरुषःस्वयंज्योतिर्भवात येनेदंसर्व विजाનાતિ તવેન વિનાના વિજ્ઞાતા મરે નવિનાનચત છે આદશ્યમાન જગતની આગળ પ્રકાશક આત્મા જ સારી રીતે પ્રકાશે છે. આત્મા વિના અન્યજડ પદાર્થોમાં પ્રકાશવાની શક્તિ નથી. કારણ કે તે ચિતન્ય રહિત જડ છે. જે શરીરમાં વ્યાપેલો આત્મા છે, તે સ્વયંપ્રકાશી છે અર્થાત આત્મા અનંત જ્ઞાન સ્વરૂપ છે. તેમાં અન્ય પદાર્થોમાંથી પ્રકાશક શકિત આવતી નથી. આત્મા પિતાને પ્રકાશ પિતાની મેળે કરે છે, સ્વયંપ્રકાશી આત્માથી અનંતને જાણી શકાય છે તે આત્માને શાથી જાણો તેના ઉત્તરમાં અવબોધવું કે આત્માજ આત્માને સ્વરૂપજ્ઞાનરૂપ તિથી જાણે છે. આત્માને વિચાર કરતાં કરતાં શિષ્યને શંકા થઈ કે આ શરીરમાં રહેલ આત્મા શરીરની પૂર્વે હતો કે કેમ ? તેનાં ઉત્તરમાં For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir XL છાંદેગ્યોપનિષદ્દ કે જેનો સામવેદમાં અંતર્ભાવ થાય છે. તેમાં જણાવ્યું છે કે દેવ મમ ગાલમેવાડ ઈતિમ હે સૌમ્ય આ શરીર પૂર્વે પણ અન્ય ભવોમાં સત રૂપે એક હતો. આ ઐતિથી પુનવોની જન્માન્તરેની સિદ્ધિ થાય છે, જેનામે કર્થ છે કે આત્મા અનાદિ કાલથી સત્તારૂપે સત છે, અને તે આત્મા પોતે જાતિની અપેક્ષાએ દ્રવ્યાકિન એક છે. પ્રતિ શરીર ભિન્ન અનંત આત્માઓ છે. અને તે સિદ્ધાંતનેકણાદે તથા ગૌતમે અનેક વેદ ઋતિયુક્તિથી સિદ્ધ કર્યો છે. શરીરમાં અસંખ્ય પ્રદેશો આત્મા છે અને તે શોક છે તેને વેદ યુતિમાં નીચે પ્રમાણે જણાવે છે તેમને જે પુરુષો નમનીશાશાતિ મુમાનઃ એકજ દેહરૂપ વૃક્ષમાં આત્મરૂપ પુરૂષ રહેલ છે. તે અસમર્થ થઈ પિતાની ઈશ્વરતાના મરણ ભાવે શોક કરે છે. દેહરૂપ શરીરમાં આત્મા રહેલો છે પણ તેને અનાદિકાલથી જ્ઞાનાવરણીયાદિ કર્મો લાગ્યાં છે તેથી પિતાનું શુદ્ધ સ્વરૂપ અવધી શકતો નથી, તેથી શોક કરે છે. આ શ્રુતિથી નાનાવરણીયાદિ કર્મની સિદ્ધિ થાય છે. આત્માને જ્ઞાનાવરણીયાદિ કર્મો ન લાગ્યાં હોત તે તેને મુંઝાવાનો પ્રસંગ પ્રાપ્ત નહીં. ફક્ત જે અણુરૂપ આત્મા માનવામાં આવે તો તેને કર્મ લાગી શકે નહિ, અને સર્વવ્યાપક હોય તે તેને પણ આકાશની પેઠે કર્મ લાગી શકે નહીં. આકાશ સર્વ વ્યાપક છે તેથી તે નિલેપ છે, તઠત આત્મા સર્વ વ્યાપક હોય તે કર્મ લાગે નહીં તેજ આ કૃતિ સામ થી સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ અને પ્રતિ પણ એમજ કહ્યું છે-ઝાવૃતં જ્ઞાન જ્ઞાનનો નિત્યવૈશિr એ નિત્ય વૈરિકામે જ્ઞાનીના જ્ઞાનને આવયું છે. આત્મજ્ઞાન સ્વરૂપ છે, અને તે કર્મ રૂપ આવરણથી આચ્છાદિત થાય છે, ઋગવેદાન્તર્ગત, એતરેયોપનિષદ્દમાં ઋષિઓએ આત્માની વિચારણા કરી તે વખતે તેઓને પ્રશ્ન થયું તેનું નીચે પ્રમાણે વર્ણન છે -જય મામેતિ વચનુપમેદ્દે कतरःसात्मायेन वारुपं पश्यति येनवाशब्दंश्रृणोतियेन वा वाच्यं व्याकरात येन वा स्वादु चाखादुच विजानाति यतेदयं मनश्चतत् संज्ञानमाज्ञानं विज्ञानंप्रज्ञानं मेधा. दृष्टिर्यति मनीषाजतिःस्मृतिः संकल्पः कृतुरसुः कामोऽवश। इति सर्वाष्यैव वैतानि પ્રજ્ઞાચનામાને છેઆ કેણ આત્મા છે કે જેની આપણે ઉપાસના કરીએ છીએ તે આત્મા કોણ? જે આત્મા ચક્ષુરિન્દ્રિયથી રૂપને દેખે છે, કર્ણ વડે શબ્દ સાંભળે છે, જે વાણીવડે શબ્દો બોલે છે, જે જહાવડે સ્વાદુ અસ્વાદુ રને આસ્વાદે છે. અને જે હૃદય છે, જે મન છે જેને આહારસંડા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, અને પરિગ્રહસંજ્ઞા છે. જેને ચારે તરફથી જ્ઞાન છે. અને જેનામાં વિજ્ઞાન છે વા વિજ્ઞાન સ્વરૂપ છે, વા પ્રસ્તાન છે, વા મેધા છે, વા જેને સમ્યગદ્રષ્ટિ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ વા મિથ્યાદ્રષ્ટિ છે, ધૃતિ છે. ધૃતિ એ ચારિત્ર ગુણરૂપ છે જેને મનીષા બુદ્ધિ છે. જેને નૂત અર્થાત્ દુખતા છે. જેનામાં સ્મૃતિ છે, સંકલ્પ છે, જે યારૂપ છે, અર્થાત્ પરમાત્મ પૂજા સ્વરૂપ જ્ઞાનમય છે, જેને પ્રાણ છે, દશ પ્રકાસ્ના દ્રવ્યપ્રાણુ છે. અને જ્ઞાનાદિ ભાવ પ્રાણુ છે, જેને કામ અર્થાત ઈચ્છા છે એવો આત્મા કયો છે તો જણાવે છે કે તે સર્વનામો જેને લાગુ પડે છે તે પ્રજ્ઞાન બ્રહ્મ છે અથત જ્ઞાનમય આત્મા છે. શ્રી મહાવીર પ્રભુએ નંદિ સૂત્રમાં તથા આચારાંગ સૂત્રમાં આત્માનાં જે લક્ષણે જણાવ્યાં છે તે આત્મામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મનઃપવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ પ્રકારનાં જ્ઞાન છે. મહિનાનાવરણીય કર્મના ક્ષપશમથી મતિજ્ઞાન પ્રગટે છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મનાક્ષપશમથી મૃત જ્ઞાન પ્રગટે છે, અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી અવધિજ્ઞાન પ્રગટે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી સર્વય ભાસક કેવલજ્ઞાન પ્રગટે છે. મતિજ્ઞાનના અઠાવીશ ભેદ છે. શ્રુતજ્ઞાનના ચઉદ, વીશ ભેદ છે. અવધિ જ્ઞાનના અસંખ્ય ભેદ અને મુખ્ય છ ભેદ છે. જ્ઞાનાવરણીય કર્મના સર્વથા નાશથી કેવલજ્ઞાન પ્રગટે છે. આત્મા મતિજ્ઞાનની ઇન્દ્રિવડે સ્પશદિ જાણે છે. હૃદય, મન, સંજ્ઞાન. અજ્ઞાન એ મતિ જ્ઞાનનાં નામે છે. એમ તત્ત્વાર્થ સૂત્રમાં આચારાંગ સૂત્રમાં, વિશેષાવશ્યકમાં વગેરે અનેક આગમાં જણાવ્યું છે. વિજ્ઞાન પ્રજ્ઞાન, મેઘા, દષ્ટિ, મનીષા, જૂતિ, સ્મૃતિ, સંક૯૫, વિગેરે મતિજ્ઞાનના અને શ્રુતજ્ઞાનનાં ભેદે છે. પ્રજ્ઞાનરૂ૫ આત્મામાં જે જે લાયોપથમિક જ્ઞાનનાં ભેદે છે તેને ઐતરેયોપનિષદ્દમાં વિચાર કર્યો છે, પરંતુ જેનાગોમાં તેને પરિપૂર્ણ સ્પષ્ટ નિર્ણય શ્રી કેવલજ્ઞાની મહાવીર પ્રભુએ કર્યો છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમના અસંખ્યાત ભેદે આત્મામાં ઉન્ન થનાર જ્ઞાન પણ અસંખ્ય પ્રકારનું છે. વિશેષાવશ્યક સૂત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિવેચનમાં લગભગ દશ હજાર બ્લેક બાર હજાર લેક ગયા છે તે ઉપરથી અધ્યાત્મજ્ઞાનમય જૈનાગની મહત્તાને વાચકોને ખ્યાલ સહેજે થાય છે. વેદશ્રુતિ આત્માનું નીચે પ્રમાણે સ્વરૂ૫ વર્ણવે છે:–અરજીયન મતોમયાન, કશુરામાંતસાવિતવ્ય કૂમતમતર નિયં. ઉપરની કૃતિમાં મતભેદથી શંકરાચાર્યની અને રામાનુ જ વૈષ્ણવી આચાર્યની મતભિન્નતા થઈ છે. શંકરાચાર્ય કહે છે કે બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે ત્યારે રામાનુજાચાર્ય કહે છે કે આમાં અણુ છે. અંગુષ્ટ માત્ર છે. શંકરાચાર્ય કહે છે કે અણુરૂપ આત્મા માનવામાં આવે તે તેથી દેહમાં સર્વત્ર સંવેદનાનો અનુભવ થઈ શકશે નહીં. ઇત્યાદિ અનેક દુષણે આપે છે. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામાનુજાચાર્ય કહે છે કે આત્માને આકાશવત સર્વત્રવ્યાપક માનતાં તેનું સ્વર્ગમાં, મનુષ્ય લેકમાં, મુકિતમાં, આવવું જવું થશે નહિ. તમે એમ કહેશે કે રાશી લક્ષ યોનિમાં જીવ ગમનાગમન કરશે તે પણ કથન યોગ્ય નથી. કારણ કે તમારા મત પ્રમાણે જીવ તો દેહાધ્યાસરૂપ ભ્રાંતિ માત્ર છે. તેને કંઈ આકાર નથી. વા તે તમારા મત પ્રમાણે જીવ કંઈ દ્રવ્ય વસ્તુ પ્રમાણે સિદ્ધ ઠરતો નથી. તમે કહેશે કે માયા જશે તો તેના ઉત્તરમાં જણાવવાનું કે માયા એ કાંઈ તારિક વસ્તુ નથી, અને જે માયાને તાત્વિક માનશે તે આત્મા અને માયા એ બેની સિદ્ધિ થશે ઇત્યાદિ અનેક દૂષણો આવે છે; માટે આત્મા આત્મા સર્વદા આકાશવત વ્યાપક વ્યકિતવાળો નથી. આત્મા અણુ છે અને તે ચેતસ અર્થાત મનવડે જાણવો જોઈએ. આત્મા સૂક્ષ્મ થકી પણ સક્ષમ છે. આકાશરૂપ આધાર વિના આત્મા રહી શકતું નથી. જ્યારથી આત્મા છે ત્યારથી આકાશ છે, આત્મા અનાદિકાળથી છે તેથી આકાર પણ અનાદિ અનંત સિદ્ધ કરે છે. તેમ આત્માની સાથે લાગેલ ધર્મ અને અધમ પણ અનાદિકાલથી સિહ ઠરે છે. રામાનુજાર્યને શંકરવાદીઓ કહે છે કે આત્મા અણુરૂપ જે કહ્યો છે. અને મહાનરૂપ જે કહ્યો છે તે તો આત્માને મહિમા જણાવવા માટે કહયો છે. આ પ્રમાણે બંનેને વિવાદ કરતો દેખી મધ્યસ્થ જૈનાચાર્યો કહે છે કે વેદની કૃતિમાં ઉપર પ્રમાણે જે લખ્યું છે તેને અનુભવથી ખ્યાલ કરવો જોઈએ. શ્રી સર્વા મહાવીર પ્રભુએ આત્માને અણુમાં અણુરૂપ કહ્યો છે. મોટામાં મોટે કહ્યો છે. તેમજ સૂમથી સૂક્ષ્મ કહ્યો છે, એ સર્વ બાબતો સાતનોની અપેક્ષાએ અમે યથાર્થ જાણીએ છીએ કે તમે બંને શા માટે વેદની કૃતિમાં પક્ષ કરે છે. આ પ્રમાણે સાંભળી બંને વાદીઓ કહે છે કે તેનું સમાધાન તમે કરે. જેનાચાર્યો જણાવે છે કે અણુમાં અણુ અર્થાત સૂક્ષ્મ જીણું શરીરમાં પણ આત્મા છે, તે શરીરની ઉપાધિની અપેક્ષાએ અણુરૂપ ગણાય છે. હૃદયમાં આત્મા છે. જેમ શરીરમાં સર્વત્ર આત્મા છે, તેમ હૃદયમાં આત્મા છે, પરંતુ હૃદય અંગુષ્ટ માત્ર છે તેથી તેની ઉપાધિની અપેક્ષાએ ધ્યાન કરનાર ગીઓએ અંગુટમાત્ર આત્મા કહયો છે તે પણ તે હૃદયરૂપ ઉપાધિની અપેક્ષાએ સત્ય છે. અને મેટામાં મોટે સર્વત્ર વ્યાપક આત્મા છે, તે પણ કેવલજ્ઞાનની અપેક્ષાએ સત્ય કરે છે. જ્યારે ઘન ઘાતી કર્મને ક્ષય થાય છે, વેદાન્તની દ્રષ્ટિએ રજે ગુણ, તમે ગુણ, અને સત્વ ગુણરહિત નિર્ગુણ આત્મા થાય છે ત્યારે તે આત્મામાં આવરણના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકાશે છે. આત્મામાં અનાદિકાલના કેવલજ્ઞાન દર્શન છે. પરંતુ આવરણ સદ્દભાવે તે પ્રકાશિત થતાં નથી, પણ રજોગુણ, તમે ગુણ, અને For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ સત્વગુણના સર્વથા નાશથી સૂર્યના પરથી વાદળ વીખરાતા જેમ પ્રકાશ થાય છે, તેથી તેની પેઠે અનંતકેવલજ્ઞાનદર્શન પ્રકાશે છે. તે વખતે સંપૂર્ણ વસ્તુઓને બ્રહ્માંડને આત્માના કેવલજ્ઞાનમાં ભાસ થવાથી તથા ભાસ્યભાસકની કથંચિત એકતા હોવાથી તે સર્વત્ર વ્યાપકરૂપ આત્મા ગણાય છે. અથવા કેવલિસમુદ્દઘાત કરીને ચઉદરાજ લેક રૂપ સર્વ જગતમાં અસંખ્યાત પ્રદેશથી ચોથા સમયે વ્યાપ્ત થવાથી તે મોટામાં મેટે સર્વત્રવ્યાપક મહાન ગણાય છે, વા પ્રકાશની અપેક્ષાએ સર્વ જગતમાંથી અણુ માત્ર પ્રકાશ હોવાથી અને મોટામાં મેટા ચંદ્રસૂર્યો વિગેરેને તે પ્રકાશિત હોવાથી અણુમાં અણુ અને મોટામાં મેસે તે ગણાય છે, તથા શરીરથી મન સૂક્ષ્મ છે, મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે, અને તેના કરતાં સમમાંસમ્ર અસંખ્યાત પ્રદેશમય આત્મા વ્યકિતથી નિત્ય અને સૂક્ષ્મથી સૂક્ષ્મતર કહેવાય છે. જાપુદ્ગલ દ્રવ્ય કરતાં આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. સર્વ કરતાં આ ત્મા સૂક્ષ્માં સૂક્ષ્મતર છે. એમ અવબોધવું. સUS ઢળવદ શ્રટેનામે .તે આત્મા નખનાં અગ્રભાગપર્યત શરીરમાં વ્યાપીને પ્રવૃત્ત થઈ રહેલ છે. એ વેશ્રુતિથી શરીર વ્યાપી આત્માની સિદ્ધિ થાય છે. સાપેક્ષ દ્રષ્ટિએ આત્મા અણુ પણ કહેવાય છે અને મોટામાં મેટે પણ ગણાય છે. કેવલજ્ઞાનની દશાએ આત્મામાં સર્વને ભાસ થવાથી વ્યાપક મહાન છે. સાંખે અને નૈયાયિકે વેદકૃતિના અ.ધારે અનંત આત્માઓ માને છે. વૈષ્ણ રામાનુજાચાર્યો વિગેરે પણ અનંત આત્માઓ માને છે. એવા " શાત્મા એવું સ્થાનાંગ સૂત્રમાં લખી સત્તાની અપેક્ષાએ સર્વે આત્માઓને એક કહયા છે. અને વ્યકિતની અપેક્ષાએ સર્વ આત્માઓને અનેક અનંત કહ્યા છે. સર્વે આત્માઓની સત્તા એક છે તેથી સંગ્રહનયની અપેક્ષાએ સર્વે આત્માઓને એક આત્મા કહેવામાં આવે છે અને વ્યવહારનયની અપેક્ષાએ વ્યકિતએ પ્રતિશરીર ભિન્ન અનંત આત્માઓ છે, એમ શ્રી વીરપ્રભુએ જણાવ્યું છે અને તેથી આત્માને એક માનનાર અને આત્માઓને અનંત માનનારાઓના વાદને પરસ્પર એક સાપેક્ષનયની સાંકળે ગુંથીને સ્વાહાદ સિદ્ધાંતની કેવલજ્ઞાનવડે સમ્યગસિદ્ધિ કરી છે અને તે વડે વેદની શ્રુતિને એકાત્મવાદને અને અનેકાત્મવાદને વિવાદ દૂર કર્યો છે. માયા અર્થાત્ કર્મ સહિત જે આત્મા તે દેહરૂપ સૃષ્ટિને સૃષ્ટા ઈશ્વર કહેવાય છે તે સંબંધી ઉપનિષદ્દમાં નીચે પ્રમાણે જણાવ્યું છે -માય ગણે વિશ્વમેતતાયામાયાબિઃ (વેતાતરે પનિષત) માયા અર્થાત કર્મવંત જે ઈશ્વર છે તે શરીરરૂપ વિશ્વને સષ્ટિને સજે છે, અને તેમાં કર્મથી સહિત અર્થાત્ માયી ઇશ્વર અર્થાત માથી આત્મા તેમાં બંધાય છે. “શરીર રચનારો માંહેબેસીજી For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર કરેળીયો રચીને જેમ ઝાળો, કેઈ બતાવે મારે જોગીડોઝ” જ્ઞાનવિવૈિવજ જાય: વન્યા વિદ્યતે થનાર આત્મજ્ઞાનથી મુકિત છે. મેક્ષ માટે જ્ઞાન વિના અન્ય ઉપાય નથી. બ્રહ્મવિદ્ ગર્ભવ મવતિ. બ્રહ્મવિદ્ સ્વયં બ્રહ્મરૂપ બને છે. नित्यः शुद्धोबुद्धःसत्यो मुक्तो निरजानो विभुरद्वयानन्दःपरः प्रत्यगेकरसः ॥ આત્મા નિત્ય, શુદ્ધ બુદ્ધ, સત્ય, મુક્ત, નિરંજન, વિભુ, અયદ, આ સ્વરૂપ પર અને એક સ્વરૂપ છે કર્મથી રહિત આત્મા અન્યના સંબંધથી રહિતહેવાથી અદ્વય શુદ્ધાત્માની એવી દશા છે. પ્રવૃત્તમનાવવન, બ્રહ્મ અર્થાત આત્મા સ્થલ નથી. અણુ નથી અને હસ્વ નથી, એમ મુંડકોપનિષદ્દમાં કહયું છે અgશામળ્યમ્ આત્મા અસ્પર્શી છે. અરૂપી છે અને અવ્યય છે. જિનામાં પુદગલાસ્તિકરૂપ જડ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પર્યાય છે અને તેથી આત્મ દ્રવ્ય ભિન્ન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેને લગતી અનુસરતી ઉપરની શ્રુતિ છે. ચારમાર્યમ્ જેને બ્રહ્મ અદસ્ય અગ્રાહ્ય છે. બાહ્ય ચક્ષુથી ગ્રહોતો નથી. અને સ્પર્શેન્દ્રિય વા બાદ્રિયથી પ્રહાત નથી, સર્વ સુ ત્રાહુવેનિમ બ્રહ્મ સુખમાં સર્વ સુખને લય થાય છે. શ્રુતિમાં કહ્યું છે કે તવાનશ્યાખ્યાનમાત્રામુપજ્ઞવનિત તેજ બ્રહ્માનંદના અનંત ભાગરૂપ માત્રાને અન્ય છો ભેગવે છે. સર્વેરિપતંત્ર આત્મા જ્યારે સકલજ્ઞાનાવરણુય આદિ કર્મને ક્ષય કરી સિદ્ધબુદ્ધ પરમાત્મા બને છે, ત્યારે તેનાં કેવલજ્ઞાનમાં સર્વયોને તે ય પરિણામે પરિણમે છે. તત્સમય સર્વય પદાર્થો છે. તે કેવલજ્ઞાનના પર્યાયરૂપે ગણાય છે અને તે કથંચિત જ્ઞાન પર્યાયની અને જ્ઞાનની એકતા હોવાથી સર્વરેય પદાર્થો તે જ્ઞાનપયયી હોવાથી જ્ઞાનરૂપ ગાય છે. તેથી સર્વ બ્રહ્મ છે. એમ અપેક્ષાએ કહેવાય છે. પરંતુ તેથી જ્ઞાતા અને રેય પદાર્થોનું ધિત્વ તે કાયમ રહે છે. જડ અને ચેતન એ બેનું દ્રવ્યની અપેક્ષાએ તે દૈત્વ કાયમ રહે છે. આ પ્રમાણે અનેક શ્રુતિથી અને ઉપનિષત્ સૂવાથી આત્મતત્વની સિદ્ધિ થાય છે. અધ્યાત્મજ્ઞાનની સિદ્ધિમાં સમ્યગ્દષ્ટિએ સર્વ શાસ્ત્રોમાંથી સમ્યક્ષાર ગ્રહણ કરાય છે એમ વિશેષાવશ્યક, નંદિસૂર, આચારાંગ, તવાર્થસૂત્ર, વગેરે અનેક આગમાં અને ગ્રંથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અધ્યાત્મસાર, યુગમાં શાસ્ત્ર, એગ દષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર વગેરેમાં આત્મજ્ઞાન સંબંધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. સાત નાની અપેક્ષાએ આત્મતત્તવનું સ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ સર્વ દર્શનીય અધ્યાત્મ શાસ્ત્રોમાં કહેલા આત્માના સ્વરૂપને સમ્યગુ અનુભવાય છે. સર્વ દર્શનીયાધ્યાત્મ શાસ્ત્રોનું મનન, અનુભવ જ્ઞાન, કરવાથી વીતરાગ દેવનાં વચનોરૂપ વેદસૂની સમ્યક્ પ્રતીતિ થાય છે. સર્વ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શનીય અધ્યાત્મ શાસ્ત્રોમાં ઉંડા ઉતરીને તેના અનુભવ કરવાની ઘણી જરૂર છે. અમે એ સ્યાદ્વાદ આધ્યાત્મિક શાસ્ત્રોના અનુભવ કર્યાં બાદ અન્ય દેશનીયા ધ્યાત્મ શાસ્ત્રોના અનુભવ કરવા જેટલા અને તેટલા પ્રયત્ન કર્યું છે. અને તેથી જે આનન્દ અનુભવ થયેા છે તેને અધ્યાત્મ ગારા દ્વારાકાંઢી વિશ્વ સમા જની આગળ પદ્યો મૂકયાં છે. તેમાંથી ગુણાનુરાગી સજ્જને યોગ્યસાર ગ્રહણુ કરશે એમ સુવિદિત છે. . અધ્યાત્મજ્ઞાન સંબંધી અનેક પદ્યો લખવામાં આવ્યાં છે. સવત્ ૧૯૭૨નું ચેામાસુ વિજાપુરમાં થયું હતું તે પ્રસ ંગે ચેમાસામાં રામાનુજાચાર્ય પથીતરીકે કહેવરાવતા એક યાગીન્દ્રાચાયૅ આવ્યા હતા, તેઓ રામાનુજ પંથના અભિમાની હતા, તેમના મત એવા હતા કે જે વેદ હાલ પ્રચલિત છેતેન માને તેઅધર્મી છે. તેની માન્યતામાં ધણાં સંકુચિત વિચારો જણાતા હતા. તેમણે અમને વેદની માન્યતા સંબધી પુછેલુ હતું તેના ઉત્તરમાંઅમાએ “ એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી ” એ કાવ્ય રચી અમારા વિચારે! પ્રસિદ્ધ કર્યાં હતા. જૈન આગમ અને નિગમ એ બંનેને માને છે. નિગમમાં ભરતરાજાતા સમયથી બનાવેલા અને પરપરાએ શુદ્ધ મ`ત્રા પૂર્વક પ્રવહેલા સર્વ વેદોના સમાવેશ થાય છે. એ મહુ જિણાણુની સઝાયની ઉપદેશ કલ્પવલ્લિ ટીકામાં જણાવવામાં આવ્યું છે. શ્રો ઋષમદેવ પ્રભુના પુત્ર શ્રી ભરત રાજાએ વેદે રચ્યા હતાં હાલમાં પણ સેાળ સંસ્કારના મંત્રો વિગેરેના ઘણા ભાગ મળી આવે છે. આ સંબંધી અમદાવાદમાં શ્રી વીરના ઉપાશ્રયસ્થિત પન્યાસ ગુલામ વિજય ગણિ વિશેષ શેાધ કરે છે એમ સંભળાય છે. નાની ઉપનિષદો વિગેરે બહિર્ પડતાં તે ઉપર ઘણા પ્રકાશ પડી શકે તેમ છે. હાલમાં મોટા ભાગે બ્રાહ્મણો જેને ચાર વેદ માને છે તેના સંગ્રહ કરીને ચારવેદ તરીકે ગોઠવનાર યાસિષે છે. વ્યાસ રૂષિએ વેદોના મત્રોને ચાર વિભાગમાં ગાઢયા છે, એમ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ વિગેરેએ પ્રતિપાદન કર્યું" છે, તેમાંની શ્રુતિયાના આધારે શ્રીવીર પ્રભુએ અગિયાર મહાવિદ્વાન્ બ્રાહ્મણાને પ્રતિબેાધી ગણધર બનાવ્યાં હતા તે ઉપરથી સમજાય છે કે જૈન ધર્મના અનુસારે જેવિયારા મળતા આવતા હોય. જૈન સિદ્ધાંતાની માન્યતાથી અવિરૂદ્ધ હોય એવા જે જે વિચારો વેદોમાં હાય, ઉપનિષદેોમાં હોવ, ખાઇબલમાં હાય, વા કુરાનમાં હાય, વા બૌદ્ધોના ગ્રંથામાં હાયતા પણ તે તીર્થંકરાનાં ઉપદેશ વચને છે એમ જાણવું. સર્વ ધર્મના ગ્રન્થામાં જે જે જૈનાગમાના સાનુકુલ અવિરોધી વિચારા હોય તે તે દ્રષ્ટિએ વેદ્યમાંથી ઉપનિષદોમાંથી પણ સ્યાદ્વાદદ્રષ્ટિની મુખ્યતાએ સાર ખેંચી શકાય For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, તેથી તે તે દ્રષ્ટિએ તે તે વિચારેાનાં વાકયા માન્ય ગણાય છે. એ બધું શ્રી ગીતા અને જૈનાચાર્યંની ગુરૂગમલઇ અનુભવવું પશુ તેવી બાબતમાં સ્વચ્છંદ મતિથી વર્તવું નહીં. દુનિયામાં જે જે સદ્દવિચારા અને સદાચારા ભૂતકાલમાં થયા, વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યમાં થશે તે વેદ અર્થાત્ આગમ વચને રૂપે જાણવા. પુણ્યના વિચારાને આચારાનાં પ્રતિપાદક શાઓ છે તે શુભ વેદે તરીકે જાણવાં. અને હિંસા પશુપખીતી ધાત વિગેરેનાં પ્રતિપાદક જે જે વચના હાય પુસ્તકા હાય તે પાપવેદ્ય તરીકે જાણવા. જેમાં નીતિના વિચારો હાય તે નીતિમય વેદા જાણવા. જેમાં હુન્નરકળા શેાધખેાળ સાયન્સના વિચારા હાય પછી તે ગમે તે ભાષામાં અગર ગમે તે દેશમાં વિદ્યાનાએ રચ્યાં હોય હૅોંચે તે વિજ્ઞાનશાસ્ત્રોરૂપ વેદો જાણવા. હાલમાં પાશ્ચાત્ય દેશમાં જે જે નવીન હુન્નરકલાની ધેા થાય છે. તે સબધી તેઓએ જે જે ગ્રંથા લખ્યા છે તે પણ વિજ્ઞાનમય વેદે અવખાધવા. જેમાં સત્ય તત્ત્વોની વાત ચર્ચંવામાં આવી હાય તે ગ્રન્થા શાસ્ત્રો ગમે તે ભાષામાં હોય તેા પણુ તે અમારી માન્યતા પ્રમાણે તત્ત્વમતિપાદક વેઢે ગણાય છે. જેમાં સમ્યગ્ સાતનયાની અપેક્ષાએ તત્ત્વો કય્યા હોય તે સમ્યક્ તત્ત્વમય વેદ્યરૂપ શાસ્ત્રો ગણાય છે. પ્રાચીન ભાષાને વા વમાન ભાષાના કદાગ્રહ કરીને સત્ય તત્ત્વોથી વિમુખ ન બનવુ જોખએ. પ્રાચીન અને અર્વાચીન માન્યતાનેા કાગ્રહ કરીને પૂર્વ કાલનુ તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસલ વા અચીન તેટલું સત્ય અને પ્રાચીન જેટલું તેટલું અસત્ય એમ એકાંતે કદાગ્રહ ન કરવા જોઇએ, અમુક પુસ્તક પરમાત્મા તરફથી ઉતરી આવેલુ છે એમ એકાંત કદાગ્રહ કરીને અન્યશાસ્ત્રોને એકદમ અસત્ય ઠરા વાના કદામઠુ ન કરવા જોઇએ. રાગદ્વેષરહિત વીતરાગ મુનિયા ધર્મની બાબતમાં વિશેષ સત્યના પ્રકાશ કરે છે, અને જે સપૂણૅ વીતરાગ થયા હાય તે ધર્મની અનંત સત્યતાના પૂર્ણ ઉપદેશ આપી શકે છે. પરંતુ રાગદ્વેષને જેમ જેમ ક્ષય થતા જાય છે, તેમ તેમ ધર્મની સત્યતાને અનુભવ કરી શકાય છે. હઁસ સમાન દ્રષ્ટિ ધારણ કરીને સર્વાંસત્ય તત્વોની પરીક્ષા કરીને સત્ય ધર્મના વિચારેને અને સદાચારાને ગ્રતુણુ કરવા જોઇએ એમ વિતરાગ દેવ શ્રી માવીર પ્રભુ જણાવે છે. રાગદ્વેષના વિચારાના ઉપશમ કર્યાં વિના આત્માની પાસે રહેલા સત્યોના પ્રકાશ થવાના નથી. વિશાલદ્રષ્ટિથી સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક સવિચારા અને સદાચારો તેજ વે છે, એમ જે મહાત્માએ વર્તે છે. તેજ બતાવે છે. ઇત્યાદિ અમારા વિચારાને વિસ્તારથી તે કાવ્યમાં ગુંથ્યાછે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ આત્માની શુદ્ધતા કરી ચોરાશી લાખ છવ યોનિમાં જન્મ મૃત્યુના દુઃખથી મુકત થવું એજ મનુષ્યભવ પામીને સાધ્ય કર્તવ્ય કરવાનું છે અને તે માટે સિદ્ધાંતમાં, આગમાં, નિગમમાં ધર્મ સાધનાઓને લખવામાં આવી છે. જ્ઞાન નવરાત્રિા સમાજ્ઞાન દર્શન અને ચરિત્ર મેક્ષમાર્ગ છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ એ બે પ્રકારે ધર્મ છે. ગૃહસ્થાવાસમાં દેશથી અને સાધુઓ અવસ્થામાં સર્વથી જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના થઈ શકે છે. આગમાં ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં નિલેપ કર્મયોગીઓ બનીને જે સ્વાધિકાર કર્તવ્ય કર્મોને કરે છે તે આત્માને અનંત આનંદ અને અનંત જ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી બને છે. સાંસારિક અથવા ધાર્મિક પ્રવૃત્તિયોને સ્વાધિકારે કરવી જોઈએ, પરંતુ કમલેગી બન્યા સિવાય આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્મોને કરી શકાતાં નથી માટે કર્મયોગી બનવાની ખાસ જરૂર છે. દરેક મનુષ્ય કર્મયોગી બનવું જોઈએ. શ્રીયુત તિલકે કમગીની પદવી પ્રાપ્ત કરવાને માટે ભગવદ્ગીતાપર, કર્મવેગનું વિવેચન કર્યું છે. कर्मयोगी बनवानी जरुर. અને તેમાં કર્મયોગી બનવાની કેટલીબધી જરૂર છે તે જણાવ્યું છે. અમેએ કર્મગ નામને સંસ્કૃત ગ્રન્થ રચીને તેનાપર કર્મયોગી બનવાના ગુણની તથા તેની અધિકારતાની સ્થિતિ વર્ણવી છે. અમે એક કર્મયોગ ગ્રન્થમાં આવશ્યક કર્મોને કર્મયોગી બની કરવાં જોઈએ, તે સંબંધી વિસ્તારથી વિવે. ચન કર્યું છે. કર્મ યોગ 2ના વાચનથી કર્મયોગીઓ બનવાની કેટલીબધી જરૂર છે, તે સહેજે જણાઈ આવે છે. કર્મયોગી બનવા માટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. વિશ પચીસ વર્ષ પર્યત અધ્યાત્મ જ્ઞાનને ઉડે અભ્યાસ કરવો. યોગ સમાધિના ગ્રંથનું પૂર્ણ અધ્યયન કરવું. ગુરૂકુલ વાસમાં રહીને વીશ પચ્ચીસ વર્ષ પર્યત કાયિક, વાચિક, અને માનસિક બ્રહ્મચર્ય પાળવું. પચીસ વર્ષ પર્યત ખાસ ઉર્વરેતાબનીને આધ્યાત્મિક ગ્રંથને અનુભવ કરે, બાન સમાધિને અભ્યાસ કરે, અને તેની સાથે સર્વ પ્રકારની વ્યાવહારિક કેળવણીની તાલીમ લેવી અને પશ્ચાત જેઓ ઉચ્ચ શુદ્ધ કર્મ ગીયો બન્યા હોય તેઓના સહવાસમાં આવવું. દરરોજ દરેક કાર્યને નિલેષપણે કરાય એ અભ્યાસ સેવ, દરરોજ એક બે કલાક પરમાત્માનું ધ્યાન ધરવું, અને સરની સેવા કરવી. ધાર્મિક સંસ્કારવડે ગૃહસ્થધર્મને નિર્મલ કરે. સાધુ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓએ સાધુઓનાં જે જે આવશ્યક કર્યો છે તેઓને સ્વાધિકારે કરવાં. ઇત્યાદિ કર્તવ્યમાં પ્રવૃત્ત થવાને આધ્યાત્મિક તથા અન્ય ગુણોની કર્મવેગ ગ્રન્થમાં અત્યંત આવશ્યકતા દર્શાવી છે. હાલ કર્મવેગ ગ્રન્થના આઠ દશ ફરમાં છપાવાના બાકી રહેલા છે. ઘણું કરી ચાલતી સાલમાં કર્મયોગ છપાઈને બહાર પડવાનો છે તેમાંથી જિજ્ઞાસુએ સર્વ પ્રકારનું કર્મયોગિનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ભજન પદ્યસંગ્રહના આઠે ભાગોમાં કર્મચાગીયો થવાને કાણુ લાયક છે? તેનાં અનેક પદ્યો રચ્યાં છે તેમાંથી સજજન મનુષ્ય સાર ખેંચીને કર્મયોગીઓ બને એવી આશીઃ છે. કાલાનુસારે પૂર્ણ જ્ઞાની બન્યા વિના કોઈ સત્ય કર્મયેગી બની શકતો નથી. કર્મયોગી બનવા માટે હૃદયગુણોરૂપ ચારિત્રને પ્રાપ્ત કરવું જોઈએ એમ કર્મયોગમાં અનેક દષ્ટથી સિદ્ધ કર્યું છે. માટે ચારિત્ર ગુણોની પ્રાપ્તિ કરવાથી કર્મયેગી બની શકાય છે. હાલ ચારે ખંડમાં સત્યકર્મ યોગીઓને શેધી કાઢવા એ ઘણું મુશ્કેલ કાર્ય છે. ક્ષાત્રકમ બનવું, રાજા બનવું, અમાત્ય બનવું, શેઠ બનવું, આચાર્ય બનવું, સાધુ બનવું, સારાંશ કે ગૃહસ્થ બનવું. વા ત્યાગી બનવું. તેમાં કોગીના ગુણેની ખાસ જરૂર છે. લેખકે, વક્તાઓ, સર્વ પ્રકારના વ્યાવહારિક કર્મ કરનારાઓ જે કર્મયોગીઓ બને તે ચારે ખંડમાં શાંતિ સુખવડે સ્વર્ગની શોભા દેખવામાં આવે. નિર્મલ કર્મયોગી બન્યા વિના સંસારમાં બંધાવાનું થાય છે, અને કમલેગી બન્યા પછી સંસારમાંથી મુકત થવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થના ધમેનું અને સાધુઓ ધર્મોનું આ ગમોમાં, નિગમમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે ખાસ કર્મયોગની શુદ્ધતા માટે અવબોધવું. કર્મયોગની પ્રસ્તાવનામાં કર્મવેગની આવશ્યકતા સંબંધી વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે, માટે જિજ્ઞાસુ ભત્રોએ કમ યોગની પ્રસ્તાવનાનું અવેલેકન કરવું તેનું વાંચન કરવું અને પશ્ચાત તેને અનુભવ કરે. ભજન સંગ્રહના આઠે ભાગે માં જે જે કર્મચોગી સંબંધી પડ્યો હેય તેઓને વાંચી મુખે કરવા અને તેને ગીતાર્થ ગુરૂ મુખથી અર્થ ધારો કે જેથી સંસ્કૃત માગધી ભાષાઓના ગ્રન્થોને સાર સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય. કર્મયોગી સેવાધર્મ, ઉપાસના, કર્મ, ભક્તિ, પરોપકાર, ક્ષાત્રાદિ કર્મ વગેરે સર્વ પ્રકારની આવશ્યક પ્રવૃત્તિને ગૃહસ્થ દશા અને સાધુ દશાના અધિકારે સેવે છે. જેનાગમીમાંજ સાધુઓને તેમના અધિકાર પ્રમાણે ધર્મ કર્તવ્ય કર્મોને કરવાનો કહ્યાં છે તેથી ત્યાગીઓ અક્રિય હોય છે એવો આક્ષેપ ખરેખર જેને મુનિઓને લાગુ પડી શકતો નથી. પ્રમત્તગુણ સ્થાનક પર્યત વર્તનારા સાધુએને ધાર્મિક કર્મો કરવાને સારી રીતે અધિકાર છે. અપ્રમત્ત ધ્યાન સમા For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધિની દશા આવ્યા વિના જે ધર્મ કર્મોનો ત્યાગ કરે છે તે ધ્યાન સમાધિથી ભ્રષ્ટ થાય છે અને ધર્મ કર્મ યોગથી પણ ભ્રષ્ટ થાય છે માટે સાધુઓએ પણ જ્ઞાની થયા પાશ્ચાત કમાગી બનવું જોઈએ એમ કર્મયોગમાં વિવેચન કરવામાં આવ્યું છે. અમારા ગુરૂઓની પરંપરામાં કર્મયોગીઓ થવાની કુંચીઓનું જ્ઞાન આપવામાં આવે છે, અમારા ગુરૂ શ્રીમદ્દ સુખસાગરજી મહારાજ સાહેબે અને તેમના ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજે તથા શ્રીમદ્દ રવિસાગરજી મહારાજના ગુરૂ ક્રિોદ્ધારક શ્રી નેમિસાગરજી મહારાજે કર્મયોગી તરીકે સાધુઓની જે જે ધર્મ પ્રવૃત્તિઓ છે તેઓને આચારમાં મૂકી બતાવવાને માટે કસર રાખી નથી એમ ગુજરાતના જેનો મુકત કંઠે કહે છે. અમારા ગુરૂએ અમને કર્મયોગની મહત્તાનો અનુભવ કરાવવામાં કંઈ બાકી રાખ્યું નથી અને તેથી તેમના નિર્વાણથી તેમની આજ્ઞા પામી કર્મવેગ ગ્રન્થની રચના કરી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની કર્મયેગી દશાને ખ્યાલ કરવો જોઈએ. શ્રીમદ્દ હરિભદ્રસૂરિની કર્મયોગીપણાની દશાનો ખ્યાલ કરવો જોઈએ. જેન ધર્મધુરા વહન કરનારા સાધુઓ, જેનાચાર્યો, સાધ્વીઓની કર્મયોગી દશાનો ખ્યાલ કરવામાં આવે છે, ત્યારે કર્મયોગની શુદ્ધતા પ્રાપ્ત કરવા સ્વાધિકારે પ્રયત્ન કરી શકાય છે. હાલ જેનેમાં ઉચ્ચ પ્રકારના કર્મયોગીઓને ગૃહસ્થીઓમાં તથા સાધુઓમાં પ્રકટાવવાની જરૂર છે. ગૃહસ્થ જેને જે શાસ્ત્રાનુસારે જ્ઞાન પૂર્વક ગભદાનાદિ સંસ્કારે વડે સંસ્કારિત બનશે તો તેઓ ધર્મોદ્ધાર કરવા પ્રગતિશીલ બનશે એમ ખાસ પૂર્ણાનુભવથી કહેવામાં આવે છે. દુનિયાના સર્વ મનુ સત્ય કમ - ગીઓ બને એવો ઉદાર દ્રષ્ટિથી વર્તમાન કર્મયોગીઓ તરફથી પ્રયત્ન થવાની જરૂર છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું અને કર્મયોગી બનવાને રાજાથી તે રંક પર્યત સર્વ મનુષ્યને એક સરખા હક છે. આત્માની, મનન, વચનની, કાયાની શક્તિઓ ખીલવીને આત્મોન્નતિ કરવીકર્મયોગી બનવું એમાં સર્વ મનુષ્યોને એક સરખો હક્ક છે. કેઈ દેશને, કોઈ પ્રજાને પરતંત્ર ગુલામ બનાવવી એ કોઇને ધર્મ નથી, એ જેના મનમાં વિચાર આવે છે, એવી જે પ્રવૃત્તિ કરે છે તે વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગી બની શકે છે. અમારા પૂજ્ય ગુરૂ મહારાજ ની કૃપાનુસારે ઉપદેશ દે, વ્યાખ્યાન આપવાં, ગ્રન્થ લખવાં, વિગેરે કમેથી કર્મયોગમાં પ્રવૃત્ત થવાયું છે. ગુરૂની કૃપા વિના આત્માની શુદ્ધતા ઉતા થતી નથી. ગુરૂના હૃદયમાં આત્મા રૂપ પરમાત્માનો વાસ છે અને તેથી ગુરૂની કૃપાથી પરમાત્માની કૃપા મળી એમ નિશ્ચય થાય છે માટે જે મનુષ્યને કર્મયોગી બન For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ વાને ભાવ થતા હોય તેઓએ પ્રથમ શ્રી સદ્દગુરૂની કૃપા-અનુગ્રહ મેળવવે. ગુહ પ, શ્રી ગુરૂની પર જેમને પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રધ્ધા હોય છે તથા તેમનાં પાસાંને જે સેવી તેઓની આજ્ઞાનુસાર ચાલે છે તે સદગુરૂની કૃપા, મહેરબાની, પ્રસન્નતા, અનુગ્રહ, આશીર્વાદ મેળવવા શક્તિમાન થાય છે. ગુરૂની કૃપા થી સત્ય કર્મયેગી બની શકાય છે અને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકાય છે. જે ગુરૂની કૃપાથી કર્મયોગી બને છે તેનામાં દિવ્ય શક્તિ ખીલે છે. લાખ કરોડો શાસ્ત્રો વાંચવાથી જે બનતું નથી તે ગુરૂની કૃપાથી બને છે. ગુરૂની કૃપાથી હૃદયની શુદ્ધતા થાય છે, શુદ્ધ સાત્વિક ગુણે ખીલે છે અને રજોગુણ તમોગુણનાં આવરણ ટળે છે. શિષ્યોપનિષદ્દમાં ગુરૂની કૃપા સંબધીમાં વિશેષ વિવેચન છે અને ગુરૂમહત્તા સંબંધીમાં ગુણનિષ માં ઉત્તમ બેધ છે. ગુરૂની કૃપાથી મેટિ ગ્રન્થો વાંચ્યાથી જે આત્મશુદ્ધિ થાય છે તેના કરતાં વિશેષ શુદ્ધિ થાય છે. ગુરૂ કૃપાથી કર્મયોગીઓની વિશ્વમાં પ્રસિધ્ધિ થાય છે. ગુરૂ કૃપાથી શિષ્યો વિશ્વમાં મહા યોગીઓ બને છે એમ ગુરૂગીતામાં દર્શાવ્યું છે, માટે કર્મયોગી બનવા માટે ભવ્ય મનુષ્યોએ ગુરૂ કૃપા મેળવવી જોઈએ. ગુરૂની કૃપાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે. ગુરૂની કૃપાથી સ્વાધિકાર અવબોધાય છે. અને તેથી સ્વાધિકારે કર્મો કરાય છે. ગુરૂની કૃપાથી આત્મજ્ઞાન પ્રગટે છે અને તેથી નિરાસતિભાવ પ્રગટ થાય છે, માટે ગુરૂની કૃપા મેળવવી જોઈએ. કલિકાલમાં શ્રીસદ્દગુરૂ દેવની જોગવાઈ છે. અષ્ટાદશદોષરહિત પરમાત્મા વીતરાગદેવ હાલ જેના દ્રષ્ટિએ જેમ મનાય છે તે કંઇ પ્રત્યક્ષ ઉપદેશ આપી શકે તેમ નથી માટે હાલ પ્રત્યક્ષ વિરાજમાન શ્રી સદગુરૂની ઉપાસના, સેવા, ભક્તિથી તેમની કૃપા મેળવી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરૂને અનેક પ્રીને પુછળ્યા વિના તત્વજ્ઞાનની સ્કૂરણે થતી નથી, માટે જે સમયે ગુરૂ પ્રસન્ન હોય અને આના આપે ત્યારે આત્મ નિવેદન કરી નિઃશલ્ય બની ગુરૂને શંકાવાળી બાબતોને પુછવી અને વિવાદની દષ્ટિ ટાળીને અંતમાં આત્માથે સમા ધાન થાય તે તરફ લક્ષ દેવું, ગુરૂની અશાતનાઓ ટાળવી. પૂર્વકાલમાં ગુરૂની કૃપા પ્રસન્નતા મેળવીને શિષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા કાળજી રાખતા હતા, તેથી તેઓએ અલ્પાધ્યયનથી અલ્પ શાસ્ત્ર વાચનથી ઘણું જ્ઞાન મેળવી શકતા હતા, અને હાલ અનેક પુસ્તકોના વાંચનથી અને અનેક વ્યાખ્યાને તથા ભાષણેના શ્રવણું કરવાથી પણ ઉપર ઉપરની અસર થાય છે પરંતુ કશું આત્મામાં For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિણામ પામતું નથી. જેમ વિજલી ચમકી ક્ષણુમાં અદૃશ્ય થઇ જાય છે. તેમ ગુરૂ કૃપા વિના શાસ્ત્રોના વાચનથી તથા શ્રવણુથી મનમાં વિજલી જેવી અસર થાય છે પણ જ્ઞાનને સ્થાયિભાવ થતા નથી, આત્મામાં મણુિના પ્રકાશની પેઠે સ્થિર જ્ઞાન પ્રગટતુ’ નથી, માટે ગુરૂને વિધિવત્ આરાધીને તેના પાસેથી આત્મજ્ઞાન મેળવવુ જોઇએ. ગુરૂના અનુભવ કરીને તેમની સેવાભક્તિ કરવી જોઇએ. ગુરૂના હૃદયની સાથે દ્વિધાભાવ હોય છે, ત્યાં સુધી ગુરૂની કૃપા ખરેખર શિષ્ય પર ઉતરતી નથી. ગુરૂની કૃપાવડે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, તે સધી આઠમા ભાગમાં અનેક ભજતા રચવામાં આવ્યાં છે તે વાંચી તેના અનુભવ કર્વાથી અનુભવીને અનુભવ થાય છે. ગુરૂની કૃપાથી શિષ્યના હૃદયમાં રહેલી અજ્ઞાન પ્રન્થિને છેદ થાય છે. Ēા, ગુરૂ સ્વયં બ્રહ્મ આત્મસ્વરૂપ છે. જેને ગુરૂનાપર શંકા થાય છે તેના આત્માપર ગુરૂ કૃપા શકિતના વાસ રહેતા નથી. તેથી પશ્ચાત્ તે ત્રિશંકુ જેવી દશાને અનુભવે છે. જ્યાંસુધી દોષષ્ટિ અને અશુદ્ધ દ્રષ્ટિ છે ત્યાં સુધી સત્તુ પરમાત્મા પણ શરીરે જીવતાં હોવા છતાં પાખ’ડીયેાની પેઠે ઓળખી શકાતા નથી તે ગુરૂએની ખામતમાં શુ કહેવું? અનેક પ્રકારના શાસ્ત્રો, અનેક પ્રકારના ગુરૂએ, ભિન્ન ભિન્ન ગુરૂના ભિન્ન ભિન્ન ગુરૂ સબંધી ઉપદેશ અને પરસ્પર એકબીજામાં ગુરૂપણું નથી, એમ ભિન્ન ભિન્ન દર્શનીય ગ્રંથાની માન્યતા અને એક દશનમાં પણ ભિન્ન ભિન્ન પરસ્પર વિરૂદ્ધ માન્યતાધારક મનુષ્યાની વચમાં રહેનારની શ્રધ્ધાભક્તિમાં ફેરફાર ન થાય તેવી ગુરૂની શ્રહાભક્તિ હોય છે તેાજ છેવટે ગુરૂની કૃપામાં દેશની કૃપાને દૈવી ભાવ જાગ્રત્ થાય છે, અને તેથી છેવટે શિષ્યાનુ કલ્યાણ થાયછે. પરસ્પર ગુરૂમાન્યતા સંબધી વિરૂદ્ધ સયાગામાંએક ગુરૂનીશ્રાક્તિથી ગુરૂ કૃપાયેાગ્ય થવું એ પૂર્ણ પુરૂષાર્થ અને પૂર્વભાવના શુભ સંસ્કાર વિના બની શકે તેમ નથી. હાલમાં નાસ્તિક મનુષ્યાનુ પ્રાબલ્ય વધતુ જાય છે, તેથી ગુરૂભક્તોને પણ નાસ્તિક મનુષ્યાના વિચાર વાતાવરણની અસર થાય છે, અને ગુરૂભક્તોમાંથી અનેક મનુષ્યા તિત થઈ જાયછે. આવું સર્વત્ર સર્વ કાલમાં બનેછે. શ્રીમહાવીર સ્વામીના શ્રી વીરપ્રભુના કેટલાક ભકતા ગોશાળા જમાલી ગૌતમબુધ્ધ વગેરેના પ્રસંગમાં આવ્યાથી તેના રાગી બન્યા હતા, અને શ્રીમહાવીર પ્રભુની શ્રદ્ધાચી ભ્રષ્ટ થયા હતા, અને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશથી વિરૂદ્ધ ઉપદેશ આપતા હતા. ઇસુફ્રાઇસના શિષ્યા પૈકી અમુક શિષ્ય તેની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા હતા, અને તેથી તેના પ્રપંચે શુક્રાષ્ટને ાંસીએ ચઢવાના પ્રસંગ પ્રાપ્ત થયા હતા, ગૌતમમ્રુદ્ધના કેટલાક શિષ્યો કરી ગયા હતા, અને તે અન્યાના રાગી For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બન્યા હતા. આ પ્રમાણે સર્વ ધર્મપ્રવર્તક મહાગુરૂઓના શિષ્યો પૈકી ઘણુઓની વિપરીત અવસ્થા થએલી છે તે અન્યનું તે શું કહેવું છે તેમજ આ કાલમાં ગુરૂઓપર શ્રદ્ધા બેસવી દુર્લભ છે. પરંતુ શ્રદ્ધા ઉઠવી ટળવી તેમાં તે એક ક્ષણની વાર લાગે છે. જેનામાં ઉત્કૃષ્ટ ક્રોધ માન, માયા, લોભ છે તે ગુરૂની કૃપા મેળવી શકતા નથી. જે બાહ્ય પદાર્થોની આશાએ ગુરૂને માને છે તે ગુરૂની કૃપા અને મુક્તિ પ્રાપ્ત કરવા શક્તિમાન થતું નથી. ગુરૂના નિરાસક્તિભાવથી શ્રદ્ધા ભકિત ધારવી અને પાખંડીયાના પ્રસંગમાં આવ્યા છતાં અને તેઓની ધૂર્તતા ભરેલી સત્યના જેવી ચમકતી અનેક વાર્તાઓ યુકિત સાંભળતાં છતાં જેની શ્રદ્ધાભકિત ઉલટી પિતાના ગુરૂપર વધે છે, તે ગુરૂની કૃપા મેળવવા શક્તિમાન થાય છે. દુનિયા મેટા ભાગે ઘોરપુજક છે. દુનિયા છવતા ગુરૂઓને દેખી તેઓના પર અશ્રદ્ધા, શેષાદ્રષ્ટિ ઉપેક્ષાભાવ ધારણ કરે છે. અને પશ્ચાત તેઓનું સ્વરૂપે જયારે અન્ય ગુણી મનુષ્યો સમજાવે છે ત્યારે તેમના નામની પ્રતિમાઓ મૂર્તિઓ કરીને પૂજે છે. આવી દુનિયાની દશા છે, તેમાં કોઈ પૂર્વભવને સંસ્કારી હોય છે તે જીવતા શરીર ધારી ગુરૂની કૃપા મેળવે છે. ગુરૂકૃપાથી યોગની અને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે માટે ભવ્ય શિષ્યભક્તોએ શ્રી સદ્દગુરૂના આશ્રયતળે રહીને તેમની કૃપા મેળવવી જોઈએ. मनोजय ગુરૂની કૃપાથી પાંચ પ્રકારના શરીરથી તથા શાતાથી અશાતાથી ભિન્ન એવા તથા અષ્ટકર્મની પ્રકૃતિથી ભિન્ન નિરંજન નિરાકાર શુદ્ધ બુદ્ધ અખંડ “જગા” એવા અનેકાંત અનંત ગુણ પર્યાયાધર એવા આત્માને અનુભવ સાક્ષાતકાર થાય છે, અને તેથી મનની શુભાશુભ કલ્પનાઓને જીતી શકાય છે. મનમાં પ્રગટતા અનેક રાગ દેશના વિકલ્પ સંકલ્પો પર જય મેળવી શકાય છે. શરીરના ગે નામને મોહ, રૂપને મેહ, કીર્તિમેહ, પ્રતિષ્ઠા મેહ, દેહાધ્યાસ વિગેરેને અત્યંત મેહ થાય છે. જાગ્રત અવસ્થામાં શરીર, વાણી, મનના ધર્મોમાં પ્રાયઃ રાચવા યાચવાનું થાય છે, અને સુષુપ્તિ અવસ્થામાં પણ કામણ શરીર મેહ પ્રકૃતિના વ્યાપારમાં લીન થવાનું થાય છે. નિદ્રાવસ્થામાં સુખે સુવારૂપ જે અનુભવ આવે છે તે શાતા વેદનીય પ્રકૃતિનું ફલ સમજાય છે. નિદ્રાવસ્થામાં કર્મને ભેગી, શાતા કર્મને ભેગી આત્મા છે કારણકે આત્માને તે અવસ્થાને અનુભવ આવે છે માટે નિદ્રાવસ્થાથી અને સ્વપ્નાવસ્થારૂપ કર્મની સુક્ષ્મ સૂષ્ટિથી આત્મા ભિન્ન છે, મન For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને અશુદ્ધ જ્ઞાન પર્યાયરૂપ બુદ્ધિથી આત્માનું શુધ્ધ સ્વરૂપ ન્યારૂ છે. મન અને બુધ્ધિની પેલી પાર અર્થાત તેથી ભિન્ન અત્યંત શુદ્ધ આત્મા છે. આત્યંતિક એકાતિક નિરૂપમ સુખમય આત્મા છે. મન અને શાતાદનીયથી ભિન્ન એવા નિર્વિષય આત્મસુખનો આત્માને આત્માનુભવ વેદનકાલે અનુભવ આવે છે. આ આત્મિક સુખને અનુભવ પ્રાપ્ત કરવાને મનમાં પ્રગટતી અનેક સુખ દુઃખ આશા તૃષ્ણની કલ્પનાઓને જ્ઞાનવડે જીતવી પડે છે. બાવીશ પરિસહે અને અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવા હોય તે પ્રથમ શ્રી ગુરૂની કૃપા મેળવવી. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી સાધુ અવસ્થામાં અગર ગ્રહસ્થાવાસમાં મનને જય કરે જોઈએ. સર્વ શાસ્ત્રોને સાર એ છે કે મનને જ કર. ગ પણ મન છે અને નરક પણ મન છે, મન સંસાર છે અને મન માક્ષ છે, મન મિત્ર છે, અને મન શત્રુ છે, મન ઈદ્ર છે, અને મન રંક છે, મન અંધકાર છે અને મન પ્રકાશ છે, મન માર્યા વિના આત્માની પ્રાપ્તિ થતી નથી, મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી કરોડો ઉપાયો કરે પણ સત્યશાંતિ મળવાની નથી. જેમ જેમ ગુરૂની કૃપા દયા મહેરબાની મેળવાય છે તેમ તેમ મનની શુભ દશા થતી જાય છે, અને અશુભ દશા ટળે છે. ગુરૂની કૃપાનુસારે વર્તવાથી કરેલવે પણ જે મન ન જીતી શકાય તે અલ્પભવમાં જીતી શકાય છે. જ્ઞાની ગુરૂની કૃપાપામીને તેમના આત્માની સાથે પિતાને આત્મા મેળવીને અંતરથી નિરાસક્તિપણે વર્તવાની શકિત પ્રાપ્ત કરાય છે. શ્રી સદ્દગુરૂની કૃપાથી ધીરેધીરે મન, શુભમાં વળે છે અને છેવટે તે શાંત થઈ જાય છે. ગુરૂની કૃપાથી મને જય કરી શકાય છે. વિરતિ જ્ઞાની વ્રતધારી ગુરૂનું શરણું અંગીકાર કરીને ભૂતકાળમાં અનેક મનુષ્યો મોક્ષ પામ્યા. વર્તમાનમાં મહા વિદેહ ક્ષેત્રવર્તિ પામે છે અને ભવિષ્યમાં અનંત છ મુક્તિ પદને પામશે. શ્રી સદ્દગુરૂની કૃપાથી મનેય કરી શકાય છે અને આત્માની શુદ્ધતારૂપ શુધ્ધ બ્રહ્મ મેક્ષ પરમાત્મપદ મેળવી શકાય છે, એમાં કોઈ જાતને સંશય નથી માટે ભવ્ય મનુષ્યોએ શ્રીસદ્દગુરૂનો આશ્રય કરવો અને ભજન સંગ્રહના ભાગોમાં આવેલી ગુરૂસેવા ભકિતના પદમાં જણાવેલા ઉપાયોથી ગુરૂનું શરણું અંગીકાર કરવું અને મને જયના પોને અનુભવ કરી મને ય કરી આત્માની શુદ્ધતા કરવી. બાળકે, યુવાને, વૃદ્ધો, જ્ઞાનીઓ, ભેગીઓ,વિદ્વાને સ્વસ્થ બુદ્ધયનુસાર ઉપર્યુક્ત શિક્ષામાંથી તથા ભજન પદ્યમાંથી સાર ખેંચી શકે છે. જેવા જેવા ભાવથી પદ્યોને ભજનેને વાંચે છે તેવા ફલને તેઓ પ્રાપ્ત કરે છે. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચવાની રીતિ-વિધિ. ધાર્મિક મેક્ષમાર્ગનાં પુસ્તકોને વિધિ પૂર્વક વાંચવા જોઈએ. કોઈપણ ગ્રન્થ વાંચતાં પૂર્વે નમસ્કાર મંત્ર ગણીને પંચ પરમેકીને વારંવાર નમસ્કાર કરવા પશ્ચાત ધર્માચાર્ય ગુરૂને વારંવાર નમસ્કાર કરી તેમની સ્તુતિ જેવી આવડે તેવી હદયના ઉભરાથી કરવી. પશ્ચાત્ ધાર્મિક ગ્રન્થઅને મૃતદેવી સરસ્વતીને નમસ્કાર કરે. પશ્ચાત્ ગ્રન્થ કર્તા ધર્મ ગુરુઓ વિગેરેના હાદિક આશયો હદયમાં સ્કરાયમાન થાઓ એવી પ્રભુ પ્રતિ શુદ્ધ દિલથી પ્રાર્થના કરવી. ગીતાર્થ ધર્મગુરૂની આજ્ઞા લઈ સ્વાધિકારે યોગ્ય ગ્રંથ વાંચવાં ધર્મ ગ્રન્થ વાંચતાં જે જે શંકાઓ પડે વા જે જે બાબતોને પુછવાની જરૂર પડે તેની નોટ કરી લેવી. વર્તમાનમાં જે વિદ્યમાન ઉત્તમ જ્ઞાનીઓ હોય તેઓની પાસે જઈ શંકાઓનું સમાધાન કરવું. ગ્રન્થ વાંચતી વખતે અદબથી બેસવું, સ્થિર ચિત્તથી વાંચવું. પા કલાક વાંચવું. અને એક કલાકાર મનન કરી જવું, એવી રીતે વાંચવું. કઈ બાબતનું વાંચન કરતાં એકદમ ન સમજાય વા તેમાં પિતાને કંઈક વિચાર વિરૂદ્ધ લાગે તે આ પુરૂષોના વિરૂદ્ધ કંઈપણ ન વિચારતાં કાલાંતરે યોગ્ય દશાએ યોગ્ય સન્તોના સમાગમથી અવબોધાશે એમ વિચારવું. જે જે પદ્ય વિષયે વા ગદ્ય વિષયો પિતાને બહુ ઉપયોગી લાગે તેને મુખે કરવા, અને તેનો ભાવાર્થ વારંવાર વિચાર કરો. ધર્મગુરૂના ગ્રન્થના દુર્જને અવળા ખોટા ધર્મ વિરૂદ્ધ અર્થ કરી પુસ્તકની અસત્યતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે તો તેઓને અન્યજ્ઞાની સત્તાને તથા ગુણાનુરાગીઓને પુછી યોગ્ય જવાબ આપવો. ધર્મ ગ્રખ્ય કર્તાપર પૂજય માન્ય બુદ્ધિ રાખીને તથા હદયમાં સવળી દ્રષ્ટિ રાખીને ધર્મ ગ્રન્થને વાચવા. શાંતિના સમયમાં અને એકાંતમાં શબ્દાર્થનો અર્થ વિચાર કરતાં કરતાં વાંચવું. જે જે વિષયમાં રસ પડે છે તે બાબતોને વારંવાર વાંચવી. હું જે પુસ્તક વાંચું છું તેમાં સદ્દગુરૂની ભક્તિ વડે મને સત્યના પ્રકાશ થાઓ, એ દઢ નિશ્ચય કરીને વાંચવું, ધર્મગુરૂઓના જ્ઞાનરૂપ આત્માનો અવતાર ખરેખર ગ્રન્થમાં થયેલું હોય છે માટે ધર્મ ગ્રન્થ એ ગુરૂઓની મૂર્તિઓ છે એવો દૃઢ નિશ્ચય કરી ધર્મગ્રન્થોની આશાતના ટાળવી અને ધર્મગ્રંથોનું પ્રીતિપૂર્વક બહુમાન કરવું. ગુરૂઓએ પિતાનું હૃદય ગ્રન્થમાં રેડવું હોય છે માટે ધર્મગ્રન્થને ગુરૂના શરીરની પક્ષદશામાં તો વારંવાર વાંચવા. ધર્મગ્રંથોને અમુક ભાગ વાંચીને જ ખાવું, અને અમુકભાગ વાંચીને તથા શ્રવણ કરીને જ સુઈ રહેવું એવી ખાસ પ્રતિજ્ઞાઓને ગુરૂભકતો ધારણ કરે છે. ગુરૂ જ્યારે પિતાની સમીપમાં ન હોય ત્યારે સર્વ ધર્મ બંધુઓએ ભેગા થઈને જેને સારૂ વાંચતા આવ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડતું હોય અને તેનાં સારી રીતે અર્થ કરી શકતા હોય તેઓની પાસે ધર્મગ્રંથ વંચાવવા અને સાથે સાથે ધર્મચર્ચા જ્ઞાનચર્ચા કરીને ચાલતે વિષય દૃઢ કરે. ધર્મ ગ્રંથને વાંચતી વખતે ચાર પ્રકારની વિકથાઓનો ત્યાગ કરવો. તથા વચમાં વાંચતાં ખલના થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિને ત્યાગ કરી અપ્રમત્તપણે વાંચવું. વાંચતી વખતે અન્યબાબતોના વિકલ્પ સંકલ્પને ત્યાગ કરવો. નાસ્તિકે પાસે અશ્રદ્ધાળુઓ પાસે ધર્મગ્રંથો વાંચવા નહીં કારણ કે તેથી ઉલટું મિથ્યાત્વનું પિષણ થાય છે. જે ગ્રંથો સર્વને એક સરખી રીતે હિતકારી જાણતા હોય તે સર્વ મનુષ્યો સમક્ષ વાંચવા અને જે ગ્રંથે ગુપ્તપણે વાંચવાના હોય તે ગુપ્તપણે વાંચવા, ધર્મગ્રન્થો વાંચતી વખતે સર્વ ભકતોએ, સાધુઓએ, અને સાધ્વીઓએ ગુરૂને પ્રથમ વાંદવા. પુસ્તકને નમવું પશ્ચાત્ પૂર્ણ પ્રેમથી શ્રવણ કરવું. ધર્મગુરૂ ધર્માચાર્યના ગ્રંથ પર જે જે સાધુઓ તથા સાધ્વીઓને અત્યંત રાગ હોય તેની પૂર્ણ ભકિત કરવી. ધર્મગુરૂના ગ્રંથેપર જે જે શ્રાવકેને અને શ્રાવિકાઓને પૂર્ણ રાગ શ્રદ્ધા હોય તથા જાહેરમાં તેની તેવી પ્રવૃત્તિ દેખાતી હોય તેઓને ગુરૂએ, શિષ્યએ બનતી સેવા સહાય કરવા પ્રાણત પણ ચૂકવું નહીં. ગુરૂઓના ભજને પદ્યો ગાઈને જે ગવૈયાઓ ભેજક વિગેરે ગુરૂની ભકિત કરતા હોય તેઓને ગૃહસ્થોએ ઉચિત દાન આપવું. ઉત્સાહ આપવો, અને તેઓ મારફત અન્યદર્શનીય લોકોમાં પદ્યોને પ્રચાર થાય તેવો પ્રયત્ન કરે. આગમન, પ્રકરણને, ધર્મગ્રંથોને વિશ્વમાં પ્રચાર કરવા માટે તથા ધર્મગુરૂઓના વિચારેને જમાનાને અનુસરી વિસ્તાર કરવા માટે ભકતોએ લાખો રૂપિયા ખર્ચ કરે. ધર્મને પ્રચાર કરનાર અને ધર્મની આરાધના કરનાર સાધુઓની અને સાધ્વીઓની વિનયભક્તિ બહુમાન સેવા વૈયાવૃત્યમાં પ્રાણાર્પણ કરવામાં પણ કદિ ચૂકવું નહીં, ધર્મ ગ્રંથો ગમે તે ભાષામાં લખેલ હોય પણ અર્થ એકસરખો ઉત્તમ હોવાથી કોઈ પણ ગ્રંથનો અનાદર ન કરવો અને પિતાને જે સમજાય વા રૂચે તેનું વાંચન કરવું. ધર્મગ્રંશે સાંભળવા આવનારાઓને અનેક પ્રકારની યોગ્ય પ્રભાવનાથી ભક્તિ કરવી. એટલે ગુરૂપર પ્રેમ હોય એટલે તેના બનાવેલા ધર્મ ગ્રંથોનીપર પ્રેમ ધારણ કરો અને તેમાં કરેલી આજ્ઞા પ્રમાણે ભવ્ય સંતએ, ભક્તોએ ગૃહસ્થાએ વર્તવું. લખેલી બાબતોમાંથી ગુરૂના વિરહમાં વા પક્ષ દશામાં ગુરૂદત્તધર્મ ગ્રંશે ઘણું ઉપકારી છે, અને તેના વાંચનથી આત્મકલયાણ થવાનું છે, એ દ્વિભાવ ધારણ કરવું. દ્રઢ શ્રદ્ધા ધારણ કરવી. સાંસારિક લાભો તો આ ભવ સુધી હિતકારી છે પણ ધર્મ તે પરભવમાં હિતકારી છે એવું જાણી દરરોજ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભા ભરીને વા એકલાએ પણ અતિ વ્યસનીની પેઠે અને અતિ કામીની પેઠે ધર્મ ગ્રંથે વાંચવામાં લક્ષ્ય દેવું. ગુરૂ અને ગુરૂના ગ્રંથોમાં તથા દેવ અને દેવના ઉપદેશમાં જે ભેદ માને છે તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરૂના પ્રતિપક્ષી લેકે ગુરૂના ગ્રન્થમાં જે જે દૂષણે જણવે તેને ગુણાનુરાગી સાધુઓને પુછી વા પોતાની મેળે યોગ્ય જવાબ આપવો. જેઓ દેશદ્રષ્ટિવાળા છે તેઓ તો પરમાત્મા સર્વજ્ઞ વીર પ્રભુને પ્રત્યક્ષ સદ્દભાવ છતાં પણ તેમના ઉપદેશમાં અને તેમનામાં દોષો દેખે એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે શ્રી પ્રભુ મહાવીર દેવના સામાં ત્રણસે પાંસઠ પાખંડીઓ વિદ્યમાન હતા, તેઓ સર્વજ્ઞ પરમાત્મા મહાવીર પ્રભુનાં ઉપદેશ વચનેને માન્ય કરતા હતા. જેની અવળી દ્રષ્ટિ છે તેને તે સવળું પણ અવળું ભાસવાનું, માટે ઈન્દ્રજાળીઆ જેવા હજારેને સમાગમ થતાં પણ ધર્મ ગ્રંથો પર કદી અશ્રધ્ધા ધારણ કરવી નહીં. ધર્મગુરૂઓના ધર્મ ગ્રંથાની નિંદા કરનાર અને તેમાંથી ભૂલ કાઢી ગુરૂની હેલના કરનારાઓની સ્વ માં પણ સંગતિ કરવી નહીં, શ્રી સુખસાગર ગુરૂ ગીતામાં અને ગદ્ય સંગ્રહમાં ગુરૂના પ્રત્યેનીકની સંગતિ ન કરવી એમ દર્શાવ્યું છે. જેને ગ૭ મત પ્રબંધમાં અનેક ગચ્છના ગુરૂઓ સાધુઓ સાથે સમયાનુસારે વર્તી ધર્મગુરૂના ધાર્મિક પ્રગતિના વિચારને ફેલાવે કરીને જેનોની સંખ્યામાં વૃદ્ધિ કરવી તથા જૈન શાસનની પુષ્ટિ કરવી. શ્રી મહાવીર પ્રભુના શાસનની આગ અને ધર્મગુરૂના ગ્રન્થથી અવિરૂધપણે ઉન્નતિ કરવા ભકતાએ તન મન ધનનું અર્પણ કરવું. ભજન પદ્ય સંગ્રહના ભાગે તથા અન્ય ગ્રંથને લખતાં કંઈ ભૂલ થઈ હોય તેની ચતુર્વિધ સંઘ સમક્ષ ક્ષમા માગવામાં આવે છે. તારે બડે, ચડતો પડે, ભ ભૂલે અને લખતાં લહી ભૂલે એમ બનવું એ અશક્ય નથી માટે શુદ્ધાત્માસ્વરૂપ ચતુર્વિધ મહા સંઘની ક્ષમા માગવી એ યોગ્ય જ છે. આ ગ્રંથમાં શરત દેષથી, ટાઈપ દોષથી જે કંઈ કાવ્યોમાં અશુદ્ધિ થઈ હોય તેને જ્ઞાની મહાત્માઓ સુધારશે અને તેને પ્રચાર કરશે એવી વિજ્ઞપ્તિ છે. અશુદ્ધિ શુદ્ધિ પત્રક સાથે દાખલ કરવામાં આવ્યું છે તથા વિષયાનુક્રમણિકા દાખલ કરી છે. आशीर्वाद. લખેલા ધાર્મિક ગદ્ય પદ્યમય ગ્રંથને વાંચનારા શ્રદ્ધાળુ પ્રેમી ગુણાનુરાગી સાધુઓ, સાધ્વીઓ, શિષ્યો, શ્રાવક, શ્રાવિકાઓ, માર્ગનુસારીઓ વિગેરેની For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભન્નતિ થાઓ, ગુરૂ દેવ ધર્મની શ્રદ્ધા ભક્તિથી ગ્રંથનું વાચન શ્રવણ કરનારાઓના પાપને ક્ષય થાઓ. તેઓના આત્માની શુદ્ધિ થાઓ. ગુરૂ ભક્તાની શિષ્યોની સહાય કરવામાં દેવતાઓ પ્રસન્ન થાઓ. ગુરૂના ગ્રંથનું શરણ લેનારાઓના શુભ મનોરથની સિધ્ધિ થાઓ અને અલ્પ ભવમાં પરમાત્મપદને પામે. જે મનુષ્ય સભા પૂર્ણ પ્રેમથી ધર્મ ગ્રંથો વાંચવાનું વાચન શ્રવણ કરનારા વર્તમાનમાં બન્યા હોય તથા ભવિષ્યમાં બનશે તેઓને સર્વ પ્રકારની શુભન્નતિ મંગલમાલા પ્રાપ્ત થાઓ. ભજન સંગ્રહના આઠે ભાગોનાં ભજનોને વિજાપુર, પેથાપુર, માણસા વગેરેમાં અન્ય ધર્મિ માં પણ ઘણે પ્રચાર થયો. આભુમીર વગેરે મીરે તથા ભોજક વગેરે ભજનને જ્યાં ત્યાં ગાઈ લેકીને આત્મ કલ્યાણના માર્ગે દોરે છે. રસાયનાચાર્ય પંડિત શ્યામસુંદરાચાર્ય કે જેમણે ભજન સંગ્રહ પહેલા ભાગ પર અનુમોદના લખી છે તેમણે અમારી પાસેથી અધ્યાત્મ પ સાંભળી બોધપામીને શિષ્યત્વ ધારણ કર્યું છે. શિષ્ય ભક્ત સ્વરૂપ પંડિત શ્યામસુંદરાચાર્યજી ભજનો સાંભળી બોધ પામીને આનંદમાં મસ્ત બની જતા હતા તેવા અનેક દાખલાઓ છે. આ ગ્રંથના વાચકે અને શ્રોતાઓનું આત્મ કલ્યાણ થાઓ. ॐ इत्येवं अहं ॐ३ शान्तिः । ३ સં. ૧૯૭૩ પેથાપુર. ચોમાસુ શ્રાવણ સુદિ ૧૫. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્યસંગ્રહ આઠમા ભાગની પત્રવાડ વિષચનુ મણકા, છે . ૦ ૦ ૦ ૪ બ ૦ વિષય. નિલે પત્તાની કર્મયોગી. - જ્ઞાનમસ્તી. • • પ્રભુભક્ત. પશ્ચાત્તાપપૂર્વક પ્રભુશોધ. મુસાફર, • • • પ્રભુપ્રેમ ખુમારી...... .... આન્તરિકશુદ્ધ પ્રેમલગ્ન સાહિત્યઆશીવાઁદ. • • • ફર્યો તે શું રહા હે શું સદા તું હું સદા હું તું. - ધર્મસાહિત્ય કવિતા દેવીશ્રત દેવી. . • શાઅમુસાફરી.... અનુયાયી થયે તે શું - કાર્ય ક્ષેત્ર. • • સ્મરણમાં છે સ્મરણમાં છે. - પ્રિય પ્રભુને મળવાની વિજ્ઞપ્તિ. જગતને પૂજારી... | સહી જા મન કરી મેટું... ... સમર પુષ્પસંવાદ. ? & é 2 * & K કિનારા For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ગાસું તેને હૃદય પ્યારા શઠની સંગતિ • ૧ લેખિની • • રાધા અને કૃષ્ણ હજી નહિ પ્રેમ તુજ માંહિ મળીને ભિન્ન ના થાએ સ્વતંત્ર સત્ય ..... તે ના ડાહ્યાલે ત્યાં તું . પ્રભુ તું છે પ્રભુ તું છે કર્યું તે કર ધરી શ્રદ્ધા. વિચારેના બલથી આચાર પ્રવાહમાં ફેરફાર. અમારા આત્મવત્ માનું. સ્યાદ્વાદ સોહાય. બન્યું એવું બની રહેજે. થયું શું આ અહે શાથી. સાધમીને સાધમીનું આમન્ત્રણ. વાર્થ. ... ... અને સહુને છે મરવાનું. હાલી તાણુતાણું. જગતમાં પ્રેમી છે કેઈ. વિકારી શ્વાને. • ઘરનો ઉંદર. . કેદાર કંકણવાળા બિલાડા ••• જ ૩૨ ૩૪ ૩૪ ૩૫ 38 ૨ ૩૭ ૩૮ ૩૮ ૩૯ ૪૦ » છ છ • ગાડરિયા પ્રવાહે તણાતા લકે. સંઘમલ. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ૪૩ પ ૪૬ ૪૭ - ૪૮ ૦ ભણ્યા ગયાને સાર. . ચકલીને. સર્વને દુ:ખ પડે છે. પ્રભુ ભજનથી શાન્તિ. હદયને પારખી દે જે. સાચે જૈન. -- હમેશાં ચાલ નીતિથી ... બની નિષ્કામ કરવાનું. ... ભમરા માન કહ્યું મન મારૂં ગમે તેવી અવસ્થામાં સદા જ્યાં ત્યાં સુખની ભાવના ભાવવી. પ્રતિજ્ઞા પાળ બેલીને. ... ઉત્પત્તિ વ્યય ધ્રુવતાનું ધ્યાન. .. કરમાયલા કમલને. • - જેની જેવી દષ્ટિ હશે તેવી દ્રષ્ટિથી અમને દેખશે. આકાશમાં વિહરનાર સૂર્યને. પાકેલી બોરડીને .. તમ કયાં ઓળખે અમને અમારે શું? તમારે શું ચેતનજી નિજ ચિત્ત વિચારે રણનાં રે .. કરે તે મસ્ત થઈ કરશે , સદા નહિ માન્યતા સરખી રહ્યું છે પ્રેમમાં સર્વે , જે મનુષ્યને કોઈ નિન્દક નથી તે જગની પરીક્ષા કટી માંથી પસાર થતા નથી કુગુરૂઓને .. તમારૂં શું ભલું થાશે .. સ્મરણીય શિક્ષા ૨૫ ૫૬ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મળ્યા અવસર જવા ના દે અની જા દાસ જ્ઞાનીના સાધુઓ મનુષ્યો ના થશેા વ્હાલા સૈાની www.kobatirth.org 1937 ... 1996 1000 0800 2006 જ્ઞાન અને રૂચિભેદે અધિકારી ભેદ સત્ય ધર્માન્નતિ અર્થે સત્ય સુધારાના પ્રતિ પક્ષીઓને હવે તા કાંઈ જુએ જાગી જણાતુ શ્ય ભૂલી જા પછીથી ખુબ પસ્તાશા કરી શકશા ઉત્ક્રય કયાંથી .... 0120 (૪) 630 ... ... ... ... ... 1800 ... -- 1000 .... .... ... : : 800 ... ... .. ... .... Acharya Shri Kailassagarsuri Gyanmandir : For Private And Personal Use Only 3 કરી શકશે. ઉદય ત્યારે સામા પઢનારા ઈર્ષાતુ પ્રતિ પક્ષીઓને પરીક્ષા શું કરી શકશે ખરા છે. મેળ શિર સાટે કરી લે કાર્ય કરવાનું મળે જ્યાં ચિત્ત ત્યાં મેળા ગમે તેા આવશેા પાસે સમાખ્યા ક્યાં ભમે લાળા ઘણા ઘેાડા ખરા શિષ્યા *** એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે ७८८०-८० સાધુઓ તે કરે જૈન ધર્માન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્થા ગાદિધારી ૮૧-૮૨ ૮૩ ૮૪ ૮૫ હું ८७ ૭ 1404 .... 6696 .... .... .... *** ધર્મ પૂજારીઓને આમંત્રણ સેવા જેવુ' વાવા તેવુ લણા ... ખમુ છું ને ખમાવુ છું એક સત્ય પ્રેમી મિત્રે સ્વમિત્રને આપેલ ઉપાલલ શક્તિ વધારા ભાઈ સન્ત સાધુઓની હાય ન લેવી. 11.0 ... : ... : : 200 ... ... ... : **** ... me: ... ... ... .... 9096 .... 1100 .... .... 4000 .... 1939 ... ... 000 : ... -20 કર ૬૩ ૨૪ ૨૫ ૫ હૃદ DOP ૧૭ ૬૮ ૬૯ ७० ૭૧ ७२ 193 ૭૩ or ૭૫ ७६ ७६ ७७ ७८ Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A માયા એલ. - પલકમાં જૂનું નવું કે આ હસવ્યાથી કરે છે શું? • વળે શું શોક કરવાથી - નથી સંયમ વિના સિદ્ધિ.. ઇઝની સ્તુતિ. . તમારી ના હુને પરવા. ... રૂચે જે તે મધુરૂ છે. .. હર્ષ વા ચિન્તા કરવા જેવું કંઈ નથી. એક જીજ્ઞાસુને સાધ. .. .. ચેતનાને પરમાત્મ પ્રેમી પ્રત્યે ઉદ્દગાર. આત્મશુદ્ધ ધર્મધ્યાનેપગ. શ્રી સદગુરૂને શિષ્યને ઉપદેશ. .. મહાવીરને મહાવીર થઈ આરાધે. એને હું. ... ... એક શ્રાવકના હૃદયની ફુરણા. અમારા મિત્રની યાદિ. ... પ્રભુનું તાન. ... મિત્ર ચાહ. .. પ્રેમીને સૂચના. .. બમારા પ્રત્યે ... મળ્યા. ... ૮ ...૯૭-૯૮ ૯૯ થી ૧૦૮. ૧૧૦ ૧૧૧ ” ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૪. ૧૧૫ ૧૧૬ o ૧૧૭ on બકં પ્રતિ સરેવરસ્યાતિ . કબૂતરને હિંસકને ઉપદેશ. ચંદન વૃક્ષ. • દષ્ટિ. રાત્રિ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હસની અન્યાક્તિમાં ઉપદેશ. મિત્રના મિત્રપ્રતિ આલાપ. સ્વગત. શિક્ષા. .... .... 6000 .... 0690 ભાષા. પ્રેમ પ્રતિજ્ઞા મેળ સતસેવા. 0088 આમન્ત્રણુ. હૃદયવિશ્રામ મિત્રા, અવિશ્વાસ્ય. 1992 6046 ... માણુ. હંસની ક્રાસના સમન્ય પ્રતિ અાક્તિ. .... વ્હાલાં પુસ્તકા સુમતિના આત્માને ઉપાલંબ. અસ્થિર. શેલડી. ... .... ... - ... **** 2124 .... 1720 020 સાધુશિક્ષા. ચગ્યતા ધારી પાસે આવા. કવિમાં વિરલતા. .... www.kobatirth.org ... ( ૬ ) ... 1000 .... .... .... .... 864 1804 B000 1000 ' 1480 ... 6000 ... **** નિષ્કુલ જન્મ. સમતિએ ચેતનાપતિને આપેલા ઉપાલ શ. નગુરાનું ભટકવું ક. પથિકને આશીર્વાદ. આત્મામાં સૃષ્ટિ, આ ભૂમિ. આનન્દાયા જીવન વિદ્યાપુર જન્મ ભૂમિ બાલ કીઢા સ્મૃતિ ... 400 688 ... .... 9004 .... હું ઃ .... 1004 ... 1100 400 -- 1800 4-94 2000 0100 ... : : ... : For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir .... .... .... - ... 6600 0000 0000 .... 1000 1800 0834 .... 1668 .... : : ... : :: : : ર૩ ૧૨૪ ૧૨૫ ૧રપ સરદ ૧૨૬ ૧૨૭-૧૨ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૧ ૧૬૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુર્જરત્રા પ્રવૃત્તિ સિત્ત્વગુણથી અસ્પૃદય પરસ્પર ચિત મેળ ગુરૂભક્તિ ઝરણાં વર્ષોત્રાતમાં રાજુલમતિને વિલાપ કુપન્થ પાખંડ સત્ય ધર્મનું લક્ષણ ... શક સંગનો નિષેધ - શુપગ વાસ નૈસર્ગિક મેળ - અસત્સંગથી દૂર રહેવું ખટપટી સાધુ જૈનદષ્ટિએ ગૃહસ્થ ગુરૂ નિષેધ .... શ્રી વીર પ્રભુની સ્ત્રી યશોદાને સંલાપ અને પ્રભુને ઉપદેશ જંગમ તીર્થ • શ્રાવક કલિકાલમાં ભવિષ્યવાણી યાત્રાળુને યાદી. ... જૂઠા શ્રાવકના લક્ષણ. પાત્ર થાઓ. શિક્ષોપયોગ. વીરસ્તવન સાધુસેવા. • ૧૩ ૧૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૨ ૧૫૩ ૧૫૪-૧૫૫–૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૮-૧પ૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૩ * ૧૬૪ સેવક. ગુણાનુરાગીની બલિહારી. દીક્ષા ગુરૂ શ્રીસુખસાગરજી સ્તવના. ૧૬૪ ૧૬૫ ૧૬ .... For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨ ) ચેાથ્ય પાત્રની આગળ કહેવુ દિલ ખેલવુ ઉપશ્ય. ગા. અમારૂં શું? તમારૂં શું? આત્માના ભાસ. અમારૂ નિવેદન. રુના અને જૈનેતરો પ્રતિ અમારૂ હૃદય ચારિત્ર્ય ભાવના. શુભાષ્યવસાય. સ્નેપચેગ. અમારી સાથે રહેનારા. ભૂલી જા ભેદના ભડકા, કટી મેળ. નિપ્રેમદશા. 200 ... ... ... 400 040 400 ... ... આત્મચાહના... પરભાષાની સત્ય ફુરસ્થા. યુદ્ધ ચેતના પ્રેમર ગ. નિન્જક પ્રતિપક્ષીઓ. ગાવાની ઊપાશ્રયના લીંમડા. અભિપ્રાયાત્તર. 644 ... *** ... www.kobatirth.org ... ... વસાવના. આત્મશુદ્ધ સ્વરૂપે પાશ. .4. ... 0.0 : 200 ... ... ... ... *** વિચારમેળ. જન્મદૅડાદ્દેશ્ય, ... પોયથી સર્વ વસ્તુઓ ખદલાયા કરે છે. નાનની ઢાસ્તી. સ્વાન્નતિ માટે નિન્જીક પ્રતિપક્ષી સંભવ જીનસ્વસ્તવન. : ... : ... ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ...૧૮૧-૧૯૨ ૧૮૯૩ ૧૮૪ ૧૮૫ ૧૮૫ ૧૮૬ વચ્ચે વીર શરણુ ગ્રહવુ. ૧૮૭ ૧૮૮ ૧૮૨ ૧૮૯ ... : 888 ... ... ... ... : : : ... 040 ... : ... ... ... ... : : : :: ... : For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir :: .wt ... : ... ... 64. : : : : : : : : ... ૧૬૭ ૧૨૯ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ ૧૧ ૧૯૨ ૧૯૩ ૧૪ ૧૯૫ ૧૯૬ ૧૯૮ ૧૯ ૨૦૦ ૨૦૦ ૨૦૧ P નિષ્પક્ષપાત દષ્ટિ Qસમય દધિ આનદ વરૂપમય ચેતન યેગને આમત્રણ - સંભવનાથ સ્તવન - કર્મ વિપાક કર્મ ૫ પ્રભુ --- ગુરૂને સ્નેહાંજલિ .... પ્રભુને ન્યાય પ્રાર્થના .. આચાર વિચાર કરી ખેદ ન કર કોને ક્ષમાપના • અધ્યાત્મ જ્ઞાન પુષ્પ .... શ્રી કૃષ્ણ બનું (સ્વગત) ગુરૂખ્યાલે . • જગને સંદેશે - » » » ) બા ખુમારી ....... . શુદ્ધ ચેતનાને ઉતિ .. સમજ્યા વિના ટીકા કરે શું? બાલુડે સાધુ પ્રભુને ત૫ ••• લોચ • અમે પૂજારી પ્રેમ સાગર .. આનન્દના પૂજારી અમે.. કરે ઉહાર અમારા .. ગુલામે તે ગણાવાના ... : ૨૦૧ ૨૦૨ - - ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૬ २०७ ૨૦૮ ૨૦૯ ૨૦૯ ૨૧૦ ૨૧૦ ર૧૧ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 000 કરી આત્મસ્તતિપરત્વે વેદ સોમાં આત્મ cવરૂપ વર્ણન સાપુ આચારવિના વિચાર માત્રથી ? જાગીને શિગે સેવાકર પ્રેમ પૂજારી ... અનુભવમિત્ર... • ચેત ... ... . ભારતવાસી જેનેના મત ર૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૬ : : : : : : : ૨૧૭ ૨૧૮ જેનેએ ઘણું ખરું . ૨૧૯ ૨૨૦ • ૨૨૧ ૨૨૨ : : : રર૩ ર૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૯ : : મરી મેરલી • અમારે એ સુધારે છે. જગી દૈને જંગલમાંધ ફરહ્યું સિંહભાન ... - હજી હાથથકી બાળ ગઈ નથી ગુણદષ્ટિથી ગુરૂની પ્રાપ્તિ સાચે જૈન . મહાવીર સ્તવન .. કરે શંકા અરે શાની .. ઈચ્છાની પૂજારી દુનિયા માંકણુનો ઉપદ્રવ - પ્રેમગાલે . . કરી સ્વાર્પ લ મુક્તિ પ્રસાદી પાત્ર થાવા તે ... જ્ઞાની હારી નહિ જા શરદ પ્રેમની મહત્તા . ooo ૨૭ ૨૨૮ : ૨૨૮ ર૯ : : ૪૦ : ૨૩૧ ૨૩૧ ૨૩૨ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રભુ વિશ્ડ શા વિજ્ઞપ્તિ www. શ્રી વીરપ્રભુ સ્તવન ... વિજય વાલ .... ક્યા ધર્મના ફેલાવા થશે સાથે ચાલનાર મુળા કાગડા... ચૈતિ 2000 ખરેખર ન્યારા પન્ચ હમારા સાથે વનારા સાથીએ 1000 1000 .... 6650 દિલમાં પ્રભુદર્શન આત્માપયોગ વિહાર મુસાફરને જવાનુ છે સમાં સત્તા ભ્રહ્ના વિલાસી ચેતનને સુમતિની વિજ્ઞપ્તિ મનેાજય 1920 --- .... 1800 www.kobatirth.org ... .6.4 ૧ 2130 .... -- ડાં છાપાં ... ગમે તેમાં કંઇને કંઇ કહેવાનુ તા હોય 1680 1000 ઉપરથી દેખનારા મહુ... તમાસા સ્વાર્થના ત્યાં ત્યાં જણાવે આંખ દિલમાં શું? ભિન્નવૃત્તિથી રસ નહીં પડે અમાને પ્રીત લાગી કંઇ ન્યારી દીવાલી સન્ત સુખી અને જગત્ દુ:ખી જ્ઞાન પ્યાલા .... 0000 ... 6000 : ... 480 6330 : 4834 1806 2324 .... *** 1000 1000 4000 1144 .... 4839 .... 9440 .... 9999 0004 4334 .... 4801 .000 1980 4000 1800 ... ... ... .... સ્વપરશુદ્ધાશુદ્ધ ભાવના કર્તા આત્માપ્રભુની અને કાપેક્ષાએ સ્તવન .. ... .... .... 6000 1444 ---- 1000 ', For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir .... .... .... 1040 ... 1000 www 1300 .000 --- .... ... : .... ... 406 1600 ---- .... 9630 **** 638 ૨૩૩ ૨૩૪ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૭ ૨૩. ૨૩૯ ૨૦ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૩ ૪૪ ૨૪૫ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૫ર ૨૫૩ ૨૫૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ લીલા સાધુ સ્વાધ્યાય જે સમજાય છે તેમાં શું ચમત્કાર » » જ ઝ = = ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ • • » 2 છે 2 આત્માની સૃષ્ટિ ૨૬૨ ૨૬૫. २६६ ૨૬૮ २६६ २७० ર૭૧ આત્મ પ્રભુની સ્તુતિ .. પ્રારબ્ધ ભાગમાં નિલેપતા સુવિધિનાથ સ્તવન ભક્તિ .. અમદાવાદ શેઠ જગાભાઈ દલપતભાઈ પર લખેલ પત્ર પરભાતીમાં સંસ્કારી જીવ આત્મની પિતાના શુદ્ધ ધર્મમાં રમણતા કર ... ચેતનનું કર્તવ્ય ... ... ધર્મ વિરુખ સાધુઓની ચેષ્ટાઓ .. આજે ચારિત્ર પર્યાયનાં તેર વર્ષ પૂર્ણ થયાં પેથાપુર ... દર્શન ... આત્માનુભવ ધારેલા માર્ગમાં જવાનું નિવૃત્તિ માર્ગ છે પ્યાર ખરે એ પેગ સાધુને .. નગુરાઓ - આમપ્રભુ.. ૨૭૨ ર૭૪ ર૭૪ ૨૭૫ ૨૭૫ ૨૭૬ ૨૭૭ ૨૭૭ ૨૭૮ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८० ૨૮૧ ૨૮૨ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯ ૨૯૦ આત્મામાં વિશ્વ અને સાપેક્ષાએ આમમય વિશ્વ સઝાય શિષ્ય સવાધ્યાય ... દેડ પેટમાં રહેનાર માત્મસત્તા આત્મપ્રભુલીલા માણસા ક્ષેત્ર સત્તાએ પૂર્ણપ્રભુ જન્મભૂમિ ગુર્જરદેશ . » » અ » ••• માણસાના રાઓળ દરબાર શ્રી તખ્તસિંહજી ઠાકર સ્વયંપાત્ર બને અદભૂત ખેલ દેહાધ્યાયાભાવ સત્તાએ સર્વ જી બ્રહ્મ છે. એઆયા આતમ સેવાજી .. અનુભવ ગુરૂ . ધર્મરૂપ માનસ સરોવર... સત્યપર વિશ્વાસ રાખી પાછા ન હઠવું અધ્યાત્મ જયકારક વ્યવહાર . ચગીની મસ્તી આત્મ પ્રભુની પિંડ પિંડ પ્રતિ પ્રભુ ભાવના પ્રતિપક્ષીની દ્રષ્ટિ હદયમાં ધર્મ છે ધમીનાં લક્ષણે પ્રભુનાં બાળ ગુણાનુરાગ સલી દુનીયા ૨૯૩ ૨૯૪ ૨૯૪ ર૫ ૨૯૬ ૨૯૭ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૨ ૩૦૨ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir و ૩૦૪ ૦૫ م ૨૬ س છે ૩૦૭, ૩૦૮ س કે س છે ૩૧૦ ૩૧૧ ૩૧૨ સર્વ દનમય સ્યાદાદ હનિમય અને અમારા આશયે જાણે... પ્રવૃત્તિ અને નિવૃત્તિ ... એકાંત સંયમ જંગલ સ્વર્ગસ્થ અષ્ટ ગુરૂ પ્રભુશ્રી સુખ સાગછ વિજ્ઞપ્તિ હતી પાછળ ભસતાં વાને બ્રામ વચ્ચે કૂવે .. મહીને શાસે તે શરૂપે પરિણમે છે પરપંચાતમાં પાપ .. વટવૃક્ષ નીચે પ્યાન ... આત્મ તિ વડે વિખરાયેલું કર્મ વિપત્તિ વાદળ બહુ બાલનારે બાંઠ .. સાબરમતીના કાંઠે મહુડીમાં ગમન કહેણી તેવી રહેણું . મેહ ત્યાગ . વિજાપુરનું વર્ણન શિષ્ય સ્વાધ્યાય પ્રભુ ભક્તિમાં પ્રેમ આનંદ દિશા પ્રભુપ્રીતિ ... આત્મરૂપ. પ્રભુ સંશોધન ગુરૂભક્તિ ... ઉપકારક દેશી નથુભાઈ મંછારામ ... જ્યાં ત્યાં ચડતી પડતી ઉદયાસ્તનાં ચ ચિત્તલગની.... અગત • ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૫ ૩૧૬ ૩૧૭ ૩૮ ૩૧૮ os , ૩૧૯ છે ૩૨૦ ૩૨૦ ૩ર૧ ૩રરર ૩૨૩ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉન્હાશ્રાવક ... વિલાપુરીય બાલ્યાવસ્થાનાં બાલવણોનું નિરીક્ષણ .. ૩૨ ૩૪ ૩૨૫ ૨૨૬ ૩૨૬ ૩ર૬ ૩૨૭ જીવડા મેહમાં ક્યાં ભમે છે... મુસાફરને ઉપરા . શેઠ જગાભાઈ દલપતભાઈ ઉપર લખેલ પત્ર હ પ્રેમનિલા ખુમારી સર્વત્ર ચિન્મયતા છે મનનું નાટક ઇચ્છાઓ પર જાઓ અમને જાણનારાઓ .. ૩૨૮ ૩૨૮ ૩૨૯ ૩૨૯ ૩૩૦ ૩૩૧ કર આ ૨૩૩ s છે છે સત મળવાની ચાહના ૪૩૪ છે ૩૩૬ ૩૩૭ જ » » જ છે ધર્મ બીજનું વાવવું - સમાધ્યિસ્વરૂપ સન્તની બલિહારી આત્માનેજ દેખવા ૩૮ છ, * ૩૩૮ ૩૩૯ s તારંગાતીય સ્તવન - નથુરા પ્રાણીની દશા ... આત્મવત સર્વત્ર દેખ... સાપુ પદઅનુભવ બાલુડા .. ૨૪૦ ૩૪૧ ૩૨ ' For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૯ ૩પર ” ” • ••• • ૩૪ આત્માની મુક્તિ પ્રતિપ્રીતિ ૩૪૫ સાચા મેળ •••• - ૩૪૬ આદર સત્કાર : ૩૪૬ મેહેસાણાના ઉપાશ્રયમાં જે સ્થાને શ્રી રવિ સાગરજી મહારાજે સમાધિપૂર્વક દેહત્સર્ગ કર્યો હતે તેજ સ્થાનમાં બેસતાં ઉપજેલા વિચારે - • • • ૩૪૭ સત્તાએ પ્રભુરૂપ સર્વ જીના દર્શન ૩૪૮ » છ = એ છે , 5 • • ૩૫૦ » » » » • • ૩પ૧ છે ? 5 » પ્રભુએ સ્વહસ્તે શિવવધુનું તિલક કર્યું. ... ૩૫૩ સમજ્યા વિના હા જી હા કરનાર શું કરી શકે? .. ૩૫૩ છ • ૩૫૪ આત્મોન્નતિ - ૩૫૫ સાધુ ધર્મની પરીક્ષા ... માયા ... • • ૩પ૭ અંતરમાં લીનતા .... ૩૫૭ આત્માનુભવ જ્ઞાન , ૩પ૭ ધાર્યું સિત થાઓ - ૩૫૮ દયા દેવી . . .. ૩૫૮ હૃદય મેમાનને આમંત્રણ ૩૫૯ સર્વત્ર દશ્યમાન હ ..... ૩૬૦ અનુભવીએ થતું તે તે.... ૬૦ અમે સોના મેમાન.... ૩૬૧ પ્રભુ પ્રાર્થના ... ૩૬૧ વહે મીઠાં હૃદય ઝરણું... ૩૬૨ er * ૩૫૬ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૬૫ જાગીને આત્મામાં જેઅધુના શું? પછીથી શું? સ્મરીને હાલનું તું જે ઉઘાડી આંખને દેખે .• હજુ તું ચેતી લે મનમાં કુશિષ્ય સંગતિ .... આત્મજ્ઞાની દષ્ટિ - જેને જાગે . ” ઍરૂ મરણ ... વધું શું વેષ મહેર પ્રતિજ્ઞા પાલન ... છે છે કે - " છ " છે ૩૬૭ ૩૬૯ ૩૬૯ ર૭૦ ૩૭૧ ૩૭ર ૩૭૨ ૩૭૪ ૩૭૫ ૩૭૬ ૩૭૭ ૩૭૮ ૩૮૦ * ઇ » ઇ દેડકાઓની મેઘ પ્રતિ અતિ પ્રાર્થના.. દેષીઓ પર પ્રેમ ભાવ અને તેઓની સેવા.. જ ઇ » ઇ » » * છ છ • • છે છે ક » •• કહો શું લેઈને જાશે. પાસે આવનારાઓ પ્રતિ હૃદય સ્કરણ » 1 •• આપશિક... - ભીડ વખતે પોતાનું કઈક ટળી ના વાસના હે શું? પારબ્ધ કર્મ લક્ષણ .. મુતિને અનુભવ ૩૮૫ ૩૮૨ ૨૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮૫ ૩૮૬ ૩૮૭ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra "" p 99 મનાવૃત્તિને મના ભ્રમરને.... દગેા ના દે હૃદય પેસી ત્યજી દે માહ્ય અભ્યાસા ત્યજી દે ભેદના પડઢો .... રહે અળગા હવે શાને "" "" ,, "" 99 જગત બદલાય ક્ષણ ક્ષણમાં "" "" ,, "" "" કપટી, શુિક વ્યાપાર દક્ષ વણિક ગમે તે કર જીવાનીમાં.... મત્સ્ય ગલાગલ ન્યાય.... "" 1004 99 4000 ... **** 1804 ... 00 .... "" . સ્વાશ્રયી મન... સ્વભાવે મેળ... સદા ઐકયે મળી રહેજે આત્મભાગી ક્રર્મ યાગી ... 6444 .... 8400 .... "9 39 "" ખમાવ્યું તે ખરૂં માનુ ચેતન ધૈર્ય શિખામણુ માન સતેાની તમારાથી થવાનું શું? આત્મસ્વરૂપ .... www.kobatirth.org 0410 9010 ૧૮ મહા ક્ષમાપના વિશ્વાસને શિક્ષા જંગમાં શક્તિમાનૢ જીવી શકે છે --- .... : 0.00 .... 6100 .... .... 1300 1000 .... 0000 01.0 .... .... .... .... .... 1800 .... હાં. .... **** **** 200 .... 8800 1000 1860 ***G . .... ... ... .... 9324 ... .... .12. 6666 *400 2004 .... .... .... 4000 For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir : ... ... : ... ... ... .... ... : ... ... ... : 400 ૩૮૮ ૩૮૯ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૧ ૩૯૨ ૩૯૩ ૩૦૪ ૩૯૫ ૩૯૬ ૩૯૦ ૩૯૮ ૩૮ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ૪૩ ** ૪૦૫ ૪૦૫ xot ૪૦૦ ૪૦૭ ૪૦૮ ૪૦૯ ૪૧૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૧૪ ૪૬૫ ૪૧૭ ૪૧૮ ૪૧૯ ४२० આવશે ૪૨૧ કર્યું સારૂં જગતમાં શું ? પ્રમાદે ગાણ ના આસ કરી લે છે અને તે તે સર્વ સમર્પણ ત્યાગ આત્મકડા રમણ , નકામી હેર ના પીડા .... ગુણેથી ઊન્નતિ થાતી - અહંતા ત્યાં થતું એવું થતી ઉમથકી સિદ્ધિ એકદિન એવો આવશે એક દિન એ કદી ના સંગ કર એને નથી વિશ્વાસુ એ ક્યારે સ્વગત ધ્યાન કર્યા પશ્ચાતું ઉદ્દગાર .... થવાનું શું ? રડે બાપુ.. ખરી આવી ઉદય વેળા શિખામણ માન એ સાચી નથી એ ચિત્તમાં ગમતું રહે ગાફલ નહિં કયારે પ્રબોધક. આ પૂર્ણિમા શત્રિ ... માયા . * * * * * ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪ર૭ ૪ર૮ ४२८ ૪૩૦ نه ४३२ ܕܙ ܕܕ ܕܕ ܕܕ ܙ. ૪૩૩ ૪૩૪ ૪૩૫ દેરંગી દુનિયા આનન્દઘનાવતાર સદા આનંદમાં રહેવું રહે શું ? આવીને પાસે ખરી એ ભક્તની ભકિત ४३६ ४३७ ४३८ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહીલે દર્દ વાનું છે. .. પત્ર..... ••• લખેલ પત્ર.. ૪૪૧ પત્ર... ••• ૪જર વિજાપુરના જેન દેશી નથુરામ મંછારામના મૃત્યુ નજીકના પોદય પ્રસંગે રચેલ તેમના સમાધિ સ્મરણાર્થે તેમને સંભળાવવામાં આવેલ આત્મ સમાધિ ગ્રન્થ ... > > > ) ૪૪૪ ૪૫ » » અ » ૪૮ » » » » ४४५ ૪૫૦ ૪૫૧ ૪૫૨ ૪૫૩ » » અ » છ છ ) છે ખરી અધ્યાત્મિની શ્રદ્ધા.... ક્રિયાના મતભેદે મતાભિપ્રાયમાં મુંઝે .. જણાવું શી? હવે આજ્ઞા વિકપાતીત મન થાતાં... વળ્યું શું એથકી જાણે... નહીં વિશ્વાસ કર તેને. સુધારો કે બગાડે આ... થતી આજ્ઞા થકી મુકિત.. અદા કર ફર્જ પોતાની... ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪પ ૪૫૮ ૪૫૯ ૪૬૧ નથી આત્મોન્નતિ એથી સતાવે રીસ શા માટે ... ૪૬૪ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૫ ४१६ ४१७ ४१८ ૪૬૯ ૪૬૯ ૪૭૦ ४७१ ૪૦૨ ૪૭૩ ૪૭૪ ૪૭૫ ४७६ નેને બોધ પ્ર બોધ ... " શું ઉકાળ્યું? પત્ર બોધ ... સ્વગત અધ્યાત્મની કુરણ પિંડગત બ્રધ્રાંડ ભાવના આધ્યાત્મિક આર્ય ક્ષેત્ર જ છે છે તથી નિશ્ચયવિના સિદ્ધિ. પત્રબોધ .. .. અવગતાચના એકાન્ત નિશ્ચયવાહીને વ્યવહાર નયના અવલંબનના ધની આવશ્યકતા સ્વીકારવામાં સહાય આપવું જોઈએ. પ્રસંગે પ્રેમ પરખાતે .. અવસ્થા એક ક્યાં તારી.. અનુભવ બહુ થશે તુજને બનીને એગ્ય અધિકારી આત્મશિક્ષા ... પત્ર .. પત્રબોધ ... વ્યવહાર હિતશિક્ષા .. » 1 2 * ઈડર ... ... ... નાથ તમે નિજ ઘરમાં સ્થિર થા નાથ મને આશરે છે એક તારે .. વીરપ્રભુ તારે- -- વિકા આજ આબુ આંખેરે » » ••• ४७६ ૪૭ ४७८ ४७८ ૪૭૯ ૪૮૦ ૪૮૧ ૪૮૨ ૪૮૩ ૪૮૪ ૪૮૫ * ૪૮૬ ४८७ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ... આશા અલખ પ્રભુરૂપ નામ રૂપાતીત અલખ પરમાત્મા.... અચાષ્યને ઉપદેશ કાને ઉપદેશ દેવા 6.0 મલ્લિનાથ સ્તવન સાયણી મલ્લિનામ સ્તવન પત્રમાધ "> 1000 .... "" .... 0000 1004 0800 www. 1000 **** 1000 * પ્રભુને પ્રભુને પ્રભુ ભાવનારગ આન્તર પ્રભુ ઐકય શ્રી રવિસાગરજી સદ્દગુરૂ સ્તુતિ આત્મસ્વભાવમાં રહેવુ નહીં પાળી શકે। આજ્ઞા સદા આનદમાં છૈયે માનદ ડેલી 1134 www.kobatirth.org 100G 0800 "" 1930 ર 99 .... 99 "" 1000 "" પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપ સાક્ષાદનના ઉદ્દગારે મલ્લિનાથ સ્તવન મલ્લિનાથ સ્તવન શ્રી મલ્લિનાથ જીન સ્તવન મલ્લિનાથ સ્તવન મલ્લિનાથ પ્રભુ સ્તુતિ.... અમારા છે પ્રભુ એલી ... અમારા તે ખરા ભકતા મળેા તા ભાવથી મળશે 1004 9000 6000 www. ---- .... 433. ... ... .... www 6606 1000 .**. .... *** *** 6867 1000 .100 ... .... 1000 .... 2004 ... For Private And Personal Use Only --- A .... .... ... .... 6606 1000 .... Acharya Shri Kailassagarsuri Gyanmandir 893. .... .... .... 4604 **** 9839 6804 .... 6037 .... 1200 .... .... .... ... 6000 ૪૮૮ ૪૮૯ ૪૯૦ ૪૯૧ ૪૯૧ ૪૯૨ ૪૯૩ ૪૯૩ ૪૪ ૪૯૫ ૪૬ ૪૯ ૪૯૭ ૪૭ ૪૮ ૪૯ ૫૦૦ ૫૦૧ ૫૦૨ ૫૦૩ ૧૪ ૧૦૫ ૫૦૬ ૫૦૭ ૧૦૮ ૫૦૯ ૫૧૦ ૫૧૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૧ ૫૧૧ i જીવને બાધ ભયગ્રસ્ત મયુરને દેશસેવા પ્રેમ ••• • • • ચકલીના બચ્ચાને ઉદેશી ઉપદેશ.. છયું હારૂં સફળ જગમાં આત્મભેગે ગણાશે » , , , , આત્મકલાસે પ્રગતિ પથમાં પાન્થ તું નિત્ય વહેજે ૫૧ર ૫૧૩ પ૧૪ ૫૧૫ રહ્યો જે જીવતે હે શું? .... થવાનું તે થયા કરતું . ... આન્તર સેવા ભાવના (સ્વગત)... ૫૧૬ ૫૧૭ ૫૧૮ ૨૧૯ પર૦ પ૨૧ પરર ૫૨૩ આત્મતાન •••••• પાસે ના ... રહે કાયમ પ્રગતિ પંથમાં ભક્તને પત્રબોધ ... કર્તવ્યપદેશ કાવ્ય .. મરેલાં મડદાં જીવાડે ... નિર્જીવ મનુષ્ય જેવાઓને સંબંધ ગુરૂ ઉપદેશ ... તમય હૃદયે કર્તવ્ય પ્રગતિ ભાવના કબૂતરને પારધી ... ૫૨૪ ૫૫ પર૬ ૫૨૭ પર૮ પર૯ પ૩૦ ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૫૩૩ અકલપ્રભુ મહિમા .. કદી વિશ્વાસ્ય ના ભેળ તાપને રાયણને વિહાર ૫૩૪ પ૩૫ ૫૩૬ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૭ પ૩૮ ૫૩૮ ૫૩૯ સુમતિનું આત્મસ્વામિ પ્રાંત આમંત્રણ પ્રિયતમ આત્મ પ્રતિ ચેતનાના ઉદ્દગા .... આત્માની સુમતિ પ્રિયા પ્રતિ ઉકિત શું વળે? ... • • શુદ્ધચેતના ગીનીના આત્મસ્વામી શોધના ઉદ્દગાર . શુદ્ધચેતના સતીની આત્મસ્વામી પ્રતિ ઉકિત નકામુ આયુ ક્યાં ગાળે? ... - શુદ્ધ ચેતનાના પરમાત્મપતિ પ્રતિમિલનેગાર » » » ••• .. • ૫૪ ૦ ૫૪૧ ૫૪૨ ૫૪૩ પ૪૪ પ૪૫ ૫૪૬ ૫૪૭ ૫૪૮ રાત્રિ દેવી ... ••• ધર્મ રાજ્યભાષા સમાજ પર અતિ ક્રિયા કાયદાઓથી હાનિ નાશ. બળી પતંત્રતા બૂરી • • ભલે ના ભીખને ધંધે માલતીની ભ્રમર પ્રતિ કૈલેક્તિ ગરીબ પર દયા લાવે મહા ધુતારી માયા .. •• શકું ના રીઝવી સહુને .. સુમતિની આત્મસ્વામિ પ્રતિ હિતશિક્ષા. પ્રગતિ .. .. સ્વદેશ માતૃભાષા પ્રગતિ માતા જુવાની જાય છે ચાલી કર્યાકર કાર્ય પ્રારંવ્યું સ્વાત્મસત્યનો પ્રકાશ કર ! ! આમ-આંબે ..... ... ૫૫૦ ૫૫૧ ૫૫૨ ૫૫૩ ૫૫૪ ૫૫૪ ૫૫૫ ૫૫૬ ૫૫૭ પપ૮ પપ૯ પ૬૦ પ૬૧ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ સુધા ચશ્ય કર સમજી પા૨ ૫૬૩ ૫૬૪ અમદાવાદી શેઠ લઘુરાયજી જીવન મૂલાધા ૫૬૭, ૫૬૮ - કરે ના કરી કયારે... આત્મા ની તૃણુ પ્રતિ ઉક્તિ પધારે મેઘ મહારાજા ૫૬૯ ૫ 90 પ૭૦ પ૧ પC૨ પછ3 ooo ચડતી પડતીને વિવેક પત્ર બંધ પ૭: s પ૭ પ૮ પલ U ૫૮૦. ૫૦ માથી ન્નતિ કરશો પત્ર બાધ ૫૮૧ ૫૮૯ અરે તું પેટ કયાં વળગ્યું ૫૮૪ સન્ત સત્ બતલાવું, અસ્તિ નાતિ સવોતષ્ટિ પ્રાણાન. ૫૮૫ ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજની જયંતિ ઉજવવામાં આવી તે વખતે પ્રગટેલા ઉદગાર .... ..... ૫૮૬ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર કન્યાવિય આકાશમાં ચઢેલા કૃષ્ણ પણ મેઘ દર્શન દ્વારા ગ્રહાતું શિક્ષણ ન્હાનાં બાળકે ૫૮૮ ૫૮૯ ૫૯૦ ૫૯૧ ૫૯૨ ૫૯૩ પ૯૪ પ૯૫ ૫૯૬ પ૯૭, ૫૯૮ ૫૯ પ્રભુ બાલુડે સાણંદવાળા સંઘવી કેશવલાલ નાગજીના પત્રને ઉત્તર, વૃદ્ધાવસ્થા •••• ૨૦૩ દક ૬ ૦૫ જુવાની ... ૬ ૦૬ નોકર-સેવક ૬૦૭ ૬૦૮ ૬૦૯ ૬૧૦ શિષ્ય . . . ૬૧૧ શિષ્ય પ્રતિ ગુરૂનું કર્તવ્ય રમશાન • • ૬૧૨ ૨૧૩ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra "7 " "" " 99 99 "" સાર ❤393 "1 .. "" " " 34 800. 0000 www. ........ #44 . 8800 .... "" "" ઠરી ના બેસતા દ્રોહી ક્ષમા આપી ુને સાચી જરા ના ભુલ થાવા દે તદ્દા જીવ્યું સફૂલ માનું આબુજી પર આનઃ કુંભારીયા અલેખે મધના જાતા.... વિરાધા શમાવી? સહુ નિવૃત્તિ દેવી .... 1448 સર્યું` એ ભક્ત શિષ્યાથી કુઢંગી કેળવાયેલા .... કર્યું" ઘરખારી થઈને શું ? નથી કંઇ સાર રહેવામાં www.kobatirth.org ?? સ'સાર વિસ્મરણ દશા સ્ફુરણા અના મળવંત મ્હારા થતી નિશ્ર્ચયથકી સિદ્ધિ સદા ના પાલવે ટ્ઠીવું શિખામણ 4404 ૐ ... .... .... ... 6000 6634 --- ---- 6600 .... 1000 6804 10. .... 1894 4406 .000 --- .... .... 4100 .... 6400 .... .... : ... : .... .... .... 6600 .... .... 2000 : .... .... : 119. .... 1049 .... .... ... 4766 0000 6634 .... 0000 For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir .... .... ... .... 1800 .... 100. .... 9809 .100 .... .. .... .... 1804 .... 6039 .... --- 1406 .. 1000 1994 ૨૧૫ ૬૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૬૨૦ ૧૨૧ દરર ૧૨૩ ૬૨૪ ૬૨૫ ૬૨૫ * ૧૨૭ ૬૮ ૬૨૯ ૩૦ ૬૩૧ ૬૩૨ ૬૩૩ ૬૩૪ ૬૩૫ ૬૩૬ ૬૩૭ ૬૩૮ ૬૩૮ ૬૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६४१ અને જનાર ભાર શાશા નિદ્રા ત્યાગ જગમાં પ્રેમ ના સાચો ન આવક ૬૪૨ . ૬૪૪ ૨૪૫ જમ ૨૪૧ ૬૭ ૬૪૮ ૬૪૯ ૬૫૦ ૬૫૧ ઉપર ૬૫૩ ૨૫૪ ૬૫ ૬૫૬ ૬પ૭ ૬૫૮ ૬૫૯ દશે નહીં છે સગો કેને મિત્રામત્રી • • ૬૬૦ ક દ૬૧ ૬૨૨ ૬૬૩ ૬૬૪ 36. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 29 99 " 99 ALL p 64 સમતા મનુષ્ય કાવ્ય 36 "3 313 પેથાપુર રાદન ચાતરી પેચાપુર પ્રસ્તાવિક 19 . "" " "" 99 99 6004 . 1000 .... . 33 99 ... 99 99 " " . "9 " " 99 99 17 12 " અલખ દશાની કીરી આત્મ નિશ્ચય 99 1006 **** 0800 +406 0000 2004 .... 20 www.kobatirth.org 1433 .. .... 4800 6666 40.4 ના www. 1300 .600 4000 **** 6060 8888 .... 6444 .... .... 6804 6600 6680 1000 ... 4000 081 **** ---- :: 4000 1864 4806 : : **** *.14 .... ST00 .... 6000 **** .... 1180 .... 9900 .... 0006 9630 ... Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 0000 1000 1666 ... **** .000 .800 sea 1996 1860 620 1000 1464 .... 6888 .... 1000 4006 ... દેશ મારવાડ રાણી સ્ટેશન ગામ સામેલ વાસ્તવ્ય યુતિ શ્રી પૂનમચન્દ્રજી પર લખેલ પત્ર 6604 ... r ... 0000 ... : 1994 tte ૧૨૦ ૨ ૧૭૦ ૧૧ ર ૧૩ જ પ ૦૨ ૬૦ ૧૭૮ ૨૭ ૬૯૦ ૧ ૬૮૨ ૧૮૩ ૧૮૪ ૨૮૫ tak ૬૮૦ taa ૨૮ ૬૯૦ ૬૦ ૨૧ 142 Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નકામાં છે અરહાનાં સમભાવ- . અમદાવાદ શેઠ જગાભાઈ દલપતભાઈ ઉપર લખેલ પત્ર. જડ પૂજારીએ ૬૯૦ ૬૪ ૬૯૫ ૬૯ ૬૭ ૬૯ આઈ ખુદા પ્યારાં અમારું પંખીડાં વાતંત્ર •••••• ચેતન.પૂજારીઓ જગમાં જાણવા પ્રાસંજ પશુઓ છો તમે સર્વ ધસારોપદેશ જ છે વાહ વાહ પારાં પુસ્તકે વહાલાં હૃદયનાં બાળકે ગુજરાત પ્યારે પ્રાણ છે આનન્દમાં છયે અમે .. મહાવીર પ્રાણાધાર છે ગૃહસ્થ ભક્તને પ્રાસંગિક પત્રબોધ થતી વિન્નતિ સાચી અતિ મળી ગઈ તથી ... કર્યું તે ના કર્યા સરખું .. ... ૬૯૮ ૬૯ ૭૦૦ ૭૦૧ ૭૨ ૭૦૩ ૭૦૪ ૭૦૫ ૭૦૬ ૭૦૭ ७०८ ૭૦૯ ७१० ૭૧૦ ૭૧૧ ૭૧૨ ૭૧૩ ૭૧૪ ૭૧ ૫ (૭૧૬ નમું એ પ્રેમીને ભાવે . ... સર્વાત્માઓની તિ સાથે સ્વાત્માની જેતિ મેળ જગત્ આ સ્વપ્નની બાજી વિપત્તિ, વાસના સમ શી? ७१६ ૦૧૭ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતન કયું રહે ઉદાસી ... સધુ લક્ષ ... હાલા હદયના બાળકે એવા બને એવા બનો ૭૧૮ 9૧૮ ૭૧૯ ૭૨૦ ૭ર૧ ७२२ ૭૨૩ ૭૨૪ ૭૨૫ ૭૨૬ ૭૨૭ ૭૨૮ ૭૨૮ ૭૨૯ ૭૩૦ ૭૩૧ સાધુ દશા ... જગને બ્રહ્મ રૂપે દેખ ... સપુરૂષ કર્તવ્ય પ્રભુને વિજ્ઞપ્તિ શુદ્ધ ચેતના અંબામાતાની સ્તુતિ » છ છ ) • કદાપિ દૈન્ય નહિં ધરવું ભલામાં ભાગ લે ભાવે -- રૂચે તે ચાલ મુજ સાથે અદા નિજ ફર્જને કરીએ હુને જાણે વિરલ જ્ઞાની સહજાનન્દ ૨સ મરી જીવન નિસ્પૃહ દશા • તમે તે શબ્દ રસ લેનારા મન મેળ • ••• પ્રસંગ પડે પરખાયર કેણુ પિતાનું ન્યારું માન મહાવીર સ્તવન ... અગમ્ય પ્રભુ સ્વરૂપ છે. જગાડે સંત જેગીએ ... શુદ્ધ ચેતનાની આત્મ પ્રતિ શિખામણ બાપ પત્ર ... .. દિવાને હું થયે તુજપર આસદા પ્રભુ વિયાગ .. ૭૩ર 3 ૭૩૪ ૭૩૪ ૭૩૫ ૭૩૫ ૭૩૬ ૭૩૭ ૭૩૮ ૭૩૯ ૭૪૦ ૪૧ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૪ ૭૪૮ પર કરા ઉત્સાહની વૃદ્ધિ ... ૭૪૨ કદાપિ હાય ના લેશો ... ૭૪૦ કળાતી નહિ અકળ ઘટના કેમ મુંઝાય છે? ... ૭૪૪ જવું નહિ ક્યાં અનાદર ત્યાં ૭૫ વાણુને સંયમ ७४६ દેવ ગુરૂના ભક્ત વિરલા જાણવા .... ૭૪૭ મન-વાણે કાયાનું મૂલ્ય અમૂલ્ય છે ૭૯ ગુરૂ વિના ચિત્ત કરતું નથી .. પ૦ ગુરુ સેવા .. ... ખરેખર ધર્મે સુખડાં મળે અમે તે આનન્દ રસના ભેગી ૭પ૩ ભારત ... - ૭૫૪ બની માની પ્રવર્તી કર ... ૭૫૫ શૂરાને ધર્મ છે ... ફોગટ જમણામાં ના ભૂલે લલિત કવિ હૃદય .... ૭૫૭ ગુરૂ શ્રી સુખસાગછ ... ... ૭૫૮ વિશ્વમંદિરમાં જીવ પ્રભુ સ્વરૂપ અમદાવાદ શેઠ જગાભાઈ દલપતભાઈને લખેલ પત્ર ... પ૯ લલિત કવિ ... ७१० મુંબઈમાં જૈન મહિલાપરિષદમાટે મંગાવેલું ગાયન નીચે પ્રમાણે રચી ૯ ખી મોકલ્યું ... શિષ્ય ... ... ... ... ૭૬૨. મુંબાઈથી ને મહીલા પરિવાર માટે શા લલુભાઈ કમચંદ તરફથી માગણી થતાં રચેલું કાવ્ય ૭૬૩ છે ઇ » ઇ . . ૭૬૪ ૭૫૬ પ૭ ૭૫૮ S G હાલ ••• ... ,,, ,, , , ૭૬૧ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેહ ૭૬૫ ૭૬૫ ७६१ ७६७ ૭૬૮ 6ય (નિદ્રા) પછીથી ખૂબ પસ્તાશે નથી કોઈ હેમનું ઓષધ આનંદ મેળ ... માત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાકી જે રહ્યું ભલા ના બાળથી ખેલે » છે - પચાત્તા૫ • • • જે નહીં મૂહને સાચું કેવી અમારી વેદની છે માન્યતાનિશ્ચય ७९ ৩৩০ o ૭૧ ૭૭૨ ૭૭૩ ૭૭૪ ૭૫ ૭૭૬ ૭૭, છે છે કે છે - અટક con ৩ ૭૮૦ ૭૮૧ ૭૮૨ ૭૮૩ છે છે કે છે ૭૮૫ ૭૮૯ ૭૮૭ . હo રાની પ્રગતિની હતી છે જ છે "માનું છું ક્ષમા કરજે.... થી શંખેશ્વર જીન સ્તવન ૭૮૯ ૭૮૯ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ (૭૯૦ ૭૯૧ ૭૯૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી સ્તવન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન - શ્રી સુખસાગર ગુરૂનું સ્તવન અપૂર્વ અવસર એવો કયારે આવશે સૂર્ય .... શ્રીમદ રવિસાગરજી સ્તુતિ શિખામણ માનજે સાચી પરીક્ષા લેખથી થાતી ૭૯૨ ७८३ ૭૯૪ ૭૯૪ ૭૯૫ ૭૯૬ ૭૯૭ & ७८८ ७८८ ૮૦૦ ૮૦૧ ૮૦૨ ८०३ ૮૦૩ ૦ દુઃખી દુનિયા હાલાં પુસ્તકે થવા જે થતું તે તે » » નેશ્વર મેઘ પ્રતિ ભવ્ય જીવ રૂપ ચાતકની વિજ્ઞાપ્ત સાધર્મિ ભક્તિ .. રૂચિ પક્ષી મુસાફર સત્ય શોધી લે સાંવત્સરિક ક્ષમાપના બળ કળથી જીતાય થવા ના દે અસર મન પર સ્વાર્થ બાજી ખુશામતિયા ગુલામો છે. થશે શક્તિથકી સિદ્ધિ ચેતન બાધ કર્તવ્યપદેશ કાવ્ય - શ્રાવક ..... સુધારો ભૂલ પિતાની .. શ્રી આત્મારામજી મહારાજના સંવાડાના મુનિ શ્રી લબ્ધિ ८०४ ૮૦૫ ૮૦૫ ८०६ ૮૦૭ ૮૦૭ ८०८ ૦ ८०८ ૮૧૦ '૦ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra "" ,, બુરી નાદાનની યારી વિજયજીએ રચેલાં સ્તવના પર અભિપ્રાય 6330 નકામી વ્હાર ના પીડા.... શ્રી બુદ્ધિસાગરસૂરિષ્કૃત ગુર્જર ભાષા કાવ્ય પર અભિપ્રાય. તમે શ્રાવક્ર કહા કેવા ?.... 77 "" "7 1100 1600 29 "" ... www.kobatirth.org 448 ,, ચેતનની નિવૃત્તિ પ્રતિ પ્રોતિ 27 "" હૃદયઘાતકને સમ્મેધ માી ( મિચ્છામિ દુક્કડમ ) પડયાપર માર ના પાડું થતી પ્રીતિવડે ભક્તિ ગણે ડાહ્યા સલ નિજને જ્ઞાન ધ્યાનથી પ્રભુની સાથે તન્મયતા... ચેતનાના આત્મા પ્રતિ મેળાપ શેઠ જગાભાઇ દલપતભાઇ ચેાગ્ય ધર્મ લાભ પાદરા તંત્ર સુશ્રાવક વકીલ માહનલાલ હેમચંદ્નભાઇ ચાગ્ય "9 ,, ,, પરમાત્માના ભક્તને ઉપદેશ ૩૫ 19 4944 .... "" 9906 1004 0.00 3. 1800 1800 1400 1000 B06 79 "7 ચેતનના ચેતના પ્રિયા પ્રતિ પ્રેમાફ્કાર આત્માના શુદ્ધ ચેતના પ્રતિ પ્રેમેÇગાર 6006 .wan .... 99 ... Acharya Shri Kailassagarsuri Gyanmandir "" 99 શા. મેહનલાલ જેશીંગભાઇ વિજાપુરવાળાને લખેલ પત્ર. જૂઠા વૈરાગીએનાં લક્ષણુ, પ્રાણપ્રિય આત્મપ્રભુના ાષ "" ... For Private And Personal Use Only 4000 1.3. 1000 440 ... 1444 .... ...0 .... 0400 1440 .... .... 8000 SCRS .... "" 1600 .... 4400 1000 ૨૧૧ ૧૨ ૮૧૩ ૮૧૪ ૧૫ ૮૧૨ ૮૧૭ ૮૧૮ ૮૧૯ ૮૨૦ ૮૨૧ ૮૨૨ ૮૨૩ ૮૨૪ ૮૨૫ ૮૬ ૮૨૭ ૮૨૮ ૮૨૯ ૮૩૦ ૮૩૧ ૮૩૨ ૮૩૩ ૮૩૪ (૩૫ ૮૩૬ ૮૩૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ પરમાત્માના ભકતને ઉપદેશ આ તું આવજ સમયથા. સંસારમાં જીવ મહારની માયા - શેઠ જગાભાઇ પતભાઈ ઉપર લખેલ પત્ર ગુરૂ તિ ૯૯ ૮ :૦ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भजन प्रय.संग्रह भाम आठमानुं शुद्धि पत्रक, - -- પત્ર પતિ પવ पथ માનવઝ મના ક્યા જુદા ધીરને ટ ૮૪ ૦ ૪ ૦ ૦ ૦ પરા ધી રાતે પર પ્રગટ સહચાના પ્રગટ. સ ના 8 ક સંગ્રહનયથી બુકયશ્વિ રચના 8 સંશય નથી બુહયબિં રચલા કહું છું તથા એ છે. અસ્તિતા વિશપ્રેમ ભક્તિ એ 8 8 તથા એ છે. અસ્તિતા - વિશ એમ ભક્તિએ 8 નહિ ટી નિરંજન પણાના તા. વિરામ પાસેની 8 દ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાયોની વતાઈ સવાહિકારતા, ઓદાર્યના હાલમાં નિવાર વિચાયા પાયાની વર્તાઈ વાધિકારતઃ કતા આદાય ના ચાલતા નિર્ધાર વિચાર્યા તે વિદ્યુત ૧૦૧ નાશે નાશે, વિપુલ આત્મા માત્મા शुभन्याहारे शुभन्यवहारे प्रण प्रणश्यामि प्रणश्यामि ૧૦૧ ૧૦૫ છતી ૧૦૫ કારણકાર્ય– ભાવનાત્વ. અનંતઅસ્તિ હ. ૧૦૫ છતિ કારણ કાર્ય– ભાવવ. અનંત અસ્તિ વ્યષ્ટિ સમણિ સમયિત્વ સમરિવ સમર્થિવ 3 2 ૧૦૫ ૧૫ ૧૫ સમધિત્વ સમત્વ સમધિત્વ સમરિવ મહતવ સમપ્રિય રમત For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir + 7 = 8. ૧૬ ૧૧ ૧૦૬ ૧૧ ૨૧ ૧૬ ૨૧ ૧૦૬ ૨૨ ૧૦૭ ૧૦૭ અતિવ વ્યક્તિત્વ સમાનું વિ સમધિત્વ सोएगंजामद सपभूतो આગરાबर्तत નાસ્તિવ જમવામાં रेग्य પોનું जास्मद्रव्य वाथा પગ વડે ઉપાય વડે શુપયોગ વડે शिप्यने વ્યવ વ્યક્ટિવ સમરિનું વ્યકિતત્વ સમષ્ટિવ सेएगंजाणा सर्वमतो मजत्येकत्ववर्तते નાસ્તિત્વ मयस्वभावोरे पैराग्य પર્યાનું निनात्मदम्ब જે ૧૦૭ ૧૫ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૨૨ ૨૩ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૨ શોપચગવી ઉપાયવડે ચોપાગવડ शिष्यने ૧૭ થતાં થયા કુટલા ૧૧૬ ૧૩ कतरनो કુટા कबुतरनो કબુતર ૧૧૯ ૧૨૩ ૨૨ ૭ કબતર કચે મરજી છે પટી મરજી. ૧૨૫ ૪ . પછી For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ૧૨૮ ૧૭ દિવ્ય મારોને ૧૧ ૧૬ ૧૩૨ ૩ રીવ્ય લખ્ય માત્મને પરિગામ ભણનાર નહિ ખવડા कविमा निष्कर સર્ષિને ગીરનાર પરિમ જતાં નહીં થવા कलिया निष्फल ૧૩૫ ૬ ૨૨૭ ૨૦ ૧૪૦ ૧૪૨ ૧૪૪ ૨૩ ૨ ૧૧ ગિરનાર કાય કાર્યો ચિત્તની ચિત્તની ૧૫ ૧૨ ૧૫ ૨૧ ૧૪૬ ૧૧ ૧૪૭ ૧૪૭ - ૧૧ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૨ ૧૬૦ ૨૬ મનમાં ઘર્મ હિતકરી મનમાં ધર્મ હિતકારી ૧૬૧ ૨૬ ૧૨ ૨૯ સં. ૧૯૯૯ ચૈત્ર શુદિ ૧૧. સં.૧૯૬૯ ચત્ર શુદિ ૧૩ સં. ૧૯૬૯ ચૈત્ર શુદિ ૧૫ સં. ૧૬૯ ચેત્ર શુદિ ૧૧ પાનસર સં. ૧૬૯ ચિત્ર શુદિ ૧૩ પાનસર સં. ૧૯૯ત્ર શુદિ ૧૫ પાનસર For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ - ૨૦ ૧૬૪ ૭ સંવત ૧૯૬૯ ચેત્ર વદિ ૧ પાનસર સં. ૧૯૯૯ ચિત્ર વદિ ૨ પાનસર ૧૬૪ ૧૬૬ ૨૪ ૨૪ નિષ્ઠા સંવત ૧૯૯૯ ચૈત્ર - વદિ ૧ સં. ૧૯૬૯ ચૈત્ર વરિ ૨ નિકા સં. ૧૯૬૯ ચેત્ર વદિ ૧૧ શાતા શાતા કયાંયા સં. ૧૬ઃ શાખ વદિ ૧૦ સં. ૧૯૬૯ જેઠ ૧૭૪ ૧૭૮ ૧૫ '૧૭૯૧૩ ૧૮૧ ૨૨ સં. ૧૯૬૯ - વદિ ૧૧ સાણંદ શાતાશાતા કયાંથી સં. ૧૬૯ વૈશાખ વદિ ૧૦ સાણંદ સં. ૧૯૬૯ જેઠ શુ. ૫ સાણંદ સં. ૧૯૬૯ મેણ વદિ ૫ અમદાવાદ સં. ૧૯૬૯ ચેક વદિ ૬ અમદાવાદ 3 :3 ૧૩ રાં. ૧૬૯ માં ૧૮ સં. ૧૯૯ ક ૧૯ ૧૮૭ - ૨૪ અમને ૧૯૯૨ ૮ ૧લ્લ પ અમે ન સં. ૧૯૬૯ માં વદિ ૮ સં. ૧૬ અષાઢ વદિ ૧ સં. ૧૯૬૯ અષાઢ વદિ ૮ હરી ચદા જુદી સં. ૧૯૬૯ ૪ વદિ ૮ અમદાવાદ સ. ૧૯૬૯ અષાઢ વદિ ૧ અમદાવાદ સં. ૧૯૬૮ આષાઢ વદિ : અમદાવાદ હરિ સદા ૧૯૪ ૨૦ ૧૭ ૧૨ ૧૯૮ ૧૧ ૧૯૯ ૧૭ જુદા જાદ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૧ ૨૧૪ ૧૬ ૨૧૨ ર ૨૧૭ ૨૨૭ ૨૩૦ ૨૩૧ ૨૩૧ २३१ ૨૩૬ ૩૦ ૨૩૮ ૨૪૫ ૨૪૮ પર ૨૫૫ ૧૩ ૨૬૧ ૨૭ ૨૬૨ ૧૧ ર૬૬ ૨ ૨૧૮ ૨૧ ૨૧૮ ૨૨ ૨૭૪ ૧૧ - ૫ ૨૯૯ ૧૮ ૩૦૧ ૨૩ ૩૦૨ ૩૦૩ **** ૧૭ ૧૫ #_o_y १७ ૧૪ ૧ ૧૬ ૧૯ ૨૧ ៦៩៩៩ ૧૪ ૧૩ www.kobatirth.org ગા વાળી તુ. વૃતા પાંચા शंज्ञा જુદી ઈને અન્યચિત્ત માજમાં नहिना સાનુકૂળ જુદી ત્રિમ વિરલા ભુલી રૂપે. આત્મામાં. દ્રવપે ખાહુયાંનથી રૂષભજીનેશ્વર કૃત્રિમ કૃત્રિમ ચોમાસા કૃત્રિમ મળકા. રવિવાર સદ્ગુણ સ્યાના દમય For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પ વી d, તા યાભ્યા A દી થઇને અનન્યચિત્ત માંજમાં नहिं जा સાનુકૂળ જાતી કૃત્રિમ વિરલ ભૂલી રૂપે, આત્મમાં, દ્રવ્યરૂપે આહ્વાન્તરથી ઋષભજીનેશ્વર કૃત્રિમ કૃત્રિમ ચોમાસાં કૃત્રિમ મણકા, શનિવાર સદ્દગુણ સ્યાદ્વાદઃ નમય Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૪ ”e અસયા પરિચય પત્તરે સધાય સ્તરની ભવાઈ ૩૦૬ ૧૩ ૩૦૭ ૧૫ ૩૦૮ ૧૧ ૩૧૪ ૪ ૩૧૫ ૨૫ ૩૧૬ ૩૧૯ ૨૩ ૨ » R * * * મસચા ખરિચય ધ સઘાય સ્તરની ભવાઈ છે. અવ કાન્તિના હવાહલ સુખનાં વર્યા એ નિશ્ચય અવલોક વામાં છે ૩૨૫ ૩૩૧ ૩૩૫ ૧૭ ૫ * ૨૯ - ૩૩૬ ૩૪૫ ૩૫૧ ૩૫૧ ૩યર ૩૫ર ૪૫૭ અવકાન્તિની હલાહલ સુખનાં વર્ષાએ નિશ્ચય અવલોકવામાં આવે છે, પિતાને આત્મતત્તવાદિ પ્રીતિ સાથે આન્તરથી આનરષ્ટિ આન્તરદૃષ્ટિ આત્માનુભવ થાણ્યો त्ति મતિ ધન્ય મલિનતા નહ. પોતને આત્મવંતવાદિ પ્રાતિ સાયે આન્તથી આન્તરૂદ્દષ્ટિ આન્તરિ આત્માનુંભવ થાક્યો કાતિ મૃતિ અન્ય ૨૮ ૧૯ ૩૫૮ ૭૦ ૩૭૦ ૩૭૧ ૩૭૭ ૩૭૭ ૯. ૫ ૭. ૧૪ મીનતા For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૧ ૩૯૨ ૩૬ ४०० વિઝાવત અડગ ગોવિન્દ ભણે હેને ૪૧૩ વિછાવત અળગે ગેવિન જાણે હને ઝેરથી બરા રહ્યું સહુ ગાજે આયુ. પડે છે કે જેનાથી હાસનાં સંગ ર બુરાથી રહ્યું સહુ ગાળજે ? ૪૧૩ ૧૩ ૧૨ પડે છે ફેરના જેનાથી વાસના ૪૧૭ ૪૧૯ ૪ર૧ ૨૩ ર સગ નથી, નયા પયાય વાં . ઝળમગે ગેટોરે ૪૩૦ ૪૩૦ ૪૩૨ ૪૩૪ ૪૩૫ ૪૦ ૪૪૩ ૨૪ ૨૩ ૧૧ પર્યાય વાધે ઝગમગે ગાટા પરી ધર, ઘરી ૨૧. ૮ નહી રમાધિ નહિ સમાધિ પખીને મુજજ ૪૪૪. ૭ પંખીને મુંજ શિવ શીવ ૪૪૯ ૪૪૯ ૪૫૧ ૪૫ર ૧૯ ૧૩ ૨૦ એહવી વીજળીને, પરિણામથી આધ્યાત્મિની શ્રદ્ધા વિજળીને. પરીણામથી અરી અપાત્મિ ની શ્રદ્ધા ૫૪ ૧૯ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૫ ૪૭ ૪૨ ૯૦ ૮ ૪૮ ૫૦૨ ૫૦૨ ૫૦૪ ૫૦૫ ૫૦૫ ૫૦૫ ૫૦૮ ૫૦૯ ૧ પર પર૧ પર૧ પર * ૧૧ પરપ પર ૧૮ ૨૩ ૧૩ ૧૦ ૧૫ ૧૭ - 2 ટ ૫૧૨ ૧૭ ૫૧૫ ૧૫ ૫૧૭ ર૩ પ ૧૧ ܡ ૧૫ ૧૨ www. પ સ www.kobatirth.org પાસે સ્વધર્મનું વૃત્તિનાં ચાંચ ઘડેલાહથી ન્યારી રામે જય રૂપ પાનન વિચાયા ભારે. ત સતાવાથી યાંજ્યા વિનતી દિશામાં શુભકર હ્રદય દુઃખે તત્ત્વ મારી સ્થાપ સતત ભા પુણ્ સાથે બિ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસ સ્વર્મિનું વૃત્તિના યાખ્યા ગ્રહેલા દેહથી ન્યારા પ્રેમ જ્યોતિરૂપ પૂર્ણાનન્દ વિચાર્યો શાસે, તે સતાવ્યાથી યાગ્યા વિનતિ દિશમાં ગુણકર હૃદય કુઃખી ܗܘ ધો સ્વાર્પણ સતત ભાસ પૂણ થાશે ષ્ટિ Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૨૭ પરણ પર૮ પર૮ ૫૩૨ ૫૩૪ ૫૩૪ ૧૮ હ્ ***** પરૂપ ૧૩૮ ૫૪૧ ૫૪૧ ૫૪ ૫૪૫ ૪૬ ૧૫૦ ૧૪ ૫૫૭ ૨૧ ૧ ૧૪ ૧૨ ૨૫ છે પ પ૩ ૫૬૩ ૫૫ ૫૭૦ ૧૪ ૫૧ સ સર 8.3 સર ૧૫ ૫. ૧ > www.kobatirth.org માઢક્રમાં જીવે જીવતી દ્રષ્ટિ સગે અતી શીખવા પસ્યા પ ભેટયા કુતરાની પિગળે મુકે અખાડીલુ રી મી બલવી દ્રષ્ટિ યે નિમાયતા નિય ધ્વન્ત નાસ ૧૩ સામાં For Private And Personal Use Only 6000 Acharya Shri Kailassagarsuri Gyanmandir માહકમાં જીવા જીવન્ત દૃષ્ટિ દયાસિન્ધુ ન્ય જય નગર જ્ઞાની ધાની હિત કરનાર સગે, અતિ શિખાવા પસ્યો પર્શ્વ ભેટયા કુતરની પિગળે કે અખાડી ફી મળી જાળવી ષ્ટિ સૂચ નિર્માણતા નિશ્ચય ાન્ત નામ જ સોમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૩ આuહ સમાધિ ૫૮૪ ૧૫ ૫૮૪ ૨૦ ૫૮ ૮ પાખ પ્રારબ્ધ રાજપા રામાનુજ कृष्णावणी તયા ૧૮૮ ૨૦ ૫૮૮ ૨૦ ૫૮૯ ૧૭ કરી ૫૯ ૨૪ ૫૨ ૨૨ ૫૩ ૨૩. પ ૫૯૪ ૫૪. ૫૭ શાહ સમાધી પાખા) પ્રારશ્વક જયા શમાનું જ कुण्यावणी તય કરીને પારબ્ધ પછીથીતે બોલી પ્રેમી ઘેલી રગ રગ વિષે પ્યારા » હું તો પ્રગટયાયી दष्टिं नाद्रिय ते જયારે जीर्ण बयसा ચણિ પાડે દિવાના અત્તરમાં ૧૯ મારબ્ધ પછીથી બોલી પ્રેમી ધૂલી રગરગવિષે ગારી હતી પ્રગટયાથી दृष्टि नादियते बान्धवजनो जीर्ण बयसः યષ્ટિ પાકે. હવાના અન્તમાં ૨૦૦ ૨૭ ૬૦૦ ૨૮ ૬૦૦ ૨૮ ६०० २९ ૬૦૧ ૨૦૭ ૧૨ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૧૩ ૬૧૪ ૧ 3 જ ૫ ૧૪ ૧ www.kobatirth.org v, v ૬૧૫ ૬૧૬ ૬૧૯ ૧૨૦ ૬૪ દરદ . ૬૨૭ ૨૦ ૩૦ ૧૫ ૬૩૦ ૧૬ ૨૩૪ ૩૭ ૬૪૫ ૬૪૬ ૨૬ ૬૪૮ ૧૩ ૬૫૧ ૫૩ ૬૫૩ પર ૩ પર ૨૬ ૬૫૭ ૧૬ સદગુરૂના ૬૬૧ G કાકાર્ષિક દર ૨૧ પરિક્ષીએ ૬૬૩ ના પત્રથી ૬૭૪ પત્ર સુધી ૫૭ ઇત્યાદિ આંકડાને ઠેકાણે ૫૮ ઇત્યાદિ ૨૦૭ સુધી જાણવા. ૩ ૩૦ મિત્રતસ્ મિત્રતા શિષ્યાનુ શિષ્યાનું તે શું ધૂમના લાચા ભરે તા શું ધૂમ્રમના માચક ભરે 18 કાયા સ કૃત્રિમ ગજ સુકુમત જગતમાંહિ સાત્વિ કી તેમનાથ સાત્વિક સાત્વિક સમન્નિવ્યહિની વિના શહે સદગુર કૃત્રિમ નન્નુરા ગાયે હેતુઓ ન નિર્પોર પાત Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only કાચા ફૂટ કૃત્રિમ ગજસુકુમાલ થી જંગમાં સાત્વિકી નેમિનાથ સાત્ત્વિક સાત્ત્વિક સમષ્ટિપ્રિની વિનાશક સદ્દગુરૂ કૃત્રિમ નગુરા ગાપવે હેતુઓ ના નિર્ધાર પામે સદગુરૂને કાપિક પરીક્ષીએ Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીજતો. વઘતું વૃધષ્ઠિ બીજ, વધતું. વૃષ્ટિ ના છે. દ૬૬ ૨૮ ૬૬૮ ૩ ૬૭૦ ૭. ૬૭૨ ૧૦ ૬૭૪ રૂપ ૬૭૬ ૬૮૭ ૯ ૬૮૮ ૨૮ શ્રેષ્ઠ સદગુણ प्रस्ताविक દીર્ઘદ્રષ્ટિ ૧૪૭ ૧૪૮ अन्तरमें एक्य सुस्ति સદ્દગુણી प्रास्ताविय દીર્ઘદ્રષ્ટિ ૧૪૬ ૧૪૭ अन्तरमें ऐक्य ६९१ १२ ६९३ १५ ६९४ २० ६९५ ४ ૬૯ ૧૦ ૬૯ ૨૪ मुक्ति मने ૧૨. ૭૦૫ ૧૧ આત્મ દ્રઈિએ દ્રષ્ટિનાં. गुजराप्त શાણે ૭૦૮ ૭૦૮ ૭૧૦ ૭૧૨ ૭૧ ७१९ ૭૧૯ ७२४ ૭૨૫ ૭ ૧૬ ૧૦ ૨૩ ૧ માત્મા દષ્ટિએ હષ્ટિનાં. गुजरात શેભે હાશ લગી ગ્રહ अनुभव તારા લાગી ગ્રહ अनुभव સવ पुद्धिसागर થરાય ૧૨ સવે बुद्धिसागर ૪ સદાય For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७२६ २० આત્મ જ્ઞાનિયે આવે માત્મજ્ઞાનિયે ૧૨ ક૭ ૨૧ S ૭૨૯ ૭૩૧ ૭૩૧ ૭૩૫ ખની શિષ્ય ઉલરાઉ જ્યારા બનીને શિષ્ય ઉભરાઈ ક્યારી કરો ર સિવ શિવ ધ મ ૧૨ ૭૪૮ ૭૫૧ ૭૫૬ ૭૫૮ ૭૯ ७६४ જીને રામ સમયાં જાચા જયા સુધર્યું સુધર્યું ૭૬૮ ૭૬૮ હિસા. ૮૭ ૭૯૨ ઘારકે આપશે સાથે સ્પષ્મી. હિંસા ધારકે આવશે સાથે પવનની ५ ७९४ ૯૫ श्रीमद् પિ ૭૯૫ પિચ્ચે આત્માથક પરિક્ષા આત્માથકી પરીક્ષા થત For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૦૦ ૮૦૩ ૧૨ ૮૧૨ ૧૩ ૮૧૪ ૨૧૪ ૮૧ ૮૧૯ ૮૧૯ ૧૩ ૮૨૪ ૨૨૭ ૧૯ 630 ૩૧ ૮૩૧ ૩૮ ૧૦ ૧૪ ૧ ૨૧ ૨૬ २७ ' ૧૩ ៩៩៨ ૧૭ ૧૩ www.kobatirth.org છતીસ વિષ નકાથી તું સારા સગર સાસનતથી સદર રિષ ના ઢોદાર સસરમાં . જે કૃત્રિમ સુર પ આવો For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિશય ષ્ટિ નકામી ના શો સદગુર શાસનતણી સર્ ઋષિ ૪ ના દ્વાર સસારમાં રૂચ કૃત્રિમ ઝુર્ રૂપકટારી આવો Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir NA // AN For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વયં જ્યોતિ પ્રકાશ પદસંગ્રહ અલૌકિક છે સ્વયંતિ , અનુપમ છે સ્વયંતિ સનાતન સત્ય છે જાતિ, સ્વયં જતિને જાણી લે. અહો એ દિવ્ય તિથી, હૃદયને તાર સાંધી લે-- ગુરૂગમ જ્ઞાનથી પ્યારા, સ્વયં જોતિને જાણી લે. સ્વયં જયોતિ પૈકણ. * રામ મોહન તવા દિવ્ય દ્રષ્ટિ યાને આત્મસાક્ષાત્કાર મળવાનું ઠેકાણું સ્વયંજયોતિ તત્ત્વજ્ઞાન મંદિર શાહપુર • કુવાવાળી પોળ • અમદાવાદ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॐ ह्रीं श्री रविसागर गुरुभ्यो नमः --- . ॐ हा श्री सुखसागर गुरुभ्यो नमः ॐ अर्ह नमः नजनपद्य संग्रह भाग ८ मो. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ નિર્જીવ જ્ઞાની મેયોની, જી જે જે પ્રસંગે જે અને તેમાં થકી સૌરજ ગ્રહું, સુખદુ:ખના પડદા પડે તે જોઇને ઉભા રહું; પરિણામ પામ્યા વણુ શુભાશુભ સર્વને દેખું ખરે, એ ભાવ અન્તર્ જાગતાં સહેજે ધ્વનિયે નિસ્સરે. એ ભાવને આચારમાંહી મૂકવા તે કર્મ (ચાગ) છે, એ ક યાગી કમ માંહી સત્ય શાશ્વત શર્મ છે; જે જે અને કર્મો વડે મધ્યસ્થ થૈને દેખવુ, સાક્ષી મનીને ઢંખતાં નિજ શુદ્ધરૂપજ પેખવું. જે જે અને તે કર્મથી તે હું નથી હું તે નથી, અખંડ એ ઉપયાગથી અનુભવ દશા અન્તર્ કથી; એ શુદ્ધ જ્ઞાને આત્મના આનન્દ રસ વધતા ઘણા, બુદ્ધગ્ધિ અન્તર દેશમાં ચેાગી રહે સાહામણેા. For Private And Personal Use Only ૧ 3 ॐ शान्तिः ३ Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ज्ञानमस्ती. (કબ્વાલિ.) ૪ મઝા છે જ્ઞાન મસ્તીમાં, નથી દુનિયા નથી હું તું; પ્રગટતી સુખની ઘેંન જ, નથી અનન્તુ વણુ ખીજું. અન્ય અદ્વૈત આનન્ટ, અલૈાકિક દિવ્યતા ભાસે; અલખ ચૈતન્યમય યેતિ, કયાએ શબ્દથી ક્યાંથી. ૨ જગને શી નિશાની દઉં, પ્રભુના તેજની સાચી; અરૂપી રૂપમાં નાવે, કથાતુ શબ્દથી તે નહિ. ૩ અરે એ ધર્મ છે ન્યાશ, અરે એ તેજ છે ન્યારૂ, અરે એ રૂપ છે ન્યારૂ, અરૂપી થઈ અરૂપી લે. સ્વરાને વ્યંજનાથી તે, કરાડા મેલ છે દૂ; મુસાફર શબ્દ શાસ્ત્રોના, અનુભવવણુ જતા થાકી. ગ્રહેલી ન્યાય કાટીઓ, ઘણા એ વ્યાપ્તિના વાદ્યો; મુસાફર તર્કના થાક્યા, નિરંજન માર્ગ છે જુદો. ૬ વિવાદોના નથી ઝગડા, નથી જ્યાં ચિત્ત ચંચલતા; જગત્ની દૃષ્ટિથી જૂદું, અખંડાનન્તથી રસિયું. છ અચલ એ બ્રહ્મ છે તત્ત્વ જ, નથી એ તેજની અવધિ; પ્રભુ સર્વજ્ઞના શબ્દે, દિશા દેખાય છે તેની. અહા ! કાઇ પૂણ્ સ'સ્કારી, અહા ! કોઇ પૂર્વ સ ંસ્કારી; અનુભવથી લડે ઝાંખી, ચિટ્ઠાનન્દી સ્વય દેખે. અહા જ્યાં ઉંઘવું જાદુ, અહા જ્યાં જાગવુ' દુ; અહા જ્યાં જીવવુ જાદુ, અહા જ્યાં મૃત્યુ છે ૬. ૧૦ અહા એ જ્ઞાનમસ્તીમાં, કરીને પાન અમૃતનું; મુખ્ય શુદ્ધ ઉપયાગે, અમર આનન્દમય થાવુ. ૧૧ ॐ शान्तिः ३ For Private And Personal Use Only 新 ૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. (કવ્વાલિ.) નથી બે આંસુડાં પાડયાં, કરેલા દેષને માટે નથી રે પ્રભુ માટે, પ્રભુને ભક્ત તે કયાંથી. ૧ પ્રભુની પ્રાર્થના કરતે, જીની પ્રાર્થના હરતા, છ પર બહુ કરૂણ નહિ, કરૂણા કર ! પ્રભુને કહે. ૨ પ્રભુને શીર્ષ ઝૂકાવે, જીનાં શીર્ષ ઉડાવે, ભલું કરજે ! પ્રભુને કહે, જીવનું તે બુરું કરતે. ૩ ક્ષમાને આપ! પ્રભુને કહે, ક્ષમા કરતો નથી કેની, શરણ માગે પ્રભુનું ને, એને ના શરણ રાખે. ૪ પ્રભુને કહે દુઃખ ટાળો! જગનાં દુઃખ ના ટાળે, કરે ઉદ્ધાર પ્રભુને કહે, જગત્ ઉદ્ધાર નહીં કરતે. ૫ લહુવે નહિ અશ્રુઓ જગનાં, સદા નિજ સ્વાર્થમાં રાચે, કરે સારૂં પ્રભુને કહે, કરે નહીં અન્યનું સારૂં. ૬ નથી એવા પ્રભુ ભકતો, પ્રભુના ભક્ત છે જુદા; રહી સધાત રંગાઇ, પ્રભુના ભક્તની ભક્ત. પ્રભુના સદ્દગુણે સેવે, પ્રભુના ભક્ત તે સાચા બુદ્ધચષ્યિ ભક્તની ભક્તિ, રહે છાની નહીં કયારે. ૮ - ભાવાર્થ–જે મનુષ્ય એકાન્તમાં પ્રભુનું સ્મરણ કરીને પોતાના દેને પશ્ચાત્તાપ કરીને બે અશ્રુઓ પાડયાં નથી અને જે પ્રભુની પ્રાપ્તિ માટે ખરા જીગરના પ્રેમથી રોયે નથી, તે પ્રભુને ભક્ત હોઈ શકતો નથી. જે પ્રભુની માર્થના કરે છે પણ ગરીબો પોતાની પ્રાર્થના કરે છે તેના સામું જોતો નથી અને પ્રાર્થનાને ત્યાગ કરે છે તે ક્યાંથી પ્રભુને ભક્ત હોઈ શકે? પ્રભુને કહે છે હે પ્રભો ! તું મારા પર કરૂણા કર, અને પોતે તે અન્ય જીવોપર કરૂણું કેરતે નથી તે પ્રભુને ભકત શી રીતે બની શકે ? જે પ્રભુને શીષ ઝુકાવે છે, પણ અન્ય જીવોના મસ્તક છેદે છે તેમજ પ્રભુને કહે છે કે તું મારું ભલું કર, અને પિતે તે અન્ય જીવોનું બુરું કરે છે તે પ્રભુને ભકત કયાંથી હોઈ શકે ? પ્રભુને પિતાના પાપોની ક્ષમા આપવાનું કહે છે અને પોતે તો અન્ય જીવોને For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લજનપદ્ય સંગ્રહ. દે–અપરાધે વગેરેની ક્ષમા આપતું નથી તેમજ પ્રભુને દુઃખો ટાળવા વિજ્ઞપ્તિ કરે છે, પણ અન્ય જેનાં દુઃખ ટાળવા પ્રયત્ન કરતા નથી તે પ્રભુને ભકત શી રીતે ગણી શકાય ? ઈત્યાદિ. -: ક પશ્ચાત્તાપ પૂર્વ પ્રમુ રોધ --- (ભૈરવી ગઝલ.) તું પુણ્ય દિલમાં ઉતરીને રોઈને પ્રભુને અરે, જે જે કર્યું જીવન ધરી, આલેચ કરે તેને ખરે; પસ્તાઈને બે આંખમાં, ગંગા અને જમના ભરી, પાયે પડી પ્રભુ સેવ તેથી, ઝટ જશે સંકટ ટળી. જે જે કરે કાર્યો અરે, તેમાં પ્રભુ નહિ ભૂલવા, સાક્ષી બનીને ચાલ, એ છે કર્મની સારી દવા, તું શેધ સાચા જીગરથી નિજ આત્મને તેજે ભર્યો, એ શેાધવામાં હું નહીં ને, તું નહીં ભાવજ ધર્યો. ૨ તું વિનવ સાચા ભાવથી, પ્રભુને ખરા અદ્વૈતમાં, સ્યાદ્વાદથી અદ્વૈતમાં, રહીને જુઓ નિજ દ્વૈતમાં ખુલ્લા થશે સિ ભેદ, આ જગમાં રહ્યા ગંભીર તે, બુદ્ધ બ્ધિ જ્ઞાની જાણ, જ્ઞાને અનુભવ ધી રતે. ૩ ભાવાર્થ–પ્રભુના ભક્ત અને આત્મદર્શનેછક ભવ્ય! તું તારા હૃદદયમાં ઉતરીને અને વિનયમૂર્તિ બનીને ખરી જિજ્ઞાસાથી પ્રભુને રોઈને હારૂં સાચું સ્વરૂપ શું છે તે પુછજ્ય! છંદગી ધારણ કરીને હું જે જે કૃત્યો કર્યો તેને ઉડો આલેચ કર! અને હું જે જે પાપકર્મ કર્યા એવું લાગે તે સંબંધી પશ્ચાત્તાપ કર અને જમણી આંખમાં જ્ઞાનરૂપાયમુનાને વહેરાવ અને ડાબી આંખમાં ભક્તિરૂપ ગંગાને વહાવ તથા હૃદયને એવી રીતે ખાલી કર કે જેથી હારી જીંદગીમાંથી પાપકર્મના કાળા ડાઘાએ ભૂંસાઈ જાય. પાપકર્મને ૫શાત્તાપ કરીને માનસિક સૃષ્ટિમાં પ્રભુને પધરાવીને તેમને પગે લાગી અને તેમની સેવા કરે કે જેથી સર્વ સંકટોને તરી જઈશ. જે જે કાર્યો કરે તેમાં હારે અન્તર્યામી પ્રભુને ભૂલવા ન જોઈએ. સર્વ કાર્યોમાં સાક્ષી બનીને ચાલ. ખરેખર સાક્ષીભાવ તેજ રાગદ્વેષાહંવૃત્તિ આદિ કર્મોનો નાશ કરવાને સારી દવા છે. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. જ્ઞાનથી ભરેલા એવા પોતાના આત્માને શોધ, ખરા દિલથી તું શોધ કર કે જેથી હને સફળતા મળે. હું અને તું એવી વૃત્તિ જ્યાં જાગે નહીં એવી દશામાં રહીને તું પ્રભુને શેધ. આત્મા વિના અન્ય ભાસે નહીં એવા અદ્વૈત ભાવમાં રહીને સાચા ભાવથી પ્રભુને વિનંતિ કર. ઉપર્યુક્ત અદૈતસ્યાદ્વાદની દષ્ટિથી રહીને કર્મ. અને આત્મા એ બે જ્યાં સાથે છે એવા દ્વૈતમાં રહેલા પિતાને અદ્વૈતરૂપે દેખે. આ પ્રમાણે પ્રભુની ભક્તિ કરીને આત્માને શોધવાથી ગુપ્ત ગંભીર ભેદ પણ જ્ઞાનદૃષ્ટિથી ખુલ્લા જણાશે. ઈત્યાદિ – ગઝલ –– * મુસાપર. - (રાગ–ધીરાનાં પદને.) મુસાફર અમે જગનારે, જોવા આવ્યા મન ગમતું ઘણું ઘણું જોયું રે, તેમાં નહીં મન રમતું. મુસાફર. ગામો દેખ્યાં શહેરે દેખ્યાં, દેખ્યા દેશો દેશ પર્વત દેખ્યા સાગર દેખ્યા, વિધવિધ મનુષ્ય વેષ; તૃપ્તિ ન થાતી તેથી રે, હજી રહે મન ભમતું. મુસાફર. ૧ વૃત્તિના ઉછાળા ભારે, ભમવે ઠેરઠેર, મોહે મન મુંઝાતું જ્યાં ત્યાં, મિથ્યાત્વનું અધેર; અંધાને પૂછે અધારે, દેખીને મન નથી શમતું. મુસાફર. ૨ મુસાફરને પ્રતિબંધ કયાં, કયાં મમતાને વૈર, મુસાફરીમાં આગળ વહેવું, જ્યાં છે અચલ શિવ શહેર, મુસાફરોની સાથે રે, આત્મવત્ નિત્ય રહે તું. મુસાફર. ૩ પ્રભુથી પ્રેમ લગાવી પાકે, ઉપગે ઝટ ચાલ, પરિષહ ઉપસર્ગો વેઠી, સમતા સુખમાં મહાલ; પ્રભુની પ્રાપ્તિ માટે રે, દુ:ખ પડે તે ખમ તું. મુસાફર. ૪ વ્હારે આવો પ્રભુજી હેલા, સત્ય બતાવે પન્થ, જે તે પણ હું ત્યારે, સાચા બતાવો ચિલ્થ, બુદ્ધિસાગર શરણું રે, પ્રભુજી તુજ કીધું ગમતું. મુસાફર. ૫ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જજનપદ સંગ્રહ, - પ મ ગુમારી. -કપ્રેમ ખુમારી ઓર પ્રભુ તુજ પ્રેમ ખુમારી ઓર, ન્યારું પ્રેમનું તેર, પ્રભુજી પ્રેમ ખુમારી એર. અટપટ પન્થ છે પ્રેમને રે, ધડ પર શીર્ષ ન હોય, ખેદ ભેદ ભય જ્યાં નહીં રે, ઉલટી આંખો જોય. પ્રભુત્ર ૧ હું તું ભેદ રહે નહીં રે, જ્યાં સઘળું કુરબાન, મેહવાસના જ્યાં નહીં રે, લાગી રહે એક તાન. પ્રભુત્ર ૨ પ્રેમ પન્થ ભૂલ્યા પડ્યા રે, ભટકે દુનિયા લોક, વિષયમાં પ્રીતિ ધરી રે, પાડે છેટી પક. પ્રભુ ૩ મૃત્યુ ન ભાસે પ્રેમમારે, આનન્દ રસ મન લીન, સ્વાર્થ મેલ જ્યાંના જરારે, દુ:ખીયે વા નહીંદીન. પ્રભુત્ર ૪ તેહિ તૃહિ તેહિ સદારે, ધ્યાતા ધ્યેયનું એક, પ્રેમ સમાધિ તાનમાંરે, ઓર જાતની ટેક. પ્રભુત્ર ૫ પ્રેમ ચાલે પીધા પછી રે, ચઢે ખુમારી ઓર, ઉતરે નહીં પાછી કદારે, જુદું તેનું કંઈ તેર. પ્રભુ ૬ પ્રેમ તાન રસિયા સદારે, પ્રત્યે તુજ સન્ત જેહ, બુદ્ધિસાગર શિવપુરી, પ્રાપ્તિ કારણ એહ પ્રભુ ૭ ભાવા–હે પ્રભો! તારા ઉપર લાગેલી પ્રેમની ખુમારી એ—અર્થાત, જુદા પ્રકારની છે અને તારી સાથે લાગેલા પ્રેમનું તોર પણ આ દુનિયાના પ્રેમથી જુદા પ્રકારનું છે. હે પ્રત્યે પ્રેમને અટપટો પન્થ છે. પ્રેમના પન્થમાં ચઢેલા છે મોહે મુંઝાઈને સંસારસમુદ્રમાં તરંગોની પેઠે ઉપજે છે અને વિનાશે છે. હે પ્રત્યે પ્રેમને પન્થ દુનિયા જે કહે છે તેના કરતાં જુદા પ્રકારનો છે. હે પ્રભો! હારા પ્રેમના પન્થમાં વિચરનારાઓના ધાડપર શીર્ષ હેતું નથી એવું અનુભવવામાં આવે છે. હે પ્રભો ! તારા લેકેત્તર પ્રેમમાં ભય-ખેદ અને ભેદ વગેરેનું સ્વપ્ન પણ નથી. હે પ્રભો! તારા પ્રેમમાં હું તું ને ભેદ રહેતો નથી, અને જ્યાં સઘળી જાતને આત્મભોગ આપવામાં આવે છે તથા જ્યાં ઉલટી આંખે અર્થાત સંસારમાં જે આંખે દેખવામાં આવે છે, તેના કરતાં જુદા પ્રકારની આખે દેખવામાં આવે છે એવા પ્રેમમાં સાંસારિક મેહવાસના રહેતી નથી અને ત્યાં એકતાનતા લાગી રહે છે અને તેથી રમે રેમે આનન્દ વ્યાપી જાય છે, એવા પ્રેમથી હે પ્રભો ! હું તારી સાથે સંબંધ બાંધવા ઈચ્છું છું. ઈત્યાદિ. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમો. - મહિલા સુષ સ્ત્ર સાહિત્ય - પ્રભુની સાથે બાંધેરે, પ્રેમને સંબંધ સાચે પ્રભુથી પ્રેમ જોડીરે, આનન્દરસમાંહી રા –પ્રભુની ચાર ભાવના ચેરી બાંધી, વિવેક માંડવે સાર; સંયમના લીલુડા વાંસ, ભક્તિ ઘટ જયકાર; શ્રદ્ધાના તેરણ બાંધી, મનમાંહી બહુ મા –પ્રભુની ૧ સમક્તિનાં પિયરીયાં ચારાં, વિવિધ ગીત ગાય; શુભ પરિણતિ સાહેલી વૃન્દ, આનન્દથી ઉભરાય; ભાવથકી શૃંગારરે, પહેરે ભાવ નહિ કા –પ્રભુની. ૨ ભાવચરણ સાસરીયાં આવ્યાં, ઉત્તમ જાનજ લેઈ; આત્મપતિનું લગ્નજ કરવા, અન્તર લક્ષ્યને દેઈ, વાછ વાગે યારારે, અનહદ ધ્વનિ કેઈ–પ્રભુની ૩ સત્યતણું દુંદુભિ ગાજે, બેન્ડ શીલ સુખકાર; ઐક્ય ભાવની વેદી આગળ, બેઠાં બને જયકાર; વર વહુ પરણેરે, ચાર ફેરા ફરે ધારી–પ્રભુની. ૪ નિઃસંગ દશાને પહેલો ફેરે, બીજે સ્વાર્પણ ફેર; એકતાનને ત્રીજો ફેરે, ચે અનુભવ લહેર; પરણ્યા એમ બન્નેરે, અન્તરમાં સુખકારી–પ્રભુની પ આતમ તે પરમાતમ સાચે, પ્રભુ ખરે દિલમાંહી; લગ્ન ખરાં સમતાનાં તેથી, અન્તર્ દષ્ટિથી આંહી; બુદ્ધિસાગર સેવરે, પ્રેમને સંબંધ બાંધી–પ્રભુની. ૬ - ક ગારી. - (કવ્વાલી.) ફળે છે હે ફળે છે , પરાભાષા ઉઠ્યા શબ્દ; મહન્તો લહેરમાં આવે, તદા આશી: સ્વયંસિદ્ધિ. પરભાષાજ આન્તરડી, નથી ખાલી કદિ જાતી, પરાના દૈવી છે શબ્દ, ઉઠે નાભિથકી તે તે. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. મુનિવર લ્હેરમાં આવી, દિયે ુટિ થકી આશી: ફળે છે દેવતા પેઠે, અનુભવથી નિહાળ્યુ એ. વિનય સેવા ખરી ભક્તિ, ખરૂ સ્થાપ`ણુ કા થી તા; ઉઠે છે લ્હેર નાભિથી, કરે છે કાર્યની સિદ્ધિ. ખરી શ્રદ્ધા ખરી પ્રીતિ, હુકમ સર્વે ઉઠાવ્યાથી; મુનિયા દેવની પેઠે, કરે છે કાર્ય મન ધાર્યુ. ખરી નિષ્કામની સેવા, કરે નહિ યાચના કયારે; વખત આવે મળે ઈછ્યું, કે જો વ્હેર ડુંટીથી. શુભાશી: એજ છે સિદ્ધિ, પ્રભુના ભક્તને મળતી; બુદ્ધગ્ધિ સતની આશી: મળે છે ભક્તને ભાગ્યે. ' — હો તો શું? રહ્યા તો શું? ( કવ્વાલિ.) ખરૂ' ખાતુ પરખવાની, હૃદય શક્તિ નથી ઝાઝી, પય: પાણી સકલ સરખું, ક્યા તા શુ? રહ્યા તેા શુ? પ્રભુ કહીને ગુરૂને તેા, વિરોધી થઈ વા ન્યારૂ, ભમાવ્યાથી ભમી જાતા, કર્યો તે શુ? રહ્યા તો શુ ? કરિના કણું વત્ શ્રદ્ધા, પ્રસંગોપાત્ત ડગમગતી, વિચારા સ્થિર નહિ રહેતા, યા તે શુ? રહ્યા નથી સિદ્ધાન્તની જ્ઞપ્તિ, તથા ગાળીતણા ચવડા, થએલા ગારના ખીલા, ક્યા તે શુ? રહ્યા તે શુ? ગ્રહણ ને ત્યાગ હેતુઓ, સ્વયં જાણેા નહીં એકે, મળે તેવા થઇ જાતા, ક્યા તા શુ? રહ્યા તે શુ? પરીક્ષા શક્તિમાં મીંડું, વા છે. ગાડરાં પેઠે, વા છે અન્યની પેઠે, ફર્યા તા શુ? રહ્યા તા શુ? ટકામાં સર્વ વસ્તુ જ્યાં, અનુયાયી જના એવા, હૃદયને કાનના કાચા, ફ્યા તે શુ? રહ્યા તે શુ? અપેક્ષાઓ સમજતા ના, નથી ઉપકારની કિસ્મત, ગુરૂદ્રોહી કૃતઘ્નીઆ, યાં તે શું? રહ્યા તે શુ? For Private And Personal Use Only પ ૧ શુ? ૩ મ ७ Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~~~~~ ભાગ આઠમે. ~~~~~~~~~~~~~~ રહી ના શુદ્ધ પ્રીતિ જ્યાં, રહી ના શુદ્ધ ભક્તિ જ્યાં; હરાયા ઢારના જેવા, ફર્યા તે શું? રહ્યા તે શું? સદા નહિ એકનિષ્ઠા જ્યાં, ફરી જાતા વદી વચને, પ્રમાણિકતા નથી પૂરી, ફર્યા તે શું? રહ્યા તે શું? હૃદયને પ્રેમ નહિ ચાહે, હૃદયભક્ત નથી એ તે, બુદ્ધ બ્ધિ સન્ત ભક્તની, છુપાવી ના છુપે ભક્તિ - - – સવા તું શું લા તું તું. - (કવ્વાલી.) પરસ્પર પ્રેમના રંગે, ખરેખર ચિત્ત રંગાયાં, ઉછળતાં ચિત્ત દેખ્યાથી, સદા હું તું સદા તું હું. મળ્યું છે ચિત્તથી ચિત્તજ,નથી જ્યાં મૃત્યુની પરવા; વિશુદ્ધપ્રેમસાગરમાં, સદા હું તું સદા તું હું. ૨ પરસ્પર ચિત્ત રેડાયાં, થતા સંયમ પરસ્પરમાં ઉઠે છે તારમાં તારે, સદા હું તું સદા તું હું સમાતું તુજસા મુજમાં, સમાતું તુજમાં મુજ હૈ, સદા એવું બન્યું રહેતું, સદા હું તું સદા તું હું. ૪ સદા સંબંધ એ જ્યાં, વિશુદ્ધજ્ઞાનપ્રીતિ ત્યાં બુદ્ધ બ્લિદિવ્ય સંબધે, સદા હું તું સદા તું હું. ૫ ભાવાર્થ–પરસ્પર વિશુદ્ધ પ્રેમે જ્યાં ચિત્ત રંગાયાં છે, ત્યાં એક બીજાને નિરીક્ષવાથી હર્ષોલ્લાસતરંગવડે પરસ્પર ચિત્ત ઉછળે છે. આવા દિવ્ય વિશુદ્ધ પ્રેમથી રંગાયેલા આત્માઓમાં તું તે હું પિતેજ છું અને હું તે તું છું અથોત. કાયાની ભિન્નતાએ ભિન્નપણું દેખાય છે, પણ આતરિકદશાએ તો તું તે હું અને હું તે તું છું એવો સદા દદ્રભાવ રહે છે તે કદિ ટળતો નથી. આવા વિશુદ્ધ પ્રેમસાગરમાં ચિત્તથી ચિત્ત મળેલું હોય છે અને જ્યાં મૃત્યુની પરવા નથી એ હું તે તું અને તું તે હું એ દઢ પ્રેમભાવ સંબંધ બને છે. એક બીજાનું ચિત્ત પરસ્પર એક બીજામાં રેડાયેલું રહે છે અને પરસ્પર વિશુદ્ધ પ્રેમતાનના યોગે પરસ્પર એકબીજાના ચિત્તમાં સંયમ થાય છે. અને એકના હ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. દયમાં જે વિચાર તારે ઉઠે છે તે જ અન્યના હૃદયમાં વિચારતા ઉઠે છે એવા વિશુદ્ધાત્મ સંબંધમાં સદા હું તે તું અને તું તે હું એવું રહ્યા કરે છે. વિશુદ્ધ પ્રેમના ઉચ્ચ સંબંધે હારું તે સર્વ મારામાં સમાઈ જાય છે અને મારું તે સર્વ તારામાં સમાય છે અર્થાત મારા તારાનો ભેદ રહેતું નથી એવી પરસ્પર દશા અનુભવાય છે અને એવું બાહ્યમાં વિવેક પ્રેમજ્ઞાન યોગ બની રહે છે. વિશુદ્ધ જ્ઞાનથી થનાર વિરુદ્ધ પ્રેમ સંબંધ પરસ્પર એવો બન્યો રહે છે. એવા શુદ્ધ પ્રેમથી ગુરુ અને શિષ્ય સંબંધ પૂજક અને પૂજ્ય સંબંધ આદિ જે સંબંધે થાય છે, તે સંબંધે આત્મિક સુખને માર્ગ પ્રમટ થાય છે. - -- - ન ધર્મ સાહિત્ય પવિતા તેવી - (કવ્વાલિ.) થઈ તું સન્તના કૂળે, સદા આનન્દમાં ઝૂલે; રહી તું સન્તના દીલે, અનુભવ જ્યોતથી ખીલે. નયનથી દેખતાં વેગે, હૃદયમાંહી રમી જાતી; સમાવી દીલના તાપ, સ્વયં ભાવતી જ્ઞાતિ. ૨ નયનનાં અશ્રુને , હૃદયના શકને ધુવે; સદા આનન્દરસ રેળે, મધુરાં ગાનને બેલે. ૩ અહો તેં કાળજું વિયું, પલકમાં ચિત્તને ચિંખું; ગમે નહિ તુજ વણ ઘડીએ, પદે મનડું સદા ધરીએ. ૪ રસીલી ચિત્તની હાલી, સજ્યના ઠાઠ હે ઠાલી; કદિ ના ચિત્તથી ખસતી, હસાવે ભાવમાં હસતી. પ ભુલાવ્યું ભાન દુનિયાનું, કરી યારી સદા હારી; મતિ સારી થઈ મારી, રહી નહિ ચિત્તથી ન્યારી. ઉછાળે છે હૃદય ભારી, અલોકિક ગ્રન્થ રહેનારી; વિચરનારી મહીવિષે, રૂપાળી જ્ઞાનીને દીસે. હમેશાં જ્ઞાનીને પ્યારી, સમાધિ સુખ કરનારી; સદાનું ઐકય કરનારી, હૃદયમાં સુખ ભરનારી. ૮ મધુરાં હાર્દ દેખાડે, અનુભવ પ્રેમમાં પાડે, જરા ના તુજ વિણ ચાલે, અમારા ચિત્તમાં મહાલે. ૯ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમા. ઘણું ત્હારા વિષે રમતા, સદા તુજ ક્ષેત્રમાં ભમતા; અનુભવ જ્ઞાન દેનારી, જગત્ ઉપકાર કરનારી. નવુ' જીવન ભતું આવ્યું, હૃદયમાં બ્રહ્મ પદ ભાળ્યુ; બુદ્ધગ્ધિ ધર્મની કયારી, ભલું સાહિત્ય ધરનારી. ૧૧ = શ્રુતનેવીને. (કન્વાલિ. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૦ પા ત્હારાં સદા પૂર્જા, અવજ્ઞા ભીતિથી ધ્રૂજું; સદા સેવક બન્યા તારા, કૃપા લાવી ગણા મ્હારા. ભલી પૂજા કરૂ હારી, હૃદય મૂર્તિ ખની મ્હારી; હૃદયને ઠારનારી તું, ઉપાધિ ટાળનારી તું. હને દેખે સકલ રામા, ખડાં થાતાં હૃદય હો; હૃદયમાં વાસ કરવાથી, અનુભવ વૃષ્ટિ વષે. હને સેવે મળી શાન્તિ, ત્હને સેવે ટળી ભ્રાન્તિ; થયુ અદ્ભુત આનન્દે, પડુ ના દ્વૈતના ક્ન્દે. અહા તુ પ્રાણથી પ્યારી, જઉ તુજપર સહુવારી; અભયનિ:ખેદ ધરનારી, સહજ આનન્દ કરનારી. સદા મસ્જીલ થયે તુજમાં, અનન્ય પ્રેમ છે તુજમાં; સદા એ મન્ત્રથી ધ્યાવું, સ્મરણમાં તેજને લાવું. ધરે તુ બ્રહ્મલીપીને, નિરક્ષર ભાવ જીપીને; સદાની શાન્તિ કરનારી, હૃદયક્ષેત્રે વિચરનારી, સહજ સમ્યકત્વ દેનારી, મધુરા મેલ કહેનારી; થઈ પ્રત્યક્ષ તુ દેવી, હૃદયથી મ્હેં તને સેવી. અનુપમ વધુ ધરનારી, કરી ત્હારી ભલી યારી; અનુપમ ધર્મની કયારી, ધરી પ્રીતિ સદા ત્હારી. સદાના તુજ પૂજારી, ખુમારી ચાખતા ન્યારી; ઉલટ આંખે સહુ દેખું, અલખનિજ વ્યક્તિને પેખુ. ૧૦ ૧ 2 3 ७ ८ ૧૧ www Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ભજનપદ્ય સંગ્રહ. ત સદાની બ્રહ્મ ખુમારી, ચઢી તે નહિ ઉતરનારી; બુદ્ધયબ્ધિ હર્ષ કલ્લોલે, સ્તવે શ્રુતદેવતા બેલે. ૧૧ -=ક રાત્રિ સુતો છેડ મુસાફર શાસ્ત્રના કેઈ, ગયા આગળ અમારાથી રહ્યા પાછળ મુસાફર કેઈ, વહે સાથે મુસાફર કેઈ. ૧ પ્રદેશ શાસ્ત્રના ઝાઝા, વિવિધ વિષયે નિરખવાના અનુભવદષ્ટિ અનુસારે, વિચારે ભેદ તરતમતા. રૂચિ ભેદે પડે ભેદે, મતાન્તર બહુ પડે તેમાં; અનુભવ સર્વના જુદા, નિવેડે નહિ તે કેમે. ૩ અનેકાન્ત જુએ જેઓ, અપેક્ષાઓ હૃદય ધારી; અપેક્ષાએ સકલ સમજી, લડે નહિ તે મુસાફરથી. ૪ વિવિધદષ્ટિ થકી જોયું, વિવિધ જાતિ પથિકેએ; અપેક્ષાએ સહુમાં લેઈ વહે છે. આગળ જલ્દી. રહ્યા પાછળ અમારાથી, નથી દેખ્યું નથી જોયું; નથી વિશ્વાસ તેઓને, અમારું માનતા જૂઠું. અમારા પર અરૂચિથી, કહ્યું નહિ માનતા સાચું; પ્રદેશો શાસ્ત્રના દેખે, પછીથી સત્યને માને. ઘણું પસ્તાય પાછળથી, અમારું સત્ય વિસ્તારે; અનુયાયી બની સાચા, જનેને ભૂલથી વારે. મુસાફર શાસ્ત્રના થઈને, અનુભવમાં પ્રવેશે તે અનુભવના મુસાફર હૈ, કદાગ્રહ સહુ તજે જ્ઞાને. ૯ નિહાળ્યું ના પ્રથમ જે જે, નિહાળે છે પછી તે તે, અનુભવ દેશમાં પેસી, અનુભવ શાન્તિને પામે. ૧૦ જગમાં સહુ મુસાફર છે, અમારા સર્વ બધુઓ, બુદ્ધચબ્ધિ ધર્મપન્થીઓ, સમજશે એ કહ્યું સાચું. ૧૧ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ભાગ આઠમે. छ अनुयायी थयो तो शुं. (કવાલિ.) અમારે ભાવ જાણે ના, અમારું દિલ જાણે ના, નહીં જાણે સમય કૃત્યે, અનુયાયી થયે તે શું ? ૧ નથી શ્રદ્ધા ખરી બેઠી, પ્રમાણિકતા નથી આવી; હદય પ્રેમી નથી પૂરે, અનુયાયી થયે તે શું? ૨ હૃદયમાં સ્વાર્થનાં ચિત્રે, ખરી વખતે ખસે આઘે, વહે ગાડરપ્રવાહે રે, અનુયાયી થયે તે શું ? સમજ આશાને ના, વિવેકે ના કરે કાર્યો, જગતના ધંધામાં દેડે, અનુયાયી થયે તે શું? વહે ગાડર પ્રવાહ ને, સમજતે ના કરે તે તે, હૃદય જુદું વચન જુદું, અનુયાયી થયે તે શું ? ૫ નથી જ્યાં ટેકની વૃત્તિ, ઘડીમાં નવ ધરે રંગે વિચારેના જ પરપોટા, અનુયાયી થયે તે શું? ૬ જગની લાજને કીડે, જગના મોરલી શબ્દ કરે છે નાચ નવ નવ રે, અનુયાયી થયે તે શું? ૭ ભવાયાની પરે બેલે, હરાયાની પરે ચાલે; અલશીયાની પરે વહત, અનુયાયી થયે તે શું? ૮ અહો વન રેઝની પેઠે, કુર્દેદા કરે જ્યાં ત્યાં, હૃદય સત્કાર નહીં પૂર, અનુયાયી થયે તે શું? ૯ નથી બહુમાન ને ભક્તિ, પ્રતિજ્ઞાથી ફરી જાવે; નથી કિસ્મત મળ્યાની કઈ, અનુયાયી થયે તે શું? ૧૦ જગની દેડમાં દોડે, વિચારે નહીં કરું છું શું? હૃદયની શુદ્ધિ નહિ જેની, અનુયાયી થયા તે શું? ૧૧ અનુયાયી જગત્ વિરલા, ખરા જે જ્ઞાનથી થાતા; બુદ્ધચલ્પિ શુદ્ધપ્રીતિથી, અનુયાયી બને સાચા. ૧૨ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ભજનપદ્ય સંગ્રહ. vvvvvvvvvvvvvvvvvvvvvvvv { “આર્થિક્ષેત્ર. ? ? (રાગ ધીરાના પદને.) આર્યક્ષેત્ર ઉંચું રે મહાવીર પ્રભુ બેલે, ક્ષેત્ર ગુણે ઝાઝા રે આવે નહીં કેઈ તોલે, ધર્મ યોગ્યતા આર્ય ક્ષેત્રમાં, ધર્મબીજ ધરનાર, સકલ દેશમાં આય દેશની, શોભા અપરંપાર; ગંગા આદિ નદીઓરે, પવિત્ર વહે મુંઘા મેલે. આર્ય. ૧ અનેક જાતનાં વૃક્ષે ઉગે, ઔષધિને નહીં પાર, પંખીઓ કલેલ કરે બહુ, શેભે સરવરે સાર; વગડામાં મૃગના ટેળાં રે, રમે મળી ટેળે ટેળે. આર્ય. ૨ પર્વત ઉંચા શેભે જ્યાં ત્યાં, કરતા નથી વાત, ગુફામાં યોગીએ રહેતા, બ્રહ્મ જુવે સાક્ષાત્ક સન્યાસી સાધુ બાવા રે, ધ્યાન ધરી પ્રભુ બળે. આર્ય. ૩ ધર્મતણું જે જે બીજે છે, તે છે, અહીંયાં સર્વ, સાત્વિક ગુણનાં બીજે અહીંયાં, દયાદિ પર્વ છેદે ગર્વ ચારિત્ર એગ્ય ભૂમિરે, પાપ પંક ગળે. આર્ય. ૪ આતિથ્ય સત્કારે ઉંચે, સદાચારનું ધામ, અનન્ત તીર્થકરની ભૂમિ, પ્રાતઃ સ્મરણય નામ; જ્ઞાનીઓ ઘણું જમ્યા રે, સર્વને જણાવું ઢાલે. આર્ય. ૫ ખીશ્કેલીઓ ઘરમાં રમતી, કરે કબુતર ગાન, દયાતણે આ દેશ ખરે છે, ધર્મ સંસ્કારની ખાણ; સ્થાવર જંગમ તીર્થો રે, ધમેં જગ હીંચોળે. આર્ય. ૬ શુભ લેસ્થા ઔધે અહીંયાં છે, સત્ત્વ ગુણદિક તત્ત્વ, તો માંહી સત્ય સમાયું, આવિઃ તિભાવ સત્વ, બુદ્ધિસાગર આ રે, રહે ધર્મ તેજ તેરે. આર્ય. ૭ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આમા. Gl स्मरणमां छे स्मरणमां छे. ૧ ૩ (કવ્વાલિ.) ભણાવ્યા હૈ' ગણાવ્યે હૈ, હૃદયના પ્રેમને આપ્યો; જીગર વિશ્વાસને આળ્યે, સ્મરણમાં છે સ્મરણમાં છે. અમૂલ્ય સ્નેહના સ્નેહી, હૃદયરસ રેડિયા દિલમાં; સમપ્ટે શુભ સવે હું, સ્મરણમાં છે સ્મરણમાં છે. ર પ્રતિફળ આપવા માટે, નથી એકે ખરી વસ્તુ; પ્રતિ બદલા વળાતા નહિ, સ્મરણમાં છે સ્મરણમાં છે. સ્મૃતિપટ મૂત્તિ આલેખી, અમાને કે શિખવતી તે; પરિવર્તન કરે કે કે, સ્મરણમાં છે સ્મરણમાં છે. ૪ જણાવે કે રહી માને, રહી મૈાનજ હૃદય ગ્રહતું; અધુ આ સૂક્ષ્મ બ્રહ્માંડે, સ્મરણમાં છે સ્મરણમાં છે. મિલાવ્યેા તાર તારાથી, જણાતુ તે હજી સઘળું; નથી વ્યવધાન અન્તમાં, સ્મરણમાં છે સ્મરણમાં છે. ઉછળતુ દિલ એ કહેતુ, સહાયી થા સહાયી થા; બુઘ્ધિ ભક્તિ રંગે એ, સ્મરણમાં છે સ્મરણમાં છે. છ Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્હાલા પ્રભુ વ્હેલા મળેા નિર્ધારી, લેશેા જલ્દી ઉગારી......... प्रियप्रभुने मळवानी विज्ञप्ति. क ૫ For Private And Personal Use Only ૧૫ .વ્હાલા. વિરહ મમાતા ના હુવે ત્હારા, ક્ષણ ક્ષણ છે સ્મૃતિ ત્હારી, જેવા તેવા પણ દાસ તમારા, ઉદ્ધરશે! સુખકારી—વ્હાલા૦ ૧ તુજ વિરહે ક્ષણ લાખા વરસસમ, ચાહું ન અન્ય મહારિ; પ્રાણપ્રભુ વિભુ અન્તર્યામી, અકળ કળા છે અપારી દયાસિંધુ કહેવાતા જગમાં, ચઢ હુવે મુજ વ્હારી; દામ ન બેસે સેવક તારે, છે મહિમા તુજ ભારી—વ્હાલા૦ ૩ હું માગું તે મુજને આપા, તેમાં શુ બલિહારી; માગ્યા વણુ સહેજે જે આપા, ત્યાં છે શાલા તમારી-વ્હાલા૦ ૪ વ્હાલા૦ ૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. તુજ વિણ બીજું શું હું છું, તુજ પ્રાપ્તિ સુખકારી; હું તું ને જ્યાં ભેદ રહે ના, મળવું એ રીત સારી–ન્હાલા૫ જ્યારે ત્યારે પણ તું મળવાને, એકરૂપતા ધારી; ટળવળાવે કેમ હુને તું, મળ પ્રભુ આવારી—વ્હાલા૬ હેલા મડાની વાત છેડી દઈ, થા પ્રત્યક્ષ જીતારિ, બુદ્ધિસાગર શરણ તમારું, નિશ્ચય કરી તુજ યારી-વ્હાલા. ૭ * કાનૂન દૂગારી. આ (રાગ ધીરાના પદને.) દુનિયાનો પૂજારી રે, દુનિયાના ગુણે ચિત્ત ધરું; પ્રભુરૂપ દુનિયારે, જીવોની સાથે પ્રેમ કરૂં-દુનિયા. પ્રભુરૂપ દુનિયાના જી, સત્તાએ સહુ હોય; સત્તાએ જિન છે સૈ , સંગ્રહ નથી જોય; અન્તરના સુવિચારે રે, ભદધિ સહેજે તરૂ–ન્દનિયા. ૧ સર્વજીનું ભલું ઈચ્છવું, પહેલી પૂજા એહ; સર્વ જીવે છે મુજ આતમસમ, અનન્ત ગુણગણુ એહ; એવી બીજી પૂજારે, ભિન્ન ભાવ સહુ સંહરૂ–દુનિયા. ૨ દુનિયા તે હું હું તે દુનિયા, એકમેક સ જેત; જી હું ને પ્રભુ બ્રહ્મ છે, એક સરીખે ઉઘાતક ત્રીજી પૂજા કરતા, સમાધિએ સંચરૂં–દુનિયા. ૩ સદ્વિચારે આચરણમાં, પ્રગટપણે દેખાએ ચારિત્ર્ય સહુમાંહિ ખીલો, દોષે સહુ દૂર જાઓ: ચેથી જગની પૂજારે, કરી નિત્યાનંદે ઠરૂ–દુનિયા. ૪ પ્રભુમાં જેવું તેવું મુજમાં, મુજમાં તે જગમાંહી, ક્ષાયિક ભાવે અનન્ત ઋદ્ધિ, પ્રગટે વીર્યોત્સાહ, બુદ્ધિસાગરપૂજા, પંચમી શિવપદ વરૂ-દુનિયા૫ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. सही जा मन करी मोटुं. ( કબ્વાલિ. ) • ઉપાધિયા કરી દ્વેષે, સતાન્યા ને તપાવ્યા હા; કર્યું તે ના કર્યું માની, સહી જા મન કરી મેહુ પરિષહ જે થયા કર્યે, પરિતાપેા થયા જે જે; ક્ષમા શાન્તિ હૃદય લાવી, સહી જા મન કરી મેાટુ કરી જે દુ ને નિન્દા, હુજી તાજી સ્મૃતિ પટમાં, ભુંસાવી દે અરે તેને, સહી જા મન કરી માટુ, પ્રતિબદલે કુષ્કૃત્યાના, ઘણી લેવા કરી ઇચ્છા; નથી તેથી ખરી શાન્તિ, સહી જા મન કરી મેાટુ. કરે આક્ષેપ દુષ્ટો જે, હૃદયના મને વિધે; ઉપેક્ષા લાવીને જ્ઞાને, સહી જા મન કરી મેહુ ગરીમાઇ અમીરીમાં, ફકીરીમાં સહન કરવું; સહનતા મિષ્ટ છે લ્હાણું, સહી જા મન કરી માટુ, વિપક્ષીઓ હને બૂરા, કહે તે લાવ નહિ મનમાં; પ્રભુ મહાવીરને ધ્યાઇ, સહી જા મન કરી માટુ. ઘણાં દુ:ખા ત્હને દીધાં, કમાણી પૂર્વ ભવની તે; ગણીને શાન્તતા લાવી, સહી જા મન કરી મેાહુ, સહનતા શૂરની શાભા, સહનતા સન્તની શાભા; બુદ્ધગ્ધિ ભકત પૂરા થૈ, સહી જા મન કરી મેાટુ, મ॥ અમર પુષ્પ સંવાર. ॥ પુષ્પ ભ્રમરની વાતડી, સુણતાં હાય વિવેક; સત્ય તત્ત્વ સમજ્યા પછી, વધતી સાચી નેક. For Private And Personal Use Only ૧ 2 3 ૪ ૫ ७ ૧ ભ્રમર—મનેાહર પુષ્પ માંથેરૂ, ખિલ્યુ મુજ દિલ ખિલવતુ તુ; અમારા ભાગ્ય તુ પ્રગટયું, હા તારી ખરી શાલા. ૨ ८ ૧૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ ભજનપદ સંગ્રહ. મધુરા રસ પાવે છે, ઘણા આનન્દ આપે છે; સુગધી બહુ પ્રસારે છે, ઘણી તૃપ્તિ સમર્પે છે. પુષ્પ—અરે ભેળા ભ્રમર ભ્રાન્ત, મધુરાં વેણુ એ એલે, અમારી કારમી શેલા, પલકમાં નષ્ટ થાનારી. જતી કરમાઈ પાંખડીઓ, પડી જાવુ પલકલરમાં; સુગ ંધ જ એક ક્ષણ ભરની, હૅને ત્યાં તૃપ્તિ છે ભ્રાન્તે. પ ઉપરના રંગ ક્ષણમાંહી, શ્રી જાવે ટળી જાતે; ઉપરના રંગના માહે, જગત્ ભૂલ્ય લહે દુ:ખા. ભ્રમર્—હૃદયના પ્રાણ પુષ્પજ તુ, મનેાહર મિષ્ટ રસ ભરીયું; ભલે હેા કારમી શાલા, તથાપિ પ્રેમ છે તુજમાં. પલકમાં નષ્ટ થાવાનું, થતું કુદ્રતથકી એતા; મહત્તા તુ લહે મુજથી, ભલે કરમાય તાપણુ શું? ૮ ઉપરના રંગને બંધે, સમાઁ પ્રાણ મેઘેરા; જીવન મરવું ભલે થા, લગી તુજપર સદા લગની. ૯ મળે આનન્દ રસ તુજથી, અત: તારાવિષે મેહ્વા; નથી પરવા જ પ્રાણાની, સદા તુજ રસ ભલા સ્વાદું.૧૦ પુષ્પ—અરે ગુજારવા મીઠા, નથી મીઠું હૃદય ત્હારૂ'; ૧૧ પરે છે સ્વાર્થની પ્રીતિ, વ્યભિચારી અનાચારી, ઘડીમાં અન્ય પુષે તુ, ઉડીને બેસતા વેગે; મળે રસ જ્યાંય ત્યાં જાતા, વદ્દી શુ શબ્દ લેાભાવે. ૧૨ સ્વત: મારી મહત્તા છે, નથી તુજથી જરા વધતી; અસંતાપે જીવન ગાળે, હરાયા ઢારની પેઠે. ઉપર કાળા બહિર્ કાળા, સદા ગુણ ગુણુ કરનારા; સમો પ્રાણ નહીં ત્હારા, યથા જલ સંગમાં મીને. ૧૪ નથી લગની ખરી લાગી, રહી છે પ્રાણની પરવા; નિરસ પુષ્પ નહીં બેસે, નિરસ થાતાં ઉવેખે છે. ૧૫ મળે આનન્દ રસ જ્યાં ત્યાં, ઉડી જાતા ધરી પરવા; શિખવતા પાઠ સ્વાથી ના, પ્રમાણિક્તા નથી તુજમાં. ૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 3 ७ ૧૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૯ નથી જ્યાં શુદ્ધ પ્રીતિની, જરા પણ ગબ્ધ ત્યાં શું છે ? હદય પ્રેમી નથી તું તે, વિષય પ્રેમી વ્યભિચારી. ૧૭ ખિલેલાં અંગ કરમાતાં, ખિલેલો રસ ટળી જાતાં, હૃદય હારૂં થતું ન્યારૂ, વનેચર સંગને છેડે. ૧૮ અરે ઓ કાળ વાયુની, પ્રખર ઝાપટ થકી પડતાં ઉડીને તું જતે આઘે, સમ પ્રાણ લે પાછા. ૧૯ અહે તુજ પ્રેમનાં વચને, સકલ જૂઠાં પરીક્ષામાં વિષયરસ પ્રેમના સ્વાદુ, દુરાચારી વિષય મૂહા. ૨૦ મળે રસ ત્યાં સુધી વ્હાલી, કહીને પ્રેમ દાખવતા; પછીથી ભાગતા દરે, અદીઠજ મુખડું હેનું. ૨૧ નથી તું પ્રેમને પન્થી, બચાવે સ્વાર્થથી પ્રાણે; ક્ષણિક આનન્દને સંગી, ખરું તું સુખ નહિ પામે. ૨૨ ધરે છે ચન્દ્ર પર પ્રીતિ, ચકરજ પ્રાણ આપીને, બપૈયે મેઘની સાથે, ધરે છે પ્રેમ નિષ્ઠાથી. ૨૩ નથી પત્નીવ્રતી તું તે, ક્ષણિક આનન્દને સ્વાથી, કર્યો છે ન્યાય તવ કમેં, કરી કાળા વદનવાળે. ૨૪ સદા આનન્દ જ્યાં રહેતે કરી લે છે તેની તું; ધરીને શુદ્ધ પ્રીતિનું, ખરી તું એક ધર નિકા. ૨૫ ક્ષણિક મકરંદમાંહી તું, અરે તું મુંઝતો મોહે, અખંડાનન્દ રસ ભરિયું, ખરું તું પુષ્પ સમયેના. ૨૬ ક્ષણિક રસને ક્ષણિક ગધે, સમપે પ્રાણ તે મૂખ, પરમ પ્રીતિ વિના પ્રાણે, સમર્પતા નથી જગમાં. ૨૭ ક્ષણિક પ્રેમી ક્ષણિક સંગી,ક્ષણિક વચની ભ્રમર થા ના કહી તે શિખ માનીને, પ્રત્યુત્તર દે વિચારીને. ૨૮ ભ્રમર–ખરી પ્રીતિ ખરી નીતિ, ખરી નિષ્ઠા જણાવી હૈ વ્યભિચારી અનાચારી, જણવી ભૂલ સુધારી. ૨૯ ઉપરના રૂપની પ્રીતિ, ખરી ના જાણવી નિત્ય, અરે રસ્તે સુઝાડે ઓં, વિષય પ્રીતિ ત્યજાવી હે. ૩૦ For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૨૦ ભજનપદ્ય સંગ્રહ. સહજ આનન્દ રસ પુપે; જણાવી શુદ્ધ પ્રીતિ હે; પ્રમાણિક્તા પઠાવી હે થયે પત્નીવ્રતી ટેકો. ૩૧ ભ્રમરને પુષ્યની ચર્ચા, ખરી અધ્યાત્મમાં જાણે બુદ્ધયબિ પુષ્પ અન્તરમાં, ભ્રમર ચેતન જણવ્યો એ. ૩૨ === . s+ (વેલા વેગે આ રે–એ રાગ. ગુરૂના જ્ઞાન હીનારે, અહંકારમાંહી લીનારે, નગુરા નરકે જાવશેહાજી નથી રે જેના માથે ગુરૂ ગુણવાન .. . . . ગુરૂ ૧ ગુરૂહી પાપીરે નિન્દાના કીડા થાતાજી વિઝામાંહી ઉપજી લહે ઘણું દુઃખ • • • ગુરૂ...૨ કુતર્કો ઘણુ કરતારે આડા અવળા ફરતા ધર્મને નાખે ખાડમાંહે, પડતા તે તે નરકની ખાણ મઝાર ... ... ગુરૂ૩ પૈસાના અથી પૂરારે, કામિનીસંગ શૂરારે, લેકેને પાડે જાળમાંહાજી, નાસ્તિક મતિ ધર્મ બળ નરનાર. ... ... ... ગુરૂ૪ સાધુની કરે નિન્દા, નારીનાપર ફીદારેગુરૂથી રહે વેગળાહા જી, શ્વાનની પેઠે એ ડું ચાટય ખાનાર... ... ... ... ગુરૂ૫ ગુરૂને નહીં ગણતારે, મન માન્યું બડબડતા પિધેલા જેવા લાગતા હાજી, ઘડી ઘડીમાંહી બેલીને ફરી જાય ... ... ... ગુરૂદ હેળીના જેવા રાજારે, ગણે ન ગુરૂની માઝારે, લજાવ્યા નહીં લાજતાજી, ખાતાં ડાંગ જેવા હરાયાં ઢોર ... ... ... ... ગુરૂ....૭ વિશ્વાસઘાતી હુંડારે, કૃતઘી ભૂંડા ગુંડારે, મીઠા બેલા ઢંગીયાજી, નથી એના ભાગ્યમાં ધર્મનું નાવ ... ... ... ગુરૂ૮ ખટપટીયા પેટા પ્રેમી, બુંઠા ઠુંઠા મીરે, અનીતિના તે આખલાહોજી, ગરબડિયા ચંચલ મનના કુભ ગણાય ... .... ગુરૂ.૯ છિલ્લર પેટ ધારીરે, જે વ્યસનના અવતારી, અજ્ઞાની કૂડાદિલનાહજી, ગુરૂના સામાં થતા લાપીને જે આણ • • • ગુરૂ૧૦ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ગુરૂની સેવા પ્યારી રે, શ્રદ્ધા નીતિ સારીરે, ગુરૂના ભકત શોભતાજી બુદ્ધિસાગર સદગુરૂતારણહાર વધે એની માઝારે ત્રણ ભુવનને રાજારે પ્રભુ એની સાલ્હીમાં હાજી • • • • ગુરૂ ૧૧ ન મળ્યું તેને હૃદય થા. -- (વાલિ.) અમારી બહુ અપેક્ષાઓ, સમજતા આશ ખેંચી પ્રસંગે જે કચ્યું તેની, ગણું તેને હૃદય યારા. ૧ નાની બહુ અપેક્ષાએ, અમારા આશય સાચા યથા જાણ્યું જણાવે છે, ગણું તેને હૃદય પ્યારા. ૨ જિનાગમના અનુસાર, જણાવેલું જણાવે છે, વિરધીભાવને ટાળે, ગણું તેને હૃદય પ્યારા. હૃદય પેસી હૃદય ભાવે, હૃદયમાંહિ ઉતારે છે; ધરે નહિ ચિત્તમાં ઈષ્ય, ગણું તેને હૃદય યારા. બને સહાયી અનુયાયી, રહી સાથે કરે કાર્યો, વિચારે સામ્ય આચારે, ગણું તેને હૃદય યારા. હૃદયથી મેળ મેળવતે વહે જીનવરતણું પળે; અપેક્ષા જાણુ ધર્માથી, ગણું તેને હૃદય પ્યારા. રચેલા ગદ્યપદ્યોમાં, ઘણા આશય રહ્યા જાણે, બુદ્ધચબ્ધિ સન્તના ભક્ત, ગણું તેને હૃદય પ્યારા. ૭ # શાહની સલિ. » શઠની સંગ નઠારી, ભજનમાં ભંગ પડાવે ભારી. ચંચલતા કરનારી, ભજનમાં, શઠની. કાક પિઠ દોષ જુએરે, વિકથા કુથલી યારી, ખાય તેનું બહુ દતરે, જીભ જુઠે વહનારી. ભજનમાં. ૧ હડકાયા કૂતર પરેરે, વૃત્તિ કરે નહિ ઠારી, બેઠે ત્યાં ઉચાટ કરાવે, તેને ચિત્ત ધારી. ભજનમાં ૨ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Eભજનપદ સંગ્રહ. નિદા ત્યજે ના કેઈની રે, પર પંચાતો હજારી, હસે સાધુસખ્ત પજવતા, દે નહિ જપવા જારી. ભજનમાં. માથાકૂટ કરે ઘણી રે, રાહુપરે દુઃખકારી; સન્તજનોને એહ પતી, ભાવી ભય કરનારી. ભજનમાં. ૪ હે હા ઉપાધિ કરેરે, ધાડ પરે વિકરાળી; આડું અવળું બોલીને રે, ક્રોધ કરાવે વિકારી. ભજનમાં. ૫ શઠ માથે નહિ શિંગડારે, લક્ષણ જોશે વિચારી, બુદ્ધિસાગર ચેતી ચાલે, સ્થિરતા સુખ પૂજારી. ભજનમાં ૬ - - - - એ- ન. - પ્રભુ શ્રી વીરના પળે, છતત દેષ જે વહે તે કષાયી જીતવા યતો, ખરે તે જેન કહેવાતે. જીનેશ્વર જ્ઞાન શ્રદ્ધાથી, યથાશક્તિ જીતે અંશે અહો જે દોષને યત્ન, અપેક્ષાએજ જેન જ તે. ધરે શ્રદ્ધા ખરી ભક્તિ, અવિરત ભાવને ધારે, પ્રભુને સત્ય પૂજારી, ખરે તે જેન કહેવાતે.. ધરે વિરતિપણું અંશે, ધરે વિરતિત્વ સર્વાશે; યથાશક્તિ વ્રત પાળે, ખરે તે જેન કહેવાત. જગત્ ઉપકાર કરનારે, જગનાં દુઃખ હરનારે; દયામાં ભાગ લેનારે, ખરે તે જેન કહેવાત. ધરે સ્યાદ્વાદષ્ટિને, અપેક્ષા સત્ય ગ્રહનારે નહીં નિરપેક્ષ થાનાર, ખરો તે જૈન કહેવાતા. ગુણાનુરાગ ધરનારે, નાને બહુ રમજનારે; પ્રભુ સિદ્ધાન્ત ભણનારે, ખરે તે જેન કહેવાતે. ખરાને જે ખરૂં જાણે, કુતર્કો ચિત્ત નહિ આણે; કદાગ્રહપક્ષ નહિ તાણે, ખરે તે જેન કહેવાતો. ગુણેથી જેન છે દુનિયા, પ્રભુ મહાવીરના બધે, બુદ્ધચબ્ધિસદ્દગુરૂ સંગી, ખરે તે જૈન કહેવાતે, For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમેા. !! વિની. લ આહા દિલ શાન્તિ કરનારી, ત્હારી જગમાંલિ અલિહારી, જય લેખિની દિલ પ્યારી, મનના ભાવા ચિતરનારી; હારાથી લેખે જે લખીયુ, તેમાં શક્તિ અપારી, જગત્ જનને નાચ નચાવે, મહાકાલી અવતારી. બ્રહ્માણી રૂદ્રાણી શક્તિ, એડી જગત્ હલાવે; તુ હી જગને ધ્રુજાવે, તુટી સુખ ખતાવે. તુજ ખિથી સૃષ્ટિ બનતી, લેખકની સહચારી; કાળાં ધેાળાં કરનારી તુ, નિમિત્ત પામી ભારી. હસ્ત વિષે રમતી ભમતીને, થાતી પત્ર વિહારી; મનને ગમતી શાહી જમતી, કરતી પંડિત ચારી. તાપા અંકથી ના થાતુ, જે શમશેરની ધારી; તે થાતુ તારાથી ક્ષણમાં, એવી તુજ હુશિયારી. નવ રસની રેલુંછેલામાં, સહાય તુ કરનારી; જ્ઞાની હાથે શેાથે સારી, પૂજ્યપણુ ધરનારી. કર અ'ગુલીએ તુજને ઝાલી, ગ્રન્થ લખ્યા જયકારી; બુદ્ધિસાગર મોંગલમાલા, જગમાંહી ભરનારી. For Private And Personal Use Only આહા. ૧ આહા. ૨૩ આહા. ૩ આહા. ૪ આહા. ૫ આહા. राधा अने कृष्ण ( ગંગાતટ તપાવનમાંરે ખતી રચલા ભારી—એ રાગ. ) રાધા કૃષ્ણની જોડીરે, રહી મુજ આત્મવિષે શુદ્ધ ચેતન જ્ઞાનેરે, અન્તરમાંહી દિસે. આહા. ૭ સાખી. અસંખ્ય પ્રદેશી આતમા, કૃષ્ણહરિ કહેવાય; શુદ્ધચેતના રાધિકા, ગાપિકા સાહાય; સ્વાભાવિક જોડીરે, મળે શુદ્ધ પ્રેમે ખરી. ક હશે તે કારણે, કાળા કૃષ્ણ ગણાય અનહદ નાદની મારલી, મધુરી મધુરી વાય. અન્તર વૃત્તિ ગોપીઓરે, સહુ સ્થિરતાને ધરે. રાધા.-૨ રાધા.-૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ, રાધા આતમ સૃષ્ટિની, જનની સમ કહેવાય; પિતા અન્તર્ સૃષ્ટિને, શુદ્ધાતમ વખણાય; એક રૂપે છે અને રે, પુરૂષ સ્ત્રી નામ વરે. રાધા-૩ રાધામાં હરિને જુએ, હરિમાં રાધા બેશ; એક બીજાના ધ્યાનમાં, આનન્દ હોય હમેશ. દ્વૈતભાવના ધ્યાને રે, આરંભમાં ચિત્ત ઠરે રાધા.-૪ હરિ ભજતાં રાધા ભજી, હરિમાં રાધા હોય; રાધા ભજતાં હરિ ભજ્યા, રાધામાં હરિ જોય. શુદ્ધ પ્રેમને ધ્યાને રે, અદ્વૈત એ ભાવ ખરે. રાધા-૫ રાધા હરિ સંબંધથી, પરમ પ્રભુ પ્રગટાય; સિદ્ધ બુદ્ધ પરમાતમા, કમોતીત સુખદાય. સિદ્ધસ્થાન અચુત, તિમાંહિ જ્યોતિ મળે. રાધા.-૬ સ્વામી સેવક ભાવ નહિ, આતમ વિષ્ણુ ગણાય; વ્યાપક ફે જાણથી, સાદિ અનન્ત સદાય. અક્ષરાતીત સ્વામી રે, ચિદાનન્દ પૂર્ણ રહે. રાધા.-૭ તે ત જણાય છે, ગુરૂગમમાં છે જાત; રાધા હરિ ગુરૂમાં રહ્યા, ગુરૂ સેવે ઉધોત. બુદ્ધિસાગર પ્રેમેરે, રાધા હરિભક્તિ મળે. રાધા.-૮ ફ ન તુજની જ કવ્વાલિ. ભણે તે શું ગમ્યું તે શું, ઘણી ભાષા શિખે તે શું? ગુણાનુરાગ નહિ આ, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૧ ઘડીમાં પ્રેમના ચાળા, કરે છે સ્વાર્થ સંબંધે, ઘડીમાંહી જ ભૂલી, હજી નહિ પ્રેમ તુજમાંહી સલામે બહુ કરે ઝૂકી, પડે પગમાં વિનય લાવી, મળે તે થઈ જાતે, હજી નહિ પ્રેમ તુજમાંહી. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ઉગ્યા ભાનુ કહે કાકે, જણાવે કર્દમ જ વૃષ્ટિ, દિયે ના દલડું સાક્ષી, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૪ થયા જે સ્વાર્થ સંબંધો, થયા અજ્ઞાનથી મેળો; ક્ષણિક એ વિજળી જેવા, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૫ પ્રશસ્ય પ્રેમ વણ ભક્તિ, ગુરૂ વા દેવની નહીં છે; ચહે ના આંખને આંખે, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૬ જતો ભૂલી જતાં દરે, મળે તો પ્રેમ દેખાડે, અહો વ્યવહાર જાળવવા, હજી નહિ પ્રેમ તુજમાંહી. ખરી પ્રીતિ વિના કહેણું, કદિ ના રહેણીમાં આવે; પ્રતિજ્ઞાઓ ટળે ધી, હજી નહિ પ્રેમ તુજમાંહિ. ટકે છે ધર્મ પ્રીતિથી, ટકે છે ટેક પ્રીતિથી, ગઈ પ્રીતિ ગયું સર્વે, હજી નહિ પ્રેમ તુજમાંહી. ખરે છે પ્રેમ બાળકમાં, ખરે છે પ્રેમ ચાગીમાં જીવે છે પ્રેમથી શ્રદ્ધા, હજી નહિ પ્રેમ તુજમાંહી. તે નહિ પ્રેમ જે માંહી, વળે નહિ જીવ તે માંહી; બુદ્ધચ%િ શુદ્ધ પ્રીતિથી, પ્રભુનું રૂપ મળવાનું. ૧૧ - = મઈને મિન્ન ના થારો. = કવ્વાલિ. મળ્યા તે હો મળી જાણે, હજારે સંકટે સહીને, વિચારીને વિચારે એ, મળીને ભિન્ન ના થાશે. પડે જે દષ્ટિમાં ભેદે, પડે આચારમાં ભેદે, કરી ઝટ ચિત્તને મેટું, મળીને ભિન્ન ના થાશે. વિચારે બહુ કરે પૂર્વે, મળ્યા પહેલાં ઘણી વેળા; તજીને સ્વાર્થ સંબંધે, મળને ભિન્ન ના થાશે. પડે જે ચિત્તમાં આંટી, મન્યા પણ નહિ મળે સારું ભલે આગળ ચઢ ભાવે, મળીને ભિન્ન ના થાશે. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. મન્યા જે અજ્ઞતા ચેગે, મળ્યા જે મેાહના ચેગે; મળ્યા તે નહિ મળ્યા જાણેા, મળીને ભિન્ન ના થાશે. વપુથી મેળ ના સાચા, નથી એ મેળ હસ્તાથી; હૃદયના શુદ્ધ સંબંધે, મળીને ભિન્ન ના થાશે. વધુમાં શસ્ત્ર ભાંકાતાં, વપુના નાશ પણ થાતાં; સહેજ એ ધર્મ સમયે, મળીને ભિન્ન ના થાશેા. નચેાની બહુ અપેક્ષાએ, મળાતુ સુવિચારાથી; મળાતુ નય અપેક્ષાએ, મળીને ભિન્ન ના થાશેા. મળ્યા પૂર્વે સહુ સાથે, મળેા છે સની સાથે; વિચારી સ્યાદ્વાદે એ, મળીને ભિન્ન ના થાશે. નથી ખાલી મળ્યા વધુ કંઈ, હે મળશેા સહુ સાથે; અનુભવ જ્ઞેય જ્ઞાને એ, મળીને ભિન્ન ના થાશે. મળી વ્યાપક અત્ચા સાથી, ગ્રહણુ વા ત્યાગવાનું શું? અહા એ જ્ઞાનને જ્ઞેયે, મળીને ભિન્ન ના થાશે. અનુભવ જ્ઞાનીના ઘટમાં, મળ્યાના ભેદ સૈા જાણે; બુદ્ધગ્ધિ સન્ત લેાકેા એ, મળ્યા મળતા મળી રહેશે. ૧૨ ૧૦ ૧૧ ૐ શાન્તિઃ For Private And Personal Use Only સ્વતંત્ર સત્ય. કવ્વાલિ. ભલે સામા પડા મ્હારા, કરા ઉશ્કેરણી ઝાઝી; તમારાથી થશે ના કઈ, વિચારા ખૂખ ફેલાશે. ૧ વધેલા મુખથી શબ્દો, જગત્ પરથી ભુંસાથે ના; પ્રગટશે ચાગણા જોરે, વધેલા શબ્દ દાખતાં. પરાના નેશથી શબ્દો, વદેલા નહીં ટળે કયારે; જગત્માં ખૂબ ફેલાશે, ઘરાવર ખૂખ વચાશે. મનાઈના હુકમ થાતાં, હૃદયને વાણીમાં રહેશે; હૃદયમાં પેસશે સૈાના, કરે ટીકા વધારે તે. ૪ ७ 3 ૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. વિચારાની થતા સામા, ખબર પડશે જગતને તા; પરીક્ષા સાક્ષરા કરશે, થશે રક્ષણ વિચારાતુ. રચેલા ગ્રન્થ જીવતા, હૃદયના ખાધને દેશે; મિનારાની પરે ઉભા, રહીને સત્યને કહેશે. ૬ વિચારાની અસર થાતી, જગની સ્થૂલ ભૂમિમાં; વન્દેલા શબ્દની તેવી, અસર થાતી અની રહેશે. હશે શક્તિ વિચારોમાં, સ્વયં તે તેા ટકી રહેશે; રહે નિર્માલ્ય નહીં કયારે, કરે રક્ષણ તથાપિ એ. અદેખાઈ થકી ટીકા, કરે ચર્ચા વળે ના કંઈ; જગત્ નહિ આંધળું સવે, કહેા તે માની લેવાનુ ૯ કદાપિ ષ્ટિ રાગે કંઇ, ખરાને માનતા ખાટુ; ભલે જેના હશે ભાગ્યે, અરે તે તેજ લેવાના. ૧૦ ભવિષ્યદ્દમાં હશે જેઓ, અધિકારી વિચારાના; તથ્ સા વિચારી એ, લખાયા ગ્રન્થમાં પ્રેમે. ૧૧ રૂચે તે માનશે લેશે, રૂચ ના તે થશે દૂરે; શુભાશયથી લખ્યું તેમાં, અમાને દ્વેષ છે ક્યાંથી. ૧૨ ખુરૂ ત્યજવુ ભલુ ગ્રહવુ, જગતના ન્યાય છે સાચેા; બુદ્ધગ્ધિ સત્યજગમાંહી,રૂપાન્તરથી પ્રગટ થાતું. ૧૩ ૩ શાન્તિઃ थतो ना डाह्यलो त्यां तुं. કવ્વાલિ. કુવાના દેડકા પેઠ, કરે છે માપ દરિયાનું; નથી જાણ્યું નથી જોયુ, થતા ના ડાહ્યલા ત્યાં તું. ૧ પરીક્ષા પૂર્ણ ના જેની, જરા ના પહોંચતી બુદ્ધિ; અનુભવ જ્યાં નહીં ત્હારા, થતા ના ડાઘલા ત્યાં તુ. ૨ કહું છું હું તથા આ છે, કહુ છુ તથા એ છે; રહ્યું જે પાર બુદ્ધિથી, થતા ના ડાહ્યાલા ત્યાં તું. For Private And Personal Use Only ૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સમૂહ. ૧/ww w w ગમે તેની થતી ભૂલે, ગમે તેવા વિચારમાં નથી જ્યાં કાયદા પૂરા થતા ના ડાહ્યાલો ત્યાં તું. ૪ વિચારી ચિત્ત થાકે જ્યાં રહે આરે નહીં એકે; કરીને કલપના જૂઠી, તે ના ડાહ્યલે ત્યાં તું. ૫ નથી પડતી સમજ પૂરી, અનેકાશય પ્રવૃત્તિમાં, બુરી લાલચ હૃદય ધારી, થતા ના ડાહ્યલે ત્યાં તું. ૬ રહ્યું જે ગુપ્ત હારાથી, અધિકારી વિના તે તે, નથી જ્યાં તું અધિકારી, તે ના ડાહ્યલો ત્યાં તું. ૭ હૃદય પૂરે, નહીં સાક્ષી, રહ્યા જ્યાં આશ ઝાઝા હજી ત્યાં જ્ઞાનિયે મથતા, તે ના ડાહ્યલો ત્યાં તું. ૮ યથા દષ્ટિ તથા સૃષ્ટિ, ખરું સર્વને ભાસે; બુદ્ધચબ્ધિ સત્યને કહેવું, વિજય છે સત્યને અન્ત. ૯ ક૭ મુ તું છે મુ તું છે. • કવ્વાલિ. ગમે તેવા રૂપે તું છે, પુરેપૂરો નહીં ભાસે; તથાપિ ભાસ દિલમાંહી, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૧ થઈ લયલીન વિચારમાં, જિગરથી શેાધીને શે; પરામાં ભાસતું એવું, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૨ અનુમાને ઘણાં કીધાં, પ્રત્યે તુજ અસ્તિતામાંહી, હૃદયમાંહી થતી કુરણા, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૩ અકલને ના કળી શકતે, અગમને પાર ના પામું જિગરને તાર વાચક તે, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૪ અલખને ના લખી શકતે, અહે એ કોણ સંસ્કારે, થતી પુરણું સ્વયં એવી, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૫ પ્રભુને પૂર્ણ પૂજારી, અહો એ ના હૃદયમાંહી, પ્રભુના નામની રટના, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૬ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ્રતીતિ પૂર્ણ થઈ ત્હારી, કથાતી વાણીથી ના તે; બુદ્ધગ્ધિ ભક્તિના ચેાગે, પ્રભુ તુ છે પ્રભુ તુ છે. कथं ते कर धरी श्रद्धा. કવ્વાલિ. ભલુ' તેથી થશે મારૂં, હૃદયમાં સત્ય એ લાવી; દલીલો વેગળે મૂકી, કશું તે કર ધરી શ્રદ્ધા. નથી બુદ્ધિ સમજવાની, અધુના તુજમાં પૂરી; પછીથી પૂણુ સમજાશે, કર્યું તે કર મરી શ્રદ્ધા. ભલામાં હું સદા ત્હારા, હૃદયમાં પૂ એ લાવી; અખડાનન્દને અર્થ, કથ્રુ તે કર ધરી શ્રદ્ધા. અધુના ચેાગ્ય ના લાગે, પછીથી યાગ્ય તે ભાસે; ગણી આજ્ઞા પ્રભુની એ, કથ્રુ તે કર ધરી શ્રદ્ધા. અપેક્ષાએ ઘણી રહી જ્યાં, થતાં પાર ના આવે; હૃદયના પૂર્ણ પ્રેમે હા, કછુ' તે કર ધરી શ્રદ્ધા. હુન્નુ તુ ખાલબુદ્ધિથી, ગ્રહીશ ના આશયે પૂરા; સદા સૈનિકવત્ થઇને, કછુ તે કર ધરી શ્રદ્ધા. સદાચારા વિષે આતા, અધિકારે કથે છે સા; ગણી તવ શ્રેયના માટે, કશું તે કર ધરી શ્રદ્ધા. રૂચે ના જો ત્સુને હાયે, અલ ધ્વજ શબ્દને માની; ધરી દાક્ષિણ્યતા મનમાં, કથ્રુ તે કર ધરી શ્રદ્ધા. પડે તે દુ:ખડાં સહીને, જગત્માં એ ગણી લ્હાણું' ધરીને ધૈર્ય મનમાંહી, કથુ તે કર ધરી શ્રદ્ધા. કરે મા બાલુડાને હા, હુકમ તેવા ઉઠાવે તે; બુદ્ધગ્ધિ સદ્દગુરૂપ્રેમી, કથુ' તે કર ધરી શ્રદ્ધા. For Private And Personal Use Only ૧૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨e ભજનપણ સંગ્રહ. विचारोना बलथी आचार प्रवाहमां फेरफार.. રોળાવૃત. વહે નદીનું પૂર જેસથી જ્યાં બહુ વેગે, થાય નદીને પન્થ ત્યાંજ વારિ અતિરેકે. બહુ જતા ઉભરાઈ વિચારે જનતાના જ્યાં, પડે ન આચાર ખરેખર ઉધમથી ત્યાં. ફર્યા આચારો જેહ જગત્માં જ્યાં જ્યાં જાણે, નવા વિચારે મૂળ હેતુ ત્યાં દિલમાં આણે. ૩ ફરે નદીને પટ્ટ ફરે છે શશીને ભાનુ, ફરે કેટના ન્યાયજ વાત ના જગમાં છાની. દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી સહુ બદલાતું, વિચારે આચાર ફરે જગમાં એ જણાતું. આચારેના માત પિતા છે મૂળ વિચારે, વિચારે ફરતાં જ ફરે છે મૂલાચારે. રૂપાન્તર વિચાર અને આચારતણું છે, વિજ્ઞાની એ જ્ઞાન થકી એવું જ ગયું છે. નદી પૂરને જેસ રેકે દુર્લભ જે, બદલાતે આચાર, વિચારે ન્યાયજ તે. દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી વસ્તુ ફરે છે, જેનેને સિદ્ધાંત સર્વમાં સત્ય ઠરે છે. આચારે બદલાય વિચારે નવાજ પ્રગટે, જાણે જ્ઞાની એહ કદિ ના સમતા વિઘટે. વૈજ્ઞાનિક આ યુગવિષે ફરતું સા ભાસે, બુદ્ધિસાગર ઊત્કાન્તિ ક્રમમાં સુવિલાસે. * ન્યાય કાયદાઓ કેટના કાયદાઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩૧ - અમારા નિમવત્ માનું. હાલ કવ્વાલિ. જગતમાં સર્વ જાતિ, ગણપતિ ઉચ્ચ ને નીચી સુખી દુ:ખી જને સર્વે, અમારા આત્મવત્ માનું. ૧ ગમે તે દેશના લેકે, ગમે તે ધર્મના લેક; ભલે કાળ ભલે ગોરા, અમારા આત્મવત્ માનું. ૨ અમારા ધર્મમાં સેવે, નથી ઉંચા નથી નીચા; સરખા ગણુને સે, અમારા આત્મવત્ માનું. ૩ મળો એકત્ર સહુ ભેળા, વિચારે શ્રેયના તા; પ્રભુના માર્ગ પન્થીએ, અમારા આત્મવત્ માનું. ૪ અમારા ધર્મના ન્યાયે, જીને ન્યાય છે સરખે; સહુને હક્ક છે સરખો, અમારા આત્મવત્ માનું. પ અધિકારે ક્રિયા ચેગે, પડે આચારથી ભેદ, રહેલા ભેદમાં સેને, અમારા આત્મવત્ માનું. અમારા ધર્મની જગમાં, સહુ વણે અધિકારી, ગમે તે નાતના જી, અમારા આત્મવત્ માનું. ૭ પશુ પંખી અને કીડા, સહ સ્થાવર જી રહેમે; કરૂં રક્ષા ત્યજી હિંસા, અમારા આત્મવત્ માનું, ૮ પ્રભુ મહાવીરના બધે, અમારી આંખ ઉઘાડી, બુદ્ધબ્ધિ દુનિયાને આ, અમારા આત્મવત્ માનું. ૯ GS = ચાસણય. = 0 અનેક નદિયે જ્યાં મળે, તે દરિયા કહેવાય, અનન્ત નય ભંગી થકી, સ્યાદ્વાદ સહાય.. અનેક વિચારે જ્યાં રહે, અનેક વાદ સમાય; ષ દર્શન જેમાં ભળે, સ્યાદ્વાદ સહાય. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. પરસ્પર વિરાધથી, જ્યાં ઝઘડા બહુ થાય; સમે વિરાધા જ્યાં સહુ, સ્યાદ્વાદ સહાય. એકાન્તે ખણ્ડન અને, મણ્ડન નહિ જ્યાં થાય; અનેકાન્ત નયવાદથી, સ્યાદ્વાદ સાહાય. સાપેક્ષે ખણ્ડન અને, મણ્ડન જ્યાં કહેવાય; અનેક નયના મેળથી, સ્યાદ્વાદ સાહાય. એક વસ્તુમાં વસ્તુત: અનન્ત ધર્માં વર્તાય; અનન્ત નયની દ્રષ્ટિથી, સ્યાદ્વાદ સાહાય. એકાન્તે વ્યવહાર વા, નિશ્ચય ગ્રા ન જાય; ઉત્સર્ગ અપવાદથી, સ્યાદ્વાદ સાહાય. ઉપાદાન નિમિત્તમાં, સાપેક્ષા સુખદાય; વસ્તુ વસ્તુપણે ગ્રહે, સ્યાદ્વાદ સાહાય. પરિણમતું સમ્યકપણે, વેદાદિક સમુદાય; બુદ્ધિસાગર ધર્મમાં, સ્યાદ્વાદ સાહાય. ॐ शान्तिः ३ G बन्यो एवो बनी रहेजे. કવ્વાલિ. કર્યું સ્વાર્પણ પ્રતિજ્ઞાથી, જરા ના ભેદને રાખ્યો; હૃદયના પ્રેમથી ભાવે, બન્યા એવા ખની રહેજે. ઘણી છે ઘાટિયા વચ્ચે, ઉલઘી આગળે જાવું; સ્મરીને એય અન્તરમાં, બન્યા એવા ખની રહેજે. પડ્યા જે પન્થમાં કાંટા, કરી ક્રૂરે ચલા આગે; ઘઉં આશી: મઝાની એ, અન્યા એવા બની રહેજે. સમુત્ક્રાન્તિ થશે. ત્હારી, અમારી ભાવના એ છે; વિશુદ્ધપ્રેમભક્તિ એ, અન્ય એવા બની રહેજે, થશેા ત્યાં વિન્નનું સ્વપ્નું, પડ્યાં વિઘ્ના થશે ; અભેદિમેળના ચેગે, બન્યા એવા અની રહેજે. For Private And Personal Use Only ૩ ૫ e ૨ 3 Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. થયે ત્યાગી હૃદય દેઈ, અહંવૃત્તિ કરી દરેક અહે અન્તર્ અપેક્ષાએ, બને એ બની રહેજે. ૬ ભમાગ્યાથી ભમીશ ના તું, ધરી શ્રદ્ધા ધરી ભક્તિ, થઈ ગંભીર સાગરવત્ , બન્યો એ બની રહેજે. ઉદય મારે ખરે નક્કી, અનન્તાન્તમાં ભળવું; હૃદયમાં ભાવ એ લાવી, બળે એવું બની રહેજે. રહી છે આગળે તિ, ઉઘડતાં આંખ દેખાશે; બુદ્ધ બ્ધિપૂર્ણ શ્રદ્ધાથી, બન્યું એવું બની રહેજે. ૯ = “થયું શું કામ થી.” ત્ર) કવ્વાલિ. શીતલ આ વલ્ફિની જવાળા, જણાતા પુષ્પ સમ કાંટા, રહી ના ભીતિની પરવા, થયું શું આ અહો શાથી. ૧ થઈ સ્થિર આંખની કીકી, હદયમાં ઉદધિ ઉલટયે, નથી કંઈ ઉંઘ વા સ્વનું, થયું શું આ અહે શાથી. ૨ કટારી ઘા થયા મીઠા, થઈ પિસ્તોલ મારી બહુ બની ચિતા ઘણુ ઠંડી, થયું શું આ અહો શાથી. જણાતી ચિત્રવતું દુનિયા, નથી જ્યાં એક્ય વણુ કાંઈ; સમાધિ હેરની ઘંને, થયું શું આ અહો શાથી. નથી ઉચે નથી નીચે, રહ્યો હુંમાં સમાઈ હું; અવાચ ભાન છે વા નહિ, થયું શું આ અહો શાથી. ૫ થયે હું એક બહુધાથી, થયે હું એકથી બહુધા જણાતું એકને બહુ છું, થયું શું આ અહો શાથી. જણાતી તિમાં જ્યોતિ, વિશુદ્ધ પ્રેમ ભક્તિએ બુદ્ધબ્ધિ સન્તની સંગે, નથી છાનું પરમજ્ઞાને. ૭ : १ एकोऽहंबहुस्याम् । अनेकेभ्यएकोऽहम् . एकोऽहं द्रव्यनयतः अनेकोऽहं पर्यायतः For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક ભજનપદ્ય સંગ્રહ. -साधर्मीने साधर्मीनुं आमन्त्रण. કવ્વાલિ. તમારૂં સર્વ છે આ અહીં.” પધારે પ્રેમ પૂજારી, વધારે પ્રેમના પન્થી, પધારે ધર્મના સ્નેહી, તમારું સર્વ છે આ અહીં. ૧ પધારે ધર્મની મૂર્તિ, પધારે પ્રેમની કયારી; અમારી માન્યતાનું સે, તમારૂં સર્વ છે આ અહીં. ૨ પધારે પ્રાણુના પ્યારા, કદી ના ચિત્તથી ન્યારા; પધારે પ્રેમના દરિયા, તમારું સર્વ છે આ અહીં. ૩ પધારે વિશ્વના વ્હાલા, પધારો વીરના છેવું; ગુરૂકુલ વાસમાં વાસી, તમારૂં સર્વ છે આ અહીં. ૪ પધારે આંખની જ્યોતિ, પધારે પ્રાણ દેનારા સગાઈ સત્ય ધરનારા, તમારું સર્વ છે આ અહીં. ૫ પધારે અશ્રુ નારા, સદા મનને રીઝવનારા; કર્યું સ્વાર્પણ તમેને સે, તમારૂં સર્વ છે આ અહીં. ૬ પધારે ધર્મના યોદ્ધા, દયાને શ્વાસ ભરનારા; સમર્પણ સર્વ કરનારા, તમારૂં સર્વ છે આ અહીં. ૭ પધારે રાત્રીના દીવા, પધારે દીનના ભાન; વિદેહી ભાવ ધરનારા, તમારું સર્વ છે આ અહીં. પધારે પ્રાણના ત, પધારે હાથ ને પાંખો; બુદ્ધબ્ધિ ધમી બધુઓ, તમારું સર્વ છે આ અહીં. ૯ - - વા. હક સ્વાર્થતણ મારામારી, જગતમાં સ્વાર્થતણી મારામારી, સ્વાર્થતણું જગ યારી ... ...........જગમાં હાલો હાલી સ્વાર્થ થકી છે, સ્વાર્થ થકી હારા મહારી; સ્વાર્થ સર્યો કે જાય ખસી સે, ઓળખ નહિ રહેનારી–જગતમાં. ૧ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ્રાણ પાથરે સ્વાર્થ થકી સૈા, વેશ્યા વૃત્તિ વધારી; કપટ દ્રોહને ખૂના મરકી, સ્વાર્થે થઈને થનારીજગતમાં ૨ ગદ્ધાને ખાપા કહેવામાં, લાજ ન આવે લગારી; પાપ ક`માં અન્ધા લેાકેા, ધર્મ કર્મ જાય હારીજગતમાં ૩ મીઠામાં મીઠા બહુ લાગે, સ્વાર્થ જગત્ નરનારી; સ્વાર્થવિષે સપડાણી દુનિયા, મૂકે ગુણુ વિસારી—જગમાં ૪ સ્વા થકી કઈ સત્ય ન સૂજે, સ્વાર્થવૃત્તિ દુઃખકારી; બુદ્ધિસાગર ધર્મ કરીને, કર પરમા વિચારી-જમાં ૫ t મન “ અન્તે સદુને છે મરવાનું. For Private And Personal Use Only 7 અન્ત, ર સહુને છે મરવાનું, અન્તે સૈાને છે મરવાનું; ભુલાતુ કરવાનું, અન્ને સાને છે મરવાનુ રાજા રાણી શેઠ શેઠાણી, શહેનશાહ ને માનુ; જોગી ભાગી સતી સન્યાસી, કાણુ મ્હાટુ કાણુ ન્હાનું. અન્ત. ૧ ચક્રવત્તિ મહારાજા અળીયા, લેતા નિશદિન ખાણું; ચાલ્યા ઉઠી મીંચી આંખા, રહીયુ ખાલી ભાગૢ મછરાળા મૂછાળા માનવ, કરતા બહુ ધીંગાણુ; નામ ન રહીયાં દુનિયામાંહી, જાણે! નહીં એ છાનું. ખળખળ નદીનુ પૂર વહાણુ, જેવું પીંપળ પાનું; જોનારા મરતાને દેખે, જોનારાને જવાનુ. સધ્યા રાગને ઝાકળ બિન્દુ, કદિ નહિ સ્થિર થવાનું; બુદ્ધિસાગર સમજી સાચુ, ધર્મ કૃત્ય કરવાનું. અન્ત, ૩ અન્ત. ૪ શ્રી. પ == જાહી તાળાતાની. + સને વ્હાલી તાણા તાણી, સૈાને વ્હાલી તાણા તાણી કાણુ રાજા કાણુ રાણી................... ***** વ Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. પંડિતેઓ ખેંચાખેંચી, વાદવિવાદે આણી, દર્શન ઝઘડા રગડામાંહી, કરતા સે ધુલધાણ. સને. ૧ નિજનું થાપી પરનું ઉત્થાપી, થાતા બહુ અભિમાની, કલેશ દ્વેષની હોળી બનાવી, ઘાલે શિર ધૂળ પાણું. સિને. ૨ જોગી જતિ સન્યાસી સાધુ, ખેંચ ખેંચા વાણી, આપ મતિ ત્યાં યુકિત તાણી, દુનિયા સહ લુંટાણી. સને. ૩ દષ્ટિરાગે મુંઝયા મેટા, ભૂલ્યા જ્ઞાની ગુમાની, ખેંચાણ વૈરાગી પક્ષે, કરી ઘણું નાદાની. સેને. ૪ બેલ ઘાને બહુ મલકાતે, બહુ ચાલ્યા મન માની, આંખ ઉઘડતાં ઘાણી પાસે, બ્રાન્ત ભૂલ્ય પ્રાણ. સને. ૫ મન માન્યું લાગે બહુ વ્હાલું, બીજું જુદું જાણું, ખંડન મંડન પક્ષાપક્ષે, ભુલી દુનિયા દિવાની. સને. ૬ સાપેક્ષાએ સઘળું સાચું, સન્ત સમજ ગુણ ખાણી, બુદ્ધિસાગર અનુભવજ્ઞાની, સાચી તત્ત્વ કહાણી. સૈને. ૭. નાં પ્રેમ છે .ક્સિ , કવ્વાલિ. સમજતા પ્રેમને કોઈ, નથી એ વાતમાં મળતે જણાતા જુઠ પ્રેમીઓ, જગતમાં પ્રેમી છે કે, ઘણું દુર્લભ થવું પ્રેમી, વિકારી પ્રેમીઓ ઝાઝા વિચારે દીર્ઘદ્રષ્ટિથી, જગત્માં પ્રેમી છે કે ઈ. સલામી પ્રેમ છે સસ્તે, લટકિયે પ્રેમ છે ઝા; પરીક્ષામાં ટકે તે, જગતમાં પ્રેમી છે કે ઈ. કરે છે પ્રેમના ચાળા, મળે એવા ઘણા લોકો વિપત્તિમાં રહે સાથી, જગતમાં પ્રેમી છે કઈ ગુરૂ ને દેવની ભક્તિ, ખરા એ પ્રેમ વણ કયાં છે; ખરી શ્રદ્ધા ધરે તેવ, જગતમાં પ્રેમી છે કેાઈ. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. કરે સ્વાર્પણ સકલ નિજનું, ગણે નિજ આત્મવત દુનિયા પ્રભુ પધરાવતે મનમાં, જગમાં પ્રેમી છે કે ઈ. ઘણું છે ભાવથી પ્રેમી, ઘણા છે વાણીથી પ્રેમી, હૃદયવાણુ વપુથી તે, જગતમાં પ્રેમી છે કે. જણાતે પ્રેમ આચારે, જણાતો પ્રેમ આંખમાં પ્રતિજ્ઞાથી સદા ટેકી, જગમાં પ્રેમી છે કે ઈ. વિશુદ્ધ પ્રેમગંગામાં, સદા ઝીલે ખરા સન્ત; કરે છે પાપ મલ દરે, જગતમાં પ્રેમી છે કેઈ. ખરેખર આત્મના જ્ઞાન, વિશુદ્ધ પ્રેમ પ્રગટે છે; વિરલ છે આત્મજ્ઞાનીઓ, જગતમાં પ્રેમી છે કે ઈ. - ૧૦ નથી જ્યાં ભિન્નતા સ્વાર્થી, સકલમાં બ્રહ્મ જેવાનું; બુદ્ધયબ્ધિ સન્તની ભક્ત, વિશુદ્ધ પ્રેમ પ્રગટે છે. ૧૧ તવિર શ્વાનો. વિકારી શ્વાને લાજ ધરે ન જરાએ, ભસે કાટે ન ધરાએ. ..........................વિકારી આંખોમાં ઈષ્ય ઘણુરે, કરે ઘુરકીયાં ખૂબ અટવાતાં આશા ધરી, સામાસામી કરે બૂમ–વિકારી. ૧ વિવેકે સમજે નહીં, આડાં અવળાં ધાય; કહ્યું ન કરતાં સ્વામિનુંરે, સામા કરડવા જાય–વિકારી. ૨ પૂછો બહુ સિદ્ધાં કયોરે, તો પણ વાંકાં થાય; પડી ટેવ ટળતી નહીં, કેટ કરેરે ઉપાય–વિકારી. ૩ એક એકનું ખઈ જતાંરે, ખુંટીને ખરાક રસ્તામાં ઉભા રહી, સુંઘે છે કંઇ નાક–વિકારી. ૪ નાત જાતીલાં આવતારે, ભસી દિયે બહુ માન, લહુઆ ડુચા બહુ ભરેરે, કરડે ક્રોધે કાન–વિકારી. ૫ નબળાં જબરાથી ડરીરે, પૂછવાળી દિયે માન, હાય કરતાં દાંતિયારે, તે પણ આવે ન સાન-વિકારી. ૬ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ઉસ્તાદે સાચા મળેરે, હળવે એ કેળવાય; બુદ્ધિસાગર સદગુરૂ, શિક્ષા મળે સુખ થાય—વિકારી. ૭ - ઘરનો ઉં. ઘરમાં ઉંદર કુંકી ફૂંકી ફેલી ખાતે; કેમે ન કાઢ્યો કઢાતે. ઘરમાંને. ચંચળ મન કાયા ઘણું રે, ધડબડ દેડી જાતો પડતાં પાછળ ખંતથી રે, ગુપ્ત બહુ સંતતે. ઘરમાં. ૧ ખાદી બહુ ખાડા કર્યા રે, ખાઈ થયે ઘણું તાતે; પરિવારની સાથમાં રે, કુદી નાચી હરખાતો ઘરમાને. ૨ અંધારે બહુ દેડતે રે, દેખે આંખે રાતે; ખાય તેનું ઘર બેદત , મિત્ર શત્રુ ગણાતે. ઘરમાને. ૩ ઉપાયે જાણ્યા ઘણું રે, પકડવાની કરી વાતે; લાલચ આપે ભક્ષ્યની રે, પિંજરમાં ન પૂરાતે. ઘરમાને. ૪ બુરું કરતો એ ઘણું રે, ઘરને બહાર ગણાતે; ઘરને ભેદુ જે કરે છે, તે નહીં અન્યથી થાત. ઘરમાંને. ૫ બિલાડીના આવતાં રે, ગુપચુપ થઈ ક્યાંય જાતે; કપટકળામાં ખેલતો રે, કપટી વણ ન જતા. ઘરમાને. ૬ સિંહળને કરડવા રે, હેતે કરીને ઉજાતે; બિલાડી દેટે ચઢ્યો રે, એકી દાઢે પૂરો થાત. ઘરમાને. ૭ અતર્ગત અધ્યાત્મની રે, વાતેથી કહેવાતે બુદ્ધિસાગર ધર્મથી રે, દાવપેચે છતાતે. ઘરમાને. ૮ © વેર વાળવીને વિરો. ) બિલાડે ભક્ત બન્યું છે ઠગારે; કેદાર કંકણવાળા ...... ...... ...બલા. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. સા ઉંદર દરે રહીરે, ધરિયું શું આ કંઠ; ઉંદર ભેાળવવા કહેરે, કપટ યુકિતથી ઉદ્ધૃષ્ઠ, ખિલાડા મેલે ખેલ વિચારી. બિલાડા. ખિલાડા. ૨ ખિલાડા. ૩ નીર ખિલાડા. ૪ બિલાડા. ૫ ખિલાડા. ૬. કેદાર કંકણ ધારીનેરે, ઉદર સંઘની પાસ; ગઈ ઉર્ધ્વ મુખ ધારીનેરે, જાપ કરતા ખાસ. સર્વ પાપ ધોવા ખરેરે, ગયા હતા કેદાર; ભક્તિ કરી મહાદેવનીરે, તેણે કઠે ધર્યું ચાર. ચાત્ર કરી કેદારનીરે, આવ્યા ગગા તીર; પ્રભુ ભજન કરતા રહુંરે, પીને ગંગાનું તીર્થ યાત્રા કરતા રહું, પાછું રૂડા આચાર; ઉંદર ખાવા નહિ કઢીરે, બધા લીધી નિર્ધાર. રવિ સામી ષ્ટિ કરીરે, ઉંચા રાખી એક પાદ; પ્રભુ ભજન કરતા રહુ રે, શે તેના આસ્વાદ. આવા બેસે પાસમાંરે, પ્રભુ ભજન કરી વાત; આત્મ સરીખું વિશ્વ છેરે, ભૂલ્યા નાતને જાત. ખિલાડા, ખીવા નહીં મારા થકીરે, સર્વ પ્રભુનાં ખાળ; દયા પ્રગટતી ચિત્તમાંરે, સર્વ જીવા પર વ્હાલ. ખિલાડા. કંકણુ ઘાલી કંઠમાંરે, શિવે કર્યાં ઉદ્ધાર; પાસે રહી ખેલે સદારે, પ્રભુ ઉપર ધરી પ્યાર ખિલાડા. વૈર ગયું મુજ ચિત્તથીરે, તેથી કરતા વાત; પ્રભુ ભજન ત્રણ જાણવુ રે, એળે જીવન જાત. ઉદર સહુ ભેગા મળીરે, વાત કરતા એમ; બિલાડા પ્રભુભક્ત છે રે, ધર્યું ભજનનું નેમ. જાતિ સ્વભાવ જે જેહનારે, કદિય ન મૂકે તેહ; વૃદ્ધ મૂકે ભાખિયું રે, ગણે ન સર્વે એહ. સવે ભેગા થઈ કરીરે, કીધા એક ઠરાવ; અમ્હારા દર ઉપરેરે, રહા બીજે નહીં જાવ. બિલાડા દર ઉપરેરે, રહીયા કપટે આય; છેલ્લા ઉંદર દર વિષે રે, જાતાં પકડી ખાય. For Private And Personal Use Only ७ બિલાડા. ૧૦ બિલાડા ૧૧ ખિલાડા. ૧૨ બિલાડા. ૧૩ બિલાડા. ૧૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. દહાડા બહુ વીતી ગયા છે, ઉંદર ઘટતા થાય; માંહોમાંહે વિચારતા રે, પણ કારણ ન જણાય. બિલાડે. ૧૫ બિલાડે ઉંદર ભખે રે, વૃદ્ધ કહે નિર્ધાર; છેલ્લો ઉંદર જે રહે રે, તે ન રહે મુજ યાર. બિલાડે. ૧૬ ગુદા પવિત્ર જ ના રહે રે, વણિક ન હોવે મિત્ર કેયલા ધેળા ન હુવે રે, એમાં કશું નહીં ચિત્ર. બિલાડે. ૧૭ વેત કાગડો નહીં થતા રે, કરતાં કટિ ઉપાય; શ્વાન પુચ્છ સિધું નહીં રે, કુદ્રતને એ ન્યાય. બિલાડે. ૧૮ વહેરે પર નહીં થતા રે, મુસલમાન હેય પીર; યંત્ર થકી ઉંચુ ચઢે રે, નીચે પડે હેાયે નીર. બિલાડે. ૧૯ વૃધે કથીયું જ્ઞાનથી રે, સુણતાં ઉંદર વર્ગ પરીક્ષા કરવી કથે રે, યુક્તિ થકી ઉત્સર્ગ. બિલાડે. ૨૦ છેલ્લે રાખો બાંડીયા રે, સમજાશે બહુ વાત; છેલ્લો દરમાં પેસતાં રે, કરી બિલાડે ઘાત. બિલાડે. ૨૧ ઉંદર સહુ ચેતી ગયા રે, ત્યાગી દઈ વિશ્વાસ; ત્રાસી ત્યાંથી ભાગિયારે, ગયા અન્યત્ર જ ખાસ. બિલાડે. ૨૨ વૃદ્ધ વચન માન્યા થકી રે, બીયા કહેતા સર્વ વૃદ્ધ વચન ઉલ્લંઘને રે, કદિ ન કરે ગર્વ. બિલાડે. ર૩ જાતિ વૈર સ્વભાવથી રે, ત્યાં ના નિર્મલ ચિત્ત; માળા મણકા પુછડાં રે, ઢોંગથકી એ ખચિત. બિલાડે. ૨૪ સમજ્યા સર્વે ઉંદરે રે, ભૂલ્યા ને બીજી વાર; ઉપરના આચારથી રે, વંચાયા અભયકુમાર. બિલાડે. ૨૫ સેનું કસી માનવ વસીરે, કરીએ પરીક્ષા ખાસ જાતિહિંસક પ્રાણીને રે, નહિ કરીએ વિશ્વાસ. બિલાડે. ૨૬ બાહિરુ અન્તર્ જુજુઆ રે, વંચકનાં છે કૃત્ય બુદ્ધિસાગર બંધથી રે, કરે પરીક્ષા સત્ય. બિલાડે. ૨૭ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AAAAAAAA ભાગ આઠમે. न्ट गाडरियाप्रवाहे तणाता लोको. ॐ રાગ ધીરાના પદનો. ગાડરિયા પ્રવાહેરે, અંધાધુંધી થાય છે, સૂજે ન તેથી સાચું રે, અંધેઅંધ પુલાય છે. ગાડરિયા. ઘેટાની પાછળ સૈ ઘેટાં, ચાલે લાલાર, જ્ઞાન વિના દુનિયા જન ભૂલ્યા, જુએ ન તત્ત્વ લગાર; આતમને ના જાણે રે, અંધારે બહુ અટવાય છે. ગાડરિયા. ૧ શા માટે મારે શું કરવું, ફળ શું કરતાં થાય, સત્યપણું તેમાં શી રીતે, સમજ્યા વણ મુંઝાય; ગદ્ધા પૂચ્છ પકડી રે, લાત બહુ ખાય છે. ગાડરિયા. ૨ જ્ઞાન વિના કિરિયામાં ઘેલા, અજ્ઞાની બહુ થાય, આસવ સંવર ભેદ ન જાણે, કર્મ થકી કૂટાય; અંધારે અંધા દેડે રે, પાર નહીં પાય છે. ગાડરિયા. ૩ કેટિ વર્ષ અજ્ઞાની તપથી, કરતો ક્ષય જે કર્મ, શ્વાસેરસે તેટલાં કર્મ, જ્ઞાની ખપાવે એ મર્મ બુદ્ધિસાગર સમજી રે, જ્ઞાની જ્ઞાનને હાય છે. ગાડરિયા. ૪ બલ બહુ સંઘ ગણાય, કલિમાં બલ બહુ સંઘ ગણાય; સંઘથી શેભા થાય.... .... ....કલિમાં. સર્વ બલને આશરે રે, અનન્ત ગુણ આધાર; અડતાલીશ ગુણે ભર્યો રે, વર્તે જય જયકાર. કલિમાં. ૧ સંઘ ચતુવિધ ઉન્નતિ રે, એ ઉત્તમ વ્યવહાર; તીર્થકર પદ પામવા રે, સેવા ભક્તિ ઉદાર. કલિમાં. ૨ ચેતનમાં સર્વે ભર્યું રે, સંઘમાં ચેતન સફાર; ચેતન સર્વે પૂજવા રે, એ રૂડે આચાર. કલિમાં. ૩ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ગુરૂ પૂજા ચેતન વિષે રે, સંઘ સકલ આધાર; સંઘ પૂજે ગુણ પૂછયા રે, નવપદ તેમાં ધાર. પૂજ્યપણું છે સંધમાં ૨, પરમબ્રહ્મપદકાર; બુદ્ધિસાગર સંઘની રે, શોભા અપરંપાર. કલિમાં. ૪ કલિમાં. ૫ મળ્યા જગ્યાનો તા. 2 ભણી ભણી સાર અમેએ વિચાર્યો, આત્મજ્ઞાન આધારે ભણી ભણ. પુરાણે વાંચ્યાં ઘણાં રે, વેદે વાંચ્યા વિચારે; ઉપનિષદ ભગવકતા રે, વાંચી કાઢો એ સારે. ખરેખર આત્મજ્ઞાન આધાર. ૧ કુરાન બાઈબલ વાંચીયાં રે, ષદર્શન મત ભારે; સત્ય તત્ત્વ એ જાણીયું રે, વીતરાગ જયકારે. ખરેખર. ૨ દિગંબર શાસ્ત્રો ઘણું રે, જોયા વિચાર આચારે; રાગ દ્વેષને કાઢવા રે, ધ્યાન માગ છે પ્યારે. ખરેખર. ૩ વીર પ્રભુની વાણીથી રે, માઠા જાણ્યા વિકારે; આત્મજ્ઞાન ને ધ્યાનમાં રે, આનન્દ પ્રગટે અપારે. ખરેખર. ૪ સ્યાદ્વાદ સત્તામયીરે, અનન્ત ગુણને કયારે બુદ્ધિસાગર આતમા રે, ધ્યાતાં થાવે ભવ પારે. ખરેખર. ૫ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી સાર એ નીકળે છે કે રાગ દ્વેષનો નાશ કરીને આત્માની શુદ્ધિ કરવી, અન્યદર્શનીઓનાં વેદ ઉપનિષદ, ભગવતા, પુરાણ, સાંખ્ય શાસ્ત્ર, બુદ્ધનાં ત, બાઈબલ, કુરાન વગેરે વાંચ્યા અને તેથી નિશ્ચય એજ થયો કે શ્રી મહાવીરમભુએ આત્માની પરમાતમ દશા કરવા જ્ઞાન-દર્શન અને ચારિત્રનો જે માર્ગ બતાવ્યો છે, તે જ વીતરાગ પન્થ ઉત્તમ છે. આગને સાર એ જ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી. આત્મજ્ઞાન થતાં સ્યાદ્વાદ દષ્ટિએ અનેક નોની અપેક્ષાએ સત્ય તત્વ ગ્રહણ કરવાની શકિત પ્રગટે છે. સમ્યગદષ્ટિને એકાંત શાસ્ત્રો પણ સમ્યકવરૂપે પરિણામ પામે છે. ૐ શાન્તિઃ રે For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. चकलीने ટેટે જવાદે ત્હારી, કરે કાળુ ન્યાય વિચારી; નખળા જાવે હારી................ સિ ંહે અકર્ મારિયુ રે, ન્યાય હુવે ન લગારી; ન્યાય પ્રભુ દરબારમાંરે, રાજા રક એક આરી; કાકે શિશુ મારીયાંરે, તેથી રાહુ ભારી; ઉપયાગી થૈને હવે જલ્દી, સાચી ધર હશિયારી. ગાફલ રહેવુ ના ઘટેરે, શિખામણુ છે સારી; મત્સ્ય ગલાગલ ન્યાય છે રે, ભય માથે સંસારી. રક્ષણુ કર નિજ આત્મનુ રે, સઘળા શાક વિસારી; ખળ કળ બુદ્ધિ યત્નથીરે, છે ઉગરવા મારી. રક્ષણના જે હેતુઆરે, તેની કર તૈયારી; શત્રુઓના દાવથીરે, ચાલ જોઈ નિર્ધારી. સ્થાન વખતના યાગથીરે, ઉગરવાની ખારી; બુદ્ધિસાગર આત્મનીરે, રક્ષા છે સુખકારી, For Private And Personal Use Only કરે...... કરે. કરે. કરે. કરે. કરે. કરે. * सर्वने दुःख पडे छे 4 જા ના હિમ્મત હારી, પડે દુ:ખ સહુને ભાઇ, શૂરા પાછા ના ક્રૂ રે, ખીકણુ થૈને મરાઇ; મૃત્યુ ભયથી ના ડગેરે, ધરતા આત્મ વડાઇ. ટેક નેક છેડે નહીંરે, જેવી રામ દુહાઇ; કટકે કટતા થઈ જતાંરે, છેડે નહીં મોઇ. અનવાનું બનતું સદારે, કરીશ ના મૂર્ખાઇ; દેવ કનુ ચુકવેરે, કરીશ સત્ય કમાઇ. સાનુ નિજરૂપ ના તજેરે, અગ્નિમાંહે હાઇ; અણુ અણુ જેવા થઈ જતાંરે, પ્રભુ ન તજે પ્રભુતાઈ. પડે. પડે. પડે. ૧ પડે. ૪૩ ૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. શુદ્ધ પ્રેમના પન્થમાંરે, એહ પરીક્ષા રહાઈ બુદ્ધિસાગર ધર્મની, શ્રદ્ધા ભક્તિ વધાઈ. પડે. ૐ શાન્તિઃ ૫ રૂ -% મુ મગનથી રાત્તિ. પ્રત્યે તુજ ભજન વિના નહીં શાન્તિ, દેખું સહુ આ બ્રાન્તિ .... સુખ નહિ સ્વને દુનિયામાંહી, મેહે નહીં ઉત્ક્રાન્તિ; દુનિયા શોધી જ્ઞાની થાક્યા, સુખ નહિ પુલ જાતિ -પ્ર...૧ તુજ ભજનમાં ભાલ્લાસે, ભક્તિ હદય ઉભરાતી; તુજ ભજનમાં અહત શક્તિ , પરપરિણતિ દર જાતી...પ્ર....૨ તુજ ભજનથી શ્વાસે, શાન્ત રહે છે છાતી; માયાનાં આવરણે ટળતાં, ટળતી માયા કાતી........૩. ખાતાં પીતાં હરતાં ફરતાં, શ્વાસોચસે ભાતિ; ધૂન ભજનની લાગી પ્રેમ, તુંહિ તેહિ વિખ્યાતિ.......... ...૪ તું મારામાં હું હારામાં, હું તું એકજ જાતિ; જેમ જેમ વિલસી તું રહિયે, છાતી મુજ ઉભરાતી. ૫ સર્વયમાં તુજને થાપી, વૃત્તિ શાન્તજ થાતી; હું તું ની સકુરણામાં થાપી, વૃત્તિ કરૂંજ સુહાતી . .૬ કર્તા હર્તા ભક્તા સાક્ષી, વૃત્તિ ક્ષણ ક્ષણ થાતી, બુદ્ધિસાગર ષકારકમાં, ભંગી અનંતી જણાતી.....પ્રભે......૭ ૩ૐ શાન્તિ. == હવયે પરવી છે. - કવ્વાલિ. ઘણા છે ચિત્તના મેલા, ઘણું વિશ્વાસઘાતિયે, ઘડીમાં નવ ધરે રંગે, હૃદયને પારખી દેજે–૧ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ક્ષણે રૂા ક્ષણે તુષ્ટા, પ્રતિપક્ષી થતા ક્ષણમાં; ઘણા છે તુચ્છ મન જીવા, હૃદયને પારખી દેજે-૨ ઘડીમાં પાથરે પ્રાણા, થઈને સ્વાથી અંધા; ખસી જાવે ખરી વખતે, હૃદયને પારખી દેજે—૩ કૃતજ્ઞીઓ ઘણા ધુર્તો, હૃદયના શૂન્ય માનવીઓ; ફુટેલા પેટના કાચા, હૃદયને પારખી દેજે ૪ ઘણા છે પેટ પૂજારી, ઘણા છે સ્વાર્થ પૂજારી; ઘણા છે માન પૂજારી, હૃદયને પારખી ઈંજે—પ ફુટેલા ઢાલ જેવા કેઇ, ઘણા છે ગાડરાં જેવા; ઘણા છે શ્વાનના જેવા, હૃદયને પારખી દેજે—ત્ ઘણા છેસના જેવા, ઘણા છે ફુંક મારણીયા; ઘણા છે મિષ્ટ એણિયા, હૃદયને પારખી ધ્રુજે—છ ઘણા છે ઢાલ પિટણીયા, ઘણા છે ગાલ ઘુસણીયા; ઘણા છે દિલ કાતરિયા, હૃદયને પારખી દેજે~૮ હૃદયને માહ્યથી જુદા, ચિતા પેઠે નમી મારે; ક્ષણિક મનના ઘણા જગમાં, હૃદયને પારખી દેજે—૯ ઘણા છે. ઉંદરા જેવા, ઘણા કિપાકના જેવા; વિવેકે સૈા વિચારીને, હૃદયને પારખી દેજે—૧૦ જીવેાની સાથમાં મૈત્રી, ધરીને ધર્મ આચરજે; બુધ્ધિ આત્મની વિદ્યા, હૃદયને પારખી દેજે—૧૧ * સાવો નૈન. ક અવધૂ કયા સાવે તન મડ્સે—એ રાગ, જ્ઞાની સાચા જૈન કહાવે પરમ સમય રસ પાવે.—જ્ઞાની. દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, સાચી શ્રદ્ધા દાવે; સકલ નચેાના અંશે દેખે, અનેકાન્તતા ભાવે. For Private And Personal Use Only ૫ જ્ઞાની. ૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. જ્ઞાની. ૨ જ્ઞાની. ૩ નયગભિત વાણીથી મેલે, સાપેક્ષે સમજાવે; રાજી નહીં અજ્ઞાની ટાળે, સ્યાદ્વાદમાં ફાવે. સાપેક્ષાએ સોદનને, જિન દર્શનમાં સમાવે; ભેદ્યાભેદને એકાનેકે, ભંગી અનેક સુહાવે. હેય જ્ઞેયને ઉપાદેયે, શુદ્ધ વિવેકજ ગાવે; અનેક સૃષ્ટિ નિજમાં સમાવે, સ્થિરતા નિજ પદ લાવે. જ્ઞાની. ૪ પરમભાવ ગ્રાહક ઉપયાગી, શુદ્ધ ધર્મ પ્રગટાવે; પુદ્ગલથી ન્યારા નિજ ધ્યાવે, શુદ્ધ ભાવના ભાવે. લેાકાલેાકને નિજમાં સમાવે, ભેગી અભાગી થાવે; નિલે`પી અન્તર્ સૃષ્ટિથી, પરમ શાન્તતા લાવે. સર્વ જીવામાં જિનપણું ને, સત્તા જૈન જણાવે; અર્થ એક પર્યાય ભિન્નતા, વાચક વાગ્યે ભાવે. દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, નયભંગી મન હાવે; બુદ્ધિસાગર સ્યાદ્વાદથી, જૈન ભાવને ગાવે. જ્ઞાની. પ નાની. દ જ્ઞાની. છ જ્ઞાની. " हमेशां चाल नीतिथी. કવ્વાલિ. ખા વિશ્વાસ લાવીને, પ્રભુના ધમ ધારીને; અનીતિથી હઠી પાછા, હમેશાં ચાલ નીતિથી. કળા દંભની ત્યાગી, ધમાધમ કલેશની ત્યાગી; ત્યજીને ફૂટ પંચાતા, હમેશાં ચાલ નીતિથી. પજવ ના અન્યને ક્રોધે, ખુરામાં ભાગ ના લેઇ; ત્યજી અન્યાયના માર્ગો, હંમેશાં ચાલ નીતિથી. વહુન્તાં ન્યાયના પન્થે, નડે જો દુના દાવે; તથાપિ ટેકને ધારી, હમેશાં ચાલ નીતિથી. વિપત્તિયા પડે ઝાઝી, તથાપિ સત્ય ના તજવું; મળે છે સાહાચ્ય દેવાની, હમેશાં ચાલ નીતિથી. For Private And Personal Use Only -19 Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૭ સતાવે શત્રુઓ દાવે, તથાપિ ટેક ના ત્યજવી, સદા છે સત્યથી ચઢતી, હમેશાં ચાલ નીતિથી. ત્યજીને મૃત્યુની ભીતિ, પ્રભુને ભક્ત થઈ પ્રેમે; જી પર મિત્રતા ધારી, હમેશાં ચાલ નીતિથી. વધે વટની પરે ભકતે, અમરેલી પરે વધતા; પ્રભુની ભકતને શક્તિ, હમેશાં ચાલ નીતિથી. ૮ ત્યજીને સર્વ શંકાઓ, પ્રભુ પર પૂર્ણ ધર શ્રદ્ધા, બુદ્ધચબ્ધિ ધર્મની કરણી, ફળે છે. હે ફળે છે હે. ૯ == વન નિવામ વાવનું. - કવ્વાલિ. જગની ભવ્ય શાળામાં, ફિયાની યોગ્યતા પામી, ફળની આશા રાખ્યા વણ, બની નિષ્કામ કરવાનું. ૧ ફરજ છે કાર્ય કરવાની, અધિકારે સદા મુજને, થશે ફળ તે ન જેવાનું, બની નિષ્કામ કરવાનું. ૨ અદા કરવી ફરજ મ્હારી, સદાને મંત્ર એ મેંઘો; પ્રભુ આજ્ઞા ગણ લઈ, બની નિષ્કામ કરવાનું. ૩ અધિકારેજ સેંપાયું, કબૂલે દિલ જે કરવું; પછી પાછું હહ્યા વણું તે, બની નિષ્કામ કરવાનું. થતી કીતિ રતિ ના ત્યાં, નથી અરતિ અકીતિએ; અહંવૃત્તિ વિના સહેજે, બની નિષ્કામ કરવાનું. ૫ કર્યા વણુ હારૂં ને હારું, સ્વભાવે સાક્ષી રૂપે હૈ સદા આનન્દ માનીને, બની નિષ્કામ કરવાનું. ૬ જગત્ કર્તવ્યશાળામાં, જી સે કમ એગીઓ, જુદાં છે કાર્ય જીવોનાં, બની નિષ્કામ કરવાનું. કરે નિષ્કામથી કરણું, ખરેખર કર્મચી તે, કદી લેપાય ના લેપે, બની નિષ્કામ કરવાનું. For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ગમે તેવી અવસ્થામાં, થતાં જે કર્મ તે તે સેક બુદ્ધયાબ્ધિ ધર્મ ધારીને, બની નિષ્કામ કરવાનું. ૯ • भमरा मान कयुं मन मारूं. અવધુ કયા સોવે તન મઠમે એ રાગ. ભમરા માન કહ્યું મન મારૂં, હૃદય ગણી લે પ્યારું. મરાવન વન ભમતો ભમતે રહે, કરી ઈચ્છા મન કાળું કરી ન રહેતા એકજ ઠામે, ભટકણું શીલ ભ્રમાળું. ભ્રમરા. ૧ સન્તથી વાર્યો ના વળતે, લાજ ન ગણતે નકારું; ધમકાતાં તે થઈ જાતે, જે દેવતા દારૂ. ભ્રમરા. ૨ પંચરંગી પુષ્પ પર બેસે, વાર્યુ ન કરતે વારૂ, ઝાપટ ખાઈ પાછો આવે, આશા જીવન હારૂં. ભ્રમરા. ૩ લાલચમાં લપટાઈ જઈને, જીવન ધરે વિશરારૂ; મકરંદે લોભાયો મૂરખ, લોભે થાય નઠારૂં. ભ્રમરા, ૪ ઉડી ઉડી જ્યાં ત્યાં બેસે, વર્તન એ નહીં ચારૂ; ગુણ ગુણ કરતે પણ ના ગુણ લે, રહેણમાં અંધારું. ભમરા. ૫ કમલ પાંખડી દલમાં પેસી, માને મનમાં સારું; રવિ અસ્તે સંકેચાયાથી, દુઃખ અપાર થનારૂં. ભ્રમરા. ૬ કાળ હસ્તી એ કમલ દળને, પૂરે છે સંહારૂં; ઈંડાએ કચરાતાં ત્યારે, પ્રાણુ જશે ઝંકારૂં. ભ્રમરા. ૭ આશાનું જીવન છે ભૂડું, ચિન્તા સંકટ ખારૂં, ભ્રમણાથી ભૂલીને ભમતાં, એળે આયુ જનારૂં. ભ્રમરા. ૮ સમજી લે શાણ તું સાને, પરપુદગલ કરી ન્યારું; બુદ્ધિસાગર આતમ ઘરમાં રહેતાં સુખ નિર્ધારૂં. ભમરા. ૯ ॐ शान्तिः ३ For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. गमे तेवी अवस्थामां सदा ज्यां त्यां सुखनी 4માવના માવવી. - - પદ. સુખ માનીલે ભાઈ, ગમે ત્યાં સુખ માની લે ભાઈ, નાના અવસ્થામાંહી, ગમે ત્યાં સુખ માનીલે ભાઈ; તુજને જ્યાં ત્યાં જે મળ્યું છે, કર નહિ ત્યાં અધિરાઇ, દુ:ખ વિષે સુખ ભાવનારે, ભાવલે સુખદાઈ. ગમે ત્યાં. ૧ જે જે બનતું તે તે સહરે, ભાવી આનન્દદાયી; માની આનન્દ બનીરે, ધર ચિત્તે ચતુરાઈ. ગમે ત્યાં. ૨ સુખ માટે સર્વે સદારે, ધારી લેજે ભલાઈ સારા માટે સહુ બનેરે, જાઈશ નહિ ગભરાઈ. ગમે ત્યાં. ૩ મનમાં ચિન્તાઓ કરી, માન નહીં ગરીબાઈ સિદ્ધસમે સત્તા થકીરે, આત્મસ્વભાવે વડાઈ. ગમે ત્યાં. ૪ નિરન્કન પરમાતમારે, સત્તા દિલમાં સ્થાયી; બુદ્ધિસાગર ધર્મથીરે, સહજાનન્દ વધાઈ. ગમે ત્યાં. ૫ સારાંશ ગમે તેવી અવસ્થામાં પોતાના આત્માને સુખની ભાવનાવડે પોષવો. ગમે તેવી અવસ્થામાં ગમે ત્યાં આત્મજ્ઞાનવડે આત્માના આનન્દ ગુણમય પિતાને માની સંતોષ ધારણ કરવો. આત્મા પોતાના શુદ્ધ ધર્મની અપેક્ષાએ વિચારીએ તે કદિ દુઃખી નથી. પોતાના સુખ સ્વરૂપને ભૂલી કર્મના યોગે થતો દુઃખને આપજે પિતાનામાં વાસ્તવિક માની લેવામાં આવે, તે પિતાને સુખથી કરેડ માઈલનું અત્તર પડે છે. કર્મથી દુઃખ પડે તે અવસ્થામાં પણ પિતાના આત્માનું ધ્યાન ધરવું કે જેથી આત્મા પોતાના આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપમાં લયલીન રહે. શુદ્ધ ભાવના વડે આત્માનું ધ્યાન કરવું કે જેથી આત્મા પિતાના પરિપૂર્ણ આનન્દને કર્મને નાશ કરી પ્રગટાવી શકે. જે જે અવસ્થાઓ પ્રાપ્ત થાય છે એ પ્રગતિક્રમમાં કોઈ અપેક્ષાએ ઉપયોગી અને સારી છે, એમ માનીને આત્માના શુદ્ધોપયોગમાં રમણતા કરવી. For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ ભજનપદ્ય સંગ્રહ. GS = પ્રતિજ્ઞા પ૪િ વઢીને. આ કવાલિ. પ્રતિજ્ઞા કર પ્રથમ સમજી, પ્રતિજ્ઞા કર યથા સમજી; પ્રમાણિક છંદગી કરવા, પ્રતિજ્ઞા પાળ બોલીને–૧ વિચાર કર પ્રથમ કેટ, પછીથી મૂક આચારે; ગમે તેવીજ વાતમાં, પ્રતિજ્ઞા પાળ બોલીને–૨ હિતાહિત પૂર્ણ જાણીને, કરીને ગ્યતા પૂરી, વિવેકે લાભ અવલોકી, પ્રતિજ્ઞા પાળ બોલીને–૩ વિચારી ભાવિની શક્તિ, હદયમાં લાવ નિશ્ચયને અનતુ વીર્ય ખીલવવા, પ્રતિજ્ઞા પાળ બેલીને–૪ અમૂલ્ય વાણીના શબ્દ, કરીશ નહિ ધૂળના જેવા; વદીને શબ્દ સેનેરી, પ્રતિજ્ઞા પાળ બાલીને–પ ફરી જાતાં વદી શબ્દ, ગો વિશ્વાસ નહીં આવે, જગને લાભ દેનારી, પ્રતિજ્ઞા પાળ બેલીને– પ્રભુ શ્રી વીરના બધે, ખરે વિશ્વાસ લાવીને, બુદ્ધ બ્ધિધર્મ ધરવાને, પ્રતિજ્ઞા પાળ બોલીને–૭ ૭ ૩પરિચયપુરતાનું સ્થાનિ. Dછ નિર્મલ જોતિમય હું ચેતન, નિરાકાર બ્રહ્મા વિષ્ણુ એ સર્વ રહ્યા મુજમાંહી, કાલક વિષે જિલણ; ઉત્પત્તિ વ્યયને ધ્રુવતાએ, સહુ ભાવ મુજમાં રહિયા, ક્ષપશમને ક્ષાયિક જ્ઞાને, મુજમાંહી સર્વે લહિયા. ૧ અસ્તિ ધમની ઉત્પત્તિ વ્યય, ધ્રુવતાને ક્ષણ ક્ષણ ભાગી; નાસ્તિ ધર્મની ઉત્પત્તિ વ્યય, ધ્રુવતાને હું નિગી; અસ્તિ ધર્મથી નાસ્તિ ધર્મથી, ચેતનમાં સઘળું જ્ઞાને, નવ નવ સમય સમયમાં, ઉત્પત્તિ વ્યયતા સ્થાને. ૨ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ ભાગ આઠમે. સમય સમયની પાની, ધ્રુવતા જગમાં છે સઘળે; અસ્તિ નાસ્તિ પાની સૈ, એક સમય ધ્રુવતાહિ મળે, ધ્રુવતામાં ઉત્પત્તિ વ્યય છે, ઉત્પત્તિ વ્યયમાં ધ્રુવતા, એક સમયમાં ઉત્પત્તિ વ્યય, ધ્રુવતાની હોયે સમતા. ૩ સત્ પર્યાયે અતિ અનન્તા, ધ્રુવતા છે પર્યાયપણે બદલે ના પર્યાયપણું તે, કેવલજ્ઞાની એમ ભણે; પયા સામર્થ્ય અનન્તા, સમય સમય ધ્રુવતા તેમાં, ધ્રુવતા છે પર્યાયપણે તે, ઉત્પત્તિ વ્યય છે એમાં. સમય સમયમાં પર્યાની, ધ્રુવતા છે પર્યાયપણે સમય સમય દ્રવ્યની ધ્રુવતા, દ્રવ્યાકિનય એહગણે; વિશેષાવશ્યકમાં ધ્રુવતા, પયાની કહેવાઈ, સાપેક્ષે સહુ આત્મદ્રવ્યમાં, સમય સમયમાં વતાઈ. આત્માસંખ્ય પ્રદેશે, અસ્તિ, નાસ્તિ પર્યાયડનંતા, સત્ સામર્થ્યજ સૈ પાયે, ઉત્પત્તિ વ્યયમાં સત્તા . સત્ પર્યાયે કાર્યપણે, સામર્થ્યપણાને પામે છે, બેમાં ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, સમય સમયમાં જામે છે. ૬ અનન્ત પયીને દ્રવ્ય, જગના સૈ નિજમાં વિલસે, એક પ્રદેશે એક સમયમાં, અનન્ત શેયે સર્વ દિસે છે નાસ્તિ ધર્મો અનન્ત , પર દ્રવ્યના નિજમાંહી, અસ્તિ ધર્મના અનન્ત, આત્મવિષે ક્ષણક્ષણ માંહી. ૭ પ્રતિ પર્યાયે અનન્ત આવે, પરના નાસ્તિ પર્યાયે, પ્રતિ અસ્તિ પર્યાયે આવે, અસ્તિ નાસ્તિ સો પર્યાયે, ભંગી અનંતી સમય સમયમાં, નિજમાંહી ભાસે જ્ઞાને, બુદ્ધિસાગર આત્મસ્વભાવે, પિતાને જાણે ધ્યાને. 62 करमायला कमलने 20 કરમાયેલું દેખી હને, તર્ક ઘણુ મનમાં થતા, શાં શાં મળ્યાં કારણે હને, પ્ર”ને ઘણું આવી જતા For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org ભજનપદ્ય સંગ્રહ. ન્યૂનજ થયું ના જલ જરા, વાયુ મઝાના વાય છે, મહુ ખાદ્યથી દેખ્યુ તથાપિ, હેતુ નહિ પરખાય છે.......... તુજ નાલિકાને દેખતાં, હાનિ નહીં નજરે પડે, Acharya Shri Kailassagarsuri Gyanmandir તવ પત્ર પત્રે દેખતાં, ક્ષત ભાગ નહિ નજરે ચડે; કચરાયલ ના કાથકી, અકખ ધ જ્યાં ત્યાં લાગતું, કાઇ વેરી ના નજરે પડે, દેખાય ના કા ભાગતું........૨ આતાપ નહિં ભાનુ તણેા, ભાનુ પ્રકાશ્યેા નહિ હજી, પેસે નહીં હરાયુરે કાઇ, ઢાર તેનુ શું ગજું; હા હિમ લાગ્યું જાણીયુ, ચિન્હો જણાતાં સહુ અરે, બુદ્ધચબ્ધિ અનુમાને જણાતુ, ખાદ્ઘ અન્તર્ તું ખરે....૩ जेनी जेवी दृष्टि हशे तेवी दृष्टिथी अमने ૧ વરશે. ફ જો બ્રહ્મજ્ઞાની હાવશેા તા, બ્રહ્મ રૂપે દેખશે, પરમા ષ્ટિ જો હશે તે, તેહ રૂપે પેખશે; જેવી તમારી દૃષ્ટિ તેવા, દેખશે મુજને તમે, એ દૃષ્ટિ સૃષ્ટિ વાદમાં, રહિંયા તમે તેમજ અમે. જેવી તમારી ષ્ટિ તેવા, હું તમારી આગળે, નિજ કલ્પનાને અન્યમાં, આભાસ તેવા થઈ પડે; નિજ સૃષ્ટિના અનુસારથી. નાના રૂપે જગભાસ છે, બુદ્ધચબ્ધિ પરમજ્ઞાનીના અન્તવિષે શુભ વાસ છે. *******— आकाशमां विहरनार सूर्य ने 42 લાંબી ઘણી મુસાફરી, વિશ્રામ લેજે વાટમાં, આચ્છાદના મેઘ તણાં, આવે ઉપાધિ ઘાટમાં; તાપે તપાવી વિશ્વને, જીવાડતા કઈ આપતા, આશય ઘણા ત્હારા હૃદયમાં, માહ્યની નહિ છાપતા. For Private And Personal Use Only ....? Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક ભાગ આઠમે. આંખે ઉઘાડે વિશ્વની, પણ તાપ આપે સર્વને, લ્હારા થકી ઘુકે ઘણા, હીવે ત્યજી નિજ ગર્વને, એ તાહારી સામું નિરખવા, ગ્યતાને ના ધરે, ઝાડતણ કટર વિષે, પેસી દિવસ જીવે ખરે. તાપે તપોવે લેકને, આકર્ષતે પાણું ઘણું, બહુ તાપ વૃષ્ટિ હેત છે, કુદ્રત નિયમથી એ ભણું; આચ્છાદવા બહુ વાદળાં, આવે અરે બળ વાપરી, તેને કરીને દૂર નિત્યે, તું કરે મુસાફરી. બહુ કૃષ્ણવર્ણ રાહુથી, ઘેરાઈને ત્યારે થતું, ચાલે ન રાહુ જોર લ્હાર, ઉપરે એ નિરખતે; લેકે ઘણું પૂજે ત્વને, પ્રત્યક્ષ દર્શન તાહ્યરૂં, કરતાં સહુની સિદ્ધિ છે, એવું કહે મન માહ્યરૂં. બ્રહ્માંડને તું દીવડે, આકાશ પત્થી શોભતે, દિન દિન અધિકા તેજથી, વૃદ્ધિ લહીને એપતે જીવન સમર્પે નવનવું, જીવાડતે આનન્દમાં, બુદ્ધ બ્ધિ અન્તર્ સૃષ્ટિમાં, વિજ્ઞાન શક્તિ વૃન્દમાં. ૫ > પર વને. લલચાવે જગજનને, બરડી લલચાવે જગજનને, કાંટા લગાવે તનને. . બેરડી, બેરેથી ઝૂલી રહીરે, મુખમાં પાણી વછુટે સાર ઉપરથી દેખતારે, સાર ન પાકી ફૂટે. બોરડી-૧ બાર આવે હાલતીરે, વન વયમાં આવે, કંટક ધરતી પાસમાંરે, તુછોને ભરમાવે..બેરડી...૨ સાર અલ્પ છે બેરમાંરે, ખાતાં ભૂખ ન ભાગે; તુચ્છપણું ફળમાં ધરેરે, આકર્ષે કુલ રાગે-બેરડી.૩ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ ભજનપદ સંગ્રહ. www www પણું દલોથી ઢાંકતીરે, બેરેને મમતાથી, ખાટે રસ ખાતાં થકારે, ભાવ તે ઉઠી જાએબારડી...૪ અનુભવ જ્ઞાની સન્તનારે, મનમાં તું ન સુહાવે, બુદ્ધિસાગર સન્તનારે, મનમાં અમૃત ભાવે...બેરડી...૫ तमे क्या ओळखो अमने. दर બદીની દસ્તી કરનારા, ઉપરથી કંઈક જેનારા હૃદયથી દૂર રહેનારા, તમે ક્યાં ઓળખો હમને. ૧ ખરું તે શું ન જોનારા, ઉદર માટેજ રહેનારા; પરાયાં ચીર ધનારા, તમે કયાં ઓળખે હમને. ૨ સમૃમિ ચાલ ચલનારા, હાજી વેંણ વદનારા; રૂચે ત્યાં પેશી જાનારા, તમે ક્યાં ઓળખે હમને. ૩ ઉપરના ઠાઠના રાગી, મળે નહીં તોજ વિરાગી, મળ્યું જ્યાં માન ત્યાં રાગી, તમે કયાં ઓળખે હમને. ૪ છતી આંખે બની અન્ધા, બનીને સ્વાર્થના બન્દા; બન્યા નિન્દાથકી ગન્દા, તમે ક્યાં ઓળખે હમને. ૫ હમારામાં રહ્યું છે જે, તમારા ચિત્તમાં નાવે; બુરાઈથીજ જેનારા, તમે ક્યાં ઓળખે હમને. થઈ વિપરીત દષ્ટિ જ્યાં, ખરું દેખાય શુંરે ત્યાં; હૃદયનું ભાન નહીં તમને, તમે કયાં ઓળખે હમને. ૭ અમારે તે તમારું કંઈ નથી બુરું નિરખવાનું જણાતી ભેંસ ભૂલો ત્યાં, તમે કયાં ઓળખો હમને. પરિપૂર્ણ પરખવાની, તમારી શક્તિ ખીલે તે; બુદ્ધચષ્યિ સન્તને દેખે, નિરંજન મેળ મળવાને. ૯ * આંખે દેખાતી ભેંસને પણ ભૂલે એવી જ્યાં તમારી દશા છે, ત્યાં રહીને હમે અમને શી રીતે ઓળખી શકશે? For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫ ~~ ~~~~~ ~ છે GS “અમારે શું? તમારે શું?” મળી જુદા થનારાઓ, નિજેચ્છા ત્યાં જનારાઓ યથા સુખ જ્યાં ગમે ત્યાં જાઓ, અમારે શું તમારે શું? 1 ભમાવ્યાથી ભૂલી ભમતા, જુઓ નહિ ભાવીના ખત્તા; નથી જ્યાં સ્નેહનું બિન્દુ, અમારે શું તમારે શું ? ૨ અબી બોલ્યા અબી મિથ્યા, નથી રહેણી સદા તા; જિગરને નહીં સમજનારા, અમારે શું તમારે શું ? ૩ હૃદયરસથી ન મળનારા, મળીને ભિન્ન થાનારા; મળે તેવા થનારાઓ, અમારે શું તમારે શું? ૪ ગમે તે પાયું પીનારા, ખરું નહિ મન સમજનારા, પશુવત્ માર્ગ વહનારા, અમારે શું તમારે શું ? ૫ હૃદયમાં નહિ ઉતરનારા, ગમે તે ચિત્ત ભરનારા; કચ્યું તે દૂર કરનારા, અમારે શું તમારે શું ? ૬ મિલન તે નહિ સમજનારા, કૃતઘી પાઠ ભજવનારા; ગમે તે કહે ગમે ત્યાં જાઓ, અમારે શું તમારે શું? ૭ કચ્યું નહિ લક્ષ્ય દેનારા, નથી શિષ્ય નથી ભક્ત; બુદ્ધ બ્ધિસંત મેળાપી, અહો તે હું અહો હું તે. ૮ ભs “જેતરની નિષ વિત્ત વિવા.” ભ૭ ચેતનજી નિજ ચિત્ત વિચાર, વસ્તુ સ્વભાવે વસ્તુ ધારે; વસ્તુ સ્વભાવે વસ્તુ પ્રાધે, ચેતન મિથ્યા કર્મને છે. ૨૦૧ કર્મ વિપાકી ઉદયે આવે, મુઝે નહિ જ્ઞાની પરભાવે; સમતાએ સહુ કમને વેદ, ભૂતકાલના કર્મને છેદે. ૨૦ ૨ દીન ન થાવે કર્મના ભેગે, ત્યારે થઈ વેદે ઉપયોગ, શુદ્ધ ધર્મમાં સ્થિરતા ધારે, કર્મ વિપાકે લેશ ન હારે. ૨૦ ૩ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પટ્ટ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. જ્ઞાની સમભાવી ગુણ ખાણી, શુદ્ધ ચેતના કરતા રાણી; ત્રિભુવન પતિ નિર્ભય પદ પાવે, જન્મ જરાતીત શુદ્ધ સુહાવે. ચે૦ ૪ પરમ પ્રભુતા ત્હારી એવી, શુદ્ધ રમણુતા નિજઘટ લેવી; બુદ્ધિસાગર ધર્મ સ્વભાવે, પરમાનન્દ પ્રભુ પદ પાવે. ચે૦ ૬ - रणनां रोझो. - ....રણનાં રણનાં રાઝે, કયાંથી ઠરે એક ઠામ; સ્થિરતાનું નહિ નામ.......... ઠામે ઠામે ભટકતાંરે, બટકણી શીલ સ્વભાવ; ધરખડ ધડખડ દોડતાંરે ચંચળ ધરી હાવભાવ....રણનાં. ૧ કયાં જાવું કાં નહિ જવુ રે, કરે ન ચેાગ્ય વિચાર; વદન મુગ્ધતા દાખવેરે, જ્ઞાનવિનાનાં ગમાર........રણનાં. ૨ નિશ્ર્ચયવ બહુ દોડતાંરે, આડાંઅવળાં જાય; ભૂતપરે ભમતાં થકાંરે, વા ખાતાં મલકાય.............રણનાં ૩ સમજાવ્યાં સમજે નહીંરે, જ્યાં ત્યાં ભાગી જનાર; પરવશતાને પામતાંરે, પામે દુ:ખ અપાર.............રણનાં ૪ સ્વચ્છન્ની પશુઓ ખરેરે, કરે ન સત્યની શેાધ; બુદ્ધિસાગર ધર્મ નારે, યાગ્ય ગ્રહે છે બધા............રણનાં પ ~ જો થરૂ करो ते मस्त थइ करशो. યથા ચાગ્ય જ જણાવું છું, ભણીને એ ભણાવું છું; ગણીને એ ગણાવું છું, કરે તે મસ્ત થઈ કરશેા. ૧ ધરીને કાર્ય માં પ્રીતિ, ધરી ત્યાં ઐકયની રીતિ; કરી લયલીન ત્યાં વૃત્તિ, કરી તે મસ્ત થઈ કરશેા. ૨ વિચારો અન્ય ના લાવા, કરેા તેને જ મહુ ભાવેા; મનન તેનું જ તે ગાવા, કરી તે મસ્ત થઇ કરશે. ૩ જ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ૭ કરી સંકલ્પની દૃઢતા, થતે વિક્ષેપ પરિહારી, બુદ્ધયધર્મ કૃત્યે જે, કરે તે મસ્ત થઈ કરશે. ૪ ભાવાર્થધર્મક્રિયાઓ કર્યા વિના હૃદયની શુદ્ધિ થતી નથી. ઉપાય દષ્ટિથી સમ્યગ્ર વિચાર કરવામાં આવે તો એવં અવબોધાશે કે કર્તવ્યરૂપ જે જે ધર્મકાર્યો છે, તેમાં સ્વાધિકારતઃ પ્રવૃત્ત થવાની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે આવશ્યક્યા છે. ધર્મક્રિયામાં પ્રવૃત્ત થનારાઓએ જે કરવું, તેમાં તન્મય બની જવું. વિક્ષેપ ચિત્તથી વા શૂન્ય ચિત્તથી કરાતી ધર્મક્રિયાઓથી પરિપૂર્ણ સાધ્યફલ સંપ્રાપ્ત થતું નથી. અતએ તીર્થકરોની આજ્ઞાનુસારે પ્રબોધવાનું કે ભવ્યો !!! તમે જે જે ધર્મક્રિયાઓ કરે તેમાં અત્યંત રાગ ધરીને મસ્ત બનો.ધર્મક્રિયામાં પ્રેમમસ્ત બન્યા વિના અમૃતાનુકાનફલ સંપ્રાપ્ત થઈ શકતું નથી. મન મર્કટ સમાન છે તેને એકજ ક્રિયામાં સ્થિર કરવું એ ભગીરથ કાર્ય છે. તથાપિ અવધવું કે જેમાં અત્યંત પ્રીતિ હોય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે. ધર્મક્રિયાઓ કે જે કરવામાં આવતી હોય તેમાં પ્રથમ અત્યંત પ્રેમ પ્રગટાવવો અને તેમાં જ મારૂં શ્રેય છે એમ દઢ વિશ્વાસ લાવીને તેમાં લયલીન થઈ જવું. એજ કરણું પ્રવેશમાં ખાસ લક્ષ દેવું જોઈએ. ધર્મક્રિયાઓ જે જે કરવામાં આવે તે તે ક્રિયાઓ કરતી વખતે અન્ય બાબતમાં ચિત્ત ન જવા દેવું. જે જે ધર્મક્રિયાઓ કરવામાં આવે તેને જ મનમાં ભાવીને તેનું જ મનન અને ગાન કરવું, તેમાંજ દઢ સંકલ્પથી પ્રવૃત્ત થવું. આ પ્રમાણે ધર્મક્રિયાઓને મસ્ત બની કરવાથી સાધ્યની સિદ્ધિ સમ્મુખ પ્રવૃત્તિ કરાય છે. “ડ સા નહિ માન્યતા હતી . આ સ્વયં મનમાં વિચારીને, જુઓ નિશ્ચય કર્યા પૂર્વે પરિવર્તન થયાં બહુલાં, સદા નહિ માન્યતા સરખી. ૧ ઘણું દેખે ઘણું જાણે, ઘણું સુણતાં ઘણું વાંચ, વિચારમાં થતી વૃદ્ધિ, સદા નહિ માન્યતા સરખી. થત ઉત્પાદ વ્યય તેમાં, ફરે પયયના ફેરે; અનુભવ આવતાં જુદે, સદા નહિ માન્યતા સરખી. ૩ પ્રથમ જે જે રૂચે ના તે, પછીથી રચતું તે તે, પ્રથમ ખોટું પછી સાચું, સદા નહિ માન્યતા સરખી. ૪ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ભજનપદ્ય સંગ્રહ. vvvvvvv પ્રથમ જે જે હતી શ્રદ્ધા, પછીથી તેહ બદલાતી; પડે તારતમ્ય ભેદ બહ, સદા નહિ માન્યતા સરખી. ૫ રૂચે પૂર્વે અધુના તે, રૂચે નહીં છેષ ત્યાં પ્રગટે, થતે જ્યાં દ્વેષ ત્યાં પ્રીતિ, સદા નહિ માન્યતા સરખી. ૬ પ્રવૃત્તિ પૂર્વ જ્યાં થાતી, નિવૃત્તિ તે થકી થાતી; નિવૃત્તિની પ્રવૃત્તિ છે, સદા નહિ માન્યતા સરખી. કયું પૂર્વે લખ્યું પૂર્વે, પછીથી ભૂલ ત્યાં લાગે, પ્રથમ બધું પછી વૈરી, સદા નહિ માન્યતા સરખી. અનુભવ આવતાં એવું, ખરૂં સમજાય સહુને એક બુદ્ધ બ્ધિ સંત સેવાથી, થતી સ્યાદ્વાદની જ્ઞપ્તિ. * रयुं छे प्रेममां सर्वे. ખરે સમ્યત્વને પાયે, રૂચિ વા પ્રેમ એ ભાસે; ગઈ પ્રીતિ ગયું સર્વે, રહ્યું છે પ્રેમમાં સર્વે. થતાં પ્રીતિ નથી ભીતિ, રહી છે પ્રીતિમાં નીતિ; ખરી પ્રીતિ થકી મુક્તિ, રહ્યું છે પ્રેમમાં સર્વે ખરી પ્રીતિવિષે યારી, હૃદયની વાત નહીં ન્યારી; જણાવે સણે ભારી, રહ્યું છે પ્રેમમાં સર્વે જીવનની દિવ્યતા ભાસે, અલૈકિક પ્રેમના ગે; ભુલાવે ભાન દુનિયાનું, રહ્યું છે પ્રેમમાં સર્વે. પ્રશસ્યપ્રેમભક્તિએ, મિલનતા દેવની સાથે, કરાતી ખાખ મમતાની, રહ્યું છે પ્રેમમાં સર્વે. કરાતી પ્રાણ આહૂતિ, સમર્પણ સર્વ થઈ જાતું; હૃદય વિદ્યુત્ છે જૂદી, રહ્યું છે પ્રેમમાં સર્વે પ્રભુને પ્રેમ પૂજારી, અલૈકિક પ્રેમ સંસ્કારી, બુદ્ધચબ્ધિ ધર્મ પ્રીતિથી પ્રગટ થાતા પ્રભુ પોતે. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે . जे मनुष्यनो कोइ निन्दक नथी ते जगत्नी परीक्षा कसोटीमाथी पसार थतो नथी. 5 વિમલા નવ કરશે! ઉચ્ચારએ રાગ. જેના પ્રતિપક્ષીઓ હેની ખ્યાતિ થાય છે રે; દુનિયા કરે પરીક્ષા ગુણુ લેવા ઉજમાય છે રે. જેના. ૧ રાત્રી વહુ દિવસ નહીં કયારે, દુન વણુ સજ્જન નહીં સારે, જે પ૨ ઈર્ષા ત્યેના ગુણ ગણુ જગ ગવરાય છે રે. જેના માથે દુશ્મન ગાજે, તે ચેતી જગમાંહી છાજે; જેની ટીકા થાતી તેમાં સાર જણાય છે રે. જેનુ કાઇ નામ ન લેતું, પ્રસિદ્ધ હેતુ કાંઇ ન રહેતુ; દેખી પ્રતિપક્ષીઓ આત્મશક્તિ ઉભરાય છે રે. દુન મુખ નિન્દાની વાતા, દોષષ્ટિથી ખાતા લાતા; દુન ધેાઈ પરનાં વસ્ત્રો ગંદા થાય છે રે. સજ્જનના મુખમાં મીઠાઇ, અમૃત સજ્જન દિલમાં ભાઇ; સજ્જન સમતા ભાવે રહેણીમાં વખણાય છે રે. દુર્જનથી સન્તા નહિ હારે, તેજ રહે ત્યાં તમ નહીં ભારે; નિન્દક દ્વેષી લેાકેા નીચા પડતા જાય છે રે. નિર્દેક વચના નહિ ગણકારે, સત્ય તેજ જ્યાં ત્યાં છે વારે; બુદ્ધિસાગર કરણી પાર ઉતરણી ન્યાય છે રે. જેના. ૪ જેના. ૫ જેના. ૬ જેના. ૭ For Private And Personal Use Only પટ कुगुरुओने + અસૂયા પૂજનારાઓ, ધમાધમમાં રહી માચી; કુહાડા પાદ પર મારી, કરા ધર્માંન્નતિ કયાંથી ? ૧ પરસ્પર ખાદનારાઓ, પરસ્પર નિર્દેનારાએ; કુસ'પી ખીજ વાવીને, કરા ધર્મોન્નતિ કાંથી ? જેના. ૨ જેના. ૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપર્વ સંગ્રહ. ૫ કરી અપક બીજાના, મથા સ્વાષ કરવાને; રહીને ધર્મથી દરે, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? કરા ભળભળ જરા માટે, સહાતુ અન્યનું ના કર્યું; ક્ષમાથી દૂર સેા ગાઉ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? કરીને સનુ જાહુ, સ્વયં માન્ય કરી સાચુ નથી માધ્યસ્થ્યની ષ્ટિ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? જરા કંઈ માન્યતા ભેદે, કરા ભડકા કષાયાના; થઈ સામા લડા દ્વેષે, કરા ધર્મોન્નતિ કયાંથી ? લડાવી મારતા ભકતા, કહી સાચુ કઇ જાડું; ભભૂકી કાન કાચા થઇ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? હૃદય ઔદાર્યના કિચિત્, મળીને કામ નહિ કરતા; ગુણાનુરાગના કિચિત્, કરા ધર્મોન્નતિ કયાંથી ? વધે તેના પગા આલી, કરા છેા પાડવા યા; ગમે તે આળને દેઈ, કરા ધર્મોન્નતિ કયાંથી ? ઉપરથી ડાળ દેખાડી, ઠંગી નિજને ખુશી થાતા; ગુણેાથી દૂર રહી મેાહે, કરા ધર્મોન્નતિ કયાંથી ? કરો જો સ્વાતિ પૂરી, તદા ધર્મોન્નતિ કરશેા; બુદ્ધગ્ધિ સદ્ગુણા પામી, કરા ધર્મોન્નતિ સંપે. ૧૧ ૧૦ ७र र तमारुं शुं भलुं थाशे. १०० વાલિ. ૧ ગણ્યા પરમાર્થ ના પ્યારા, રહ્યા નિજ સ્વાર્થ માં રાચી; કર્યું ના કાઇ સારૂં, તમારૂં શું ? ભલું થાશે. પ્રભુ પર પ્રેમ ના લાવ્યા, ગુરૂ સેવા કરી ના કઇ; સુણ્યાં ના ધર્મ વ્યાખ્યાન, તમારૂં શું ભલું થાશે. ૨ અહિંસાદિતા ધરવા, કરી ના કાળજી કિંચિત્; કરી ના સન્તની ભક્તિ, તમારૂં શું ભલું થાશે. For Private And Personal Use Only ૩ 3 K . ૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. દીધાં ના દાન પાત્રોમાં, કરી યાત્રા ન તીર્થોની, રહ્યા પાપે સદા માચી, તમારું શું ભલું થાશે. ૪ ઠગ્યા ભેળા મનુષ્યને, સતાવ્યા પ્રાણીને બહ; નચાવી જીભ જુઠામાં, તમારું શું ભલું થાશે. ૫ ગયે ના ધર્મને પ્યારે, અધમેં પ્રાણ અપો અનીતિના બન્યા કાછ, તમારું શું ભલું થાશે. કળાઓ કેળવી કોડી, ગણી ના પાપની ભીતિ દવાઓના બન્યા દરિયા, તમારું શું ભલું થાશે. ૭ હણ્યા વિશ્વાસીના પ્રાણે, કરાડે સાક્ષીયો જૂઠી; ભરી પડ્યું ઉદર પાપે, તમારું શું ભલું થાશે. ખભા પર આંખને લાવી, અહંકારે ગણે ના કંઈ; કરી માયા જ હરખાયા, તમારું શું ભલું થાશે. દયાથી દૂર નાઠા બહુ, કરી ચોરી ઘણાઓની બુરાઈના બન્યા દાસ, તમારું શું ભલું થાશે. ૧૦ હરામી હાડકાં કીધાં, હરામી ચિત્તને કીધું, કરી ફસી સમી ભાષા, તમારું શું ભલું થાશે. ૧૧ બુરામાં શકિત ખચ, ધતીંગજ ધર્મને માન્ય; રહ્યું ના ધર્મનું ભાતું, તમારું શું ભલું થાશે. ૧૨ હજી છે હસ્તમાં બાજી, કરી ત્યા ધર્મની કરણી બુદ્ધચબ્ધિધર્મ સેવ્યાથી, તમારું શ્રેય થાવાનું. ૧૩ » રાયશિક્ષા , અધુના મેહદષ્ટિએ, સુઝે ના સત્ય હૈયામાં, છતી આંખેજ અંધારૂં, રહ્યું પાસે સુઝે ના કંઈ–૧ કર્ફે ના ઉતરે મનમાં, પછીથી ખૂબ પસ્તાશે; તમારી દ્રષ્ટિ આગળના, ચીરી પડદા જુએ સાચું-૨ For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. વિચારી ના સ્વયં કિંચિત્, ઠગાતા અન્ય ભરમાયા; અધુના જે રૂચે ના તે, પછીથી રૂચશે મનમાં—૩ તમારી હૃષ્ટિના જેવી, રચીને સૃષ્ટિ મનમાંહી; રમી રહેતા અહેા તેમાં, પછી બીજું રૂચે કયાંથી—૪ જગત્ની લેા કહેણીમાં, મધું છે ખાદ્યનુ માન્યું; પડે વિશ્વાસ તમને ત્યાં, પછી અધ્યાત્મચિંતા કાંપ અહો એ ન્યાય કુદ્રુતના, થના ન્હાના જીવા મેાટા; ટળે સંકીર્ણતા મનની, થતાં વિસ્તીર્ણતા જ્ઞાને—દ્ થતી હા હા પ્રથમ જ્યાં ત્યાં, રૂચે ના એક સહુ જનને; વિચારશ ના પડી. સામા, પુન: તેનેજ અનુસરશે!~~~અકાટય માન્યતા જે છે, કદી ના તે ટલી જાશે; છુપાવ્યું સત્ય ના પે, થાતુ પ્રાકટય પાતાળે—–૮ અજાણ્યા પન્થથી જેએ, કહેા તે પન્થ જ્ઞાતા કર્યાં; તમા પૂચ્છેાજ તેઓને, ધર્યા વિશ્વાસ નિષ્ફળ એ જગત્ના એડ છે ધારા, રૂચે ના તેજ ધિક્કારે; અનાદ્ધિથી થતુ આવ્યું, વિચારા ન્યાયની રીતે~૧૦ અમારૂં સત્ય સહુનામાં, અમારૂ સર્વ દુનિયાનું; બુદ્ધયબ્ધિ સત્યદ્રષ્ટિએ, જીવે ત્યાં સત્ય દેખાતુ—૧૧ * मळ्यो अवसर जवा ना दे કવ્વાલિ. જરાના ભૂલતા ભાઇ, પ્રમાદે ચૂક ના કિંચિત્; ઘણી વારે અરે આવ્યા, મળ્યા અવસર જવા ના દે રહીશ ો માહુની માંહિ, રચી ખાજી બગડશે એ; ધરીને હામ હૈયામાં, મળ્યા અવસર જવા ના દે. ખરાખર ષ્ટિને ધારી, જરા ના ચૂક થાવા દેઇ; ખરાખર દાવ પામીને, મળ્યા અવસર જવાના દે. For Private And Personal Use Only ૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. કરી લે મંત્રની સિદ્ધિ, પ્રતિજ્ઞા જે મુખે કીધી, - હિતસ્વી શિખ જે દીધી, મન્ય અવસર જવા ના દે. ૪ જગતમાં જે સમય ભૂલ્યા, ઘણું પસ્તાય પાછળથી; પછીથી શું વળે રેતાં, મને અવસર જવા ના દે. ૫ ભમા ભૂલ ના ખાજે, રહીશ ના અન્યની દાઝે, કરીને કાર્ય તે ગાજે, મળે અવસર જવા ના દે. ત્યજી ભળભળપણું માની, બનીને સર્વ યુક્તિથી અનુકુળ કાર્ય કરવાને, મળે અવસર જવા ના દે. હૃદય મંતવ્ય કરવામાં, સહી છેદી સકલ વિને; પરિપૂર્ણ પ્રયત્નએ, મળે અવસર જવા ના દે. ૮ ઘણે તું ચિત્તમાં ચેતી, કળાએ કેળવી કેડી; બુદ્ધચબ્ધિ ધર્મ સિદ્ધચર્થે, મળે અવસર જવા ના દે. ૯ - बनी जा दास ज्ञानीनो કવ્વાલિ. તને જે શાન્તિની ઈચ્છા, ખરેખર ચિત્તમાં થાતી, ત્યજી સર્વે ઉપાધિ, બની જા દાસ જ્ઞાનીને. ખરૂં સ્વાતંત્ર્ય મેળવવા, બધાં બન્ધન ત્યજી દેવા; કરી સ્વાર્પણ ધરી શ્રદ્ધા, બની જા દાસ જ્ઞાનીને. રહી છે ધર્મમાં શક્તિ, સુધારે સગુણે વ્યકિત; સમપે સત્યની ભકિત, બની જા દાસ જ્ઞાનીને. ત્યજીને સર્વ શંકાઓ, ઉઠાવી સર્વ આજ્ઞાએ; ત્યજી સ્વાચ્છન્ય મન માન્યું, બની જા દાસ જ્ઞાનીને. અધુના જે ન સમજાતુંપછીથી તેજ સમજાશે; ધરી ધીરજ હૃદય માંહી, બની જા દાસ જ્ઞાનીને. અહે સુવૈદાની પેકે, ખરે વિશ્વાસ લાવીને, અનન્તાં દુઃખ હરવાને, બની જા દાસ જ્ઞાનીને. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. જણાવું છું હૃદય પ્રગટયું, રૂચે તો માનજે સાચું; બુદ્ધચબ્ધિ ધર્મ કરવાને, બનીજા દાસ જ્ઞાનીને. = તપુો . ) પ્રભુના ભક્ત સાધુઓ, મહાવ્રત પંચ જે પાળે; ભલી તેની સદા સેવા, કરીશું પૂર્ણ ભક્તિથી. ૧ અમારા ચિત્તમાં વ્હાલા, શુભંકર સર્વ સાધુઓ; ગણુ પરમેષ્ઠીમાં જ્ઞાને, કરીશું દાસ થઈ ભક્તિ. ૨ સદા વૈરાગ્યમાં ઝીલે, પરિગ્રહ ત્યાગીને જ્ઞાને ફરે નિ:સંગતા ધારી, અમારા પ્રાણ તેઓ છે. ૨૩ અમારી આંખ ને પાંખે, અમારા ધર્મના પ્રાણે; અમારા ત્યાગી સાધુઓ, અમારા પ્રાણથી પ્યારા. ધુવે છે પાપ દુનિયાનાં, દયા ગંગા પ્રચારે છે; કરે ઉપદેશની વૃષ્ટિ, અમારા પૂજ્ય તેઓ છે. ૫ અમારા દેશની શેભા, અમારા ધર્મ નેતાઓ; અમારા આર્ય સાધુઓ, અમારે શ્વાસ તેઓ છે. ૬ અમારી આર્ય ભૂમિના, જીવન્તાં કલ્પવૃક્ષ એક અમારા દેષ ધનારા, અમારા માતપિતાઓ. ૭ અમે મુનીન્દ્ર પૂજારા, અમે સાધુતણા કવિ, અમારા સાધુઓના તે, અમે છેયે સદા બાળ. ૮ ગમે તેવી અવસ્થામાં, અમારા પૂજ્ય સાધુઓ, સદા છે પૂજ્ય દુનિયામાં, ગૃહસ્થોથી સદા મેટા. ૯ અમારા સાધુઓ માટે, અમારૂં સર્વ અર્પણ છે; સદા સંવરવિષે રમતા, કરે છે કર્મ નિર્ઝરણા. ૧૦ નમું હું બહુ વિનયોગે, જગતમાં સર્વ મુનિને, બુદ્ધબ્ધિ ધર્મ ધરનારા, ચિરંજીજ સાધુઓ. ૧૧ For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમે. ગય. મનુષ્યોના થરો ાજા. વાલિ. ગ્ર થશે પરમાર્થની વૃત્તિ, રૂચે ઉપકારનાં કૃત્શે; કરાશે ઉપકારાને, મનુષ્યેાના થશે! વ્હાલા—૧ ગરીના ભલા માટે, વિચારાશે ભલું મનમાં; ભલામાં ભાગ લેવાતાં, મનુષ્યેાના થશેા વ્હાલા સ્વયં સરખાં મનુષ્યોને, ગણીને આત્મભાગી થૈ; સુખી કરવા કરે યત્ના, મનુષ્યેાના થશે! વ્હાલા- ૩ દવાઓ રાગીઓને દઇ, કરો સેવા યથાશક્તિ; દુવાએ તેમની ફળશે, મનુષ્યેાના થશે। વ્હાલા—૪ કર્યું અર્પણુ સકલ નિજનું, જગના પ્રાણીયામાટે; ખરા છે ભકત એ રીતે, મનુષ્યાના થશે. વ્હાલા—પ મનુષ્યેાના સુખા માટે, સ્વય દુ:ખા ઘણાં વેઠી; કરો સેવા ખરા લાવે, મનુષ્યેાના થશે। વ્હાલા—દ્ ગણી પરમાર્થ ને પ્યારા, કરી નિજ સ્વાર્થ ને દૂરે; જગત્ સેવા કરા સાચી, મનુષ્યેાના થશે. વ્હાલા-૭ થયા અમર મનુષ્યા એ, કરી જેણે ખરી સેવા; જગત્ કુટુંબ સમગણતાં, મનુષ્યેાના થશે વ્હાલા−૮ અમીરીમાં કીરીમાં, કરા ઉપકારનાં કાર્યો; બુદ્ધયબ્ધિ ધર્મ સેન્યાથી, મનુષ્યના થશે। વ્હાલા-૯ મૌની. કાલિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir મઝાની માનમાં મસ્તી, મઝાનુ માનમાંઘેરૂ, મઝા છે સૈાનમાં જુદી, ખરેખર સૈાની છે સુખી. For Private And Personal Use Only ૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. શમાતા વેરના દાવે, શમામૃતનાં વહે ઝરણાં અમીરાઇ ફકીરીમાં, ખરેખર માની છે સુખી. ઘણું વદનાર છે ફાંગે, ઘણું બન્યાય વાણીથી બુરું સારૂં ઘણુઓને, ખરેખર માની છે સુખી.. બુરે છે પાત વાણીને, વધુના વીર્યપાતાથી, વિચારીને વિચાર્યું છે, ખરેખર માની છે સુખી. ૪ મળી છઠ્ઠા તથાપિ શું, કે ઉપગ ના સારે; પ્રસારક આત્મશક્તિ, ખરેખર મની છે સુખી. વિચારી વાગૂ રહસ્યને, પ્રસંગે પાત્ત જે બેલે; ધરી ઉપગ વદનારો, ખરેખર માની છે સુખી. ૬ રહ્યાથી મન અન્તરૂમાં, ખીલે છે વાણુની લબ્ધિ જણાતી વાણુની સિદ્ધિ, ખરેખર માની છે સુખી. ૭ જગમાં થાય તે વ્હાલે, થતા તેના અમર શબ્દો; બને આદર્શવત્ માની, ખરેખર માની છે સુખી. ૮ ખરે સમ્યકત્વચૈતજ તે, ખરે નિશ્ચયથકી માની; બુદ્ધચબ્ધિ ધર્મદષ્ટિયે, ખરેખર માની છે સુખી. ૯ = જ્ઞાન અને વિદ્યાવિહાશિ મે, ૧ અધિકારીજ જેનો જે, અહો તે માનતે હેને, અહો તે રાચતે તેમાં, પરીક્ષા છેઅધિકારે. રૂચે છે બાલને જાદુ, રૂચે છે વૃદ્ધને જાડું રૂચે છે અન્ય યુવકને, કરે કિસ્મત રૂચે હેની. અસંખ્યાતા રૂચિ ભેદ, મનવૃત્તિતણ ફેરે; ફરે માનવ અધિકારે, સદા સરખા નથી રહેતા. ખુલે છે દષ્ટિ જે અંશે, ખરૂં સમજાય તે અંશે; અહો તે અંશથી સાચું, ગણુને વિશ્વજન બેલે. જીનાં વલે જૂદાં પડે છેમાન્યતા ભેદે વિચારમાંજ આચારે, અહો એ દષ્ટયનુસારે. For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. મતામત વિશ્વમાં વર્તે, વિચારે ઐક્ય નહિ સહુમાં, કરી એને જ મનમાંહી, ખરે નિશ્ચય વિચારી જે. ૬ વિચારોના અધિકારી, નથી સરખા અરે જી; અનુભવ જ્ઞાન પામ્યાથી, થશે નિશ્ચય ખરી રીતે. ૭ અહે આ વિશ્વશાળામાં વિચારે મેળ ના સહુને અનાદિથી થતું આવ્યું, ક્ષપશમાદિના ભેદ. ૮ અહો એ જાણુત જ્ઞાની, રૂચિદષ્ટિતણા દે, બુદ્ધચબ્ધિ સરગમથી, રહે સમભાવ સુખમાંહી. ૯ डर सत्य धर्मोन्नति अर्थे सत्य सुधाराना પ્રતિપક્ષીઓને વિધરીને સાંકડી દ્રષ્ટિ, થતા ઉપદેશના સ્વામી ધરીને ધર્મ ઘેલાઈ, હવે ના ફાવશો ઝાઝું. જરા કંઈ માન્યતા ભેદે, જરા આચારના ભેદે, કરી હોહા થતા હામ, હવે ના ફાવશે દાવે. ૨ સુધારા સત્ય જે થાતા, તમારાથી ખમાતા ના; હવે થઈ દેખતી દુનિયા, વિચારી કાર્ય કરવાની ઘણું તાણે ટુટી જાશે, સુધારાને વખત આવ્યે, વધે સ્વાતંત્ર્યની બુદ્ધિ, દલીલે માગશે દુનિયા. પ્રપંચેથી સતાવાને, દબાવાને વખત વીત્યે; કર્યું તેવું હવે લેશે, તમારે સંકડાવાનું. અમારા સદ્વિચારે છે, જેની ઉન્નતિ અર્થે હવે તે પૂર્ણ ફેલાશે, જિનાગમના અનુસારે. હવે તે અધ શ્રદ્ધાનું, નહીં સામ્રાજ્ય રહેવાનું જિનેન્દ્ર વીરનાં વચને, જગત્માં ખૂબ ફેલાશે. નથી એકાન્તદષ્ટિયે, સુધારાના અમે પક્ષી, નથી જૂના તણું રાગી, અમે એકાન્તદષ્ટિએ. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાજનપદ સંગ્રહ. નથી એકાન્તદષ્ટિએ, અમે અધ્યાત્મના પક્ષી, નથી એકાન્તદષ્ટિએ, અમે વ્યવહારના પક્ષી. ગુણથી ઉન્નતિ કરવા, અમારી તેમ દુનિયાની; વિશાલષ્ટિમાધ્યચ્ચે, ખરે ઉપદેશ દેવાને. ઘણું તારતમ્ય દષ્ટિએ, જગતનું શ્રેયઃ કરવાને, થયે અવતાર જગમાંહી, કરીશું એગ્ય કર્તવ્યે. પ્રભુ મહાવીરના બધે, જગાડીશું સકલ જનને, બુદ્ધયબ્ધિ ધર્મ ફેલાવા, થવાનું તે થશે નક્કી. ૧૨ -=- હવે તો વંફ ગુણો લાગી. હવે તે ઘેર નિદ્રાને, કરીને ત્યાગ ઉઠે સહુ, ગયું સહુ ઉંઘમાં ઘેરે, હવે તે કંઈ જુવે જાગી. ૧ કરે અભ્યાસ વિદ્યાને, બનીને બ્રહ્મચારિયે; ત્યજી દો બાળલગ્નને, હવે તે કંઈ જુવે જાગી. ૨ ગરીબાઈ વધી ઝાઝી, થયા વ્યસની ઘણા લોકે; ડુબાજો દેશ દારૂએ, હવે તે કંઈ જુવે જાગી. ૩ કપાતાં દેશમાં ઢેરે, અહો ના પાર સંખ્યાને; હતું તે સહુ જવા લાગ્યું, હવે તો કંઈ જુવે જાગી. ૪ થઈને બાયલા મહે, ગુમાવી સર્વ શકિત, ઉઠી આલસ્ય છંડીને, હવે તે કંઈ જુવે જાગી. ૫ બુરું પકડયું ત્યર્યું સાચું, ઉપાસક દુર્ગુણના થઈ ગઈ વિદ્યા ગઈલમી, હવે તે કંઈ જુવે જાગી. ૬ મળી વિદ્યા ગુમાવે છે, પરસ્પર કલેશ કરવામાં મળ્યું તે સાચવ્યું ના કંઈ, હવે તો કંઈ જુવે જાગી. ૭ કરો ઉપયોગ નહિ સારો, મળ્યું જે કંઈ અરે તેને વિલાસમાં ગમાવ્યું સહ, હવે તે કંઈ જુવે જાગી. ૮ હજી પણ કંઈ રહ્યું બાકી, રહ્યાં છે ધર્મનાં બીજે અહો તે વાવવા માટે, હવે તે કંઈ જુવે જાગી. ૯ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * *, , , , , , ભાગ આઠમે. તમારી સંતતિ દેશે, તેમને પાપના શાપ, પરસ્પર ફૂટને ત્યાગી, હવે તે કંઈ જુવે જાગી. ૧૦ બ્રિટીશ સામ્રાજ્ય છાયામાં, તમેને ધર્મ કરવાને રૂડો અવસર મળ્યો માની, હવે તે કંઈ જુવે જાગી. ૧૧ મળ્યું તે સહુ ઉદય કરવા, રહ્યું તે સહુ ઉદય કરવા; ખરેખર ધર્મના માર્ગે, હવે તે કંઈ જુવે જાગી. ૧૨ ગ્રહીને ધર્મ સંસ્કારે, ગુણેથી ઉન્નતિ કરવા, બુદ્ધબ્ધિ ધમિ બધુઓ, હવે તો કંઈ જુએ જાગી. ૧૩ હને જે મુકિતની ઈચ્છા, થતી તે શિખ માનીને, અહંતાથી મનાએલું, જણાતું દશ્ય ભૂલી જા. ૧ અવિવાહ સંસ્કારે, નથી તેમાં ગણીને હું; પડે જેની ભ્રમણતામાં, જણાતું દશ્ય ભૂલી જા. ૨ અખંડાનન્દની ઈચ્છા, હુને જે વસ્તુત: થાતી; મમત્વ સૃષ્ટિ કપેલું, જાણતું દશ્ય ભૂલી જા. રૂપી દેહાદિમાં થાતું, અસમાં નામ કલ્પાતું; ત્યજીને બાહ્યનું ખાતું, જણાતું દશ્ય ભૂલી જા. ૪ ગણાતું દેહમાં હારું, નઠારૂં તેમ જે સારું; નઠારું પ્યારું જે બાહ્ય, જણાતું દશ્ય ભૂલી જા. ૫ ગયું હે શું? રહ્યું તે શું હશે હે શું? જશે હોં શું? સ્વભાવે સર્વને માની, જણાતું દશ્ય ભૂલી જા. ૬ નથી ચડતી નથી પડતી, નથી ન્હાનું નથી મેટું પરાણે વૃત્તિએ કહયું, જણાતું દશ્ય ભૂલી જા. ૭ સ્વભાવે સર્વના સ છે, નથી તે નહિ પ્રકટવાનું સ્વભાવે ઉપગે રહી, જણાતું દશ્ય ભૂલી જા. ૮ ખરી આનન્દની ઝાંખી, જણાશે સામ્યતા પ્રગટે, ખરી સુખ ધૂનમાં રહેવાનું જણાતું દશ્ય ભૂલી જા. * For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra co www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સગર્હ. જવા દેજે જવાનુ તે, થવા દેજે થવાનુ તે; ત્યજીને હુ ને ચિન્તા, જણાતુ દશ્ય ભૂલી જા. રહી સમભાવમાં જ્ઞાને, ત્યજી દે રાગ દ્વેષાદિ; બુદ્ધયધિશુદ્ધદ્રષ્ટિએ, પ્રભુ રૂપે સ્વયં બનવું. C. ~~~ પછીથી સૂવ પસ્તાશો. અધુના ચિત્ત ચકડાળે, ચડીને મ્હાલતા જ્યાં ત્યાં; નથી કિસ્મત મળેલાની, પછીથી ખ઼મ પસ્તાશે. ભમાવે વૃત્તિ ત્યાં ભમતા, ગમે ત્યાં માહુથી રમતા; શિખામણુ માનતા ના કંઈ, પછીથી ભૂખ પસ્તાશેા. જુદાઈ ચિત્તમાં ધારી, અની મનમાં અહંકારી; કરી મન માનતી યારી, પછીથી ખૂબ પસ્તાશે. કથ્યુ' કડવું ગણા પ્યારૂં, નથી તેથી કદિ સારૂ; હજી પણ હાથમાં માજી, પછીથી ખૂમ પસ્તાશે. પડાવી ભેદ પ્રીતિમાં, પડાવી ભેદ નીતિમાં; થયે દૂજ ગ ુઓ, પછીથી ખૂબ પસ્તાશે. થઇ ઉંછાછળા કરશેા, નહીં ગંભીરતા ધરશે; ઘણા ખત્તાજ ખાઇને, પછીથી ખૂબ પસ્તાશે. રૂચે ના જે અધુના તે, પછીથી લાગશે વ્હાલુ; કરીયેા જે કથ્યુ તે તે, પછીથી ખૂમ પસ્તાશે. ખરી કિસ્મત મનુષ્યાની, જીવતાં થાય ના કયારે; મળ્યા મેળેા જવા દેતાં, પછીથી પસ્તાશા. મ રહી જાશે અધુ મનમાં, થયુ' ના કંઈ સમાગમમાં; ઉઘાડી આંખ સમજી લ્યા, પછીથી પસ્તાશો. મ વિચાર્યાવણ નહીં આવે, તમારા હાથમાં સાચુ; પડયાથી શી પર બાજો, પછીથી ખૂબ પસ્તાશા. સાશે. ક્ન્દ્રમાં જ્યારે, ચડે વ્હારે ન કે ત્યારે; થશે મહુ ચિત્તમાં યાદી, પછીથી ખૂબ પસ્તાશે. For Private And Personal Use Only ૧૧ ૩ ८ ← ૧૦ ૧૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ત્યજી ઉછાછળ વેડા, હજુ પણ વક્ષ્યમાં રહેવું, ઘટે છે તે તમને એ, પછીથી ખૂબ પસ્તાશે. ૧૨ યુવાને એ ન ગણકારી, શિખામણ વૃદ્ધ સૂડાની; ફસાયા જાળમાં તદ્વત્, પછીથી ખૂબ પસ્તાશે. ૧૩ શિખામણ જ્ઞાની ગુરૂઓની, ગણી અમૃત સમી ગારી; બુદ્ધયષ્યિ સેવવાથી તે, પછીથી સુખ પરખાશે. ૧૪ - = રાવર ૩૦ થી? -- કવાલિ થતા બેબાકળા ક્ષણમાં, ચઢાવી દે મગજ ક્ષણમાં . જરા ના સંપને શિખ્યા, કરી શકશે ઉદય કયાંથી? ૧ સહાતું ના જરા જુદું, જરામાં ખળભળી જાતા; નથી ઉચ્ચાશ મનમાં, કરી શકશે ઉદય ક્યાંથી ? મળીને સર્વની સાથે, હળીને સર્વની સાથે; નથી કરતાં શિખ્યા કાર્યો, કરી શકશે ઉદય ક્યાંથી? રહી મન મૃત્યુની ભીતિ, જરા ભેદે થતા હામા; ભળી જાતા અરિપક્ષે, કરી શકશે ઉદય કયાંથી? બનીને કીતિ પૂજારી, તકાસે સ્વાર્થ મન માન્ય ખસીને સત્યથી દૂરે, કરી શકશો ઉદય કયાંથી? રહી છે આંખમાં અગ્નિ, રહી છે છાતીમાં કાતી; નથી તેથી થતા દરે, કરી શકશે ઉદય ક્યાંથી ? પ્રયુક્તિ યુક્તિ ભેદને, નથી શિખ્યા અનુભવથી, નથી સ્વાર્પણ કર્યું સર્વે, કરી શકશે ઉદય કયાંથી? નથી ધરતા લઘુતાને, નથી ત્યજતા વિષય મેં; મમત્વ દેહ પર ભારી, કરી શકશે ઉદય કયાંથી? બને છેશેઠિયા સર્વે, ગણે છે વેઠિયા બીજા; જતા ભાગી જરા દુઃખે, કરી શકશો ઉદય કયાંથી? For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. બનાવીને કરે વાતે, તડાકા મારતા ઝાઝા કર્યા વખતે ખસી જાતા, કરી શકશો ઉદય કયાંથી? ૧ બહિર જુદું હૃદય જાદુ, મિલા હાજીમાં હા હા, હસીને તાળી દેતા, કરી શકશે ઉદય ક્યાંથી? ગુરૂઓને નથી ગણતા, સ્વચ્છક્કે હાલમાં જ્યાં ત્યાં પ્રતિજ્ઞાની નથી પરવા, કરી શકશે ઉદય ક્યાંથી? ૧૨ થયા વણ સ્વાશ્રયી જગમાં, નથી સ્વાભન્નતિ થાતી; બુદ્ધયબ્ધિ વીરના બધે, કરી શકશે ઉદય સા. ૧૩ ૪ 5र करी शकशो उदय त्यारे. इतर પ્રભુ મહાવીરના ધર્મો, ખરી શ્રદ્ધા ધરી પ્રેમ, થશે જાગ્રત્ સદાચારે, કરી શકશે ઉદય ત્યારે. મર્યાવણ માળ ક્યાં છે, સમયથી જીવન સઘળુ; ત્યજીને દેહની મમતા, કરી શકશે ઉદય ત્યારે. ત્યજીને લેક સંજ્ઞાને, ત્યજીને મૃત્યુની ભીતિ; પ્રવૃત્તિમાં પડે જ્યારે, કરી શકશે ઉદય ત્યારે. જિનેશ્વર ધર્મ સેવામાં, ગણે ના દેહ પ્રાણોને, મરણયાએ થશે જ્યારે, કરી શકશે ઉદય ત્યારે. મર્યાવણ દેહ ભાવથી, નથી મુકિત નથી શાન્તિ; યદા અશ્ચાસ સહુ નાસે, કરી શકશે ઉદય ત્યારે. ત્યજાવણ સર્વ અધ્યાસે, નહીં સ્વાતંત્ર્ય મળવાનું, થશે ત્યાગી યદા પૂરા, કરી શકશો ઉદય ત્યારે. જીવંતાં પણ મર્યા જેવા, થઈને દ્વિજ આભવમાં મરી મથશે યદા કાયે, કરી શકશે ઉદય ત્યારે. ઘણું બેલે વળે ના કંઈ બને ઝટ કાર્યના ગી; થશે જ્યારે ખરા ચેગી, કરી શકશે ઉદ્ય ત્યારે. સદા શ્રી જૈન શાસનની, ધ્વજ ફરકાવવા માટે; સમપણ સહુ થશે જ્યારે, કરી શકશે ઉદય ત્યારે. ૮ ૯ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૭૩ ભરાશે રેમ મેમાં, ખરે ઉત્સાહને શ્રદ્ધા થશે સૌ કાર્યના યેગી, કરી શકશે ઉદય ત્યારે. ૧૦ ચતુવિધ સંઘમાં સંપ, પરસ્પર સાહા (સાજ) દેવામાં થશે ના મહારૂં ને હારું, કરી શકશે ઉદય ત્યારે. ૧૧ સુવિદ્યાદિ ઉપાયમાં, મળ્યું તે સર્વ દેવાથી; બુદ્ધયબ્ધિ ધર્મને જલ્દી, કરી શકશો ઉદય ત્યારે. ૧૨ * सामा पडनारा इर्षालु प्रतिपक्षीओने.. હામા પડી હોહા કરે, ગપ્પાં ઉડાવો સેગણું પણ સત્યના મેદાનથી, ડગનાર ભાઈ કણ છે! મતભેદથી નિન્દા કરે, મનમાનતી જ્યાં ત્યાં ભલે; પણ સાંકડી દષ્ટિ વિના, તે માનનારૂં કોણ છે! ૧ ભેળા જનેને ભેળવી, શકિત તમારી વાપરે, પણ શકિત ચાલે નહીં, એ જાણનારૂ કેણ છે! ૨ આલમ બધી ના આંધળી, કે દેખનારા સજ્જને; દેખાતું જે જે સત્ય તેને, લેપનારૂં કેણ છે! અન્યા જનની ફેજથી, જે સત્ય તેને છેદવા; સામાં પડી યુદ્ધ કરે, પણ મુંઝનારૂં કાણુ છે! ૪ જે જે ધરે છે શસ્ત્ર તે તે, શસ્ત્ર તમને વાગતાં, સમજ્યા વિના સામા પડે, બીનાર ત્યાં તે કેણ છે. ૫ -ર્થિક રીક્ષા શું કરી શવારો. -૭નથી શિખ્યા નથી જોયું, નથી જાણ્યું ખરી રીતે, ગ્રો ના કંઈ અનુભવને, પરીક્ષા શું કરી શકશે. પરીક્ષા જ્યાં નથી આપી, તમાએ કંઈ ભણીને તે પરીક્ષક વણ અહો બેલે, પરીક્ષા શું કરી શકશે. ૨ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ^ ^ ^^^^^ ^^^^^^ ^^^^^^^^ ^^-~ ઝવેરી પારખે હીરે, જણાતે અન્યને પહાણે, અધિકારી વિના બાપુ, પરીક્ષા શું કરી શકશે. તમારી કંઈ ગતિ ના જ્યાં પ્રવેશે ના મતિ કિંચિત; બનીને ત્યાં તમે ડાહ્યા, પરીક્ષા શું કરી શકશે. કથે જે અન્ય લોકેને, ગ્રહો સાચું તમે તેને; ધરી વિશ્વાસ અન્યમાં, પરીક્ષા શું કરી શકશે. કરે ગાગર પરીક્ષાને, અહા અશ્વિતણું માપે, બની તેવા પરીક્ષામાં, પરીક્ષા શું કરી શકશે. વિચાર્યા વણ વદે શબ્દ, તમારૂ તલ જ્યાં થાતું; અહો એ બુદ્ધિ તુલાથી, પરીક્ષા શું કરી શકાશે. વસ્યા વણુ માનવી પાસે, નથી માનવ પરીક્ષાનું વસ્યા વણ ને કસ્યાવણ તો, પરીક્ષા શું કરી શકશે. ૮ સ્વકીય બુદ્ધયનુસારે, કરે સર્વે પરીક્ષાઓ સ્વયં ભૂલી રખડનારા, પરીક્ષા શું કરી શકશે. ઘણું ઉંડા વિચારે જ્યાં, હૃદયના આશયે ઉંડા; કર્યા વણ નિશ્ચય પૂરા, પરીક્ષા શું કરી શકશે. ખરી વીતરાગની દષ્ટ, પરીક્ષા સર્વની થાતી; બુદ્ધયબ્ધિ સત્ય સમજીને, રહો સમભાવમાં ધ્યાને. ૧૧ * खरो छे मेळ शिर साटे. 19રહી જ્યાં ચિત્ત જુદાઈ, રહી જ્યાં સ્વાર્થ કપટાઈ; અહે એ મેળ છે કાચો, ખરે છે મેળ શિર સાટે. ખરા જ્યાં મેળના રંગે, નથી ત્યાં લોકની પરવા; નથી ત્યાં મૃત્યુની પરવા, ખરે છે મેળ શિર સાટે. જરા ના પ્રાણની પરવા, જરા ના વિત્તની પરવા; નથી દુઃખેતણ પરવા, ખરે છે મેળ શિર સાટે. જશ ના દેહની પરવા, જરા ના કીર્તિની પરવા; જરા ચરાય ના મનડું, ખરે છે મેળ શિર સાટે. For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. રહે ખુદાઈ મનમાંહી, રહે ખુદાઈ વાણીમાં; રહે એ મેળ દુનમાં, ખરા છે મેળ શિર સાટે. જણાવાનું ઉપરથી કંઈ, સાવાનું રહ્યું મનમાં; હળાહળ મેળ એ ભૂંડા, ખરા છે મેળ શિર સાટે. રહે સાજન્યની વૃત્તિ, રજસ્તમની ટળે વૃત્તિ; સદા સાત્વિક વૃત્તિના, ખરા છે. મેળ શિર સાટે. નથી અજ્ઞાનીના ભાગ્યે, નથી એ પાપીના ભાગ્યે; અહા એ જ્ઞાનીના ભાગ્યે, ખરા છે મેળ શિર સાટે. રહ્યા એ મેળ અન્તમાં, જણાતા શુદ્ધ ઉપયાગે; બુદ્ધગ્ધિ ધર્મિ સત્સ`ગે, ખશ છે મેળ શિર સાટે करी ले कार्य करवानुं. ઘણાં છે શ્રેયમાં વિઘ્ન, અધાર્યું કઇ અની જાતું, પ્રમાદાને હઠાવીને, કરી લે કાર્ય કરવાનું. નથી વાર જ વખત જાતાં, નહીં આવે વખત પાછે; થઈ જાગ્રત ભલા ભાવે, કરી લે કાર્ય કરવાનું. ઘસીને હાથ ચાલ્યા કેઇ, ઘસીને હાથ ચાલે છે; તપાસી ચિત્તમાં પુરૂ, કરીલે કાર્ય કરવાનું નથી કિસ્મત વખતની કંઈ, કરાડા રત્નાને ખર્ચ, ગયા પાછા નહીં આવે, કરીલે કાર્ય કરવાનું. નથી કિસ્મત મનુભવની, ગુમાવે વ્યર્થ કયાં ભાળા; મળ્યું સહુ શ્રેય સિદ્ધયથે, કરીલે કાર્ય કરવાનુ જરા વિશ્વાસ ના ધરવા, ખરેખર માહુના મનમાં; ત્યજીને મેાહની વૃત્તિ, કરીલે કાર્ય કરવાનું. હલાહલ વિશ્વના જેવા, ગણીને સ વિષયને; ધરીને સ્વયં વૈરાગ્યે, કરીલે કાર્ય કરવાનું. સજી નિ:સગતા સારી, ભજીને શાન્તતા ભારી; ધરીને સામ્સ સામાંહી, કરીલે કાર્ય કરવાનું. For Private And Personal Use Only ૧ પ ૭૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ - ભજન સંગ્રહ. -~-~ ~ ~ અહંતા ભાવ ભૂલીને, ખરેખર સાધ્ય!!! મુક્તિને, બુદ્ધયબ્ધિ સદ્દગુરૂગમથી, કરીલે કાર્ય કરવાનું. તે मळे ज्यां चित्त त्यां मेळो. र મળેલો મેળ ના છાને, અમેળે પણ નહીં છાને; અમારું માનવું એ છે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળ- ૧ હજારેની સભામાંહિ, સ્વયં મન ઓળખે મેળુ મળે છે આંખથી આંખે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે–૨ વિકારી મેળ છે મેંલા, સદા નહિ તે ટકી રહેતા ટકે ના ખેંચી આણેલે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે૩ વિચારમાં પડે ભેદે, લડે જ્યાં આંખથી આંખો; નહીં એ મેળ મન માન્ય, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે-૪ પરસ્પર ચિત્તના રૂચે, પરસ્પરમાં પડે વાંધો અહે એ મેળ મૂખને, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે-૫ હઠ પાછું હૃદય ધડકી, સ્વયં ખૂલે નહીં મનડું; અહો એ બહાના મેળા, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળો-૬ વિના બેલે પરસ્પર જ્યાં, હૃદય તન્મય બની રહેતાં બુદ્ધયધ્ધિવિશ્વવ્યવહારે, મળે જ્યાં ચિત્ત ત્યાં મેળે-૭ છેમને તો સાવરો છે. ) અમારે સ્વાર્થના કિંચિત, નથી લેવું કરી યાદી, વિચારી ખૂબ મનમાંહી, ગમે તો આવશો પાસે– ૧ પરાણે નહિ મનાવાનું, પરાણે નહિ કરાવાનું; તપાસી બાજુએ સઘળી,ગમે તે આવશે પાસે– ૨ નથી ફદે ફસાવાનું, નથી કંઈ સ્વચ્છ ગાવાનું, અમારૂં ના જમાવાનું, ગમે તે આવશે પાસે– ૩ તમને ઈષ્ટ લાગે કે, અમારૂં શ્રેય છે આંહી, કરી નિધોર મનમાંહી, ગમે તે આવશો પાસે– ૪. For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. c) નથી સ્વાતંત્ર્ય ખેવાનું, ખરૂં સ્વાતંત્ર્ય લેવાનું ખરી પરતંત્રતા ધરવા, ગમે તે આવશે પાસે– ૫ તમારી ઉન્નતિ કરવા, અમારાથી બને તે સહ; કરીશું સ્વાત્મભેગે હો, ગમે તે આવશો પાસે– ૬ અમારી સર્વ આજ્ઞાઓ, તમારે માનવી પડશે, ગમે તેવી ગમે ત્યારે, ગમે તે આવશે પાસે... ૭ બની ગંભીર સાગરવત્ , તમારે નિત્ય રહેવાનું. પ્રભુ શ્રી વીરના પળે, ગમે તે આવશે પાસે– ૮ તજીને સર્વ બાહિરનું, ખરા ત્યાગી થવું પડશે; સદા સેવક બની રહેવા, ગમે તે આવશે પાસે– ૯ અખંડાનન્દ લેવાને, ઉપાયે ગ્ય કરવાના ખરે છે માલ શિર સાટે, ગમે તે આવશે પાસે–૧૦ તમારામાં અમારામાં, જરા ના ભેદ ગણવાને; બુદ્ધયબ્ધિધમી થાવાને, ગમે તે આવશે પાસે–૧૧ - G - भमाव्यो क्यां भमे भोळा. વસી પાસે ઘણું બેસી, નથી દેખ્યું નથી જાણ્યું; પ્રપંચીના પ્રપંચથી, ભમાવ્યો કયાં ભમે ભેળા. પ્રપંચી શબ્દ પાસાથી, કળાઓ કેળવી કેડી, ખરાને જૂઠ દેખાડે, ભમાન્ચે ક્યાં ભમે ભેળા. ખરે વિશ્વાસ બેસાડે, રચીને ધૂર્તની બાજી, બનીને અન્ય એકાન્ત, ભમાવ્યો ક્યાં ભમે ભેળા. કરી ધવલે કપટ યુક્તિ, ફસા ડુંબ ટેળામાં, અહ શ્રીપાળને કે, ભમાન્ચે ક્યાં ભમે ભેળા. અહ ઈર્ષ્યાગ્નિથી જ્વલતા, મનુષ્ય જૂઠમાં રાચે; બનીને દૃષ્ટિ રાગીરે, ભમા કયાં ભમે ભેળા. નથી કીધો અનુભવ કંઈ, બને શું બાવરે જલ્દી વિચાર્યા વણ થતી હાનિ, ભમા કયાં ભમે ભેળા. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. સદા દુનિયાજ દોરંગી, જગત્ ઢમઢેલ પિલું છે; તપસ્યા વણ સકલ પૂરૂં, ભમાવ્યા કયાં ભમે ભેળા. ઉડે જ્યાં ધૂલ ત્યાં પાણી, પ્રતિપક્ષીત વાણી; વિચારી ચિત્તમાં આણી, ભમા ક્યાં ભમે ભેળા. કથા રાસલ મદનીયાની, સુણી મહેકાણુનું ટાણું; બની મધ્યસ્થ જે મનમાં, ભમાવ્યો કયાં ભમે ભેળા. અસૂયાથી થતું ના શું, કહે શું ના બને સ્વાર્થ, કરાતું પાપ શું શું ના, ભમાવ્યો કયાં ભમે ભેળા. પ્રતિપક્ષી બનેલાઓ, સ્વપક્ષ સિદ્ધિને માટે કરે છે જૂઠને ઉભું, ભમા કયાં ભમે ભેળા. કળા બાજી ચતુરાઈ, કરીને ધૂર્ત લેકે તે; હતું ના તે જણાવે છે, ભમાવે કયાં ભમે ભેળા. સુણેલું પણ થતું જૂઠું, નિહાળ્યામાં થતી ભૂલે, થતા કથનાર પણ જૂઠા, ભમાવ્યા કયાં ભમે ભેળા. ગયા ના રાગ કે જ્યાં રહે ત્યાં વાસ જૂઠાને; વિચાયાવણ સહુ બાજુ, ભમાવે ક્યાં ભમે ભેળા. ૧૪ બની હશિયાર વિદ્યાથી, બની મધ્યસ્થ થે સમજુ બુદ્ધબ્ધિ ધર્મ સાધે, વિચારી જે સ્વયં સાચું. ૧૫ નવા શો હા શિષ્યો: જીગરથી ખુબ મ્હાનારા, કદાપિ સંગ ના છેડે, ગુરૂની માન્યતાવાળા, ઘણુ થોડા ખરા શિષ્ય. ૧ ગુરૂના દુ:ખમાં ભાગી, બનીને સદ્દગુરૂ સાથે, ખરી વખતે રહે સાથે, ઘણું ચેડા ખરા શિષ્ય. હદયને બહાથી અશ્વત્, ગુરૂની ભક્તિના ભેગી; ગુરૂને શીર્ષ દેનારા, ઘણા થડા ખરા શિ. ગુરૂના ચિત્તમાં પેસી, ગુરૂનું કાર્ય કરનારા વિના બોલે ગમે તેવું, ઘણા થોડા ઘણા શિષ્યો. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ઉઠાવે સદ્દગુરૂ આજ્ઞા, વિપત્તિયે સહી સઘળી; ગુરૂનું તે ગણે નિજનું, ઘણું ચેડા ખરા શિષ્ય. અમે રાગી ઘણું છેકે, અમારા સમ નથી કેઈ; કરે કથની ઘણા લોકે, ઘણું થાડા ખરા શિષ્ય. ઘડીમાં નવ ધરે રંગે, ખરી વખતે ખસે દરેક રહે છે પાસમાં કેઈ, ઘણુ થોડા ખરા શિષ્ય. પ્રતિજ્ઞા પૂર્ણ પાળીને, સદા શેભી રહે જગમાં, રહે રહેણુવિષે એવા, ઘણું શેડા ખરા શિષ્ય. હદયથી પ્રાણ દેનારા, ખરી શોભા જ શિષ્યની બુદ્ધ બ્ધિસદ્દગુરૂ મનમાં, ખરા શિષ્યો સદા રહેતા ૯ ए साधुओ भेगा मळीने उन्नति क्याथी करे. " ચમ તરાં ભેગાં મળી ઈર્ષ્યા ધરી બચકાં ભરે, બાઝે પરસ્પર દાંતીયાં કરીને સહનતા ના ધરે, ત્યમ સાધુઓ ઈર્ષ્યા થકી નિન્દા પરસ્પર આચરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– મારા વિના સારે નથી કે સાધુ દુનિયામાં ખરે, દૂષણ નિકાળી અન્યમાં નિજનું ખરૂં માને અરે; જ્યાં માહામાંહે આળના શબ્દો હૃદયથી નીકળે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે– ભૂલી જઈ નિજ સાધ્યને ટંટા કરી બાઝી મરે, આચાર કિંચિત ભેદથી નિજ ભિન્નતાને આચરે; પરતેજ કીર્તિ ના સહે પ્રતિપક્ષી થઈને ઉછળે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– નિજ ભક્ત કરવા લોકને અપકર્ષ પર ઉચ્ચરે, સહુ સત્ય પોતાનું કાવી કૂલતા હર્ષ ઉરે, મુખ આગળે મીઠું લવે દુર્જનપણું પાછળ ધરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે— કરાવી લેતા કા ઉરચર આગળ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ ભજનપદ્ય સંગ્રહ. હાતા નહીં અન્તર થકી સારૂં કદાપિ જ્યાં મળે, આચાર વા વિચારના ભેદે હૃદયમાં બહુ બળે અવસર જમાને ઓળખી પ્રવૃત્તિ નહિ કંઈ ચળવળે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે– અભિમાન બહુ જાણ્યાતણું આચાર પાલનનું ધરે, પિતાતણું સહુ સત્ય પરનું જૂઠ સેવે ઉચ્ચરે; ઔદાર્ય દષ્ટિમાં નહીં સંકીર્ણ દષ્ટિ આદરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે– ચેતી જમાને ઓળખે એ વાત ક્યાંથી નિસ્સરે, કે સત્ય કહેતે તેના શત્રુ બની ઝઘડે લડે; જ્યાં સંપ ના ત્યાં જંપ ના કુસંપ જ્યાં બહુ સંચરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– નાયક વિનાના સૈન્યની પેઠે ગમે ત્યાં આથડે, સ્વાઘને સ્વાતંત્ર્યમાની રેઝની પેઠે ફરે; એવા બને જે સાધુઓ તેને ખરૂં શું પરવડે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. વિદ્યા ઉપર પ્રીતિ નહીં સ્વાધ્યાય નામે થરથરે, સિદ્ધાંતની ચર્ચા નહીં કુકર્મકાંડે પરવરે; કુરતીના દાસે બની જે સત્ય આચરતાં ડરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– ધરતા નહીં શુભ ધર્મને જે કામિનીને કરગરે, લલચાઈને લક્ષમીવિષે જે વિત્ત લેવા સંચરે; જે મેહમાયાના ગુલામે થઈ બહુશેકે રડે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– ૧૦ બેલી ફરી ક્ષણમાં ફરે નિશ્ચય નહીં મનમાં વરે, વિશ્વાસઘાતી ઝટ બની જે જાય શત્રુના ઘરે; ગીતાર્થ નહીં ગીતાર્થની નિશ્રા વિના જે વિહરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે – For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ગંભીરતા મનમાં નહીં કે વાત ઉરમાં ના ઠરે, હેતા નહીં કીધું પરસ્પરનું અને મન તડફડે; ઢમઢેલમાંહે પોલને ઉપર રહે આડંબરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે હિતશિખ દીધી ઉન્નતિની તે ન કાને સાંભળે, ઉલટા હિતસ્વી લેકને જે વિંધતા વાણુશરે; મનમાં જરા દાઝજ નહીં નિજ ધર્મની તે શું તરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે ૧૩ સુસંપથી જે ચાલતા જાણી જમાને ગુણવડે, જ્ઞાની અને વક્તા અને સમુદાયમાં ભળતા ભળે; આચાર્યની આજ્ઞા ધરી નિજ શક્તિ ધ વાપરે, બુદ્ધચબ્ધિ સાચા સાધુઓ સ્વપન્નતિ હેજે કરે– ૧૪ A " साधुओ ते करे जैनधर्मोन्नति ज्ञानवैराથ ત્યાગmવિધા ? ” ઝલણ. વીર્ય રક્ષા કરે કેટિયત્નો થકી દ્રવ્યક્ષેત્રે અને કાલ ભાવે, ગુપ્તિ નવ ધારતા પૂર્ણ શ્રદ્ધાવડે વીર્ય રક્ષાવિષે ભાવ લાવે, કામના વેગને વારતા કાયથી વાણીને ખૂબ મનમાં વિચારી, સાધુઓ તે કરે જેન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૧ કામિની સંગ ને વારતા દૂરથી કામિની અંગને ના નિહાળે, વાસના, કામની બાળતા ધ્યાનથી કામના દોષને ખૂબ ખાળે; સ્વપ્નમાં પણ અરે કામ પ્રકટે નહીં ભાવના ભાવતા શુદ્ધિકારી, સાધુઓ તે કરે જેના ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ટાળતા સંગતિ પંડકાની સદા કામશાસ્ત્રો ન વાચે વિકારી, કામની વાત દરે સદા પરિહરે કામીનરની ન કરતા હિ યારી; For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ભજનપદ્ય સંગ્રહ. સત્ય આબાલ્યથી શાસ્ત્ર નિયમેવડે જે થયા નૈષ્ઠિક બ્રહ્મચારી, સાધુઓ તે કરે જેન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૩ નામને રૂપને મેહ જે નહિ ધરે મેહના સર્વ અધ્યાસ ટાળે, જ્ઞાન અભ્યાસમાં ચિત્તને વાળીને જ્ઞાન પ્રાપ્તિવિષે આયુ ગાળે; આગમ જ્ઞાનને ધારતા ગુરૂગમે સંશયે થાય તેને નિવારી, સાધુએ તે કરે જેના ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૪ સંપીને રહે સદા કલેશને નહિ કરે ચિત્ત મેટું કરે અબ્ધિ જેવું, દેષને ના કહે કેઈન ક્યારે પણ ત્યાગીને વર ઈર્ષ્યાનું દેવું; ભેદ કિંચિત્ પડે માન્યતાઓવિષે મત ક્ષમા ધારતા ભેદ વારી, સાધુઓ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૫ ચાલતા દેશ દેશેવિષે સંગને ત્યાગીને બેધ દેતા મઝાને, લોકને પારખે દેશને પારખે પારખે જેહ આ જમાને; ધર્મ ફેલાવતા સર્વદેશવિષે લોકને સત્ય બધે સુધારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૬ સંઘ ભેગું કરી જનાઓ ઘડે કર્મ ફેલાવવા વિશ્વમાંહી, સંઘના ઐયને સાચવે સંપથી ભેદ ધરતા નહીં સંઘમાંહી; ધર્મવ્યાખ્યાનથી વિશ્વ જાગ્રત કરે પાપના ઓઘ સેવે નિવારી, સાધુઓ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૭ સર્વ જી ઉપર રહેમ રાખે સદા રક્ષતા ભાવથી સહુ ઉગારી, પાપ હિંસા સમું કોઈ નહિ લેખ ધર્મ અહિંસા ખરે મેક્ષ બારી; સત્યની ટેકથી નેક રાખે સદા ચોરીને ત્યાગ ઉગ્રવિહારી, સાધુઓ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૮ રાખતા દામ નહિ પાપનું મૂળ જે દામથી સર્વવિવે ઉપાધિ, દામથી દૂર તે આધિથી દૂર છે દામ ત્યાગ્યાથકી મુક્તિ સાધી, સર્વ મમતા ત્યજે દેવ પ્રેમે ભજે સાધતા સાધના ધર્મ સારી, સાધુએ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૯ ગના રંગમાં નિત્ય લાગી રહે વિશ્વ ભેગે ત્યજી નિત્ય ખેલે, સામ્યભાવે રહે સર્વ સાચું કહે પાપની વૃત્તિ દૂર ઠેલે, For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૮૩ આત્મચારિત્ર્યમાં ધૈર્ય શૈલેશવત્ બાદથી ધર્મ વ્યાપારચારી, સાધુઓ તે કરે જેન ધર્મોન્નતિ જ્ઞાનવૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૧૦ દ્રવ્યને ક્ષેત્ર કાલજ અને ભાવથી ગ્ય કાર્યો કરે ધર્મ માટે, ધર્મને ધારતા પાપને વારતા ધર્મ ભક્તિ કરે શીર્ષ સાટે, શુદ્ધ પરમાર્થમાં રાચતા માચતા વૃત્તિ અન્તર્ વિષે નિત્ય ઠારી, બુદ્ધિસાગર મુનિ ધર્મ ઉદ્ધારતા જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૧૧ res धर्म पूजारीओने आमंत्रण सेवा. 97 કવાલિ. અમારા ધર્મ પૂજારી, અમારા આંગણે આવે તમારા પાર પૂજ્યાથી, અમારે જન્મે છે સફળે. અમારે ધર્મ ધરનારા, તમેને પૂછશું ભાવે; તમારી ઉન્નતિ માટે, અમારૂં તે તમારૂં છે. અમારા પ્રાણના પ્યારા, તમારાથી અધિકું છું; કળે જે ઈએ તે સહ, વિના માગે સમર્પ હું. અમારી ભકિતના પ્રેર્યાં, તમારી સેવના કરવી, અમારી યાચના એ છે, કરે પૂરી ભલા ભાવે. અમારી દિવ્ય મૂતિ, જીવંતી જાગતી જગમાં; નિહાળીને ખુશી થાઉં, કરૂં આંખે સફળ બને. તમેને દેખતાં અમને, નથી પાછળથકી ચિન્તા; અમારી પાછળે અતિ, તમારાથી ભલી વહેશે. પ્રભુ સર્વજ્ઞમહાવીરે, અમારે ધર્મ ઉપદેશ્ય અમે ફેલાવવા તેને, અમારી શકિત વાપરીએ. તમારી શક્તિ વપરાવા, તમારી પૂજના નક્કી પ્રભુના સેવકે સર્વે, અમારા પૂજ્ય છે સાચા. હયાતીમાં તમેને એ, કહીશું પૂછશું પ્રેમે; બદ્ધબ્ધિ ધર્મ ધરનારા, અમારા છે અમારા છે. ૯ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. - जेवू वावो तेवु लणो 80જેવું વાવો ક્ષેત્રમાં તેવું ફલ જગ લોરે, વિચારે પુણ્ય પાપના કરતાં ફલ તેવું ગ્રહો, પુણ્ય પાપ વિચારે બીજે, શુભાશુભમાં રીઝે ખીજે, ઉગે મનક્ષેત્રોમાં ફલ તેવાં સમજી રહેશે– જેવું. ૧ વાવે બાજરી જાર ન મળશે, બાજરીઉં અને ફળશે, વાવે અફીણ બીજે કેરી લંબ કયાંથી ઝહેરે– જેવું. ૨ કલેશાદિ કુવિચારે નિવારી, શુભ બીજે વા નિર્ધારી, શિક્ષા શુદ્ધ સમયની બુદ્ધિસાગર શુભ ચહેરે- જેવું. ૩ ભાવાર્થ-મન, એ શુભાશુભ વિચાર બીજ વાવવાનું આન્તરિક ક્ષેત્ર છે, બાહ્ય ભૂમિ ક્ષેત્રોમાં ઘઉં બાજરી જુવાર અને અડદ વગેરે જેવાં પ્રકારનાં બીજે વાવવામાં આવે છે તેવા પ્રકારનાં તેઓ ઉગીને ફળ આપે છે. લીંબોડીરૂપ બીજ વાવતાં લીબડીરૂપજ ફળ આવે છે અને આ પ્રગટી વાવતાં આંબો થાય છે અને તેનું આમ્રફળ આવે છે. જેવું તમે ક્ષેત્રમાં ફળ વાવ છે તેવું ફળ તમે પ્રાપ્ત કરે છે. મનરૂપ ક્ષેત્રમાં જે તમે પુણ્યના વિચારોરૂપ બીજ વાવશે તે તેનું સુખરૂ૫ ફળ આવશે અને જો તમે મનરૂપ ક્ષેત્રમાં પાપ વિચારોરૂપ બી જે વાવશે, તે તેનું દુઃખરૂપ ફળ પ્રગટશે. પુણ્ય વિચારે શુભ ફળ આપે છે. અતએ પ્રથમ દશામાં તેવા વિચારો પર રાગ ધારણ કરો અને પાપ વિચારે મનરૂપ ક્ષેત્રમાં ફાલીને જુલીને અશુભ દુઃખરૂપ ફળ સમાપે છે. માટે તેને ત્યાગ કરે. પાપના વિચારો પર અરૂચિ ધારણ કરે અને તેનું અંશ માત્ર પણ બીજ મનરૂપ ક્ષેત્રમાં ન વાવો. કારણકે અશુભ બીજનું અશુભ ફળ છે. મનરૂપ ક્ષેત્રમાં શુભાશુભ વિચાર બીજેનાં ફળો પણ શુભાશુભ થાય છે એમ નિશ્ચયતઃ અવબોધી સમજીને અશુભબીજેને મનરૂપ ક્ષેત્રમાં ન વા. જે તમોબાજરીવાવશે તેતેમાંથી જારરૂપ ફળ થશે નહિ. અન્ને બાજરીવાવ્યાથી બાજરીઉ આવવાનું તેમજ અફીણ બીજે વાવવાથી આમ્રફળ પ્રગટી શકે નહિ. અફીણનાં બીજ વાવવાથી ગુલરાં થવાનાં એમનકી અવબોધવું અએવ ઉપર્યુક્તન્યાયને હૃદયમાં ધારણ કરીને હિંસા,જૂહ, તેય, મૈથુન, પરિગ્રહ. મમતા, ક્રોધ, માન, માયા, લોભ, નિન્દા, ઈર્ષ્યા, ચાડી, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, રજોગુણ, તમે ગુણના વિચારો, કલેશ, અને વૈર વગેરે અશુભ વિચારરૂપ બીજેને મનરૂપ ક્ષેત્રમાં For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. વાવશે નહિ. પૂર્વે વાવ્યાં હોય તો તેને પશ્ચાત્તાપ કરીને ઉપયોગ અને તપવડે પરિહાર કરે. ભવિષ્યમાં ન વાવવાની પ્રતિજ્ઞા કરે. મનરૂપ ક્ષેત્રમાં દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય,નિષ્પરિગ્રહતા, ચાર ભાવના, અને બાર ભાવના વગેરે શુભ વિચારેનાં બીજે વાવે. આત્મામાં આત્માના શુદ્ધ ધર્મનાં શુદ્ધોપયોગે બીજ વાવો. એમ બુદ્ધિસાગર ઇચ્છે છે અને તે પ્રમાણે થાઓ. = રવમું ને વાવું છે કવાલિ. જગતના સર્વ જીવોને, અમારા આત્મવત્ માની; પરસ્પર જે થયા છે, ખમું છું ને ખમાવું છું અનાદિકાલથી જગમાં, રહી સર્વે જીવો સાથે, કરી સંતાપના આદિ, ખમું છું ને ખમાવું છું. જીની સાથે આચારે, જીવોની સાથે વિચારે, ધર્યા જે વૈરને કલેશે, ખમું છું ને ખમાવું છું. જીના સર્વ ભેદેને, ત્રિગે રાગને દ્વેષે; હણ્યા હણાવીયા વંસ્થા, ખમું છું ને ખમાવું છું. અતીકાલે કર્યો ગુહના, તણું માણી દઈ પ્રેમે; કરી ઉદારતા મનની, ખમું છું ને ખમાવું છું. વિચારે યાદ જે આવે, વિચારે યાદ ના આવે, જરા ના ચિત્તમાં રાખી, ખમું છું ને ખમાવું છું. ૬ વિધીએ કર્યો ગુના, અમારી યાદમાં આવે, વિરોધી ભાવ મૂકીને, ખમું છું ને ખમાવું છું. ૭ ભલું કરતાં બુરું માની, પ્રતિપક્ષી બન્યા જે, ચહી માજ તેઓની, ખમું છું ને ખમાવું છું. ૮ રહીને વિશ્વમાં કીધાં, કરાવ્યાં પાપ અનુવાં, બુદ્ધયબ્ધિ સર્વની સાથે, ખમું છું ને ખમાવું છું. હું - For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપલ સંગ્રહ. एक सत्य प्रेमी मित्रे स्वमित्रने आपेल उपालंभ. તુજને સ્મરૂં બહુ પ્રેમથી બોલાવતે બહુ પ્રેમથી, પણ પ્રેમને પરખ્યા વિના હે ભવ્ય તું ભટકાય છે; ખીલી લતાએ વનવિષે પુષ્પ સુગંધે મહમહે, ભ્રમરા વિના શુભવાસની કિસ્મત કહો કયાં થાય છે. જે મન્દ મતિયા મૂઢ જન તે પ્રેમને કયાં પારખે, હીરે ઝવેરી પારખે મૂઢા કિસ્મત પાય છે; દિલ દઈને ના જાણતા તે મિત્ર પણ નહિ ઢેર છે, જ્યાં પ્રેમની પિછાન ના ત્યાં વાત શેર બકેર છે. એ ઉંદરી વિવાહમાં જ્યાં મળે ત્યાં શું બેલવું, જેવી તમારી યોગ્યતા તેવું હદય તે હાય છે, માનસ સરોવર ત્યાગીને ખાબેચઆમાં ન્હાય છે, જાણે અહો એ કાગડા ઝટ વૃત્તિ તે પરખાય છે. ચિન્તામણિને કાંકરા જેવું ગણુને બાળકે, રાચી રહે છે કાચમાં અજ્ઞાનથી એ જાણવું જ્યાં ચિત્ત ખેંચે ચિત્તને ના મેળ ત્યાં છાને રહે, નિશ્ચયથકી એ જાણજે સમજી હૃદયમાં આણવું. ખોટું ખરૂં સ્વાચ્છન્ધમતિના યુગથી જાણે નહીં, આચારમાં મૂકે નહીં એ કૃત્યને બહુમાનથી, અધુના નહીં સમજાય તે પશ્ચાત્ જ્ઞાને જાણજે, બુદ્ધ બ્ધિ સાચા મિત્રની પ્રીતિ ખરી શુભતાનથી. C૪ વધારો મારૂ. શક્તિ વધારે ભાઈ, શક્તિ વણ ન જવાતું; જ્યાં શક્તિ ત્યાં રાજ્યરે, નબળું જન રીબાતું–શક્તિ તન મન શક્તિ વૃદ્ધિથી, માર કદી ન ખવાય, વકતૃત્વ શક્તિથકી સારૂં સમજાવાય; For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. શક્તિ વિનાનું પ્રાણરે, જુઓ જગમાં વેચાતું–શક્તિ. ૧ જ્ઞાનાદિક શક્તિ વિના, માનવ ઢેર સમાન, પરતાબામાં રહી કરી, સહેજે ગુમાવે માન; શક્તિ વિના પાતંત્ર્ય, થાતું નીચથી નાતું–શક્તિ. ૨ જનની જન્મની ભૂમિને, લજવે શક્તિ હીણ, લજવી જનની કુખને, થાવે જગમાં દીન; આત્મશક્તિ વણ જીવરે, બધે કર્મનું ખાતું–શક્તિ ૩ શક્તિમત્તે સુખી થતો, અશક્ત જન સીદાય, શક્તિનો સંચય કરે, સોનો ઉપરી થાય; શક્તિથી જીતાયરે, ધાર્યું કાર્ય કરાતું–શક્તિ શતિહાણ પરતંત્ર છે, ખીલ શક્તિ સુજાણ, ધર્મોદય દેશેન્નતિ, કરશે સાચી વાણું, છે શક્તિ મહાદેવી, પ્રગટે સર્વ સુહાતુ–શક્તિ. શ્વાસથી જીવવું, તે જીવ્યું ન પ્રમાણ, શતિવડે જે જીવવું, તે જીવ્યું જગમાન; જગમાં જ્યાં ત્યાં દેખરે, શક્તિએ નામ થાતું–શક્તિ. ૬ ઉત્સાહી ચેતન કરી, અન્તર્ બની નિવ, સતતેત્સાહાભ્યાસથી. ખીલવ શક્તિ સર્વ બુદ્ધિસાગરધરે, શક્તિથી વિચરાતું–શકિત. મા શક્તિ. ૫ - == સન્ત તાપુની હાય ન જેવી. ધીરાના પદને રાગ. હાય ન કોઈની સારીરે, સમજે મનમાં નરનારી; હાય ન કેઈની લેશે રે, મનમાંહિ અવધારી; સન્તોની હામાં ભડકા, દાવાનલના જાણ; અણધારી આપનું કારણુ, સન્તની હાય પ્રમાણ જગમાં જે જોશેરે, દષ્ટાન્તો અનેક ભારી–હાય ૧ For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra re www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ગરીબજનાની હાયા લાગી, કદિ ન ખાલી જાય; મૃતક ઢારના ચામથકી ભાઇ, લેાદું ભસ્મસાત્ થાય; નખાદ કાઢે નક્કીરે, જીવતી એ મહામારી—હાય. સતીયાની હાચેા મહા છૂરી, કરતી સર્વ ખુવારી; રાજાઓનાં રાજ્ય વિનાણ્યાં, પ્રત્યક્ષ ફળનારી; અન્ધા ન થાશેા મદથીરે, નાસ્તિકમત કરી યારીહાય. સતાવવાથી સાધુઓને, દિ ન નીકળે સાર. બાળક વિધવા અન્યા લૂલા, દુ:ખી પશુ અવતાર; પંખીઓને પીડારે, કર નહીં સંસારી~~હાય. ચેાગીઆને સતાખ્યાથી, સુખમાં ઉઠે આગ; પરીક્ષિત રાજાને કરડયા, શાપ પાપે મહા નાગ; બુદ્ધિસાગર શિક્ષારે, સાચી ધર્મિજન પ્યારી—હાય. ૩ For Private And Personal Use Only પ છ માયા જ. છ અદ્ભુત આ શે! ખેતરે, માહ્યા નર અને નારી, માયાનું શું જોરરે, ભરમાયુ જગ ભારી....અદ્ભુત. માયા છે મહાકારમી, વિશ્વ નચાવે સર્વ, મેાહતણા પાસે જગ બધે, ટાળે સૈાના ગ માયા કરાવે કરે, જોર ન ચલે જરારી....અદ્ભુત.—૧ જગત્ થતુ સા આંધળુ, માને જૂને સાચ, સમજણુ સાચી ના પડે, કઇ મણિને કાચ; પૂજે કાણુને કાણુરે, સુઝે નહીં તલભારી....અદ્ભુત.--૨ ભિન્ન મતા ભિન્ન ઢષ્ટિયા, ભિન્નાચાર વિચાર, ધર્માર્થે ખૂનેા થતાં, માયા થતાં પ્રચાર; પડદા નવ નવર’ગીરે, માયાના દુઃખકારી....અદ્ભુત.—૩ માયાને નિર્દે જના જે, પૂજે માયા ઈંધ, માયા સામાં પેસીને, સૈાને કરતી અધ; માયા નટવી નાચીરે, ધૂતે જગને ધૂતારી....અદ્ભુત.૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. 26, માયા કામણ ગારડી માયા જગની નારી. વિશ્વ પ્રવૃત્તિ યંત્રને, ચલાવે છે મહા મારી, બુદ્ધિસાગર જાગીરે, જુવો ચિત્ત વિચારી-અભુત–પ - પરમ કૂનું નવું રે થાય. પલકમાં જૂનું નવું કૈ થાય, અકળ કળા ન ગણાય. પલકમાં– ધાર્યું ધૂલધાણ થતું રે, ચાલે નહીં તલભાર; ભૂકપિએ શું કર્યું છે, દેખો જગ નરનાર. પલકમાં. ૧ રંકને રાજા ઝટ કરે રે, કરે નૃપતિને રંક; સ્થલ ત્યાં જળ ક્ષણમાં કરે રે, અલખ કુદત ઢગ. પલકમાં. ૨ કર્મ કરે કોઈ ના કરે રે, પાર ન કર્મ પમાય; કર્મ પડદામાં શું રહ્યું છે, જ્ઞાન વિના ન જણાય. પલકમાં. ૩ જે ન વિચાર્યું ન દેખીયું રે, આવી પડે ક્ષણમાંહિ; કુદ્રત આગળ કેઈનું રે, ચાલે નહીં કર્યું કંઈ. પલકમાં. ૪ પરિવર્તન સહ જાતિનાં રે, થયાં વિશ્વ મઝાર; થાય અને થાશે ઘણું રે, ગણતાં ન આવે પાર. પલકમાં પ રાજ્ય દ્ધિ રમણ ધરા રે, પામે નવ પર્યાય; રહ્યું ન રહેશે નહિ રહે રે, એક રૂપ કઈ ભાય. પલકમાં. ૬ ચિન્તા શોક ભયને ત્યજી રે, વતી લે સમભાવ, બુદ્ધિસાગર ધર્મની રે, શ્રદ્ધા ધર સદભાવ. પલકમાં. ૭ હરાવ્યા કરે છે શું ? * બનીને શૂર અન્તમાં, કર્યા કર કાર્ય પિતાનું નકામું દુર્જનોના રે, ડરાવ્યાથી ડરે છે શું? ૧ ડરે તે શું કરે જગમાં, નથી કિસ્મત ડરે હેની, સદા નિર્ભય સ્વયં જાણી, ડરાવ્યાથી ડરે છે શું? ૨ ૧ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદી સંગ્રહ. પ યદા ો કા ને કરવું, તદા તેા લેશ ના ડરવું; કરતાં કાર્ય ના ફરવું, ડરાવ્યાથી ડરે છે શુ? અલક્ષ્ય બ્રહ્મ છે પોતે, મરે તે તું નથી પાતે; કરી જા આત્મની જ્યાતે, ડરાવ્યાથી ડરે છે શું ? નથી તુ` હૃશ્યમાં નક્કી, અરૂપી નામવણુ પોતે; નથી ત્યાં તુ હૅને માની, ડરાવ્યાથી ડરે છે શું ? મુરૂ કરવા નથી કાનુ, ગજુ એ માનજે નક્કી; કર્યો કાં ઉદય આવે, ડરાવ્યાથી ડરે છે શુ ? કર્યા કર્માનુસારે સહુ, મળે છે દુ:ખને શાતા; નથી ત્યાં અન્યના દાવા, ડરાવ્યાથી ડરે છે શું ? નકામી કલ્પના ઉભી, કરીને તુ સ્વયં ઠ્ઠીતા; કરાડા કલ્પનાઓના, ડરાવ્યાથી ડરે છે શુ ? તણાઇ અન્યની હેમાં, અને પરતત્ર શુ પાતે; થવાના વાળ ના વાંકા, ડરાવ્યાથી ડરે છે શું ? ખરેખર પાપથી ડરવું, કદી ના ધર્મીમાં ડરવુ'; અા એ વાસનાઓના, ડરાવ્યાથી ડરે છે શું ? ત્યજતાં મૃત્યુની ભીતિ, અને છે કાર્યની સિદ્ધિ થઇ જાહેર ખરા વખતે, ડરાવ્યાથી ડરે છે શું ? અનીને મ હિમ્મતથી, કરી લે સ્વાધિકારે સા; જગતના બહુ અભિપ્રાયે, ડરાવ્યાથી ડરે છે શુ? ૧૨ અર્હત્વ કીર્ત્તિ આદિત્તુ, ત્યજીને કમ યાગી થા ! બુદ્ધયબ્ધિ સન્ત શિક્ષાથી, કરે જા કાર્ય પરમાથી ૧૦ ૧૧ For Private And Personal Use Only = રહે वळे शुं शोक करवाथी. થયુંને થાય છે થાશે, થવાનું અન્યથા નહીં છે; નકામી કલ્પનાઓએ, વળે શુ શેક કરવાથી. થતું કુદ્રત થકી જે જે, નથી ત્યાં અન્યના દાવા; વિચારી જો સ્વયં મનમાં,વળે શું ? શાક કરવાથી. 3 ७ . ૧૩ ર Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. કરે રૂદન નહીં વળતું, વળે શું અન્યને કહેતાં; થવાનું જે થતું નક્કી, વળે શું શેક કરવાથી. મળે જે ઈન્દ્રની કેડી, ગયું તે પાછું ના વાળે, નથી ત્યાં કેઈન દવે, વળે શું શેક કરવાથી. નહીં ધાર્યું અને સર્વે, થતાના સર્વ પોતાના જુદા છે સર્વના પળે, વળે શું શેક કરવાથી. નથી જે જે અરે હારું, કદી ના થાય તે હારું; ગણું હારું થતાં ચારૂં, વળે શું શોક કરવાથી. સ્વભાવે વસ્તુઓ સર્વે, વહી વહશે વહે છે તે ચલે ના કંઈ અરે તેમાં, વળે શું શેક કરવાથી. થવાનું થાય સર્વત્ર, જણાતું તે અનુભવમાં, નહીં આશ્ચર્ય છે હેમાં, વળે શું શેક કરવાથી. નકામે દીન બનવાથી, નકામાં દુઃખને હેરે; રહે સમભાવમાં જ્ઞાન, વળે શું શેક કરવાથી વહે છે દુનિયા દુઃખે, કરીને કલ્પના પેટી; ત્યજીને મેહ જે મનમાં, વળે શું શેક કરવાથી. ૧૦ સદા આનન્દમાં રહેવું, ગમે તેવા પ્રસંગમાં બુદ્ધ બ્ધિ સદ્દગુરૂ શિક્ષા, અનનું સુખ કરનારી. ૧૧ ->ન નથી સંચમ વિના સિદ્ધિ. ડા હજારે ભાષણ આપી, કરડે રીઝવે લેકે વળ્યું શું ? તે થકી વિવે, નથી સંયમ વિના સિદ્ધિ. ૧ લખી લે સરસયુઢ્યા, જગતમાં પામશે ખ્યાતિ, તથાપિ માનજે નક્કી, નથી સંયમ વિના સિદ્ધિ. પ્રશંસે વિશ્વના લેકે, સલામે બહુ કરે ને; વિચારી લે હદય માંહિ, નથી સંયમ વિના સિદ્ધિ. કર્યા વણ ઈન્દ્રિયે તાબે, કર્યા વણુ ચિત્તને તાબે, કથાઓ સાધુઓ હે શું, નથી સંયમ વિના સિદ્ધિ. ૪ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. પડે પાયે જના કાટિ, પ્રસિદ્ધિ વિશ્વમાં થાવે; ખરી આત્માશિત હેતુ, નથી સંયમ વિના સિદ્ધિ નથી તન્મયપણું યાવત્, કરાતા કાર્યમાં તાવત્ ; થતુ ના કાર્ય કઈ ધાર્યું, નથી સંયમ વિના સિદ્ધિ રહે ઈચ્છાતા તામે, રહે ઇન્દ્રિયના તાએ; રહે છે દાસ માયાના, નથી સંયમ વિના સિદ્ધિ થયા જે કર્માવીશ કે, થયા જે જ્ઞાનવીરા કે; થયા એ સચમે નક્કી, નથી સંયમ વિના સિદ્ધિ ઘણા સંયમતણા ભેદ, અપેક્ષાએજ કાની; બુદ્ધયબ્ધિસયમે શાશ્વત્, થતી ચેતનતણી સિદ્ધિ. × ૪ રૂજીની સ્તુતિ. !_@_ | For Private And Personal Use Only ૫ ૐ ७ વિમલાચલના વાસી મારા વ્હાલા સેવકને વિસારા નહીં—એ રાગ, પ્રાણપ્યારા પધારા ઈષ્ટદેવ સહાય કરો પ્રેમ ધરી પ્રેમ ધરી, તુમ વણુ મુજ ચેન પડે ન જરા કહું હેત કરી હેત કરી; સંકટહારી જગ જયકારી કરૂણાવત મહંત, १ તુજ મહિમા જગમાંહિ ભારી વીર પ્રત્યક્ષ ભદત—સહાય. પ્રાણુ, તુજ સમય સંકટ સહુ જાવે. કલિકાલમાં વીર, પૂજા અો પૂર્ણ ન જાણું માફ કરો મહાધીર—સહાય. પ્રાણુ. આપત્તિ આવી સહુ ચૂરો !!! કરીને વ્યાધિ વિનાશ, શત્રુઓને શિક્ષા આપી, પૂરા ઇચ્છિત આશ—સહાય. પ્રાણુ. 3 તુજ મંત્રે ભય સઘળા નાશે નાસે સઘળા રાગ, હુ તુ ઐકય ભાવના મેળે, સાધ્ય સિદ્ધસયાગ—સહાય. પ્રાણ. ૪ વચન સિદ્ધિ તુજ મન્ત્ર નક્કી, અનુભવ એહ પ્રસિદ્ધ, કાય ઘણાં ધાર્યાં હું કીધાં, તુજ મન્ત્ર સહુ ઋદ્ધિ—સહાય. પ્રાણુ. ૫ મ્હારૂં તે સહુ ત્હારૂ માની, રહેજે હજરાહજૂર, મ્હારી ભક્તિ ત્હારી શક્તિ, ચઢતે ભાવ સનૂર—સહાય. પ્રાણુ, Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. હારૂં હારું સ્વરૂપ એકજ, ભેદ ભાવ નહિ લેશ, હારી હારે ચઢજેહેલે, ટાળજે સઘળા કલેશ–સહાય. પ્રાણ. ૭ જે તે ત્યારે માની, ગણુ ના મુજ અપરાધ, મેટાની મોટાઈ એમાં, ગંભીર ગુણ અગાધ–સહાય. પ્રાણ ૮ આધિ વ્યાધિ હરી ઉપાધિ, આપ આનન્દ બેશ, શુદ્ધ સમાધિમાંહિ સ્થિરતા, આપો એહ હમેશ–સહાય. પ્રાણ. ૯ સર્વ સમર્પણ તુજને કીધું, મહારે તુજ આધાર, શરણાગતની લાજ ધરીને,ભવદુઃખ પાર ઉતાર–સહાય. પ્રાણ. ૧૦ અન્તર્યામી વ્હાલા સાહિબ, વિનતડી અવધાર, બુદ્ધિસાગર સાથે રહેશો, વીર સદા જયકાર–સહાય. પ્રાણ ૧૧ ૨ * તમારા ના જો પરવા. ૪ કવ્વાલિ. તમે ધનને ગણે હાલું, બની કંજુસના બાપા; ધરે લક્ષમીતણે ફાંકે, તમારી ના મહને પરવા. બન્યા લાખો પતિ તે શું? મળે ના લમીથી શાન્તિ નથી ધનથી મહત્તા કંઈ, તમારી ના હને પરવા. જતો અંજાઈ હેમાંહિ, અરે જે લક્ષ્મી પૂજારી; ગયું ધન ધૂળના જેવું, તમારી ના હુને પરવા. મરી મથતા તમે હેમાં, ગણને પ્રાણથી પ્યારી, અમે એને ગણું ન્યારી, તમારી ના જરા પરવા. તમારાથી થવાનું શું, રહ્યા રાચીજ લક્ષ્મીમાં; અમારૂં ચિત્ત છે ત્યાગે, તમારી ના જરા પરવા. નથી લેવું હમારૂં કંઈ, તમારે બાહ્યમાં ફરવું; અમારે આત્મમાં રમવું, તમારી ના જરા પરવા. તમારું ચિત્ત છે સ્વાથી, અમારૂં ચિત્ત પરમાથી, મળે મેળો અહે કયાંથી, તમારી ના જરા પરવા. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. નથી પ્રામાણ્ય વાણુમાં, મળે જ્યાં માન ત્યાં ઘૂસે, ધરે છે પ્રેમ વેશ્યાવત, તમારી ના જરા પરવા. નથી કિસ્મત મનુષ્યોની, વદેલા બેલ ના પાળો; નથી કઈટેક વા શ્રદ્ધા, તમારી ના જરા પરવા. જગમાં શેઠના નામે, ઘણા છે વેઠિયા દુઃખી; હદય વિશ્વાસઘાતી, તમારી ના જરા પરવા. ૧૦ ગઈ ના લક્ષમી કે સાથે, વિચારી લે હૃદયમાંહિ, બુદ્ધ બ્ધિ ધર્મ પૂજારી, સદા નિસ્પૃહ ખરે સાધુ. ૧૧ તે મધુરું છે. ભલે હે દ્રાક્ષ કે કેરી, હલાહલ હો અફીણ જ વા; સ્વકીય ચિત્ત અનુસાર, રૂચે જે તે મધુરું છે. અફીણીને અમલ માટે, અફીણુજ ચિત્તમાં હાલું ગણે તે દુગ્ધથી પ્યારું, રૂચે જે તે મધુરું છે. મરૂધર ઉંટને હાલે, જલાશય મત્સ્યને વ્હાલું; કિજેને મેદકે વ્હાલા, રૂચે જે તે મધુરું છે. રમકડાં બાલને હાલાં, મૃગેને ગાનપર પ્રીતિ, સ્વભાવે મેળ મનમાંહિ, રૂચે જે તે મધુરું છે. ઠગને ધૂર્તતા હાલી, દયાળુને દયા હાલી; કરેલા ચિત્તમાં ક્ષણમાં, રૂચે જે તે મધુરું છે. નથી કંઈ શર્કરા મીઠી, જરા ના ગેળ પણ મીઠ, ગમે તેવું હૃદયમાંહી, રૂચે જે તે મધુરું છે. ટળી ઈચ્છા અરે જેથી, રહે પશ્ચાત્ નહિ ખારૂં, થતું તે ચિત્તથી ન્યારું, રૂચે જે તે મધુરું છે. મનોવૃત્તિતણું ભેદે, રૂચે છે ભિન્ન સૈનેરે; બુદ્ધચબ્ધિ ધર્મની રૂચિ, છોને ચિત્તના ભેદે. For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. S हर्ष वा चिन्ता करवा जेवुं कंइ नथी. થયું એવું થતું આવુ, થયા કરતું જંગમાં સી; નથી આશ્ચર્ય જ્ઞાનીને, કરે શું? હર્ષ વા ચિન્તા. સાખી. વખત વખતની છાંયડી, વખત વખતના ખેલ; સદા અવસ્થા એક ના, રાગ દ્વેષને મેલ પડે જ્યાં ઠંડ ત્યાં તડકા, પડે જ્યાં તાપ ત્યાં વર્ષો; અવસ્થા એક ના કાની, જગતમાં દેખીને દેખ્યુ—થયુ. ૨ પ્રાણ પાથરે જે જના, તે પણ સામા થાય; મુખે હાજી હા કરે, ઘાત કરે તે ભાય. 2 રચેલા ખેલ માયાના, કળાતા ના કળી શકતાં; નચાવે સને માયા, મનેાવૃત્તિતા તંત્રે—થયુ. ભરતી જ્યાં એટજ તિહાં, જ્યાં જલ ત્યાં સ્થલવાસ; ક્રૂ અવસ્થા સની, રહેવું શું ? ઉદાસ. For Private And Personal Use Only પ 3 ક્રે ઉત્ક્રયાસ્તનાં ચક્ર, જીવાના શીષ પર ગાજી; કરે અહંકાર શું મનમાં, અહંતા ના હિંદુ છા~~થયું. ૪ જેવાં સંધ્યા વાદળાં, જેવા રંગ પતંગ; જેવુ... વિદ્યુત ચમકવુ, એવા સાના ઢગ. ધરે કાં ગર્દીને આંખા, ગમે તે દુ:ખ છે સીને; અચે ના કથી કાઇ, ભલે પાતાલમાં પેસે—થયુ. જેને નિર્દે તુ અરે, તેથી તુ નિન્દાય; નીચ ગણે તેનાથકી, નીચ ઘણા તુ થાય. જગમાં સભાવાને, અનન્તી વાર તે કશ્યા; હશે ભાવી ફરસવાના, નથી આરે અરે તેથી—થયું. ક ષ્ટિએ દેખતાં, જીવા ભિન્ન જણાય; શુભાશુભમનાષ્ટિએ, દેખે ના સમતાય. વિલેાકે આત્મઢષ્ટિએ, સ્વભાવે સર્વાંના સોને; બુદ્ધગ્ધિ ધર્મની પ્રાપ્તિ, સદા આનન્દમાં રહેવુ—થયું.૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ર. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સ ંગ્રહ. एक जिज्ञासुने सबोध - સોય. લખુ શુ વા લખાવું શું, કશુ શુ વા કથાવું શું; અવસ્થા એક ના ત્હારી, ફરી જાતી પ્રસ ંગાથી. સાખી. જેવી સંગત તેહવી, અસર થતી મનમાંહિ, સત્ય સ્વયં ના આળખે, ઠરે ન શ્રદ્ધામાંહિ. થતુ સિદ્ધષિની પેઠે, થતા નિશ્ચય નહીં એકે; અપેક્ષાએ વિચારે ના, ભમા મહુ ભમે બાપુ. જગમાં ઝઝી યુક્તિઓ, નહીં કુયુક્તિ પાર; જેનું મડન તેહનું, ખંડન થાય વિચાર. મતિ ત્યાં યુક્તિને ખે’ચી, સહુ નિજ પક્ષને થાપે; વિવાદો પડિંતામાંહિ, પડે કયાં પક્ષમાં ભાળા. અન્યપક્ષ, નિજ દૃષ્ટિએ, સમજાવે નિજ વાત; પેાતાના વણુ અન્યનું, ખડી કરતુ થાત. કરાવે રાગ નિજમાંહિ, કરીને યુક્તિયા ઝાઝી; ઉઠાવે અન્યની શ્રદ્ધા, રચી કુયુક્તિની ખાજી. પાસે આવે તાારે, ચક્ર ફ્રી સહુ જાય; સમકિતની શ્રદ્ધા કરે, કરી આલાયણ ભાય. પછીથી અન્યની પાસે, જતાં શ્રદ્ધા શ્રી જાવે; તણાતા અન્યની હેમાં, સગાંઓના જ સમધે. શ્રદ્ધા સહુનુ મૂળ છે, શ્રદ્ધા ટળતાં નાશ; આત્મશક્તિના થાય છે, સમજાવુ એ ખાસ. ટળે અધ્યાત્મની શક્તિ, ગુરૂપર પ્રેમ નહિ રહેવે; કૃપા વણુ સસ્ક્રુરૂની રે, થતી ના આત્મની આંખી. પ્રતિપક્ષીઓ ભેરવે, જેને જાડી વાત; તેને સાચી માનીને, કરતા નિજની ઘાત. મન્યુ' આવું બહુ વેળા, નથી નિશ્ચય હજી તુજને; પ્રતીતિ વણુ કથ્યુ સર્વે, નથી નિર્ધારને માટે. For Private And Personal Use Only લખું. ૧ લખુ. ૨ લખુ. ૩ લખું. ૪ લખું. ૫ લખું. રૃ Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. * * * ** * ફર્જ અમારી સાચવી, નિ:સ્વાર્થનિર્ધાર, અજી પણ ફર્જ બજાવશું, ભાવ દયા ઉપકાર, હશે જે ગ્યતા પૂરી, હને તે સત્ય સમજાશે; બુદ્ધચબ્ધિ ધર્મની પ્રાપ્તિ, થતી આસ ભવ્યને. લખું. ૭ ८ चेतनानो परमात्मप्रेमी प्रत्ये उद्गार. ) પિયુ પિયુ પ્યારા હંસા રે, ૨ટું હું વાસ પિયુ પિયુચેન પડે ના તુજ વિના રે, વિરહ સહ્યો નહીં જાય; આંખે શ્રાવણ ભાદ્રો રે, ક્ષણ વર્ષોસમ થાય—પિયુ. ૧ ઝાંખી જણાવી તાદ્યારી રે, આનન્દ આપી અપાર; અનહદ ધૂનના તાનમાં રે, પ્રકટા ઘટયાર–પિયુ. ૨ આકર્ષણ અભૂત કર્યું રે, આંખે મિલાવી આંખ) ક્ષણમાં પાછો ક્યાં ગયો રે, મળું જે હેાય મુજ પાંખ-પિયુ. ૩ વિશુદ્ધ પ્રેમના મંત્રથી રે, ભૂલાવ્યું જગ ભાન; જ્યાં ત્યાં ભમું પણ તારું રે, છૂટે ન સુરતા તાન–પિય. ૪ હજરા હજૂર આવી મળે રે, વિરહ જરા ન ખમાય; કર્મને પડદા ખસેડીને રે, તન્મય મેળમિલાય—-પિયુ. ૫ પ્રેમ પ્રાણ સર્વે કર્યું કે, તુજ ઉપર કુરબાન, તુજ વિણ શૂન્ય દેખું સહુ રે, તુજ સ્વરૂપ ગુલ્લાન–પિયુ. ૬ તલસા બહુ ના હવે રે, જોયા જેવું થઈ થાય, બુદ્ધિસાગર પ્રભુ સદા રે, શુદ્ધ ચેતના થાય–પિયુ. 6 ભાવાર્થ ચેતના પિતાના પરમાત્મસ્વામિને કથે છે કે હે પ્રિય!!! પ્યારા પરમાત્મ હંસ! હારી રટના મહને શ્વાસે હંસ હંસ શબ્દવા પરમાહ્મ સ્વરૂપની ઉપયોગતાએ થઈ રહી છે. જેમUTમ%િ ના વિશુદ્ધ સ્વરૂપથી હને મળવાની લગની લાગી રહી છે. હે આત્મરૂપ પરમાત્મ પ્રાણદેવ! હારા વિના હવે અન્યત્ર અન્ય વસ્તુઓમાં ચેન પડતું નથી. પરમાત્મ સ્વામિન્! હવે હારે વિરહ સહ્યો જતો નથી. બે આંખે શ્રાવણ-ભાદવાના વર્ષોની પેઠે અશ્રુધારા વહે છે. આથી વિશેષ શું કથવું એટલું જ હવે તે હને જણાવું છું કે ૧૩ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ભજનપથ સંગ્રહ. ~~-~~-~હારે એક ક્ષણ માત્રને વિરહ વર્ષો જેટલો દીર્ઘ લાગે છે, માટે હવે તે એક ક્ષણ માત્ર પણ હારા વિના રહી શકાય તેમ નથી. હે આત્મ! હું શુદ્ધોપગ કાલે હારી ઝાંખી તેં મને જણાવી હતી. એ ઝાંખીનું લક્ષણ એ હતું કે તે વખતે ઇન્દ્રિયાતીત અનન્તાન આનન્દપ્રકટયો હતો. તેનું ઘેન હજી પણ આવે છે. તેની ખબર ઇન્દ્રિયોને પડતી નથી પરંતુ અનુભવમાં તે તે આવે છે. હે આ ત્મન ! હે શુદ્ધોપયોગકાલે અનન્તાનન્દના અપાર ઉભરાવડે આત્મઝાંખી કરાવીને અનહદ ધૂનના તાનમાં ઘટમાં એવો યાર પ્રકટાવ્યો છે કે જે પ્યાર કદિ હવે નષ્ટ થાય તેમ નથી. મને ખાત્રી છે કે હારી ઝાંખીએ પ્રકટેલી વિશુદ્ધતા હારી પ્રત્યક્ષતા કરાવી આપશે કે જેથી તું હજરાહજુર રહીશ. હે આત્મન ! શુદ્ધોપયોગ કાલે અનુભવઝાંખીવડે મહારૂં હારી તરફ અદ્દભુત આકર્ષણ થયું છે. મહારી દિવ્ય જ્યોતિરૂપ આંખે હારી આંખો મિલાવીને મહને હારું ભાન કરાવ્યું છે કે જેથી હું ત્વને કઈ વખત વિસ્મરી શકુંજ નહિ. હે આત્મન્ ! શુદ્ધોપયોગમાં આખા સાથે આ મિલાવીને ક્ષણમાં પાછો ક્યાં ગયો. શું આવી સ્થિતિ કરીને મહારા પ્રેમની પરીક્ષા કરવા માટે ધારે છે? અથવા શું આધિવ્યાધિ-ઉપાધિરૂપ કસોટીએ કરીને મારી ચોગ્યતાની તપાસ કરે છે? તું દર્શન દેને ગમે ત્યાં ગયો હોય પરંતુ કેવલ્યજ્ઞાન દર્શનરૂપ બે પાંખ પ્રકટે તે તું જ્યાં હોય ત્યાં મળે એવી તીવ્ર ભાવના થયા કરે છે, તે હારા વિના અન્ય કેણ જાણી શકે. હે પ્રાણપ્રિય આત્મસ્વામિન!!! ત્યે આત્માના શુદ્ધ ધર્મમાં મહને રંગી નાંખીને વિશુદ્ધ પ્રેમ મંત્રવડે મહને એવી કરી નાખી છે કે હુને હારા વિના અન્ય કોઈની સ્મૃતિ આવતી નથી. અર્થાત્ સારાંશમાં કથ્ય એ છે કે જગતનું ભાન હૈ વિશુદ્ધ પ્રેમ મંત્રથી ભુલાવ્યું છે અને હારામાંજ મહારા ચિત્તને સ્થપાવ્યું છે તેથી તું તે હું અને હું તે તું એવા વિશુદ્ધતાનમાં હું તું એકરૂપ થતાં હું તુંનું પણ ભાન રહેતું નથી. આવી સ્થિતિ મહારી થઈ છે. હવે આ કરતાં હારી શું વિશેષાવસ્થા વર્ણવું ? માટે હે કૃપાનાથ ! આત્મસ્વામિન્ !!! હવે શુદ્ધસમાધિમાં તે તું પ્રત્યક્ષપણે સાદિ અનન્તાભાંગે મળ. હે પ્રભો ! તું એમ જાણતો હઈશ કે વિશુદ્ધ ચેતના થોડા દિવસ પછી મને ભૂલી જશે પણ આમ ધારવું તે ભૂલ ભરેલું છે. પ્રારબ્ધકર્મદશાએ બાહ્યક્ષેત્રમાં જ્યાં ત્યાં ભમવાનું થાય છે પણ હારૂં મહારી સુરતામાં તાન છૂટતું નથી. આ લાગેલું સુરતા તાન કદિ મહારાથી છૂટવાનું નથી એવો નિશ્ચયાનુભવ આવે છે. હે આત્મસ્વામિન !!! હવે તે તમારો જરા માત્ર For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પરોક્ષપણારૂપ વિરહ ખમાતો નથી. સર્વ પ્રત્યક્ષથી હજરાહજૂર આવીને મળે અને અસંખ્ય પ્રદેશરૂપ અંગથી મહને પ્રત્યક્ષ ભેટે. મહારા શુદ્ધાંગની સાથે તમારૂં અસંખ્યાત પ્રદેશરૂપ શુદ્ધાંગ મેળવો કે જેથી અનન્ત સુખના ભેગે ત્રિવિધતાપને નાશ થાય. કૃપા કરીને જે તમે હારી અને તમારી વચ્ચે રહેલ આચ્છાદનરૂપ કમ પડેદ ખસેડી નાંખો તો તું ભાવ ભૂલીને આપણે બને ઐક્ય તન્મય ભાવે મળીએ એવો મેળ થવાનું છે એમ પૂર્ણનુભવે નિશ્ચય થાય છે. હે આત્મસ્વામિન્ !!! હારા ઉપર પ્રેમ–પ્રાણ વગેરે જે કંઈ હતું તે સર્વ કુરબાન કર્યું છે અર્થાત્ પ્રેમ–પ્રાણાદિ સર્વ સમર્પણ રૂપ ત્યાગ કરીને ખરેખરી રીતે હું હારામાં આસક્ત બની છું. મારો હારા ઉપર શુદ્ધ પ્રેમને એટલો બધો જમાવ થયો છે કે હારા વિના હવે અન્યત્ર સર્વની શુન્યતા જણાય છે. “કયાં છું ત્યાં સુદિ તું” એવું સર્વત્ર લ્હારૂં સ્વરૂપ જ દૃષ્ટિમાં દશ્ય રૂપે પરિભાસે છે. હે પ્રાણપતિ પરમાત્મન્ !!! હું હારા ઉપર ગુતાન થઈ છું અને તેથી હું મહારા સ્વરૂપ હારામાં મેળવીને તું રૂપ બનીને તવ રૂપ પ તાને અનુભવું છું. હવે તે અનન્તજ્ઞાનાદિ શકિત સ્વામિન ! હવે મને ઘણું તલસાવશે નહિ. બહુ તલસાવતાં જીવના જોખમ જેવું જોયા જેવું થઇ જાય. વિશુદ્ધ પ્રેમની ચરમ દશામાં પ્રાણ પણ હને પ્રત્યક્ષ મળ્યા વિના ટકી શકે નહીં એવું અનુભવાય છે. માટે હવે માત્રમાં મળો. બુદ્ધિના સાગરરૂપ શુદ્ધ ચેતન હે આત્મસ્વામિન ! હુને શુદ્ધચેતનાધ્યાય છે. હવે ક્ષણમાત્રમાં પ્રત્યક્ષથી અન્તમાં આત્માનુભવ કરીને બુદ્ધિસાગર સ્વકીય ઉદ્ધાર વડે પરમાત્મન્ હને પ્રત્યક્ષ મેળ માટે ખાય છે, માટે પ્રત્યક્ષપણે મળ. ૩ શાન્તિઃ રૂ » મારમશુદ્ધ ધર્મસ્થાનો પોગ. S2 રૂચે છે એ વીર પ્રભુને રે, શુદ્ધ સ્વાભાવિક ધર્મ- રૂચે છે. આત્મગુણ પર્યાયમાં રે, સદા રમણતા સાર; પૂર્ણને પૂર્ણપણે ગણી રે, પૂર્ણ થવું નિર્ધાર-રૂચે છે એ. ૧ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે, શુદ્ધાશુદ્ધ પર્યાય; જાણું અસ્તિનાસ્તિ પણે રે, શુદ્ધ થવું જયકાર–રૂચે છે એ. ૨ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપર્વ સંગ્રહ. આત્માસ ખ્ય પ્રદેશમાં રે, અનન્ત ગુણુ પર્યાય; ૪ પ્રતિ પ્રદેશે અનન્તારે, પર્યાયની સાહાય–ચે છે એ. આવિર્ભાવપણે થતા રે, તિાભાવ પર્યાય; આવિતિ રાભાવમાં રે, ધ્રુવેıત્પાદયતાય–રૂચે છે એ. સત્ સામર્થ્ય પર્યાયમાં રે, કારણુ કાર્ય ના ભાવ; ષટ્કારકપણે પરિણમે રે, સર્વાં પર્યાયના દાવ-રૂચે છે એ. સણુ સામર્થ્ય જ નહીં રે, ષડ્તવ્યે નિર્ધાર; અસ્તિનાસ્તિ પોંચમાં રે, સત્ત્પર્યાય વિચાર-રૂચે છે એ. ૬ અસ્તિ વિના નાસ્તિ નહીં રે, નાસ્તિ વિના નહિ અસ્તિ; સર્વ દ્રવ્ય પર્યાયની રે, વ્યષ્ટિ અને સમષ્ટિ-રૂચે છે એ. અસ્તિ નાસ્તિ પર્યાયથી રે, સર્વ વ્યાપક છે જીવ; તે ધ્યાને તન્મય થતાં રે, થાતા જીવના શિવ–ચે છે એ. પર પાયા નાસ્તિમાં રે, જીવમાંહિ તે સમાય; સ્વાસ્તિ પોચા જીવના રે,જીવમાંાહ રહે ન્યાય—ચે છે એ. હું ઉત્પત્તિ વ્યય ધ્રુવતા રે, અસ્તિનાસ્તિ પર્યાય; દ્રવ્ય પર્યાય એનયવડે રે, સર્વદ્રવ્યે સમજાય–ર્ચે છે એ. ૧૦ આત્માના પર્યાયના રે, કરી પૃથકત્વ વિચાર; શ્રુતજ્ઞાન વિતર્કથી રે, ધ્યાઇજે સુખકાર–ર્ચે છે એ. ૧૧ કરી પર્યાયે એકત્વને રે, ખની અભેદ સ્વરૂપ; દ્રવ્યગુણુ પર્યાયમાં રે, થઇએ શિવપદભ્રૂપ-રૂચે છે એ. ૧૨ તન્મયતા એકત્વતા રે, નિ:સ ંગતા નિર્ધાર; . For Private And Personal Use Only 3 ૫ ७ બુદ્ધિસાગર આત્મમાં ૨, પ્રકટે ગુણ ભંડાર-રૂચે છે એ. ૧૩ ભાવા આત્માને શ્રી વીરપરમાત્માને શુદ્ધ સ્વાભાવિક ધ રૂચે છે. જેવા શ્રી વીરપ્રભુમાં શુદ્ધ સ્વાભાવિક ધમ રહ્યો છે. તેવે આ શરીરમાં રહેલા આત્મામાં રહ્યો છે. તેમાં કિંચિત્ માત્ર ન્યૂનતા નથી. ભેદ માત્ર વ્યક્તિગત અને સત્તાગતની અપેક્ષાએ છે. શ્રી વીરપ્રભુમાં વસ્તુતઃ શુદ્ધ ધર્મ પ્રગટ્યો છે અને આ શરીર સ્થિત ચેતનમાં અનન્ત ગુણુ પર્યાયરૂપ ધર્મ સત્તાગત છે. ખાદ્યૌયિક ભાવમાં આત્મધર્મ નથી એમ નિશ્ચય થયા છે. જડને જરૂપ ધમ છે અને Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૧ ચેતનને ચેતનરૂપ ધર્મ છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. કાલ અને પુલ એ પંચદ્ર જડ છે તેથી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને પારદ્રવ્ય ક્ષેત્રકાલ ભાવની અપેક્ષાએ પંચજડ દ્રવ્યોનો ધર્મ પણ જડ અવબોધવો, જડદ્રવ્યોમાં સ્વદ્રવ્યાદિક અને પરકયાદિની અપેક્ષાએ અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મ અવબોધવો. આત્મા અનન્ત છે. આત્મદ્રવ્યમાં અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિ ધર્મ સ્વકીય અને પરકીય દ્રવ્યાદિકની અપેક્ષાએ રહેલે અવબોધવા. આત્મદ્રવ્ય એ પોતે આત્મા છે અને ધર્માસ્તિકાયાદિક પંચત્ર એ પિતે નથી એમ બંધ થતાં જડવસ્તુઓમાં સુખભાવના રહેતી નથી. જડવઓમાં અજ્ઞાનભાવથી કલ્પાએલ પ્રિયત્ન અને અપ્રિયત્વનો વિલય થાય છે અને આત્મામાં અનન્ત સુખધર્મ રહેલો હોવાથી શ્રી વીરમભુએ પ્રગટાવેલ આત્મધર્મ મહને રૂચે છે. કારણ કે મહારા આત્મામાં અનન્ત સુખધર્મ આદિનું સ્વરૂપ તેજ વાસ્તવિક મહારું આત્મિક સ્વરૂપ છે એ અનુભવ આવે છે. આત્માના અનત ગુણે અને અનન્ત પર્યાયોમાં ઉપયોગ વડે રમણતા કરવી એજ હવે સારભૂત લાગે છે. અનન્તજ્ઞાનાદિ ધર્મોએ આત્મા પૂર્ણ છે. એવા પૂર્ણ સ્વરૂપ આત્માને પૂર્ણપણે ગણીને અર્થાત માનીને ભાવીને વ્યક્તિતાએ પૂર્ણ થવું એ નિશ્ચય છે એવો ભાવ હને રૂચે છે. અનન્ત ગુણ પર્યા વડે આત્મ પૂર્ણ છે એમ જે નિરીક્ષે છે તે બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અનન્ત ગુણપર્યાવડે જે આત્માને પૂર્ણ માને છે તે પૂર્ણ સ્વરૂપ થઈ શકે છે. કર્માવરણુયોગે આત્મા તિભાવે સત્તાપણે પૂર્ણ છે અને કર્મ વિઘટતાં આવિર્ભાવીય પૂર્ણતાને આત્મા પોતાનામાં જ પ્રાપ્ત કરે છે, એવો અનુભવ આવતાં પૂર્ણ પણે થઈ શકાય છે. “મ: પૂર્ણનિર્વ પૂર્ણ પૂવ પૂર્ણ મુથ પૂરા પૂર્ણ વાયુ પૂર્વમેવાવા તે.” એમ જેઉપનિષદ્દમાં કયું છે તેનોની અપેક્ષાએ આત્માં પૂર્ણ ઘટે છે.નૈગમનયની અપેક્ષાએ પ્રકટિત ગુણશે આત્માની પૂર્ણતા થાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ અનન્ત ગુણ પર્યાય વડે આત્મા પરિપૂર્ણ છે. વ્યવહાર નયના અનેક ભેદ છે. શુમવ્ય દરે પુણ્યફલે આત્મા પોતાનામાં પૂર્ણતા માને છે. અશુભ વ્યવહારની અપેક્ષાએ પાપ વડે પૂર્ણતા કહેવાય છે. જીમ અને અશુમ થવાનય અધત પૂર્વવ ખરેખર ઔદાયિક ભાવનું અવબોધવું. ઉપચરિત વ્યવહારના અનેક ભેદે પરવસ્તુઓ દ્વારા જે આત્મામાં પૂર્ણ માનવામાં આવે છે તે વસ્તુતઃ બ્રાતિ છે. કારણ કે તે સર્વ પ્રકારનું ઔપચારિક પૂર્ણત્વ વસ્તુતઃ આત્મસ્વરૂપની અપેક્ષાએ અસત્ છે. અશુદ્ધવ્યવહારે જે અશુદ્ધત્વનું આત્મામાં પૂર્ણત્વ કલ્પવામાં આવે છે, તે પણ વસ્તુતઃ મિથ્યાત્વ For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ભજનપદ્ય સંગ્રહ. છે. કારણ કે અશુદ્ધત્વ એ કંઈ આત્માનું વાસ્તવિક પૂર્ણત્વ નથી એમ અવલકતાં અવબોધાશે. અનુપચરિત સદભૂત વ્યવહારનયની અપેક્ષાએ આત્માનું પૂર્ણત્વ ખરેખર આત્મામાં રહ્યું છે. શુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ ઉપશમાદિ ભાવે આત્મામાં ગુણ પર્યાનું પૂર્ણત્વ પ્રકટે છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન કાળમાં આત્માના ઉપયોગે આત્મામાં જે પૂર્ણવ પરિણતિ વહે છે, તેનું પૂર્ણત્વ ગ્રહાય છે. શબ્દનયની અપેક્ષાએ જડનું જડમાં પૂર્ણત્વ માનવામાં આવે છે અને ચેતનનું ચેતનમાં વ્યક્તિતઃ પૂર્ણત્વ પ્રહાય છે. આત્માના પૂર્ણત્વનેજ શબ્દનયની અપેક્ષાએ ઉપયોગભાવે જડથી ભેદ પાડીને ગ્રહવામાં આવે છે. સમ્યક્ટવ ગુણનું શબ્દનયની અપેક્ષાએ આત્મામાં અમુકાંશે પૂર્ણત્વ પ્રગટેલું હોય તેને આ નય ગ્રહે છે અને તેવી માન્યતા ધરાવે છે. સમભિરૂઢનયની અપેક્ષાએ ચારઘાતી કર્મક્ષયથી ઉત્પન્ન થએલું પૂર્ણત્વ ગ્રહાય છે, એવંભૂત નયની અપેક્ષાએ અષ્ટકર્મ ક્ષય થવાથી ઉત્પન્ન થએલ જ્ઞાનાદિ અનન્ત ગુણોનું પૂર્ણત્વ માનવામાં તથા ગ્રહવામાં આવે છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ આત્માના ગુણ પર્યાનું પૂર્ણત્વ છે, અને આત્મામાં સત્તામાં રહેલું પૂર્ણ ત્વ તેજ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ વ્યક્તિભાવે પૂર્ણત્વ પ્રગટે છે અને તે પ્રહાય છે ઉપશમભાવે ઉપશમ ભાવનું આત્મામાં પૂર્ણત્વ પ્રગટે છે. યોપશમભાવ ક્ષપશમભાવનું આત્માના ગુણનું પૂર્ણત્વ પ્રગટે છે. લાયિક ભાવની અપેક્ષાએ આત્મામાં કેવલજ્ઞાનાદિ અનન્ત ગુણપયોયાનું પૂર્ણત્વ પ્રગટે છે. આત્મામાં સત્તાએ રહેલું પૂર્ણત્વ તેજ વ્યક્તિભાવ પૂર્ણત્વ ગ્રહાય છે. આત્મામાં સત્તામાં રહેલું પૂર્ણત્વ તેજ “પૂત પૂછ મુ.” એ દ્વારા બોધિત વ્યક્તિ ભાવે પૂર્ણત્વ પ્રગટે છે. દૂચ qમાઢા પૂર્વ મંત્રાતૃષ્યતે. પૂણેમાંથી પૂર્ણ ગ્રહણ કરીએ તો પૂર્ણ જ અવશેષ રહે છે. આત્મામાં સત્તામાં રહેલા પૂર્ણત્વમાં વ્યક્તિભાવે કર્મબ્રાન્તિ દૂર કરીને પૂર્ણત્વ ગ્રહવામાં આવે તો વ્યક્તિભાવે આત્મામાં પૂર્ણત્વજ અવશેષ રહે છે. આત્મામાં અનન્ત ગુણ પર્યાયના પૂર્ણત્વને જ પૂર્ણત્વ તરીકે માનીને અને બાહ્ય જડ પદાર્થોની પ્રાપ્તિના પૂર્ણત્વને પરિહરીને અર્થાત તેના પૂર્ણત્વમાં કલ્પાએલી મમતા અને અહંતાને દૂર કરીને તેને પૂર્ણપણે પ્રકટાવવા શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધોપયોગમાં રમતા કરીને આત્માની પૂર્ણતામાં તન્મય બનીને ક્ષણે ક્ષણે આત્માની પૂર્ણતા પ્રકટાવનારી પૂર્ણત્વ ભાવનામાં લયલીન રહેવું એજ ઉત્તમ શુદ્ધ વ્યવહાર નયની અપેક્ષાએ વર્તમાનકાલીન કર્તવ્ય, અન્તરમાં નિશ્ચયપણે માનીને વર્તવું એવો નિર્ધાર ભાસ્યો છે. ઉપર્યુક્ત વાસ્તવિક પૂર્ણ તાના શુદ્ધોપયોગનું જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે આત્મજ્ઞાન દૃષ્ટિએ જીવતો આત્મા For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૧૦૩ છે અને અવશેષ છો તે મૃતક સમાન મિથ્યાત્વ ભાવે જીવતા છતાં પણ મરેલા જેવા અવબોધવા. કારણ કે તેઓ પૂર્ણત્વ જ્ઞાનવિના મોહમાં ક્ષણે ક્ષણે પરિણમે છે. અતએ તે મરેલા છે. તેઓની જાગૃતિ કરવા આત્મજ્ઞાનીઓએ તેમને બાધ આપો. નરસિંહ મહેતે કથે છે કે જ્યાં માત્મા તરત વિરહ્યો ત્યાંથી સાધના સર્વ ગૂઠી ઇત્યાદિવડે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની તે દશામાં વર્તતા છતાં પણ સ્વરૂચિ જાહેર કરે છે. ગોરખ પણ આત્માના શુદ્ધોપગને પ્રાપ્ત કરવા ઈચ્છા દર્શાવે છે. કહે છે કે તેના માસની શુ વીવો ના નામતા નર સેવી જ્ઞાાત ના છે ને મો મઢે નિરક્ષર ડેવ. મન મત્યેન્દ્ર, પતંજલી, કબીર, જ્ઞાનદેવ, ધીરે, રવિદાસ, સ્વામી રામતીર્થ,વિવેકાન્દ, અને તુકારામ, વગેરે આત્મજ્ઞાન પ્રતિની રૂચિ ધારણ કરીને સ્વકીય આત્મજ્ઞાન સંબંધી ઉદ્દગારો કાઢ્યા છે, પરંતુ સ્વાદ્વાદ નયની અપેક્ષાએ ઉપશમાદિ ભાવનું આત્મામાં અનન્ત ગુણપર્યાયનું પૂર્ણ ત્વ અવકાય છે, અને તેનો અનુભવ પ્રગટે છે, ત્યારે સત્ય રીતે આત્મજ્ઞાન પ્રગટે : છે, અને ત્યારેજ સર્ચ વાઘાત પ્રગટે છે, સાત નવાની અપેક્ષાએ આત્માનું પૂર્ણત્વ અવબોધવામાં આવે છે ત્યારે દુનિયાના અનેક ધર્મ દર્શનેની ભિન્ન ભિન્ન માન્યતાને પૂર્ણવ સંબંધી અનુભવ આવે છે, અને ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન પૂર્ણત્વ માન્યતાના કદાગ્રહ ટળે છે, અને પ્રત્યેકમાંથી પૂર્ણત્વનું સત્યત્વ ગ્રહાય છે. આત્માનું જ્ઞાનાદિ પૂર્ણત્વ ખરેખર આત્મામાં છે. શુદ્ધોપયોગે આત્માના પૂર્ણત્વમાં પરિણમવું એજ પૂર્ણત્વ પ્રાકટય કર્તવ્ય છે. સર્વ જીવોમાં સત્તાએ પૂર્ણત્વ છે. પરંતુ વ્યકિતભાવે પૂર્ણત્વ પ્રગટાવવું એતે આત્મજ્ઞાને જાગ્રત થયા વિના તે બની શકે તેમ નથી. આત્માનું શુદ્ધ પૂર્ણત્વ પ્રકટ કરવાને આત્માના શુદ્ધ પર્યાયમાં પરિણમવું જોઈએ. કર્મયોગે આત્માના પર્યાયે અશુદ્ધત્વને પામ્યા છે. આત્માના પર્યાયોમાં કર્મયોગે અશુદ્ધત્વ પરિણમ્યું છે. એ અશુદ્ધ પર્યાયપણું ટાળવું હોય તો શુદ્ધોપયોગે આત્માના શુદ્ધપમાં તન્મયભાવે પરિણમવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી આત્માના શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયે જાણવા. આત્માના શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી અસ્તિનાસ્તિપણે જાણવા. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી સ્વકીય શુદ્ધ પર્યાનું આત્મામાં અસ્તિત્વ છે અને અશુદ્ધ પર્યાયનું શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મામાં નાસ્તિત્વ છે. ઉપચરિતનયની અપેક્ષાએ આત્માની સાથે કર્મના સંબંધમાવત્ અશુદ્ધ પર્યાનું આત્મામાં અસ્તિત્વ છે પરંતુ તે અસ્તિ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ ભજનપદ્ય સંગ્રહ. – ખરેખર કર્મને સંબંધ ટળતાં પશ્ચાત રહેતું નથી. આત્મના શુદ્ધ પર્યાને શુદ્ધોપગે સ્મરવા અને તદ્દત પિતાના આત્માને માનવો એજ ઉપાદાન સાધન ધર્મ પ્રવૃત્તિ વ્યવહાર અવબોધ. સ્યાદ્વાદી આત્માના અસંખ્ય પ્રદેશનું સ્વરૂપ વિચારે છે. આત્માના એકેક પ્રદેશ અનન્ત ગુણે અને અનન્ત પર્યા છે. અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનાદિ અનત ગુણ અને અનન્ત પર્યાયો રહેલા છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવે આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનન્ત ગુણો અને અનઃ પર્યાયરૂપ અનંત અસ્તિધર્મ રહેલે જાણો અને પારદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને અનન્ત નાતિધર્મ તે પણ આત્માના અસંખ્ય પ્રદેશમાં વ્યાપી રહેલો જાણવા. અનન્ત પરદ્રવ્યધર્મની નાસ્તિતા અને અનન્ત સ્વદ્રવ્યધ ની અસ્તિતાની અપેક્ષાએ આત્મા સર્વ લોકાલોકને પિતામાં સમાવી દે છે. તેથી તેવા પ્રકારનું સમ્યજ્ઞાન થતાં આત્મામાં અનન્ત ગુણ સમભાવ પ્રગટે છે. - ગવદ્દગીતામાં કથિત “યોમાં પરૂતિ સર્વત્ર પર્વ ર મ છે પતિ તથાહંત ઘનઘળરયા સરમેન ઘરથતિ”લેકને ભાવાર્થ સ્યાદ્વાદશૈલીએ આત્મામાં ઘટી શકે છે. ત્યારે વ્યાપક પૂર્ણત્વને અનુભવ આવે છે જ્ઞાની આત્મા કથે છે કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનાંચનઃઅસ્તિધર્મની અપેક્ષાએ અને પરદ્રવ્યનો અનન્ત નાસ્તિધર્મ મારા આત્મામાં રહેલો છે તેની અપેક્ષાએ હું સર્વત્ર છું એમ જે અતિ નાસ્તિધર્મની અપેક્ષાએ મને સર્વત્ર દેખે છે અને આત્માના અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મની અપેક્ષાએ દુનિયાના અનંત અસ્તિ નાસ્તિ વસ્તુ ધર્મોને મહારામાં દેખે છે તેને હું નાશ કરી શકતો નથી. અર્થાત તે જ્ઞાની આત્મા થવાથી તેને પીડા કરી શકાતી નથી. તેમજ તે સ્યાદ્વાદયની અપેક્ષાએ ઉપર્યુંકત લેકભાવને જાણતો હોવાથી તે મારો નાશ કરવા સમર્થ થતો નથી. આત્મા અમર છે તેને કોઈ નાશ કરવા સમર્થ થતું નથી તે પણ પ્રાણાદિક પીડાની અપેક્ષાએ જે નાશ કહેવાય છે તેનું પ્રમોuત્રાજવ્યવોને જણા એ સૂત્રથી નાશસ્વરૂપ સમજવું. કહેવાનો સારાંશ એ છે કે જ્ઞાની મનુષ્ય કથે છે કે હારા આત્માનું ઉપર્યુકત સ્વરૂપ જાણનાર જે જ્ઞાની હોય છે તેને હું નાશ કરી શકતું નથી અને તે મારે નાશ કરી શકતું નથી. આત્માના પ્રતિપ્રદેશે અનંતાસ્તિપર્યા અને અનંતનાસ્તિપર્યા સમયે સમયે વર્તે છે. આત્માના અનન્ત અસ્તિ પર્યા છે તે પરદોમાં નાસ્તિપણે રહેલા છે અને પરદ્રવ્યોના અનત અતિ પય છે તે આત્માના પ્રતિપ્રદેશ નાસ્તિપણે રહેલા છે. આત્મામાં તિરે ભાવે રહેલા અનન્ત પર્યા. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૦૫ છે તે અવિર્ભાવપણાને પામે છે. આવિર્ભાવ અને તિભાવ પર્યામાં ઉત્પાદ વ્યય અને ધ્રુવતાનું સમયે સમયે અસ્તિત્વ વત્ય કરે છે. આત્માના પ્રતિપ્રદેશે અનન્ત સતપર્યા રહેલા છે અને અનન્ત સામર્થ્ય પર્યાવે રહેલા છે. સપર્યાયે તે સામર્થ્ય પર્યાયપણે પરિણમે છે. સપર્યા કરતાં સામર્થ્ય પર્યાયે અનંતગુણ વિશેષ છે. છત પર ન જ્ઞાનનારે, તે તો નંઢાય, શેરની નાની વર્તનારે, સમગP સર્વ પાથ રે વિવા વન્ડો વટણાન ઇત્યાદિવડે આત્મજ્ઞાનના સતપર્યાય અને સામર્થ પર્યાનું સ્વરૂપ અવબોધવું. સવર્યાનાં ઉત્પાદ-વ્યય ધ્રુવતાનું સ્વરૂપ અપેક્ષાએ અવધવું અને સામર્થ્ય પર્યાયમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાનું સ્વરૂપ અવબોધવું. છતિ પર્યાયો કારણરૂપ છે અને સામર્થ્ય પર્યાયે કાર્યરૂપ છે, સામર્થ્ય પર્યાના ઉપાદ વ્યયને આરોપ કારણભૂત સતપર્યાયોમાં કરીને તેમાં ઉત્પાદ વ્યયતાના ઉપચાર કરી શકાય છે. વિશ્વમાં સપર્યા અને સામર્થ્ય પર્યાનું કારણ કાર્ય ભાવત્વ સમયે સમયે પ્રવર્યા કરે છે અને વડદ્રવ્યોમાં પ્રતિ પર્યાયે સમયે સમયે ધક્કારનું પરિણમન થયા કરે છે. આત્માના અશુદ્ધ પર્યામાં સમયે સમયે અશુદ્ધપણે ષક:રકનું પરિણમન થયા કરે છે. અને આત્માના શુદ્ધ પર્યાયોમાં સમયે સમયે શુદ્ધપણે પડકારકનું પરિણમન થયા કરે છે. સંત અને સામર્થ્ય પર્યામાં સમયે સમયે ધક્કારકનું પરિણમન જાણવું. આત્માના પ્રતિપ્રદેશે અનંત પયોયા છે અને તેમાં અગુરુલઘુ પર્યાયનું ષગુણ હાનિ વૃદ્ધિનું ચક્ર સમયે સમયે પ્રવર્યા કરે છે. સતપર્યા વિના સામર્થ્ય પર્યા હોતા નથી. પદ્ગોમાં સપર્યાય અને સાથે પયનું પ્રતિસમયે પરિણમન થયા કરે છે. આત્માના અનંત અસ્તિ પય અને અનંતનાસ્તિ પર્યાયમાં સતપર્યાને વિચાર કરવો જોઈએ. આત્માના અનંતઅસ્તિ અને અનંતનાસ્તિ પર્યાનું કારણ સતાયો છે તે અન્તમાં અગુરુલઘુ દ્વારા પગુણ હાનિ વૃદ્ધિને અનુભવ થતાં અવબોધાઈ શકે તેમ છે. સર્વ દ્રવ્ય પર્યાયની વ્યષ્ટિ અને સમરિનું સ્વરૂપ અવબે.ધવું જોઈએ. આત્મામાં અનત પર્યાયોનું સમયે સમયે પરિણમન થયા કરે છે. આત્માના પ્રતિપર્યાયનું વ્યષ્ટિત્વ અવબોધવું અને આત્માના અનંત પર્યાયોનું સમકિત્વ તરીકે સ્વરૂપ અવધવું. આત્મદ્રવ્યની એક વ્યકિતની અપેક્ષાએ તેનું વ્યક્ટિવ છે અને સર્વ ની અપેક્ષાએ સમષ્ટિ અવબોધવું. એવી પરિભાષા કલ્પવામાં આવે છે. સવદના સમુદાયની અપેક્ષાએ વિશ્વ વ્યક્ટિવ સમષ્ટિ અવધવું. અસ્તિ વિના નાસ્તિત્વ નથી અને નાસ્તિ વિના અસ્તિત્વ નથી. વ્યષ્ટિ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. વિના સમકિત્વ નથી અને સમછિત્વ વિના વ્યકિત્વ નથી. વ્યકિ અને સમજીનું પરિભાષાએ કલ્પનું સ્વરૂપ અવબોધીને ડિટું ભાવનાનું પિતાના આત્મામાં પરિણમન થાય એમ પ્રવર્તવું અને આત્માના શુદ પર્યાનું પ્રાક્ટય કરવું એજ મારો વાસ્તવિક શુદ્ધ ધર્મ સ્વરૂપ મહને રૂચે છે. આત્મામાં દ્રવ્યત્વ વ્યકિતની અપેક્ષાએ વ્યછિત્વ અને અનંતગુણ પર્યાના સમુદાયની અપેક્ષાએ સમહત્વ સમયે સખે ધ્યાવવા છે. ઇડરું વઘુ આકૃતિ પણ આત્મામાં રહેલા અને તગુણ પર્યાયોની સૃષ્ટિની અપેક્ષાએ ઘટે છે. આત્મારૂપ ઈશ્વર--પરમા ત્મા પિતાના છે અને પોતાના અનંતગુરુ પર્યાયો બહુ થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી અને આત્મારૂપ પરમાત્મા સ્વદ્રવ્ય વ્યક્તિની અપેક્ષાએ સ્વગુણ પર્યાની સૃષ્ટિમાં એક કર્તા તરીકે છે એમાં પણ કાંઈ આશ્ચર્ય નથી. ઉપર્યુંકત અનન્તાસ્તિ ધર્મ અને અનંત નાસ્તિ પર્યાવ ધર્મને ધત આત્મા છે. અસ્તિ નાસ્તિ પર્યાની અપેક્ષાએ આત્મા સર્વવ્યાપક છે. પરદ્રવ્યના અસ્તિ પર્યાયો તે પિતાનામાં નાસ્તિપણે રહે છે, તેથી પરદો છે તે રપણે આત્મામાં સમાય છે અને આત્મદ્રવ્યના અનન્ત ગુણપર્યા છે તે પરદ્રમાં નાસ્તિપણે રહે છે તેથી આત્માને અતિ ધર્મ તે પરદોમાં નાસ્તિપણે સર્વત્રવ્યાપવાથી આત્મા - ર્વિવ્યાપક ગણી શકાય છે. આ બાબતની સાક્ષી મારૂ: સંથાનિદE: માવા: તેનદ વૈમાવ: વર્તશાનદાઃ માત્રઃ સર્વથા : 1 2 ginaગાળા, સાગરૂસોgiઝાન ઈત્યાદિ વિશેષાવશ્યક પ્રતિપાદક સ્થળ થકી અવબોધરી. આવી રીતે આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ અપર દ્રવ્યના અસ્તિ નાસ્તિ પર્યાની અપેક્ષાએ જાણવાથી આત્માની મહત્તા અવબોધાય છે. અનેકાન્તનયની અપેક્ષાએ ભગવદ્દગીતામાં કહેલા સમૂ-riાં મારવસ્થિત: નવાવર્તમાના રથોનમયિતા લોકનો ભાવ પણ આત્મામાં સમ્યગ ઘટી શકે છે. આત્મારૂપ પરમાત્માનું ઉપર્યુક્ત નયોની અપેક્ષાએ ધ્યાન કરનાર રોગીને ઉદેશીને કર્થ છે કે સર્વ પ્રાણીઓમાં ઉપર્યુકત નયની અપેક્ષાએ સ્થિત થએલે જે મને આ કાયા ત્યાદિ ઠાણાંગસુત્રવડે સંગ્રહનય સત્તાએ એકત્વ પામીને ભજે છે, તે યોગી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના અસ્તિ ધર્મ અને પરદ્રવ્યના ક્ષેત્રફાલ ભાવે નાસ્તિપણે ગમે તેવી અવસ્થામાં સર્વથા વર્તમાન છતાં મારા પરમાત્મા શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપગે છે એમ હે ભવ્ય ! તું જાણ. સંગ્રહનય સત્તાએ પિતાનું અને સર્વ ભૂતનું ચૈતન્ય એક સરખું છે તેથી આત્મતત્વની અપેક્ષાએ સર્વ ની સત્તા અને પિતાની સત્તાનું એકત્ર કરીને જે યોગી આત્માના ઉપ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૧૭ ગમાં સમભાવે પરિણમે છે, તે યોગીજ આત્મારૂપ પરમાત્મામાં છે એમ માત્મારૂપ પરમાત્મા જણાવે છે. ઉપર્યુક્ત સાપેક્ષાયથી આત્માનું સર્વવ્યાપકત્વ અવબોધીને જે યોગી તરીતિ આત્માનું તન્મયપણે પાન ધરે છે, ને જીવન શિવ થાય છે. આત્માની સર્વવ્યાપકતા પરમાત્મા રૂપે તન્મયભાવે પરિણમવાથી આત્મા અને પરમાત્મવાવએને જે કર્મને ભેદ છે તે સ્વયમેવ વિશે છે. આત્મથી ભિન્ન પરદ્રવ્યના ૫થયો તે નાસ્તિપણે આત્મામાં સમાય છે અને આત્મદ્રવ્યના અસ્તિર્યા તે પણ આત્મામાં સમાય છે. આ પ્રમાણે અન્વયે પર્યા અને વ્યતિરેક પર્યાનું આત્મામાં અસ્તિત્વ નાસ્તિવ પર્યાય રૂપે અનુભવજ્ઞાન થતાં આત્મા પોતાના શુદ્ધધર્મમાં પરિણમન કરે છે. શ્રે મર વચન્દ્રન અસ્તિનાસ્તિ ધર્મ સંબંધી સતરમાં કુંથુનાથના સ્તવનમાં સમ્યમ્ આઘે.ષ કરે છે. વસ્તુ બનત તમને છે अनंत कथकथशुं नाम, ग्राहक अवसर बोधयो रे, कहो अर्पित कामोरे कुंथु॥ छ। परिणात गुगवर्नना रे, भासन भोग आणं, समकाले प्रभु तुं लहे रे, रम्य रमण गुण वृंद रे. कुं. निजनावे शी अस्तितारे परनास्तित्र स्वभार, अस्तिपणे ते नास्ति नारे, शीयते उभय स्वभोरे कुंथु ।। अस्ति स्वभा जे आणो रे रुचि नरेग्य समेत, प्रभु सन्मुख वंदन करी रे मागीश अतन हो. ॥ कुथु॥ अरेस स्वभाव रुचि यह रे, न्यातो अस्ति स्वभाव, देवचन्द्र पद । રહે છે, માટૂંઢ ગાવો રે | કુરહ્યું છે ઈત્યાદિ વડે આત્મામાં અસ્તિનાસ્તિસ્વભાવ એકસમયમાં સાથે રહે છે એમ અવધવું, અતિનાસ્તિ પર્યા છે તે સર્વ દ્રવ્યમાં ઉત્પત્તિ વ્યયધુવમયી છે. આત્માદિક સર્વદ્રવ્યતા અસ્તિનાસ્તિ પર્યાપોમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવતા સમયે સમયે વર્તી રહે છે. કવ્યાકિનય વડે સર્વ દ્રવ્યમાં ધ્રુવતા સમયે સમયે વ્યાપી રહે છે અને પર્યાયાર્થિક નિવડે અસ્તિનાસ્તિ પર્યાને ઉત્પાદ અને વ્યય સમયે સમયે સર્વોમાં વ્યાપી રહ્યા છે. આ પ્રમાણે સર્વ દ્રવ્યો અને સર્વ દ્રવ્યોના ગુણપર્યાપમાં દ્રવ્યાકિનયે ધ્રુવતા અને પર્યાયાર્થિક ઉત્પાદ વ્યયતા સમયે સમયે વર્તની અવબોધીને હેયવ અને ઉપાદેયતાને વિવેક કરીને આ ત્માના પર્યાયોમાં રમતા કરવી એજ મને રૂચે છે, કારણુંકે આત્માના ગુ પર્યા.ને સવધા સર્વદા આવિર્ભાવ તે સિદ્ધત્વ પર્યાય છે અર્થાત્ પરમાત્મપણું છે. આત્મ અને તેના ગુણપર્યાને પૃથકત્વ વિચાર કરીને ધ્યાન કરવાથી પરભાવ પરિણતિનું જોર ટળે છે. સુતજ્ઞાનના વિતર્ક વડે ગુણપનું એક ચિંતવન કર્યા પશ્ચાત્ અન્ય ગુણપર્યાયનું ચિંતવન રૂપ ધ્યાન ધરવું અને For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ભજનપદ્ય સંગ્રહ. આત્મામાં મનને લયલીન કરવું. એકત્વ ધ્યાનમાં આત્માના ગુણે અને આત્મા તે એકરૂપજ છે. આત્માના પર્યાયો અને આત્મા તે એકજ છે. બન્ને અભિન્ન છે. ગુણે અને પર્યાયે તે આત્મા રૂપજ છે. આત્માથી તે અભિન્ન છે. એમ એકપણે આત્મધ્યાન ધરવાથી ઉન્મનીભાવ વા સમરસીભાવની ખુમારી પ્રગટે છે. ગુણસ્થાનક ક્રમારેહમાં એકત્વ ધ્યાન સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે. નાકમાં ટ્રકે પર્યાય મળવાપુળ નિશ્ચ સ્થિય તાવ વિવુડ जि.त्मद्रव्य एक सकीयविशुद्धपरमात्म द्रव्यमाया तस्यैव परमात्म द्रव्यस्य एकं के. वलं पर्यायं वा थवा एकद्वितीय पूर्ण तदा गुणराय विशेष पूर्वोक्तएर तदेवविधमेक द्रव्यः મે ગુઇલા ઘા પર્યાયં નિશ્રાનાં પૈત્ર દળાય તઢવાવતિ પોતાને આત્મારૂપ એક દ્રવ્યપર્યાયવા એક ગુણનું નિશ્ચલ જે ધ્યાન તે પૃથકત્વ વિતર્ક સંપ્રતિ વિચાર ધ્યાન અવધવું આત્માના પર્યાયમાં શ્રુતજ્ઞાનના વિકલ્પપૂર્વક એક નિશ્ચલ ધ્યાન ધરવાથી આત્મા પિતાના પર્યાવડે આવિર્ભાવને પામે છે. આત્માના અનત ગુણે અને અનન્ત પય આત્માની સાથે અભેદપણે છે. એવું અભેદઅદ્વૈતધ્યાનમાં નિમગ્ન થવાથી કર્યાવરણને પડદે દૂર થાય છે અને આત્મા કેવલજ્ઞાનવડે કાલેક પ્રકાશી બને છે. આત્મા પિતાના સ્વરૂપમાં અભેદ પરિણામે પરિણમતાં પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. શિવપદને આત્મા ભૂપ બને છે, અને તે અનન્તાનન્દને ભોકતા બને છે. આત્માના ગુણુપમાં અભેદપણે પરિણમીને આત્માનું ધ્યાન ધરતાં અનંત ભવનાં બાંધેલા કર્મ એક અન્તમુહર્તમાં વિનાશ પામે છે. આવી રીતે આત્માનું શુદ્ધોપયોગ વડે એકવા રૂપ ધ્યાન ધરતાં અનન્ત કાલના અનન્ત તીર્ઘકરે અને અનન્ત સિદ્ધોનું ધ્યાન કર્યું એમ સિદ્ધ કરે છે. પિતાનું શુદ્ધસ્વરૂપ ધાવતાં કઈ ધ્યાન બાકી રહેતું નથી. જે કર્મ કઈ પણ ઉપાય વડે ક્ષીણ ન થાય તે કર્મ ખરેખર આત્માના શુદ્ધોપયોગ વડે ક્ષણ થાય છે. આત્માનું શુદ્ધોપયોગે ધ્યાન ધર્યા વિના કઈ કેવલજ્ઞા થી વા સિદ્ધ થયો નથી અને થવાનો નથી. અતએ આત્માના શુદ્ધગુણ પર્યાનું નિર્મચલપણે ધ્યાન ધરવું અને તેમાં એકત્વપણે પરિણમવું એજ મોક્ષની રામબાણ દવા છે. આત્માના શુદ્ધધર્મમાં તન્મયતા એકતા અને આત્મામાં નિઃસંગતાનું પરિણમન થવું એજ ઈચ્છવા ગ્ય છે અને તેજ એકતા તન્મયતા અને નિઃસંગતા ભાવે પતાના આત્માને પરિણુમાવવો એજ રદા એવંભૂતનય દ્વારા સિદ્ધ થતી રૂચિને ધારણ કરૂં છું. આત્માના શુદ્ધધર્મમાં એકતા, તન્મયતા અને નિઃસંગતા પ્રગટ For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૦ થઈ એટલે બુદ્ધિ અર્થાત્ જ્ઞાનના સાગર રૂપ આત્મામાં અનંત કવલ જ્ઞાનાદિ ગુણોને ભંડાર પ્રકટે છે એમ બુદ્ધિસાગર કથે છે. ॐ शान्तिः ३ ન જ સગુનો રિવ્યને રૂા. નાતું સર્વમાં સત્તાવડે નિજને નિહાળી ચાલજે, હારા વિષે તુજને ગમે જે સર્વમાં તે દેખજે; તુજ દષ્ટિ આગળ જે રહ્યા પડદા સકળ દરે કરી, આલમ વિષે તું પાડજે સુતિ તમ દરે હરી – ૧ સહુ જીવનાં અશ્રુ લુહી વિશ્રામ સારે આપજે, અભિમાન વૃત્તિ ત્યાગીને કાર્યો સજીવન કર સહ, તું સર્વને સહુ તાજીરૂં એ ભાવથી તન્મય બની, તું ચાલ આગળ તેજમાં ત્યાં સર્વ દેખાશે ખરૂં... સ્યાદ્વાદષ્ટિથી નિરખ તું સર્વ જગના ભાવને, તું સર્વનય સાપેક્ષથી વિવેક કરજે વસ્તુને સાપેક્ષ વાણી બેલીને એ સત્યને તું પૂજજે, સિદ્ધાંતની શ્રદ્ધા ધરી સત્યજ હૃદયમાં ધારજે– ૩ દુનિયા, વિષયની મેઝીલી એમાં સુધારો કંઈ નહિ, નિજ આત્મ સદગુણ પામવામાં યત્ન કરવો હોંશથી, સુધર્યા ખરે જે ધર્મમાં ગુલતાન થઈ મમતા ત્યજે, એ વાત મનમાં લાવીને અન્તર્ સુધારો કર ખરે- ૪ નિજ આત્મમાં સંયમ કરી ત્યાં લીન થઈ શુભ દેખજે, અનુભવ પ્રગટશે નવન મહાવીરમય તું ભાસશે એ ભાસમાં અમૃત ભર્યું તેથી જ જીવન સુધરશે, બુદ્ધયબ્ધિ અન્તર્ગીઓ જે જે કરે તે સત્ય છે – ૫ For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra o www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સમય. महावीरने महावीर थइ आराधो મહાવીરને મહાવીર હૈ આરાધશે! ના દીન થૈ, મૂર્છા અને ભીતિ ત્યજી શૂરા અની જિનને લો; ત્યાગો પ્રથમ કૃત્રિમ સહુપશ્ચાત્ આનન્દ્રિત થશેા, વિશ્વાસ એવા લાવીને શ્રીવીરના પગલે વા.-૧ મહાવીર પ્રભુમાં જે રહ્યું તે તે રહ્યું પાતા વિષે, ઉત્સાહથી ધ્યાનજ ધરી મહાવીર ઢેખા દીલમાં; મહાવીરના અનુભવ લહી વ્યાપક અનેા જ્ઞાને સદા, ભૂલી જગના સ્વપ્નને જાગી જૂએ મહાવીરને ર સત્તા થકી સહે જીવમાં મહાવીરતા વિલસી રહી, મહાવીર સત્તા ધ્યાનથી વ્યકિત નીપજશે નિલી; ભૂલે નહિ ભ્રમણા વિષે માળા પ્રગટતી વાસના, આશા ધરા ના કોઈની મહાવીર નિજને દેખો. જયાં હને શાકજ નથી ત્યાં ત્યાં પ્રભુમહાવીર છે, જયાં રાગને દ્વેષજ રહે ત્યાં ત્યાં પ્રભુ ઢંકાય છે; અહુ કર્મ લી ટાળતાં જયાતિ પ્રગટતી આત્મની, એ આત્મની ધાતિવિષે મહાવીર આપા આપ છે. જ નિજ ઇશાને ભૂલીને પુલવિષે રાચેા નહીં, પુલતણા આકારમાં મૂર્છા ધરા ના ભ્રાન્તિથી, છેદાય ના ભેદાય ના એ આત્મવ્યક્તિ માહ્યરી, એ ધ્યાનથી મહાવીરતા દીલમાં પ્રગટશે સત્ય હા મહાવીરના સેવક મના મહાવીરમય પાતે અના, સાપેક્ષનયની વાણીને દીલમાં ધરા જાગ્રત્ થઈ; નિજ સાફ કરીને દીલડું પધરાવવા મહાવીરને, બુદ્ધગ્ધિ અન્તમાં જુએ શ્રી વીરને પ્રેમે નમેા. For Private And Personal Use Only ૧ 3 ૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. - નો હું -- અપવ પારેખર એ પેટની પૂજા કરે, આખો સમુદ્રજ પજતું એ પેટમાં હું સંચરું; કરમાય ના બહુ તાપથી એ પુષ્પને શિરપર ધરું, હડતાલ કાચી જીરવે એ પેટમાં સઘળું ભરૂ– ૧સર્પો ડસે કેટી ગમે પણ ઝેર જેને ના ચડે અગ્નિ વિષે પડતું મૂકે પણ પ્રાણ જેના ના પડે, છેદાય ના ભેદાય ના જે રંગને છોડે નહીં; હું ધ્યાનમાં તેને ધરૂં એ ધ્યાનમાં આવે સહી– જે લેપથી લેપાયના સહમાં ફરે સહુમાં રહે, મરતે નથી નિજ પ્રાણથી કેટી જને એને ચહે; જ્યારે જુએ ત્યારે નો જૂનો દહાય ના દહે, એની સદા પૂજા કરૂં આ દલડું એને વહે– ૩. ફરતે નથી ટળતો નથી ને રૂપને બદલે નહીં, એ જીવતે જગ ગાજતો સહુમાં વહી સહુમાં વહી; વેચાય ના ખેંચાય ના એનો ઉપાસક હું , એ મરજીવાના ભાગ્યમાં હિ હાર સમ હૃદયે રહ્યો– ૪. શિર છેદીને આગળ ધરે જેજે કહ્યું તેતે કરે, દુઃખ સહે કે ગમે વાણું વહે ત્યાં સંચરે; જે દીલને આદર્શ થઈને દીલમાં ફેટા ગ્રહે, એ શિષ્યને હું શિષ્ય છું એ દીલ એનું શૂ રહે- પ. દુઃખો પડ્યાં કેટી સહે પણ શબ્દ એકે ના કહે, સર્વસહા પૃથ્વી પરે જે સત્યની દષ્ટિ વહે; આકાશ, માતું પેટમાં સેવા કરું એની સદા, બુદ્ધયબ્ધિ અન્તર હાર્દને ખેલે હૃદયના થઈ મુદા. ૬ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ttt www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનપર્વ મહે एक आवकना हृदयनी स्फुरणा થાશા દૂર હવે વિઘ્ના સૌ કમે જે કર્યાંરે, છૂટા અંધન સઘળાં માયાના પાળે ભારે; શક્તિ આવા પરિષહુ સહેવા, ઇચ્છા પ્રગટા શિવપદ લેના, નાથા મૂર્છા સધળી નિ યતા હૃદયે ઠારે.થાશેા. ૧ સકલવાસના ૢ નાસા, અન્તરૂમાં સ્થિરતા ગુણુ વાસે, નિશ્ચય અનુભવ વાસે, દિલમાં ભાવા એ ધર્યા રે—થાશેા.૨ अमारा मित्रनी यादी.. ઉભરા અમારા દીલના જોયા અને જાણ્યા ઘણા, મુજ દીલ સરવર ઝીલતાં રાખી નહીં જરીએ મણા; દિલ ખેાલીને વાતા કરી આનન્દરસ તરમાળ થઇ, એ યાદ આવે ચિત્તમાં વિશ્રામ વેળા કયાં ગઈ. જોડી વિના ગમતું નથી જોડી વિસામા છે ખરા અનુરૂપ સર્વે વાતમાં એ જોડીથી દુ:ખડાં તર્યો; જીવાય છે જોડી થકી એવુ હૃદયમાં થૈ રહ્યું, યુદ્ધેબ્ધિ જોડે જીવવું આનન્દ રસિયાએ લશું. અનુકૂળ સદ્ગુણ આવથી મળતા વિચારો આવતાં, જોડી ચહું હું માહ્યની અન્તર્ પ્રભુ ગુણ ગાત્રતાં; એ જોડ પૂરી થાય એવી બાહ્યને અન્તર્ થકી, મુહૃધ્ધિ અન્તર્ ભાવના જોડી ખરી મળવા વકી. સરખા મળે સરખા થકી એ જોડમાં આનન્દ્ર છે, સરખાપણું મળતુ નહી એ જોડમાં દુ:ખ ક્ન્દ્ર છે; સરખાપણું સદ્ગુણુ વિષે એ જોડ સાકર શેલડી, બુદ્ધિયષ્ટિ જોડી એ મળેા નિશ્ચય ગુણાની વેલડી. For Private And Personal Use Only 3 Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. " - પ્રભુનું તાન - ઈચ્છું તને પૂછું તને તું દીલનો પ્યારે પ્રભુ, લાગ્યા ઘણે તુજ પ્રેમ દષ્ટિ આગળ રહેશે વિભુ, શુભ પ્રેમ રસના પાનથી ગુલ્તાન હૈ મસ્તજ થયો, ન્યારે નહીં મુજ દષ્ટિથી એ ભાવ દિલે છાઈ રહ્યા. હારા પ્રભુ વ્હાલા પ્રભુ તન્મય બન્યા હારા વિષે, વારી જઉ તુજ ઉપરે એ એકતામાં સુખ દીસે, એ એકતામાં જે રહ્યું તેનું અમારે ધ્યાન છે, એ ધ્યાનના રંગે ચઢ્યો વ્હાલું સહુ કુરબાન છે. તુજ પ્રેમ રસના પારણામાં ઝૂલતું તુજ બાળ છે, એ બાળને તું લાલ છે સાચે ખરે તું પાલ છે; અન્તર્ નથી તુજથી જરા એ પ્રેમ રસની મસ્તીમાં, એ પ્રેમથી આગળ જતાં મળીયેજ સરખી અસ્તિમાં. મળીયે પ્રભુ તું તની ઝાંખી થઈ ભ્રમણ ટળી, એ તનું વર્ણન કરૂં પણ શબ્દથી પરખાય શું; અનુભવ પ્રતીતિ થાવતાં શબ્દો કચ્યા સાક્ષી થતા, તાળી અનુભવતાનની લાગી રહી નિશ્ચય થયે. મનવાણથી વર્ણન કરું પણ પૂર્ણ તું કહેવાય ના, બાકી રહે કથતાં ઘાયું એ પૂર્ણ ક્યારે થાય ના; સાક્ષાત પ્રત્યય જ્યાં થતો એ કેઈને કહેવાય ના, બુદ્ધ બ્ધિ મહિમા ગાજતો સુણતો કદિ દૂર થાયના. ૩ - એક મિત્ર - મિત્રે મળો સાચા હને જે દીલનું સર્વસ્વ દે, સાથે રહે દિલથી સદા સુખ દુ:ખમાં ભાગી બને ચાલે અમારી વાટમાં જ્ઞાનેસરીખો પ્રેમીડા, એ દીલ લેને દિલને આનન્દ આપે વાતમાં. ૧૫ For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ** * *** * સુવર્ણ પેઠે સંગથી અભંગરંગે શોભતે, જીવ જાન અન્ત જાણું આચારે સમે સહુ કૃત્યમાં જેવું અમારું રૂપ તે તે બને સહકાજમાં, તન છાય મન વિશ્રામ હાલે મિત્ર એ સ્વજ સ. ૨ કાર્યો કરે નિષ્કામબુદ્ધિથી રહી સાથે સદા, સાથે ફરે ધ્યાનજ ધરે સાથે અનુભવ એગમાં હારૂં અને ત્યારું તજી પ્રારબ્ધ વેદે સાક્ષી થે, એ હદયનો મિત્ર તેને હું અને તે મુજ અહે. ૩ જે ચિત્તમાં તે વાણીમાં તે દેહમાં આચારમાં, એ મજાથી મિત્ર નિત્યજ દિલમાં ઉત્સવ થતે; દુઃખ સહે કેટી ગમેને મિત્રનું ઇષ્ટજ કરે, વિશ્વાસ ઘાતજ ના કરે મરણાંત દુઃખ આવતાં. સન્માન પરવા ના ધરે ઉત્સાહ આપે કાર્યમાં, ગંભીર સાગરથી ઘણે દિલમાં ક્ષમા પૃથ્વી સમી; અનુરૂપ મિત્રજ એહો સાથી મળે જોડી બને, બુદ્ધ બ્ધિ હાલા મિત્રની સાથે રહી શિવને લહું. * જડ પ્રેમીને સૂવાના. તું ચાલજે ઉપગથી સંભાળજે સાથીજને, જિન દેવની ભક્તિ કરી આગમ પ્રમાણે ચાલજે, જે જે સમે જે ક્ષેત્રમાં કરણુય તે કરજે ભલું, નિજ આત્મસત્તા સ્થાઈને પરમાત્મતા પ્રગટાવજે. અનુભવ ઘણુ થાશે અને સ્થિરતા પ્રગટશે આત્મમાં, આશીવચન તે વૃદ્ધ સશુરૂના ફળો આશીષ એક નિશદિન ઉપયોગી બની વ્યવહાર નિશ્ચય સેવાશે, ગુરૂવાસ ઈચ્છા રાખીને આજ્ઞા હૃદયમાં ધારજે. ૧ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. - અ + અ , નિજ વૃત્તિના અનુસારથી યાત્રા કરી કમેં હરી, રત્નત્રયીને સાધવા ઉદ્યમ સદા કરતા રહો મેળાપ થાશે સન્તને આત્માર્થતા વધે ઘણી, બુદ્ધયબ્ધિ આશીર્વાદ એ ફળશે સદાની ભક્તિથી. ૩ = અમારા પ્રન્યો. ઝાક અમારાં પુસ્તક પહાડે, નદીઓ બાગ પંખીઓ; પશુઓ વત્રિએ ઝાડે, અમારાં પુસ્તકે ઝરણું. અમારાં પુસ્તકે શિષ્ય, યુવાનો વૃદ્ધ માનવીઓ; તળા ક્ષેત્ર ગુફાઓ, પ્રકાશી તારકે રાત્રી. અમારે ગ્રન્થ છે ગેછી, અમારા મિત્ર છે ગ્રન્થ; અમારાં પુસ્તક વાદળ, અમારાં પુસ્તકે શ્રમણે. અમારાં પુસ્તકે સન્ત, અમારાં પુસ્તકે બાળો; અમારે ગ્રન્થ છે સંગત, નવું જૂનું બને તે તે. અમારા સાધુઓ ગ્રન્થો, અમારા ગ્રન્થ છે ભક્તો, અમારે ગ્રન્થ છે વક્તા, અમારે ગ્રન્થ છે દિલડું. અમારે ગ્રન્થ છે કુદ્રત, અનુભવ જે મળે તે તે અમારે ગ્રન્થ, સહ, સુખ દુખ પડે જેજે. અમારે ગ્રન્થ ઈન્દ્રિયે, વિવેકજ છે અમારે ગ્રન્થ; અમારે ગ્રન્થ ચેતન છે, રહે એ ગ્રન્થ અન્તમાં. પ્રભુના ગ્રન્થના ગ્રન્થો, અમારા ગ્રન્થ એ સવે; પ્રભુ મહાવીરના બેલે, અમારા ગ્રન્થ પૂજ્યજ એ. અમારે ગ્રન્થ જીવંતે, અમારી સાથે રહેવાને; બુદ્ધયબ્ધિ જ્ઞાનિના ગ્રન્થો, વિલેકે જ્ઞાનીઓ જગમાં. For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. સા. આ લાલીમા હા ફ્રાટતાં ફેલાય છે ઝિટિત અહા, એ અસ્ત અભ્યુદયતણા વચ્ચે રહે ચપલા હા; જેના ઉદય થાતા અરે તેના પ્રથમ એ લાલીમા, દર્શાવતી ચંચળ ઉદય અભિમાન અન્તર્ તાણુ મા. જેવી જબુકી વિજળી ક્ષણવારમાં વિષ્ણુશી જતી, તેવી જગતની વસ્તુઓ નિત્યજ કદા રહેતી નથી; પ્રીતિ થયા દુર્જન તણી ક્ષણવારમાં પલટાય છે, તેવા ઉદય મુજ પાછળે એ ભાનુના પણ થાય છે. જે સ્વાર્થીના સંબંધ તેમાં રાગ જેવા થાય છે, એ રાગની ખહુલાલીમામાં ન્હ ગર્ભ જણાય છે; જ્યાં ક્ષણિક ઉચા થાય છે ત્યાં લાલીમા પહેલી રહે, કુટલાતણી પ્રીતિ પ્રથમ જેવી પુરૂષથી થાય છે. એ ક્ષણિકસ્થાયીરાગમાં નવરપણ દેખાય છે, શ્વેતી મઝાના આધ એવા દિન પ્રતિદિન જાગતાં; તા પણુ અરે માહીજના એ વાત દિલ નહિ લાવતા, એ ઉદય તેમજ અસ્તના મધ્યે રહે દુનિયાવિષે. યેગી મહત્ત્તા તત્સમે પ્રભુ ધ્યાનમાં રમતા દિસે, એ અસ્ત અભ્યુદયતણા મધ્યે રહે આ જવિષે; એ લાલીમાના વાવટા લેઇ ઉદય ક્રુરતા રહે, એ લાલીમા સ ંદેશા ભાનુતણા જ્ઞાની કહે. કુકુમના એ છાંટણાં ભાનુ ઉદય પહેલાં થતાં, જ્યાં જ્યાં ઉદય ત્યાં લક્ષણેા એવાં પ્રથમથી નિપજતાં; ભવના ઉદ્ભયને અસ્તની સન્ધ્યા અહા સમતા ખરી, એ આત્મ ભાનુ ઉદયની પૂર્વે રહી નિશ્ચય ધરી. સંધ્યા શિખામણ આપતી ઉદયાસ્તની સધી ગ્રહી, સમજી અહા જે ચાલતા તે પામતા શિવપુર વહી; સમતાતણી સન્ધ્યા ભલી દેખી મઝાની એ ખરી, બુદ્ધગ્ધિ ભાનુ ઉગવા લાગ્યા ખરા જગજય કરી. For Private And Personal Use Only ૧ ૩ ७ Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૧૭ ૨ છે . છ કેવું મઝાનું કુલ્લ છે આનન્દદાયક કુલ્લ છે, આ કુલ્લ હસતું ભાવમાં સુખ ચેનમાં મશગુલ્લ છે; આ ચન્દ્રની રૂપેરી વૃતિ જીતતું મકલાય છે, ભાનુતણું સોનેરી કાન્તિ જીતતું હરખાય છે. આનન્દની મસ્તી કરે આનન્દ અંગે અંગમાં, હસીને હસાવે સર્વને આનન્દના ઉછરંગમાં, આ બાલુડું આ વ્હાલડું આકર્ષતું નિજ પાસમાં, ભૂલાવતું જગ ભાનને બોલાવતું નિજ વાસમાં. ચિન્તા હઠાવે ચિત્તની સહુને રમાડે ગેલમાં, જે જે રમાડે તેહને તેતે પડે છે સહેલમાં એ હેલના શુભ તાનમાં લાગે સમાધિ નવનવી, આનન્દ રેલછેલને શું વર્ણવે જગને કવિ. આ કુદ્ધની કળિયે સહુ વિચિત્ર રંગે ભાસતી, આ કુલની શુભગધ જગમાં સર્વ દેશે વાસતી; એ ભાસમાં ઠરતા સહુ આનન્દથી સૌને ભરે, સુગંધથી જગ વાતું કર્તવ્ય એ સહેજે કરે. કરમાય ના શરમાય ના ગભરાય ના ખચકાય ના, પસ્તાય ના દુખાય ના મુંઝાય ના મીંચાય ના આ યુદ્ધમાં દુનિયા રહી એ ઐક્ય કરતું સર્વનું, એ દુઃખ ટાળે સેવતાં હો મૂળ છેદે ગર્વનું. આ કુદ્ધની ક્રીડા ભલી થ્રીડા જરા રહેતી નથી, આ કુલ્લ રસભેગી ભ્રમર અન્તરૂતણું વાતજ કથી; ગુંજાર મધુરા કરી આનન્દમાં ભમરે રહે, બુદ્ધયબ્ધિ અન્તર કુલ્લના આનન્દને જ્ઞાની લહે. ૬ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સ’મહ. → बकं प्रति सरोवरस्यान्योक्ति પાળી ઘણા મોટા કર્યાં મેં દાન આપ્યાં જીવતાં, મે ઢોંગ ભક્તિ જાણી ન્હાયે સૈા સહ્યું એ રીવતાં; મુજ આશ્રયે પુષ્ટજ અન્યા ઉડતા થયા વઢતા થયા, ઉપકાર સવે ભૂલીને અન્યત્ર તું શાથી ગયા. જેનુ કર્યું જલપાનને જેના ઉપર ભમતા હતા, જેના ઉપર ધ્યાનજ ધરીને પેટમાં ભરતા જતા; ઉજ્જવલ નિહાળી રૂપને મેં પ્રાણ મ્હારા પાથર્યા, ભૂલી ગયા શાથી અરે ઉપકાર સવે એ કર્યો. શીતલ હવા લીધી ઘણી ક્રીડા ઘણી કીધી હતી, ભૂલા ઘણી હારી થતી તે સર્વને કીધી જતી; રક્ષણુ કર્યું` આશ્રય દઇ તુ સ્વા માટે ચાલતા, ધાર્યા હતેાના બેવફા શાલે નહીં તુ મ્હાલતા એ ધન્ય મ્હારાં કમલને કે મુજ વિયેાગે પ્રાણ દે, એ ધન્ય સાગર માછલાંને જલ વિના નિજ જીવ દે; એ ધન્ય છે એ દેહને ચેતન વિના વિષ્ણુસી જતી, આવુ અરે દિલ જાણતાં તેની અસર મન ના થતી. મૂર્ખા હરાયા ઢારની પેઠે ભટકવા મન કરે, નિજ સ્થાન છેડી ચાલતાં શૈાભા જરા તુ ના ધરે; વેશ્યાપરે જ્યાં ત્યાં કે નિર્લજ્જ માનજ ના લહે, જેણે ધરી ના ટેક તેને તુચ્છ છે લાકા કહે, જેના થકી જીવ્યા અરે તેના ઉપર શ્રદ્ધા નથી, તેની અહા કીતિ નથી એ વાત જ્ઞાનીએ કથી; હું એટલું જગને કહું ઉપરથકી મ્હાશે નહીં, પ્રાય: ઉપરથી ઉજ્જળા કાળાશ અન્તમાં રહી. નિજ દિલમાં પેસી અરે જે ખાઇ પી મોટા થતા, નિજ દિલને તજતા અહા તે પામશે અંતે ખતા; For Private And Personal Use Only 3 ૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમેા. છેડે નહીં આશ્રય કદિ વિશ્વાસ ટેકે જે રહે, બુદ્ધગ્ધિ સજ્જન કાટીમાં વિશ્વાસ્યપદ પેાતે લહે. कबूतरनो हिंसकने उपदेश. માંદ્યા અને અમૂલ્ય એવા જન્મ પામીને અરે, હિંસા કરીને પંખીની પાપે અરે પેટજ ભરે; સૈા પ્રાણીઓની પેટમાં ઘાર જ કરે છે કારમી, એ પ્રાણીઓના પાપથી દુ:ખી થશે અધમાધમી. જેવા અરે તવપ્રાણ છે તેવાઅવરના પ્રાણ છે, જેવુ તનેદુ:ખભાન છે તેવું અવર દુ:ખ ભાન છે; ધોળી અરે તુજ જીંદગી કાળી કરે છે કેમરે, હિં’સાતણા એ કર્મથી સુખી થઇશ ના એમરે. જોને અમારી જાત દાણા સડેલા ના ચરે, હિંસા કરે ના ત્રસતણી દિલમાં દયાઝરણાં અરે; પશુએ અને ૫ખી વિષે જો હેમ ષ્ટિ છે ખરી, ધિક્કાર ત્હારા જીવને હેમજ વિના જીવે જરી. હા ધન્ય છે મુજ જાતને નિત્યજ દયામય થઈ રહે, માનવ થઈ પાપજ કરે તેા મુક્તિ કયાંથી તું લહે; અવતાર મળીયે જે તને તેની અરે કિમ્મત નથી, સાદને તેના સમેા ધમ જ નથી વાત કથી. ધર્મ જવડા અહિંસા અહા સૌ ધમ માં શિરતાજ છે, એ ધર્માંતુ સહુ સાર છે સુખનું ખરૂં સામ્રાજ્ય છે; ઉપદેશ દઉ કખતર થઈ દિલમાં દયા પ્રગટાવજે, બુદ્ધગ્ધિ સાચુ જાણીને એને હૃદયમાં લાવજે. For Private And Personal Use Only ૧૧૯ -७ ĭ 3 ન Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૦ ભજનપદ્ય સંગ્રહ. નવૃત્ત. * બેલે નહીં ચાલે નહીં ઉત્તમ અરે તુજ જાત છે, બેલ્યા વિના ઉપદેશ દે રૂડા ઘણા અવદાત છે; સર્પો ઘણું વિંટાય છે હરખાય છે એ ઝેરીલા, શીતલ થતા એ બાહ્યથી મનથી રહે એ વેરીલા. કાપે જનો કૂવાડીથી તેને અહો સુવાસ છે, એ કેડી પણ સુવાસથી વાસિત કૈ શુભ વાસ દે; ભેગાં કરીને કાષ્ઠને મથવાથકી અગ્નિ થતી, સુગંધ બળતાં વાર એ કાઢે હૃદયમાં જે છતી. ઠંડક કરે ઘસનારને તાપ હરે પલવારમાં, ઉપકાર દુનિયાની ઉપર કરતું રહે અવતારમાં પરવા નથી લાઘાતણ પરવા નથી સન્માનની, નિજ ફજને ચૂક્યા વિના સુગંધ આપે દાનની. છેદાય છે ભેદાય છે પટકાય છે છુંદાય છે, ચીરાય છે એ લોટની પેઠે અવસ્થા થાય છે; ગંભીરતા છોડે નહીં, અકળાય ના દુ:ખ પડે, તેથી અરે ઉત્તમ જનોના અંગપર કેવું ચડે. પ્રભુના કપાલે એ ચડે એ માન પામ્યું ક્ષાન્તિથી, મરીને અરે એ પૂજ્ય જૈ દૃષ્ટાંત આપે શાન્તિથી છોડે નહીં નિજરૂપને મરણાંત દુઃખ આવતાં, તે માન પૂજાને લહે રહેતાં જને ગુણ ગાવતાં. નિજ રૂ૫ દે અધિકારથી એ જીવતું જગમાં રહે, એને સદા ધન્યજ અહો નિજરૂપતા સાચી વહે; નિજરૂપને નિત્યજ ધરે એ રૂપમાં આનન્દ છે, બુદ્ધયબ્ધિ અન્તરૂ હાર્દને પરમાર્થ સુખ મકરન્દ છે ૬ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. -દિષ્ટ. -છવિ, એકીટસે જોઈ રહે મિંચાય ના કેમે કરી, વાર્યો થકી હઠતી નહીં બલ્યુ સુણે ના કંઈ જરી; ભિંજાય છે અશ્રુથકી ને ઝીલતી ઝરણું મહી, એ દયેયને ચૂકે નહીં એ ધ્યેયરૂપે થઈ રહી. ૧ એ ચમકતી નિજ તેજથી એ તેજમાં આકર્ષતા, એ તેજમાં ભુવને સમે મેઘ મઝાના વર્ષતા; એ તેજમાં જીવન ઘણું એ તેજમાં પરમાત્મતા, એ તેજ તું તેને એ તેજમાં આનન્દતા. દુનિયા સહુ વારી જતી એ તેજપર નિજ પ્રાણને, એ તેજમાં મીઠાશ છે અપે અનુપમ ભાનને, એ તેજને ધરતી રહે નિજ ધ્યેયમાં તલ્લીન થઈ, શધે હદયસાગરવિષે પરભાવને શુભમીન છે. ૩ ચળકતી એ ચંદ્રને ભાનુથકી અધિકી ભલી, ચળકાવતી એ દશ્યને પીઈ જતી પ્રેમે મલી; તમ ભારને ઝટ ટાળતી ભય ખાળતી મસ્ત જ બની, રસમાં ઘણું તરબળતી ના બોલતી એ ગણગણું. ૪ એ અવશ્ય કરતી દશ્યને મસ્તાની લજજા ના ધરે, પિયુ પિયુ કરી હૈડે ધરે પિયુથી ખરૂં ઐકય જ કરે, એ ઐકયમાં આનન્દની સીમા નથી એ જાણતી, તેથી અરે નિજ દશ્ય સ્વામીવણ અવર ના આણતી. ૫ એ ધ્યેયને ભૂલે નહીં વિગ સહેતી ના અરે, એ દયેયરૂપે હૈ જઈ પરમાર્થ લે સાચે ખરે; મેટી પ્રભુતા પામતી એ ટેકથી લાગ્યું ખરું, બુદ્ધબ્ધિ અન્તરદષ્ટિના સ્વામી પ્રભુને ઝટ વરૂં. ૬ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ભજનપદ્ય સંગ્રહ. * રાત્ર. + કાળુ ઘણું તવર છે ઘમર છે બહુ જોર છે, ધૂકે નિહાળે આંખથી એ ભાવ ખૂબી એર છે; વિશ્રામથી સૂવે ઘણુ જી રહી તુજ આશરે, ઘનઘેર નિદ્રા લઈને જાગી પ્રયત્નો તે કરે. તુજ પેટમાં ઉત્પત્તિને મરણે રહ્યાં છે સર્વનાં, બીહામણું મહા કાલિકા શસ્ત્રો ધરે છે ગર્વન વ્યાપે જગમાં વેગથી આંખ છતાં દેખાય છે, ગુરૂગમ વિના શાસ્ત્રો ભણે જેમજ ખરૂં પરખાય ના. ૨ ઉશ્કેરતી તું ચોરને દુષ્ટ હરાયાં ઢોરને, રજતમતી વૃત્તિ ધરી દે છની ઘરને, બક શાન્તિને ફેલાવતી રેલાવતી અંધેરને, છે છેડતી રજેડતી કરતી રહે તું કેરને. કાળી રહીને બાહ્યને અન્તર્ થકી કાળાં કરે, તું અધ કરતી દેખતાં વામીજને પૂજા કરે; તું તેની પહેલાં રહીને તેજની ઈષ્યો કરે, એ તેજ પ્રગટે ભાગતીને નાસતી છાની ફરે. ખાડા ઘણુ ને ટેકરા જડ ઝાંખરાં અથડાય છે, મારે ઘણું ફાંફાં જનો કૂટાય છે પીટાય છે; કિસ્મત કરાવે તેજની આપી અનુભવ દુઃખને, જે તેજ પામ્યા તે જને પન્થજ ગ્રહે છે સુખને. ઘમઘોર તારા જેરમાં ગીજનો જાગે ખરે, એ યોગીઓના દિલમાં પેસે નહીં કેમે અરે, તુજ સંગથી એ ચેગીઓના વેગનો ઉત્સવ થતે, દિવસ ખરે તારા છતે આનન્દ ઉભરાઈ જતો. એ તેજ અન્તર્ આગળ ચાલે નહીં ત્યારૂં જરા, એ વાત જ્ઞાની જાણતા એ ભેદ પામ્યા છે ખરા; For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૩ ૭ पर; લાગે સરીખા બાઢાથી તમ ભારથી સવે અરે, બુદ્ધચબ્ધિ અન્તર્ ગીતમતેજ ભેદજ લે ખરે. +हंसनी अन्योक्तिमां उपदेश. १५ સાથે રહ્યો સાથે વહેં વાત કરી સાથે રહી, હાલો ઘણે દિલને થયે પ્રીતિ ખરી મેં નિર્વહી; દિલ લઈને દિલ આપીયું ને એક્ય બન્નેનું થયું, તે નીચને સંગત ક્યો જે કૂળ હારૂં ક્યાં ગયું. ૧ વિશ્વાસને ઘાતક બને એ કાકની સંગે અરે, ઉત્તમ જનો પણ નીચની સંગે લઘુતાને વરે, ઉજ્વલ અરે તું જ જાત છે પણ સંગથી કાળો થયા, આંબો અહે એ નીંબની કલમે કટુકજ થઈ રહ્યો. ૨ જે સૂક્ષમમાં અસર થતી તે સ્કૂલમાં દેખાય છે, મનમાં વિચારે જે ફરે તે દેહમાં પરખાય છે; જે જે કર્યું સંગે રહી વિપરીત તે જાણે હવે, દષ્ટિ ફર્યાથી સગુણેને દોષ રૂપે જગ લાવે. ૩ નિજ દષ્ટિ તેવી સૃષ્ટિ પણ બદલાય એવું લાગતું, સંગ પામી ચિત્તડું તેવું બનીને જાગતું; - તારા વચનના ઘાવ મારા દિલમાં પડતા રહ્યા, બદલાય ના નિજ ધર્મને જાણે અરે જે દુ:ખ લહ્યા. ૪ પરિપક્વ બુદ્ધિ વણ અરે બદલાય મન સંગત લહી, એ સંગતિને દેષ શે? નિજ વૃત્તિ સ્થાને ના રહી, તું જોઈ લે નિજ દીલમાં સાચું વિચારે ભાસશે, તું આવ પાસે સંગથી રંગજ હૃદયમાં વાસશે. ૫ ચાર ચરે તું મોતીને આહાર એ ત્યારે ખરે, એ વાત મનમાં લાવીને કાકેથકી પાછા ફરે; નિજ ભૂલથી પસ્તાઈને શુદ્ધ જ અને ઉત્તમ બની, બુદ્ધચબ્ધિ અન્તરૂમાં કથી એ મિત્ર પ્યારા હંસની. ૬ For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ ભજનપદ સંગ્રહ. == મિત્રનો મિત્ર પ્રતિ મારા. શું સ્નેહ તે આ હશે કે એકલા ચાલ્યા જવું, શું પ્રેમ ત્યાં પરતંત્રતા એ તે હવે જાણ્યું નવું; વાતે કરે ના દીલથી સાથે ફરી એ પ્રેમ છે ? વિદને પડે પાછો હઠે એ પ્રેમમાંહિ નેમ શો? તાપજ નથી જે પ્રેમપર એ પ્રેમની કિસ્મત કશી, સ્વાર્થે જને પ્રેમી બને તે અંતમાં જાતા ખશી; એ પ્રેમના સાગર વિષે રત્ન ઘણાં તળીએ રહ્યાં, જે મરજી છે જૈ બુડી રને અહો તેણે લહ્યાં. જે સ્નેહ સાચો હોય તે હેમજ રહે ના ચિત્તમાં, જે સ્નેહ સાચે હોય તે મમતા રહે ના વિત્તમાં જે સ્નેહ સાચો હોય તે જુદે પડે ના દેહથી, મરણાંત કટૈ પુષ્પની પેઠે જણતાં નેહથી. તે વાણમાં આવે નહીં દિલતારમાં ઝણઝણ થતા, જન પ્રેમ દીપકમાં પડી રાખજ બની ઉડી જતો જે જડવિષે પ્રીતિ ધરે તે પ્રેમ સમજે ના કર્યો, એ ભેગીના ભાગ્યે નથી એ પ્રેમ જ્ઞાનીમાં વો. દૂર થતાં જૂદા થતાં સ્નેહી વિના તે ના ગમે, એ ભાવ પ્રગટ્યો ચિત્તમાં તે એક શાથી ભમે, તુજ પ્રેમ જગ વ્યાપક બન્યું તે ભેદના ભડકા નહીં, જ્યાં ભેદ ભડકા જાગતા કૃત્રિમ પ્રીતિ ત્યાં રહી. એ રૂપને પ્રેમ જ નથી એ શોખને પ્રેમ જ નથી, જે પ્રેમમાં નિર્દોષતા તે પ્રેમની વાત કથી; એ ભેદ નિયમમાં નથી એ વાતમાં ના જાતમાં, બુદ્ધચષિ અન્તર્ મિત્રને કથીયું અરે પરભાતમાં. ૬ GU For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમેા. ॐ स्वगत. કાંટા પેઠે વ્યથિત કરતા તાપથી ખૂમ માળે, સર્પી પેઠે અતિશય સે ઝેરથી દીલ ખાળે; છેદે અંગે પટકી નભમાં અગ્નિમાં શીઘ્ર પાડે, રે રે પાપી અતિશય દયા આવતી તુત આડે. સર્પો એ વિષ નહિ ચઢે હાથ એ મંત્ર આવ્યા, સિંહા સાથે પ્રતિદિન રહ્યુ ના શું હું ડગાવ્યેt; ભૂતા સાથે પરિચય થતાં ધૂણતા ના ધુણાવ્યા, થાતી એવી હૃદય ધ્વનિચે ભાવ આંતર્ છવાયા. ભાલા સારા પ્રગટ થઇને ઢીલને વિધતા એ, દુષ્ટો ભૂંડા હૃદય લઈને દીલને વિધતા એ; ચેોદ્ધો સારા અભિમુખ રહી શસ્રના ઘાવ મારે, પેાતાના થઈ હૃદય હણુતા તે મળેા ના જ કયારે. ~ શિક્ષા. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૨૫ ૧ રાગ—ગાડી. નથી તે નિજમાં માના રે હંસ ! વિચારી સ્વરૂપ—નથી ઉંચા ઢાંગ કરી સુવે રે, ટીંટાડી થઇ ભ્રાન્ત; કરી કલ્પના હુસા પ્યારા, કેમ અનેા છે. અશાન્તનથી ૧ જડમાં લયની કલ્પના રે, તે છે દુ:ખ દાતાર; દુ:ખ હેતુ જે માનીયા રે, જોતાં ખરા ના ધાર—નથી૰ ૨ કાળાની કરી કલ્પના રે, દુ:ખ લહૈા સ્વયમેવ; પરપરિણતિ છેડે દુ:ખ નાસે, પરપરિણતિ દુ:ખ ટેવનથી૦૩ આરાતિજડધર્મ થી રે, ભૂલા નિજનું ભાન; નિલ સ્ફટિક સમા છે નિશ્ચય, દીલધરા એ સાન—નથી૦૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ભજનપદ્ય સંગ્રહ. રૂપ જૂ નિજનું ખરું રે, છેડે મનની ભ્રાન્તિ; બુદ્ધિસાગર સહજ સ્વભાવે, રમતાં નિત્ય જ શાન્તિ–નથી. ૫ 2. મા . આવજો આવજો આવજે રે જગસેવક સન્ત આવજે. લાવ લાવ લાવજે રે નિજ મિત્રને સાથે લાવજે, દુનિયા કુટુંબ ગણું દુનિયા ઉદ્ધારવા, દિલમાં દયા વહેવરાવજો રે–જગસેવક. ૧ અશ્રુઓ હુવાને પાપોને ધેવા, સેવા એ ધમ ધરાવજો રે–જગસેવક. ૨ ઉચ્ચને નીચને ભેદ વિસારી, સૈના ભલામાંહિ ધાવજો રે–-જગસેવક. ૩ ભક્તિના ભાણથી સને જમાડી, સંતોષવૃત્તિ કરાવજે રે–જગસેવક. સમાન ભાવની ગંગાનદીમાં. બુદ્ધિસાગર સો હાવજે રે–જગસેવક. ૫ C हंसनी काकना सम्बन्ध प्रति अन्योक्ति. ) સંબંધ માટે જે કચ્યું તેને ઉત્તર તુજને કહું, સંબંધના હેતુ વિના સંબંધ ના એવું ચહું; તું કૃષ્ણ ને હું વેત છું એ ભેદ કુદ્રતથી થયે, એ કૃષ્ણ તેમજ *તતામાં ભેદ હેતુથી રહ્યો. ૧ તુજ ચાલ ને મુજ ચાલમાં જે ફેર છે તે ના ટળે, જ્યાં ચાલમાંહિ ફેર છે ત્યાં મેળ સા ક્યાં મળે; તુજ વાણીમાં મુજ વાણીમાં ફેર જ જણાતે બેલતાં, જ્યાં બેલમાંહિ ફેર છે ત્યાં મેળ નહિ છે તેલતાં. ૨ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૨૭ તુજને ગમે આહાર જે મુજને ગમે ના તે અરે, કુદ્રતથકી આહારને જ્યાં ભેદ મેળ જ શું સરે, મારા વિચારે ઓર છે તારા વિચારે એર છે, દિલ તેર મારે ઓર છે ત્યારે ઘણે તુજ તેર છે. ૩ તું ચિત્તમાં શઠતા ધરે વિશ્વાસને ઘાતજ કરે, ફરતે ફરે ડરતો ફરે જેતે ફરે પેટજ ભરે; તું પ્રેમમાં સમજે નહીં ને સ્વચ્છ વારિ બેટા, પર પંખીના બાળ હરીને પ્રાણ તેના છેડત. ૪ ચાંદાં નિહાળે અન્યનાં ચાંદાંવિષે રાચી રહે, અન્તર્ અરે આકાશને પાતાળનું તું એ વહે, તુજ જીવની ન્યારી ગતિ મુજ જીવની ન્યારી ગતિ, તુજ વાસના મુજ વાસનાની જન્મથી ન્યારી મતિ. ૫ આહાર આચારે વિચારે તુલ્ય ત્યાં પ્રીતિ થતી, જ્યાં પ્રેમથી દિલડું મળે ત્યાં મેળ છે નિશ્ચય મતિ, કુદ્રતથકી જ્યાં મેળ છે એ મેળામાં આનન્દ છે, એ મેળ ટાન્ય ના ટળે એ મેળમાં નહિ ફન્દ છે. ૬ સંબંધના એ હેતુને અવધશે સમજી ખરૂં, જ્યાં મેળની ના ગ્યતા ત્યાં મેળને હું ના ધરૂં સંસ્કાર સારા પામીને અવતારથી મુજ સમ બને, બુદ્ધ બ્ધિ અન્તર્ બાહ્યમાં એ મેળથી રહેતે કને. ૭ ઝ ઠ્ઠી પુતt. * હાલાં અમારાં પુસ્તકે મિષ્ટાન્નથી મીઠાં ઘણું, મિત્ર હૃદયનાં તે ભલાં શુભ ભાગ છે સહામણા; હાલાં અમારું પુસ્તકે શુભ તત્ત્વ મંદિર શોભતાં, રવિચંદ્ર જ્યોતિને અરે શુભ તિથી એ આપતાં. ૧ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ભજનપદ્ય સંગ્રહ. સેવ્યાથકી સુખ આપતાં દેખાડતાં સાચું સદા, પરવા ધરે ના કેાઈની એકાગ્રતા કરતાં મુદા; દર્શાવતાં શિવમાર્ગને પરમાર્થનાં ઝરણું ઝરે, આદર્શ પેઠે રૂપને દર્શાવતાં સેવા ધરે. અનુભવ મજાને આપતાં શિક્ષા કથે ડરતાં નહીં, મન માનતાં રસથી ભય નિસ્ટંગતા સાચી રહી, સાથી બને દુ:ખમાં સદા ચિન્તા હરે સહુ ઉપજી, આનંદ લ્હાણાં આપતાં શુભ વાત એથી નીપજી. મહુલી અમારી હાલડી ખાણું ખરું છે સત્યનું, મેં ભલા અમૃતતણું શુભ બીજ છે નિજ કૃત્યનું ઉંચાં ઘણું આકાશથી સર્વે સમાવે અંગમાં, ભાન જ કરાવે સત્યનું આનન્દના શુભ રંગમાં.' જંગલ વિષે મંગલ કરે આધિ ઉપાધિ સહુ હરે, સે વસ્તુના નકશા ધરે ને દીલથી વાતો કરે, શુભ દિવ્ય રસની શેલડી અમૃત ફળને ટેપ, ઉદ્દઘાટતાં શુભવાસ દે બળ આપતાં રસ દે ભલો. એ દીવ્ય ગંગા તીર્થ છે અન્તરૂતણાં માબાપ છે, સાચી હવા એ પુસ્તકે જિન વાણીની શુભ છાપ છે; ગમતું નથી તેના વિના રપાશ્રય અમારે તે ખરે, ગુફા વિષે પણ પુસ્તકો લેઈ જશું મીઠે ઝરે. વાત કરે એકાંતમાં આનન્દમાં મન રાખતાં, પુષ્ટિ મઝાની આપતાં એ વાંચતાં શુભ ભાખતાં, હું માગુ છું શુભ એટલું વહાલાં સદા પાસે રહો, બુદ્ધચબ્ધિ પ્રેમી પુસ્તકો આનન્દને કહેતાં વહે. ૭ - For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૮ ભાગ આઠમે. = સુમતિનો સામને પાદૃમ. => સંબંધ બાંધે છેડ ના છોડ ના તરછોડ ના, ભરમાઈ જઈને ભૂલથી તું શીર્ષ નાહક ફેડના સંબંધ બાંધે વારિથી જે મીન કેવું શોભતું, એ જલ વિના જીવે નહીં તેથી અરે તે એપતું. સંબંધ બાંધ્યો વારિએ જે દુગ્ધથી તેમાં રહે, પિતે બળે અગ્નિથકી ને દુઃખની કટિ સહે. જે નેહથી સંબંધ બાંધી સરમહીં કમલે રહ્યાં, એ વારિવણ જીવે નહીં ઉત્તમજનો એ જે લા. કાપ્યા ફરી ઉગે ઘણું લંચ્યા ફરીથી આવતા, જે શીર્ષ કેશે સ્નેહના સંબંધમાંહિ ફાવતા; સંબંધ બાંધ્યા સત્ય તેથી શીર્ષ પર શોભી રહ્યા, શભાભલી એ કેશની વળ છેડતા ના જે દહ્યા. જે મેંદીને શુભરંગ એને વાટતાં રંગજધરે, એ મેંદીના સંબંધને ત્યાગે નહીં ચૂરે કરે; તેથી સતીઓ મેંદીના રંગે વધુ શણગારતી, મુશ્કેલ સ્નેહજ પાળવે એવું કયે છે ભારતી. સુવર્ણમાં સ્નેહજ રહે સંબંધ છૂટે ના કદી, સંબંધ ચંદ્ર ધારીઓ ઊગતે અરે એતે સુદિ; જે મેતિથી સંબંધ બાંધ્યે હંસચારે તે ચરે, ઊત્તમજનો સંબંધને છેડે નહિ મરતાં અરે. સંબંધ બાંધ્ય ચંદ્રથી જે પોયણુઓ ઉઘુસે, ચાતક નિહાળી મેઘને કેવું અહો મન વિકસે, સંબંધ બાંધ્યે પાળ વધવું ઘણું એ સહેલ છે, દુ:ખ સહી સંબંધથી રહેવું ઘણું મુશ્કેલ છે. સંબંધથી વિશ્વાસને ઘાતજ કરે પાપી ઘણે, એ ધૂળથી હલકે ઘણે રાક્ષસથકી બીહામણે; ૧૭ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. - ~ વિપત્તિ વાદળ વર્ષનાં સંબંધ ત્યાગે ના ખરે, એ વાત દિલમાં લાવીને નિજટેકને પ્રેમે ધરે. ભરમાય છે અકળાય છે પલટાય છે સંબંધથી, સંબંધ બાંધે ના કદી લેકે અરે જનમૂહથી; સંબંધ સાચે જાળવે સુખડાં મળે છે ટેકથી, બુદ્ધયબ્ધિ અન્તરૂમાં કર્ફે જાણોજ સત્ય વિવેકથી. છે ? A સ્થિર કે - એ ગળીના ચવડા સમે મક્કમ વિચારો ના ધરે, ક્ષણ ક્ષણવિષે બદલાઈને ધાર્યું કરે ના કંઈ અરે, સામો મળે જે અરે તે ઘડીમાં થૈ જતા, વિશ્વાસ આપી વાણુથી દરે થતે બહીત છતે. એ હસ્તતાળી આપીને હસતે હસાવે અન્યને, હે કરી બોલ્યું ગળેને પ્રગટ કરતે દૈન્યને હેમાં તણાતે અન્યની શુભપક્ષ પકડ્યો છેડતે, શુભવાત લઈ એ ચિત્તની વાતે વિપક્ષે ફેડતે. ચંચળ બનીને ચિત્તથી ફરતા ફરે જ્યાં ત્યાં અરે, જ્યાં ત્યાં અરે એ પેસતને નિકળતે વાયુપરે; રણુજની પેઠે અરે ફરતો ફરે ચંચલપણે, પાછા ફરીને ભાગતે શ્વાન જ પરે ઢીલાપણે. ક્ષણ ક્ષણવિષે ત્રિદેષની પેઠે લવારા કે કરે, એ વીર્યહીણ જનતણું સંગે સદા દુઃખડાં ખરે; એ સૈન્યની આગળ રહીને સૈન્યને ગભરાવતે, બેલે અને એ કે કરેને ભ્રષ્ટ વચની થાવ. બેલે તડાકા મારતા ને જોર વાઘનું, ભરમાઈને ફસકી જતા એ જોર જણને કાગનું; સંકટ પડ્યાથી ભાગતે મૂકી જને સાથે રહ્યા, For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૩૧ બહીતે છતે પગલાંભરે કાયરજને એવા કહ્યા. વિપત્તિ વેળા આવતાં ક્ષણ વારમાં જાતે ખસી, વિશ્વાસને ઘાતક બની બેલે નપુંસવત્ હસી; એ રંગ કરતે નવ નવા પડતાં મૂકે છે કાજને, એ લગ્નમાં વિક્રેજ સમો હાલી ગણે ના લાજને. એ વેષને આચારને બદલે ઘડીમાં બારને, એ બદલતો ને છેડતે ગુરૂઓ કરી લખવારને; અસ્થિર જનની વાણુને આચાર મન જૂદાં હો, બુદ્ધ બ્ધિ પૂરા ટેકીની સંગે રહી સુખડાં લહે. शेलडी. જેને આ ભાઈ શેલડી મીઠી, મીઠા રસમય કયાંય ન દીઠી, ચાવે પીલે રસને આપે, શીતલતા કરનારી વ્યાપે. મરતાં જાતિસ્વભાવ ન મૂકે, પરેપકારી ભાવ ન ચૂકે, ગાંઠે પણ એમાં રહેનારી, રસ નહીં ત્યાં ગાંઠ થનારી. જન્મથકી પરિણામ સ્વભાવે, મીઠા રસને તેહ બનાવે; જેને જે જોઈએ તે લેતું, પરિણામ તું નિજ પામી હેતુ બાવળ, શેલડી ક્ષેત્રે રહે છે, ભિન્ન સ્વભાવે તેહ વહ્યા છે; એક ક્ષેત્રમાં સર્વે વસતા, ભિન્ન સ્વભાવે ભિન્ન વિકસતા. છુપી રહે ના ઢાંકી પરાળે, મન રહી પ્રગટે છે કાળે; બુદ્ધિસાગર રસ આસ્વાદ, પડતા મૂકે વાદવિવાદે. ઝઝ માયા. ઝઝ ભાષા પંડિત ભાષા જાણે, વાદવિવાદમાં મન તાણે ફૂલે ફેગટ ભાષાજ્ઞાની, શાન્તિ થતી ના તેથી મઝાની. ભિન્નભિન્ન ભાષાઓ જાણે, શબ્દશર્વને ચિત્ત ન આણે, ભાષાઓમાં ના ભરમાતા, મુંઝે તે જન ખત્તા ખાતા. For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ભજનપદ્ય સંગ્રહ. ભાષા કોથળે શબ્દ સોપારી, પંડિત તેને તે વ્યાપારી, શબ્દ સેપારી અન્ય ખાવે, વ્યાપારી વ્યાપારે ફાવે. ભાષા ભણનાર પાર ન આવે, સાર ગ્રહે તે શાન્તિ પાવે, સહુ ભાષાને સારજ મેવા, બુદ્ધિસાગર સદ્દગુણ લેવા. लप्रेमप्रतिज्ञामेळ. હારા અને મહારા વચ્ચે અન્તર્ કદી રહેશે નહિ, જે તું અહે તે હું ખરે એ ભાવતો વહેશે સહી, જ્યાં તું રહે ત્યાં સૂમરૂપે હું સદા છું જાણજે, જ્યાં ઐકય દૃષ્ટા દૃશ્યનું ત્યાં ભાન એવું આણજે. તુજમાં રહ્યું છે જે અરે તે તે રહ્યું મુજમાં ખરે, જ્યાં ધાતુ મળતી ધાતુથી રંજનપણું ભા ધરે; હેજે મળ્યા સહેજે રહ્યા સહેજે પરસ્પર એક્તા, એ એકતાના ગીઓની પૂર્ણરૂપે છેકતા. જ્યાં જ્ઞાન જ્યોતિ ઝળકતી બાધા નથી ત્યાં શમે છે, એ શર્મના આસ્વાદથી જાર્યો ખરો એ ધર્મ છે; એ એકય ભાવે શર્મની ઝાંખી થતી ઝટવારમાં, હુંતું પણું જ્યાં ના જરા ત્યાં શમે છે અવતારમાં. એ શર્મ દરિયે ઉછા પારજ જરા પરખાય ના, જે ઉલટ આંખે દેખતો તે ભેદમાં ભરમાય ના એ મેળમાં હું તું મળ્યા હું તું રહ્યા ના જાગતાં, જે જાગતાં ઉંઘી ગયા તે દુ:ખ ના લે વાગતાં. એ જાગવું ને ઉંઘવું એ ભેદ અવઘટ ઘાટના, એ ઘાટ અવઘટ ઉતર્યાથી દિવસ તેમજ રાત ના હું તું ભૂલાયું ઉંઘમાં ને જાગતાં ત્યાં મેળ છે, બદ્ધબ્ધિ એવા મેળથી આનન્દ રેલ છેલ છે. For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૧૩ સન્ત સત્તસેવા ** રાગ ધીરાના પદને. સન્ત મારા પ્રાણેરે, સન્તાની સેવા નિત્ય કરું; પ્રભુનું દ્વાર સત્તેરે, સોની સાથે પ્રેમે ફરું. મુનિવર સંત ભલા જગમાંહિ, પ્રભુ પ્રતિનિધિરૂપ, ત્રિવિધ તાપ હરે જગ સાધુ, સમતા શચીના ભૂપ, પિતાને રંગ દેતારે, સેવા કરી સહેજે તરૂં. સન ૧ સોના હાટે છે સુખડાં, ટળતા કર્મ વિકાર, મહાવ્રતધારી ગુણ ભંડારી, દયા ખરી કરનાર, ધર્મસ્તંભ મેટારે, સાધુનું ધ્યાન દીલ ધરૂ. સન્ત ૨ દુનિયાના બહુ પાપ ધુવે છે, કરે બહુ ઉપકાર, જ્ઞાની ધ્યાની લેશ ન માની, તારે અને તરનાર, અલખ લહેરે લેતારે, આનન્દ રસ સેવી વરૂ. સન્ત ૩ ધર્મબીજ દુનિયામાં વાવે, કરી પાપનો નાશ, કલ્પવૃક્ષ ચિત્તામણિ ધેનુ, સતો સુગુણ સુવાસ, સન્ત પગની ધૂલીરે, શિર ચઢાવી પાપ હરૂ. સત ૪ સત સમાગમ દર્શન થાશો, સન્ત ચરણમાં વાસ, સન્ત હદયના મીઠા મેવા, ચઢતે ભાવ ઉલ્લાસ, બુદ્ધિસાગર સેવારે, સાચા ભાવે સદાવરું. સન્ત ૫ - સામત્રા . 8 આ અમારા ધર્મના શુભ આશરે સુખી થશે, આ અમારી પાસમાં દૂરે જરા પણ ના ખસે; આ અમારી પાસમાં અશ્રુ લુહીશું ભક્તિથી, આ અમારી પાસમાં ભકિત કરીશું શકિતથી. આ અમારી પાસમાં દિલ તાપ શાન્તિ પામશે, દુર સહ નાસી જશે ને સત્ય મમતા જામશે, For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. જિનધના શુભ આશરે આવી રહેા દુનિયા જના, જ્યાં ભેદભાવજ ના કશા આ ધથી ઉત્તમ અનેા. પાપા તમારાં ધોઇને નિર્મલ કરીશુ ધ થી, સાથી અનાવીશુ ખરા વિશ્વાસને શુભ ક થી જે જે અમારી પાસમાં તે તે તમાને આપશુ, વિશ્વાસ રાખા ધર્મમાં શુભ મા માંહી થાપશુ. જે જોઇએ તે પામશેા એવા અમારો ધર્મ છે, એ ધર્મની સેવા કર્યોથી શુદ્ધ ચેતન શર્મ છે; જે જે અમારાં કાર્ય છે તે તે તમારાં માનશેા, દુનિયા જીવાને તારવા કરૂણા હૃદયમાં આણુશા. જે ધર્મમાં આવે જના તે પૂજ્ય પેાતાના ગણી, અહુ ધ સ્નેહજ ધારીને આગળ કરીશુ શિવ ભણી; શ્રીવીરના ઉપદેશને આલમ ઉપર પ્રસરાવતા, બુધ્ધિ સાધીજના પ્રેમે સદા એલાવવા. – દૈનિશ્રમ મિત્રો, ઉD જાએ કદી લક્ષી મળી પદવી મળી પાછી ફ્રા, મિષ્ટાન્ન ભાજન ના મળે! પ્રાસાદ રહેવા ના મળેા; બહુ તાઢ તડકા વેઠવા દે જો પડે તે તે પડા, પણ ઢીલના વિશ્રામ મિત્રા તે મળેલા ના ટળે. જે દીલના આશ્રય દઇને દીલની શાન્તિ કરે, આનન્દની વેળા વળે ચિન્તા થએલી સૈા હરે; વિત્તિમાં છાયા અની સ સ્વ આવે નેહથી, વિશ્રામ મિત્રા તે ખરા ઠારે હૃદય વાતા કથી. એ જીવતાં જીવે અને મરતાં હૃદયમાં ધારતા, તાપે તપેલા ચિત્તને તનને સદા જે હારતા; For Private And Personal Use Only 3 ૫ ૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. વિશ્રામીના વિશ્રામનું પૂજન કરૂ ધ્યાનજ ધરૂ, બુદ્ધગ્ધિ નિર્મલ શની આશાથકી હું એ સ્મર્. अविश्वास्य. १ હાહા ભણનારને, ચંચળ મન ધરનાર; કરી પ્રતીતિ ન વાણીની, જેવી વેશ્યા નાર. ગેાળીના અવડા સમા, ઠરે ન એકે ઠામ; વિશ્વાસે રહીએ નહીં, ધાર્યું બગડે કામ. પ્રેમ પ્રતીતિ જ્યાં નહીં, પૂરા ના વિશ્વાસ; તેવા જનને દીલની, વાત ન ીજે ખાસ. અરિજનના પ્રેમી અને, ઉપર જણાવે પ્રેમ; તેના વિશ્વાસ જ તજો, ભાગે રૂડી નેમ. પ્રેમભકિત શ્રદ્ધા વિના, ભટકે લેાક ગમાર; બુદ્ધિસાગર ટેકથી, નેક વધે સુખકાર For Private And Personal Use Only ૧૩૫ 3 3 ܡ ૧ ॐ साधुशिक्षा. ખેડા ભાઈ મુડા તારારે અમે આઇ પાર ઉતારારે——એ રાગ, શિખામણ ચિત્તમાં ધારારે, સાધુભાઇ દોષને વારારે, છેડી નિજ એક ઘરની ઉપાધિ, લીધે સાધુજીના વેષ; માન પૂજાને ખટપટમાં પડી, કેમે કરી નહીં કલેશ. શિખામણુ ૧ ત્યાગીને એક અનેકની સાથે, શાને કરેા પ્રતિમન્ય, વાદાયવિદ્યા કિરિયામાં નિન્દા” જાણી ન થાઓ અન્ય. શિખામણ ૨ નિજનુથાપીને પરતુ ઉત્થાપી, રાગી કરા બહુલાક, પરનાં છિદ્રા દ્વેષે ઉઘાડી, સાધુપણું ધરો ફાક. ખાનગી વિકથા ખૂબ કરીને, કેળવા યુક્તિ કરાડ; દીલ સરળ ત્યાં સાધુપણ' છે, મૂકીદા માથા ફાડ. શિખામણુ ૩ શિખામણ ૪ Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ભજનપદ્ય સંગ્રહ. રસ પડતા ગપ્પાં માર્યોમાં, ચિત્ત ધરો મેાટાઇ; શિખામણ દ્ નિજનુ સાચુને અન્યનું હું, ત્યછો એ તાડાઈ. શિખામણ પ્ દૃષ્ટિમાં ચાંદાં ને ખેલમાં ચાંદાં, મીઠી આપવડાઈ, કૂવામાં ભાંગ પડેલી જાણી, જાએ નહીં છલકાઇ. રાગદ્વેષમાં દુનિયા પડી છે, તેમાં પડા નહીં ધાઇ; સાધુ વેષને વ્હેરી દીપાવેા, સમતા ધરા સુખદાઈ. શિખામણ ७ ઝઘડા ટટામાંહી પડે! ના, ધારા ગુણુિજન રાગ; રાગદ્વેષને લેાચ કરીને, કરશેા કર્મના ત્યાગ. ગણિ પન્યાસ સૂરિવાચક થે, પડશેા નહીં પરભાવ; મેાહમલ્રના સામા થઈને, ચલવા સ ંયમ નાવ. છાકી જશેા ના જ્ઞાન ભણી ગણી, ફૂલા ન કિરિયાચાર; ગચ્છતણી કલેશચર્ચામાં પડતાં, અન્તે થાશે ખુવાર. શિખામણ ૧૦ દેવગુરૂનું શરણુ ગ્રહીને, નિજ શક્તિ અનુસાર, બુદ્ધિસાગર સયમ પાળા, જિનશાસન જયકાર. શિખામણુ ૮ શિખામણુ હું શિખામણ ૧૧ ∞ યોગ્યતા ધરી પાસે આવો. ઉ જો પૂર્ણ શ્રદ્ધા હાય ! તું આવજે મુજ પાસમાં, જો પૂર્ણ પ્રેમી હાય તેા તુ આવજે મુજ વાસમાં; જો જીવતાં મૃત્યુ ચહેાતા દીલ પાસે આવજે, મરવા પછી જીભુ ચડા તા પાછળે મુજ ધાવજો. સ્વાર્પણુ કરો જો જીદગી તેા દાન મુજને આપશે, સ્વાર્પણુ કરીને જીંદગી વિશ્વાસ દીલમાં સ્થાપશે; પરિપૂર્ણ દુઃખા સહી શકે! તેા પાસ મારી રહી શકેા, સ્વાણુ કર્યા વણુ દિલને વિશ્વાસ વચનેા ના કા. જો દીલ લેવા ચાહા તા વિશ્વાસ પહેલા આપશે. વિશ્વાસ લેવા ચાહતા પહેલા હૃદયમાં વ્યાપશે; સાથે ગમનની ચાહ તા નિજ યાગ્યતાને કેળવેા, રહેવું ચહા સાથે ક્રિ તા યાગ્યતાને મેળવા. For Private And Personal Use Only . ૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૩૭ ભાગ્યા પછી મન મેતિમાં સાં રહે છે મેળવે, જે શુદ્ધ ચિત્તજ હોય એ મેળને શું પરઠ, જ્યાં સૂક્ષ્મમાં ભેદજ રહે ત્યાં સ્થળમાંહી ભેદ છે, જ્યાં ભેદની વૃત્તિ વહે ત્યાં પૂર્ણ અને ખેદ છે. મન અપીને સહેજે મળે છે સજને એ જાણવું, હેજે મળાયું દુષ્પ સમ જાણું હૃદયમાં આણવું; ઔદાર્યને ગાંભીર્યથી પાસે અમારી આવશે, બુદ્ધયબ્ધિ વાણું આચરી પરમાર્થતા પ્રગટાવશો. ૫ * વાવમાં વિતા. આ આ કાળમાં ગુણરાગની દષ્ટિ ધરે વિરલાજને, આ કાળમાં ઉપકાર માને અલ્પ એવા સજજને આ કાળમાં નિવૃત્તિના માગે વહે તે ધન્ય છે, આ કાળમાં પરમાર્થનું જીવન ધરે કૃતપુણ્ય છે. - નિર્જ કરમ. @ મળ્યું વિત્ત ના વાપર્યું ધર્મ માટે, વધો વેંણ જે નહિ કદિ સત્ય સાટે; દયા ના કરી દુ:ખીઓની જરાયે. ધર્યો જન્મ એળે છતે ગ્યો છવાયે. મળી લક્ષ્મી તે શું થયું ચિત્ત ફૂલે, ભણે ખૂબ વિદ્યા વૃથા કેમ લે; મળ્યું માન સત્તાતણું થયું શું ? ટળ્યું માન સત્તાતણું ગયું શું ? ઘણું લેક પૂજે મઝાનું સયું શું ? મનાવે પૂજાવે અહો સુધર્યું શું ? ૧૮ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ભજનપદ્ય સંગ્રહ. નથી ચિત્તમાં તે મળ્યાથી થતું શું? સ્વકાર્યો કર્યાથી જગમાં જતું શું? રહી ચિત્તમમતા કર્યો ત્યાગ શાને? નથી બ્રહ્મચારી રહ્યું કામ છાને; નથી દિલ જે સ્વચ્છતે સાધુતા શી ? બુદ્ધયબ્ધિ ગુરૂભક્તિથી મુક્તિવાસી. ઉs સુમતિ ચેતનાપતિને થાપો કાઢમ વિશ્વાસઘાતી થઈને રે કદી, નહીં કામ કરે, ટેક નાક છેડી રે, ભલે દુનિયામાંહી ફરે; શ્રદ્ધાભક્તિ ઢોંગ દેખાડી, વેશ્યા જેવું હાલ, એ હાલ કૃત્યમાં કાળ રહ્યું છે, કરશે તેને ખ્યાલ; ઠાય તેવા ઠરશેરે, ખ્યાલ થાશે અને ખરે. વિ. ૧ પ્રતિપક્ષીના પ્રેમી જૈને, સ્વાર્થવિષે મકલાઓ, ખત્તા ખાશો અને તેથી, જ્યાં ત્યાંહી ભટકાઓ; નગુરા પામર પ્રાણી, જેવું કરશે તેવું ભરે. વિ. ૨ ભસવું આટો ફાકવું અને, સાથે કદિ ન થાય, બે ઘડે બેસાતું ન કયારે, બ્રાન્તિએ સત્ય ભૂલાય; ફને ફરી જાશે રે, હરાયા ઢોર પેઠે ચર. વિ. ૩ લોક રીઝા લોક મનાવે, લેવા મેટું માન, રીઝની સાથે ખીજ રહી છે, ખત્તા પડે થશે ભાન; ભવિષ્યમાં જણાશે રે, ઈચ્છા જેવી તેવું ફરે. વિ. ૪ ઉદયદિશાથી પશ્ચિમ જાતાં, પામે રવિ પણ અસ્ત, પ્રિયજનોની શીખ ન માને, થાયે તે અને ભ્રષ્ટ; બુદ્ધચબ્ધિ શીખ માનીરે, જેવું રૂચે તેવું ધરે. વિ. ૫ For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૩૯ लनगुरागें भटकवू.न्छ નગુરા ઠેર ઠેર ભટકાય.... ........ નથુરા શાન્તિ કદીય ન પાયાનગુરા માયામાં રાચી રહ્યા, સ્વાર્થ કળા હશિયાર અજ્ઞાને અન્ધા બની રે, ધર્મ ન સમજે લગાર. નગરા ૧ નિશ્ચય જેને ના થયે રે, સાન્નિપાતિકવૃત્તિ, મન ચંચલતા ધારીને રે, જ્યાં ત્યાં કરતે પ્રવૃત્તિ. નગરા. ૨ ધામધૂમના મેહથી, નગુરે ફરતો ફેક; બુદ્ધિસાગર જ્ઞાનથી રે, સમજે સજન લોક. નગરા૩ ટેક ન છોડે વીર, કદાપિ ટેક ન છોડે વીર, ઘાસ ન ભટ્ટે કેશરી રે, સતી ન છોડે શીલ; ક્ષત્રિય રણમાં ઝુંઝવા રે, કદિ ન કરશે ઢીલ. કદાપિ ૧ યેગી ટેક ન છેડતો રે, જાતાં કદિ શરીર, સતીઓ સત્ય ન છોડતો રે, મત્સ્ય ન છોડે નીર. કદાપિ૦ ૨ કબુતર હિંસા ના કરે રે, ભલે પડે ઉપવાસ, મગર ગ્રહ્યું છેડે નહીં રે, તજે ન ચંદન વાસ. કદાપિ૦ ૩ હંસ મેતી વણ ના ચરે રે, ફરે ન બોલી શાહ સતી ચિતામાંહી બળે રે, શીતલ માની દાહ, કદાપિ૦ ૪ નાગ અગંધન કૂળના રે, વર્ચ્યુન ચૂસે વિષ; ભક્તિમત્ત ભક્તિ વિષે રે, ગણે નહિ નિજ શીર્ષકદાપિ ૫ રવિઉદયે કમળ ખીલે રે, પિયણ ચન્દ્ર વિકાસ, બુદ્ધિસાગર ટેકીલે રે, ધન્ય ધન્ય શાબાશ. કદાપિ૦ ૬ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ભજનપદ્ય સંગ્રહ. == વથિને શરીર, શાન્તિ સદા હે પન્થમાં ઈચ્છયું ભલું વહેલું થશે, વિદને સકળ દૂરે ટળે રેગો થયા રે જશે જિન ધર્મ શ્રદ્ધા જામશે મિથ્યાત્વવૃત્તિ વામશે, દિન દિન રવિ કિરણે પરે માંગલ્ય માળા પામશે. ઉત્સાહથી દઢતા ધરી આચાર ઉત્તમ પાળશે, કહેણું પ્રમાણે ચાલીને નિજ ભાગ્ય વેળા ભાળશે પરમાર્થની આ જીદગી પરમાર્થ માટે ગાળશે, બહુ ખંતથી દુ:ખીજનોના :ખને ઝટ ટાળશે. મૈત્રી હૃદયમાં ધારીને આચારમાંહી મૂકશે, નિજ આત્મવત્ સૌને ગણું પરમાર્થને ના ચૂકશે; આરાધના જિનધર્મની કરતા રહે પ્રેમે સદા, પરદેશમાં જાતાં ભલી આશીષ આપી એ મુદા. હતા અને નિજ ભરી ગાળ ૩ - સારામાં સૃષ્ટિ. આ દુનિયા બધી મુજમાં રહી પરમાર્થથી મુજમાં રહી, જે વ્યષ્ટિરૂપે રહી સદા કથતાંય તે કહેવાય નહીં આસક્તિ છે જે વાસનાઓ તે બધી જ્યાં છે નહીં, દુનિયા અમારી આત્મમાં જાણ્યા પછી શિવતા વહી. આનન્દ અપરંપાર છે દુનિયાં મઝાની દેખતાં, બાકી રહ્યું ના કંઇ હવે પરતંત્રતા ઉવેખતાં; સ્વતંત્ર દુનિયા ખેલને ખેલું સદા એમાં રહી, અન્તરૂતણું દુનિયાતણે ઇશ્વર ખરે પોતે સહી. નિજ સૃષ્ટિને બ્રહ્મા સ્વયં ઉત્પાદ વ્યય કરતો રહું, નિજ રષ્ટિમાં ધ્રુવ હું રહી પરમાર્થથી સુખડાં લહું; નિજ સૃષ્ટિને હું માળી છું માલીક થે કાર્યો કરું, નિજ સૃષ્ટિને લય લાગતાં નિવૃત્તિનું જીવન ધરું. For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. નિજ સૃષ્ટિ યાદી લાવીને હું તુ વિનાના થઇ રહ્યું, બ્રહ્માંડ સુષ્ટિ ભૂલીને આસક્તિ વણુ જ્યાં ત્યાં વડું; પ્રારબ્ધથી જે જીવવું વ્યવહારથી તે થાય છે, નિજ આત્મની સૃષ્ટિતણું જીવન ખરૂં પરખાય છે. જે જે અમારી સૃષ્ટિમાં તે તે બધુ કહેવાય ના, જે છે અમારી સૃષ્ટિમાં તે તે બધુ સમજાય ના; જે જે અમારી સૃષ્ટિમાં તે અન્યને દેવાય ના, બુદ્ધચબ્ધિનયસાપેક્ષની સૃષ્ટિવિષે સુખ માય ના. * આર્યમૂમિ. 49/ આ આ દેશે અવતરીને આતા ધારા ખરી, કુસંપ ઇર્ષ્યા ફૂટને દૂર કરી સપજ ધરી; આ આ ભૂમિમાં થયા તીર્થંકરો મુનીશ્વર, શુભ આર્ય દેશે અવતરીને આર્યનું લક્ષણ ધરા. આ આર્યભૂમિમાં અમારા પૂજ્યના પૂજ્યા હતા, આ આર્યભૂમિમાં અમારા ધર્મની સાચી લતા; આ આ ભૂમિમાં મન્નાનાં ધર્મનાં તત્ત્વ ભી, આ આર્યભૂમિમાં રહી સ ંઘે ઘણાં કાર્યો કર્યો. ગુરૂના ચરણના સ્પર્શથી આ ભૂમિ તીર્થં સ્વરૂપ છે, આ આર્યભૂમિ ધૂળમાં શુભ ધર્મ બીજક રૂપ છે; આ આર્યભૂમિમાં અમારી ઉન્નતિ સઘળી રહી, આ આની માતા ભલી તે પુણ્યયેાગે મે લહી. તીર્થંકરા રાજર્ષિ આ મુનિયા અહીં વિચરે છતા, ઉપદેશની વિનયેાથકી સઘળા પ્રદેશે ગાજતા; ગગા મહી સાબરમતી સિન્ધુ યમુના નદા, ગોદાવરી કાવેરીનાં ઝરણાં ભલાં વ્હેતાં સદા. આ ધર્મ ભૂમિ ગાજતી જગ છાજતી વિદ્યાવડે, For Private And Personal Use Only ૧૪૧ ૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ર ભજનપદ્ય સંગ્રહ. અધ્યાત્મની વિભૂતિ જોતાં અહીં નજરે જડે, શત્રુંજય ગીરનાર ને આબુ હિમાલય શોભતે, ગુફા મનહર વૃક્ષ વદ્ધિ આદિથી બહુ ઓપતે. આ આર્યધર્મેશભત દેશ જ સહુ શિરદાર છે, નિવૃત્તિના આનન્દને આધાર છે વ્યવહાર છે; આ આર્યભૂમિ બાળકે મેં સદા શેભી રહે, બુદ્ધચબ્ધિ જેના સદા સંપત્તિના શિખરે વહે. 2 ચારા ગોવન. આ શુભ તેજની આશા ધરી અધિકાર માંહી ચાલવું, ચાલ્યા જવું આશા ધરી દુ:ખી જીવન પણ ગાળવું; આશા જીવાડે પ્રાણુને શુભ યત્નમાં પ્રેરે ઘણું, આનન્દમય જીવન સદા થાઓ ખરૂં એવું ભાણું. દ્રષ્ટિ અને દૃષ્ટા સદા આનન્દમયવતી રહે, આનન્દના કલેલમાં જે દ્રશ્ય છે તેવું વહે; આનન્દથી ભરીયું જગત્ આનન્દ પામ્યા વણ મરે, આનન્દ વણ જે જીદગી તે જીવતો મૂ ખરે. આનન્દ વણ છવાય નહિ રહેવાય નહિ રૂચે નહીં, લાગે સકલ લૂખું જમણ એ વાત જ્ઞાની ગમ રહી; આનન્દથી અમરત્વને સિદ્ધત્વ પ્રગટે છે ખરૂં, બુદ્ધચબ્ધિ આનન્દ રહી જીવન મઝાનું મન ધરૂં. का विद्यापुरजन्मभूमि बालक्रीडास्मृति. १६ આ દેહ ભૂત અહીં થકી લીધાં હતાં જન્મજ ધરી. આ દેહને પિગ્યું હતું રમતો રમી અહિયાં ભલી; આ આંબલીયે રમતનું ધામ જ હતું દેખાય છે, કીડા તણું ભૂમિ વિષે સટેશન થયું નિરખાય છે. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૪૩ - . * - - - - - - - - - - વૃક્ષ ઉપર રમતા હતા તે વૃક્ષ સૈ જીર્ણજ થયાં, જે બાલવૃક્ષે દેખીયાં મેટાં બની શેભી રહ્યાં ન્હાયા હતા તે કુંડને સરવર મઝાનું શોભતું, વિદ્યાતણું આ સ્થાન કુંથુનાથ પાસે ઓપતું. જે કૂપજલ પીધું હતું તે કુપ સ્ટેશન પાસ આ, જે સ્થાનમાં જન્મ્યા હતા ભાગેલમાં આવાસ આ; દીઠા પ્રથમ કુંથુપ્રભુને સ્થાન શાળા પાસ આ, જ્યાં ઉન્નતિ સંસ્કાર લીધા સ્થાન શુભ છે ખાસ આ. આ જન્મભૂમિ ધૂળમાં ઉત્કાન્તિનાં બીજે રહ્યાં, આ જન્મભૂમિ જનનીએ શુભ હાર્દ અન્તરૂમાં વહ્યાં; આ જન્મભૂમિ માતની પૂજા કરૂં સેવા કરું, પ્રગટાવશે પુત્રે ભલા નિશ્ચય કરીને ઉચ્ચરૂં. આ જન્મ ભૂમિ સ્થાનમાં જૂનું જતું થાતું નવું, જ્ઞાની દાણુ પ્રગટાવશે આશીષ એ દીલથી કવું; આ જન્મભૂમિ ગુણ કરી શુભનામ વિદ્યાપુર છે, બુદ્ધયબ્ધિ જન્મસ્થાનમાં વિદ્યા કવિતા શૂર છે. છ ગુર્જરત્રા. * શુભ ગુર્જરત્રાભૂમિમાં જેનો ઘણા શેભી રહ્યા, આ દેશની ભૂમિવિષે તીર્થો રહ્યાં શભા લાં, આ દેશની શોભા ઘણું હાડે અને નદીઓ વહે, વૃક્ષે ઘણાં વિલસી રહ્યાં ધમજનો ધમેં રહે. આ દેશમાં કવિ થયા ભકતે થયા જ્ઞાની થયા, આ દેશની ભૂમિવિષે શુભ ધર્મનાં બીજે રહ્યાં; મેટા મુનિના વૃન્દથી આ દેશ શોભે સર્વમાં, સાત્વિક ગુણમય દેશમાં જ્ઞાની પડે ના ગર્વમાં. શુભ ભક્તિ પ્રીતિ સકુણેથી દેશ આ વખણાય છે, For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. આ દેશમાં જિન સાધુએ જોતાં ઘણું નિરખાય છે; આ દેશમાં જિન મન્દિરે શેલે મઝાનાં સ્વરૂસમાં, આ દેશના કવિય ધરે નહિ ભૂપતિની પણ તમા. આ દેશમાં જેને તણું બહુ જોર જોતાં લાગતું, આ દેશમાં મુનિયેતણું શુભ માહાસ્ય શોભે જાગતું; આ દેશમાં ભક્તિ ઘણું ભૂમિ દયામય થઈ રહી, શુભ જ્ઞાનીઓએ જાણુને સુવર્ણની ભૂમિ કહી. આ દેશમાં શુભ યેગીઓ કવિ મહન્ત જાગશે, આ દેશની ભૂમિવિષે સન્ત શૂરાઓ પાકશે; ઉત્ક્રાન્તિના ભાગી થશે ગુજરાતીઓ આગળ જતાં, બુદ્ધ બ્ધિ પૂરા પાકશે જ્ઞાનીજને વૈ મુજ છતાં. . 2 પ્રવૃત્તિના પળે પડી આગળ વધે આગળ વધે, પ્રવૃત્તિથી નિવૃત્તિનું રક્ષણ કરી સાધન સ; પ્રવૃત્તિની વાડે કરી ક્ષેત્રજ નિવૃત્તિ સાચો, પ્રવૃત્તિનું જીવન ધરી કરવા ઉદયના ઉત્સવ. પ્રવૃત્તિના શ્વાસો ભરી પ્રવૃત્તિના મંત્ર ભણો, પ્રવૃત્તિથી છવાય છે એવું હૃદયમાંહી ગણે; કાર્યો નિયમસર કીજીએ ના રીઝીએ બેસી રહી, કે સમયના મૂલ્યને આશાતણું અમૃત વહી. પ્રવૃત્તિવણુ શુભ શકિતની મન્દતા થાતી ખરે, પ્રવૃત્તિના પળે પડેલો દેશ ઉત્તમતા વરે, અધિકારથી જે પ્રાપ્ત તે પ્રવૃત્તિમાં મંડયા રહો, ફળ આશને ત્યાગી સદા પ્રવૃત્તિના પન્થ વહે. કાર્યો કરે કાર્યો કરે અધિકારી કાર્યો કરે, સમતલ વૃત્તિ રાખીને કાર્યો વિષે મનડું ધરે; ૨ For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. શુભ શકિત દેવી છે પ્રવૃત્તિ આદરી એ આદરા, બૂરી પ્રવૃત્તિ ત્યાગીને સાચી પ્રવૃત્તિ અનુસરી સેવા કરી જગની ભલી કાર્યો કરીને હું સદા, નિશ્ચય હૃદયમાં લાવીને પ્રવૃત્તિને સેવા મુદ્દા; પ્રવૃત્તિના ઉપદેશમાં ગંભીર ભાવા બહુ રહ્યા, બુદ્ધગ્ધિ ગુરૂના સેવકાએ અર્થ સાચા દિલ વહ્યા. ૫ લિ. સવમુળથી ગમ્યુન િ રજ તમ થકી જે ઉન્નતિ તે ઉન્નતિ દિન ચારની, જે સત્ત્વગુણુથી ઉન્નતિ તે વર્ષ કેાટિ હજારની; સ્થાયી સદા રહેતુ નથી રજ તમતણું ખળ જાણવું, સ્થાયી સદા રહેતુ હૃદયમાં સત્ત્વ ગુણમળ આણવુ. ૧ જે સત્વગુણુને ધારતા તે હારતા ના કાઇથી, કેડિટ ઉપાયેા કેળવા પણ તે વિના સુખડાં નથી; જે સત્ત્વગુણ જાણે નહીં ને સત્ત્વ ગુણુને નિન્દ્વતા, તે ઉન્નતિથી દૂર થૈ પાપા કરી નીચા થતા. જે સત્ત્વગુણની બુદ્ધિ છે તે બુદ્ધિ સૌથી શ્રેષ્ઠ છે, શુભ સત્ત્વગુણુની પ્રાપ્તિથી ભવમાં કદા નહીં વેઠે છે, શુભ સત્ત્વગુણની બુદ્ધિથી સ્વાતંત્ર્ય મળતું જે ખરૂ, બુદ્ધયબ્ધિ ઉત્તમ સત્ત્વને ઉદ્યમ થકી પ્રેમે વરૂં. 4. પરસ્પર ચિત્તમેન જી. કવ્વાલિ— અમારા ચિત્તની પાસે, તમારૂ ચિત્ત આવે તેા, અમારૂ ચિત્ત પરખી લેા, ઉપાસક ચિત્તના થૈને અમારા ચિત્તને સેવી, અમારૂ ચિત્ત લેઇ લે; પછી જોશે! તમારૂં શું ? અમારાથી રહ્યું બાકી. ૧૯ For Private And Personal Use Only ૧૪૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ ભજન સંગ્રહ. જ અમારા ચિત્તની સાક્ષી, તમારા દીલને પુછે; અમારામાં તમે છો તે, તમારામાં અમે છે. વિપભ્યો ચિત્તના થાતાં, ભલે પાસે રહે દેહ, વિજાતી પન્થ પન્થીઓ, મળ્યા વા ના મળ્યા તે શું સ્વજાતિમાં વિજાતિને, પડે છે ભેદ કુદરતથી; અરે એ ભેદના ભે, ગમે ત્યાં ચિત્ત દેખે છે. હૃદયના તાર પહોંચીને, ગમે ત્યાં ઉત્તરે આપે, નથી ત્યાં વ્યાપ્તિને ઝઘડે, નથી ત્યાં શબ્દની ચર્ચા. પ્રતિબિંબ પડે છે ઍ, હૃદયમાં શુદ્ધતા ગે; બુદ્ધબ્ધિ ચિત્ત ચાહે છે, કરડે કેશ પર જે છે. * गुरुभक्ति झरणां ગુરૂભક્તિનાં જેના હૃદયમાં મિષ્ટ ઝરણાં વહી રહ્યાં, તેના હૃદયમાં શાન્તિનાં આન્દોલને શીતલ કહ્યાં; ગુરૂભક્તિમાં આસક્ત તેના ચિત્તમાં જીનવર રહે, ગુરૂભક્તિના દિલપ્તપર અહંતણી શોભા વહે. ગુરૂભક્તિના આવેશમાં હત્યાનું પાપ ટળે, ગુરૂભક્તિના ઉભરાથકી મનમાનિયું જલદી મળે; ગુરૂભક્તિથી શાપ ટળે બૂરી સકળ ઈચ્છા મટે, ગુરૂભક્તિથી પ્રભુતા મળે જાશે ગુરૂગંગા તટે. ગુરૂની હૃદય આશીષમાં જે જોઈએ તે સે ભર્યું, ગુરૂની પરાભાષા થકી સિદ્ધજ અહો જે નિસ્સર્યું, ગુરૂના હૃદયની ભક્તિથી ખુલ્લાં પ્રભુનાં દ્વાર છે, ગુરૂભક્તિમાં જે નિષ્ઠ છે તેને સદા જયકાર છે. ગુરૂના હૃદયમાં ભક્તિ ને શ્રદ્ધા વિના પસાય નહિ, ગુરૂના હૃદયને પામવું એ ભકિત વણ કહેવાય નહિ ગુરૂભકિતમાં જે મહાગ્ય છે તે કેવલી જાણે સહી, સાચા ગુરૂની ભક્તિમાં નક્કી સદા મુકિત રહી. 3 For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૪૭ ગુરૂભક્તિથી જે સંપ તેનું મૂલ્ય ના કયારે લહે. ગુરૂભક્તિના પ્યાલા ચઢાવી પ્રેમમાં મસ્તજ રહો; ગુરૂભક્તિની શુભ ધૂનમાં નિજહસ્તમાં મુક્તિ રહી, બુદ્ધયબ્ધિગુરૂની ભક્તિમાં રહેવું સદા મન ગહગહી. - वर्षाऋतुमां राजुलमतीनो विलाप આકાશે ઘમર છવાયું વાદળું, ઘન ગડ ગાજે વરસે મૂશલ ધાર; ચકમક ચમકે વિજળી પડતે કાટકે, બીતા તેથી બીકણ નરને નાર; નેમશ્યામ વણ વર્ષો વેરણ થઈ રહી. ૧ સરસર ખળખળ વહેતું પાણી ચાલતું, સરવર છલકાઈ જાતાં ઉભરાઈજે; નાળાં નદીઓ જળમય થઈને શોભતાં, જાય પપૈયે મનમાં હરખાઈજે. નેમ. ૨ વનરાજી જ્યાં ત્યાં ઉગીને ઓપતી, માળામાં પંખી બેઠાં અકળાઈ; સૂરજ છાયો વાદળથી આકાશમાં, ઝાંખા કિરણો પરકાશે દિનમાંહી. નેમ. ૩ દ્રારાં વગડામાં ચરતાં હાલજ ધરી, ખેતર ખેડે ખેડુતો ખુશ થાઈ; નીલી સાડી ઓઢી પૃથ્વીએ ભલી, મેરો નાચી કરતાં હર્ષ વધાઈજે. નેમ. ૪ કરતાં ડેડક વૃન્દ સામટાં, ટમટમ કરતાં તમરાં રાત મઝારેજે; શાન્તિ લેતાં ઘરમાં નરને નારીઓ, શીતલવાયુ વાતે જગ સુખકારજે. નેમ. પ ગાવે મધુરાંગતો ઘરમાં ગેરીઓ, ઢોર હરાયાં ખેતરમાં ખડ ખાય; મનના મેળા મળીયા સેને માનતા, અન્તર્યામી વણ મુજમન અકળાયજે. નેમ. ૬ ઝરમર ઝરમર વર્ષો દુઃખમય થઈ રહી, પતિ વિના વર્ષો સમ ક્ષણ ક્ષણ જાય; જેઠ અષાઢ આંખે અશ્રવૃષ્ટિથી, વાદ કરંતી સાગરથી દેખાય છે. નેમ. ૭ શ્રાવણ ભાદર ઝરમર વષી રહ્યા, મનમાં પડતું નહીં જરી ક્ષણ ચેનો For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ભજનપદ સંગ્રહ, નેમિ મેઘવણ મન ચાતક તલસી રહ્યું, વિરહસર્પના વિષની લાગી; ઘેન જે. નેમ. ૮ મહે જાયુંતું વર્ષો તે હાલી થશે, વર્ષોની ઝડીએ ઘડીયાં મન દુઃખજે; બની બાવરી વર્ષા ઉની થઈ રહી, દુ:ખ જાણે જેના મન લાગી ભૂખજે. નેમ. ૯ નેમ નેમ કરતી હું જરૂખે ઝૂરતી, દયા દુઃખીની લાવો ત્રિભુવન નાથ; બુદ્ધિસાગર કરૂણા દિલમાં લાવીને, પ્રેમે હાલા ઝાલો મારો હાથજે. નમ, ૧૦ 62 कुपन्थ पाखंड - રાગ ધીરાના પદને. પન્થના પાખંડે રે, ભેળાજન ભરમાય છે; માયામાંહી મુંઝી રે, અંધારે અથડાય છે. પન્થોના નવા નવા પાખંડી જાગે, ભેળવે ભેળા લોક, કુમતમાં કપટે જગ પાડે, પામર મારે કયાં પિક, ધતીંગની ધમાલે રે, મૂઢ જનો મુંઝાય છે. પાના. ૧ કળા કેળવે કંચન માટે, રામાનો મનરાગ, ઉદર પિષણના ઉચાટે, દિલમાંહિ ધરતા ડાઘ; અળસીયાંની પેઠે રે, ઉડીને ઉભરાય છે. પન્થોના ૨ વાડામાંહી વનચર જેવા, બંધાયા જનમાળ, ટીલા ટપકાં કંડીમાળા, આશા આળ પંપાળ; મિથ્થા ધમે મહાલે રે, પ્રભુ નડીં પરખાય છે. પન્થના૩ જૂઠી જણાવી જગને માયા, વિત્ત ધરતા વહાલ, લાખ ઉપાયે લક્ષ્મી લેતા, ખરે ન કરતા ખ્યાલ; મેહમાં મુંઝેલા રે, ગુરૂઓ તેહ ગણાય છે. પન્થના૪ પૈસા માટે પલ્થ ચલાવે, મારે વિષયે માંજ, લુલીને અંધાનું લગ્ન જ, ખરાની કરે કઈ ખેજ; અંધાની પાછળ અંધ રે, અજ્ઞાને અટકવાય છે. પત્થાના૫ For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૪૯ ઘરબારી ગુંથાયા ઘરમાં, ગુરૂઓ તેન ગણાય, વીતરાગના સત્ય વચનથી, સાચું ઝટ સમજાય; બુદ્ધિસાગર ધમે રે, સત્યપણું હોય છે. પન્થોના ૬ - ૪ સત્ય ધર્મેનું હૃક્ષ. —ઘર્મ જ સાચો ધારે રે, સાચી સમજણ દીલ ધરી, સુગુરૂની સાને રે, વીર વાણી સુણી ખરી–ધર્મ. હિંસાકર્મથી પાછા હઠવું, વદવું સાચું નિત્ય, ચારી ત્યાગી બ્રહ્મચર્યથી, બનવું પૂર્ણ પવિત્ર; સંતોષવૃત્તિ ધારી રે, વદવી વાણું હિતકારી. ધર્મ. ૧ મૈત્રીભાવના ધારી મનમાં, મૂકે વર્તનમાંહી, ગુણીજનના ગુણનું ગાન જ, કરો ઉરમાં થઈ ઉત્સાહી, સાધુજનની સેવા રે, કરૂણા સી પર કરી. દુર્ગણ ટાળી સગુણ લેવા, નીતિ ધારી ન્યાય, દુનિયા કુટુંબ સરખી દેખી, કરે કદિ ન અન્યાય; પરમેશ્વરમાં પ્રીતિ રે, ભક્તિ થકી દિલ ભરી. ધર્મ. ૩ સદ્દગુણોની સેવા સાચી, દાન શીયલ તપ ભાવ, સર્વ જીવની શ્રેય સાધના, દુર્ગુણ દૂર હઠાવ; સેવા મીઠા મેવા રે, ચાલે સન્ત અનુસરી. ધર્મ. ૪ શુદ્ધ પ્રેમની નિત્ય સાધના, ઉરમાંહી ઉપકાર, કોધ-માન માયાને મૂકી, અરિહન્ત ધર આધાર; બુદ્ધિસાગર ધમે રે, શાશ્વત સિદ્ધિપદ વરી. ધર્મ. ૫ સં. ૧૯૬૯ ફાગુન વદિ . ૐ શાનિત , - - For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. शठसंगनो निषेध. રાગ ધીરાના પદને. સંગ ન કીજે શના રે, બુદ્ધિ જેડુ બગાડે, ખૂડે ને બૂડાડે રે, ખચિત જે નાખે ખાડે. મનમાં જૂદુ ખેલે મીઠું, કપટકળા કરનાર, ખેલે ખેલા ખાટા ખતે, દગાથી નહીં ડરનાર; વાર્તા કરી વ્હાલી રે, ભ્રમણામાંહી ભમાટે. સમજાવીને જૂહું સાને, મનમાંહી મકલકાય, પ્રેમ ધરે નહીં અન્તરૃપટમાં, લેાવિષે લપટાય; સ્વારથમાં પૂરા શૂરા રે, વિશ્વાસઘાતી હૈ વાઢે. સગ, ૨ લટપટ કરતા અહુ લાલચથી, કરતા ર ંગ કરોડ, ડાહ્યા થૈને જ્યાં ત્યાં ડાળે, જળે ન જગમાં જોડ; ખાઇને સમ ખેાદે રે, એટલી ખાટુ મૂળ માળે. ખટપટ કરતા નિત્ય જ ખાંતે, ખાદે જેનું ખાય, વેરીનાં જેવાં છે વ્હાલેા, શત્રુના મિત્ર મુહાય; કુબુદ્ધિ કરાવે રે, પાતે પડે અને પાડે. ફૂટ કરીને ફોગટ ફૂલે, અક્કલ વણુ અથડાય, અક્કલનો ઓથમીર અકારા, થૈ કુટેલ છૂટાય; બુદ્ધિસાગર એધે રે, સન્ત સત્ય સુઝાડે. સ. ૧૯૬૯ ફાલ્ગુન વિદે છ For Private And Personal Use Only સગ. સગ. ૧ સોંગ. ૩ સંગ. ૪ સંગ, પ शुद्धोपयोगवास. વાયુ જરા જ્યાં વાય નહીં ત્યાં વાસ પૂર્યા મે ખરે, જ્યાં અગ્નિ તેા ખાળે નહીં ત્યાં હું રહ્યો સમો અરે; હું પિંડમાં ના પિંડે આ મારૂં નથી ન્યારૂં ગણુ, એવું અમારૂં જ્ઞાન ત્યાં બીજી કશું કયાંથી ભણ્ Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આદમ. મનવૃત્તિના આકારમાં અથડાઉના કુટાઉ નહીં, જ્યાં હું રહ્યું ત્યાં તું રહ્યું એ ભાવથી દૂર છું સહી; પ્રગટી સમાધિ જ્ઞાનમય એમાં સદા હું જાગતે, હું છું અમારા ધર્મમાં ત્યાં મેહને ના લાગતો. જ્યાં અન્ય લોકે ઉંઘતા ત્યાં જાગતો આનન્દથી, ફસીયા ઘણું લોકે અહો હું દૂર છું તે ફન્દથી; જે જે થયું કે જે થશે તે બાહ્યથી ત્યાં હું નહીં, ઉપગતા નિજ આત્મની એવી લગન લાગી રહી. ૩ લાગી લગનવા પ્રેમથી છેડાવનારૂં કે નહીં, જ્યાં દીલ લાગ્યું પ્રેમથી ત્યાં અમે જાશું સહી; પરતંત્રતાની બેડીઓ ભાગી સ્વતંત્રજ થઈ રહ્યો, બુદ્ધચબ્ધિ ચાલ મજીઠને લાગે ટળા ના ટળે. ૪ સં. ૧૯૬૯ ફાળુને વદિ ૮ નૈનિવાર મેજી. હજુ મનનો મેળ મળે ના મળતાં, તે ના કરીએ તા; સહેજે મેળ મળે જ્યાં મનને, ત્યાં રહીએ શુભ જાણી. ઘણું તાણતાં તૂટી જાતું, સહેજે બનતું સારું; ખેંચાતા કબુ ન કરીએ, સહેજ ગણી લો ગારૂં. સહેજ મળ્યું તે સાકર જેવું, સહેજે ભેદ ન થાવે; અન્તર્ મેળ મળે ના ત્યાંતે, ભેદ જણાઈ આવે. કપટકળા મનમાં જ્યાં રહેતી, ત્યાંના મેળ વિચારે, બુદ્ધિસાગર સદ્દગુરૂ મેળો, સુખ વિશ્રામાં ભારે. For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ ભજનપદ્ય સંગ્રહ. * = असत्सङ्गथी दूर रहे. સાર મળે ના સંગત કરતાં, ત્યાંથી આઘા ખસીએ; સદ્દગુણ મળતા જેની સંગે, ત્યાં પ્રેમે બહુ વસીએ. દોષ દ્રષ્ટિથી દેખે જન છે, તેની સંગત તજીએ; બુદ્ધિસાગર સદ્દગુરૂ સંગે, પરમ પ્રભુને ભજીએ. સં. ૧૮૬૯ ફાલ્ગન વદિ ૧૨ #“રવટપટી સાપુ.” á* રાગ-ધીરાના પદને– ખટપટીયા સાધુ બેટા રે, ખેલાડુ થઈ ખેલ ખેલે, ભ્રમણામાંહી ભૂલી રે, ઠઠ્ઠા માંહી ધર્મ કેલે. ખટપટીઆ. અભિમાનથી ઉંચા ઉડી, ભૂલે આતમ ભાન, નફટ થઈને કરતા નિન્દા, મેજ મઝા મસ્તાન; સ્વારથમાં પૂરા શૂરા રે, આયુષ્યને ગાળે એળે. ખટપટીઆ. ૧ અથડાતા માયામાં આડા, અહંકારે દે આળ, . સમજાવે છેતરવા સાને, બેલે બોલે જેવા બાળ; સહે ન પરનું સારું રે, જકડાણા જરજેલે. ખટપટીઆ. ૨ કરતા કાવા દાવા કપટે, માચે પાપ મઝાર, વિશ્વાસઘાતી હૈને વાંકા, આચરતા આચાર; મુખેથી મીઠા રે, મનમેલ નહી મેલે. ખટપટીઆ. ૩ માથું મુંડાવ્યું મન ના મુંડાવ્યું, કરતા માથાકૂટ, બાંઠા બહ વચનોને બોલે, કુલી કરાવે ફૂટ; મેહમાં મુંઝાયા રે, સાચા સદગુણ નવી લેં. ખટપટીઆ. ૪ ધર્મ ન જાણે જનને ધુતે, કુથલી બહુ કરનાર, જાણું ઝઘડામાં ઝંપાતા, બુડે ને બુડાવનાર; બુદ્ધિસાગર બધે રે મુકિતના ચઢો મહેલ, સમતાથી સાધુ સારા રે, ખેલાડુ શિવ ખેલ ખેલે. સં. ૧૯૬૯ ફાલ્ગન વદિ ૧૩. For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. પણ ल जैन दृष्टिए गृहस्थ गुरु निषेध. . ગુરૂ નહીં ઘરબારી રે જેનાગમ જુઓ ધારી, પરિગ્રહ ઘરનારી રે, કડાકૂટતણું ક્યારી—ગુરૂ. સ્થાવર ત્રસ જીવેની હિંસા, કરી વધારે કર્મ, મૈથુન સેવે મેહે મુંઝી, સાચું કહે નહીં શર્મ આજીવિકાના અથી રે, શ્યામા મન સંસારી. ગુરૂ૦ ૧ ધનને જાપજ ચિત્ત ધરીને, કરતા ઉપાય કરેડ, ભક્તને ભેળવતા ભારી, દંભે દેખાડ; બક શક્તિ બતલાવી રે, હૈયે ધરે હશિયારી. ગુરૂ૦ ૨ લાલચમાં પાડે લોભીને, હેમી કરતા વાત, પ્રભુથી વાત થાતી પરગટ, ભરમાવે વિધવિધભાત; સાધુના થાવે સામા રે, સિદ્ધાર્થની છાક છારી. ગુરૂ. ૩ ધળા દહાડે પાડે ધાડે, માયામાંહી મન, ચાર કષાયે લક્ષ્મી ચેરે, જાણે ન તેહ પ્રછન્ન; પ્રમાદમાં પડેલા રે, પૂરા લક્ષ્મી પૂજારી. ગુરૂ૦ ૪ વિશ્વાસઘાતી હી વૈરી, મેહતણું મન્દિર, કહેણું જેવી રહેણી ન કાંઈ, વંચન કરણીમાં વીર; અવિરતિ આસક્ત રે, ભાષણ ઉત્સુત્ર ભારી. ગુરૂ. ૫ પ્રન્થિમાં મન ગુંથાયું, દાખવે ત્યાગી ડાળ, ઉંચા ન આવે ઉપાધિથી, પાખંડે ચળવે પિલ; બુદ્ધિસાગર બધે રે, ગ્રહો ગુરૂ અનગારી. ગુરૂ૦ ૬ સં. ૧૯૬૯ ફાલ્ગન વદિ ૧૪ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ ભજનપદ સંગ્રહ. ॐ श्री वीरप्रभुनी स्त्रीयशोदानो संलाप अने प्रभुनो उपदेश १ (ઓધવજી સંદેશો કહેજે સામને–એ રાગ.) યશોદાહાલા વીર હદયમાં ધારી વનતિ, અન્તર્યામી સાંભળશો સ્વામી શિરતાજ જે; ભવનમાં મુજને ભમતી શું કરે? સંયમ લેવા રચતા શે? આ સાજ જે. વ્હાલા. ૧ સ્વામી વણ સ્ત્રીને શરણું નહિ સત્ય છે, સ્વામી પણ એક શ્વાસ જતો ન સુહાય જે; પ્રાણપ્રભુવણ પ્રાણ પરાણે શું રહે, જેરૂ તજીને મુક્તિપુરી ન જવાય જે....વ્હાલા. ૨ શાણા સમજે શિખામણ એ સાનમાં, પ્રેમ વિના પરમાતમ નહિ પરખાય જે; દયા હૃદયમાં રાખે જગદાતાર થે, રસીયા સ્વામી તુજ વણ ના રહેવાય જે...વ્હાલા. ૩ વનિતા ત્યાગી વનનાં સંકટ વેઠવા, હાથે હરી લેવી દુઃખની હાય જે, શુદ્ધપ્રેમે મુજ સાથે રહો સ્વામીજી, અમથા લોકે ત્યાગી થે અથડાય જે.વ્હાલા. ૪ મન નિર્મલ તે ત્યાગપણું મન માનવું, હાલા અન્તર્ ત્યાગે - શે વનવાસ જે વસુધા સ્વાત્મસમીતે વનમાં ક્યાં વસો, આશા ત્યાગને મુક્તિની શી ? આશ જે.હાલા. ૫ વીરપ્રભુ– શ્રી સ્થલિભદ્ર મુનિગુણમાંહે શિરદાર જે-એ રાગ. સાંભળ સલુણ સંયમ છે સુખકાર જે, સંયમવણ શરણું નહીં આ સંસાર જે; જગમાં નિજ આતમની શુદ્ધિ સારીએ જે For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૫૫ સિદ્ધ બુદ્ધ સ્વામી નિજ અન્તર્ સોય જે, શુદ્ધચેતના તેની સ્ત્રી છે જે જે પ્રાણ પ્રભુને ભજતી તે નિજ પ્રેમથી જે. પ્રેમથકી પરમાતમ નિજ પરખાય જે, સિમાં પરમાતમ સ્વામી - સુહાય જે પિતાનામાં પ્રાણપતિને પેખીએ જે. બાહા ત્યાગ તે અન્તરૂમાટે બેશ જે, કર્મતણું જાતા તેથી સૈ કલેશ જે; ત્યાગી દૈને મેહવાસના ત્યાગીએ જે. ઉપાધિના ત્યાગે નહીં ઉચ્ચાટ જે, બાહિરૂ ત્યાગે અન્તર્ ત્યાગની વાટ જે, કારણોગે કાર્યસિદ્ધિ થાતી ભલી જે. વસુધા સ્વાત્મસમી લાગી વૈરાગે જે જોગી જન ત્યાગી દૈને ઘટ જાગે સવાશા ત્યાગીને સંયમ સાધવું જે. વનવાસી થે સમતાભાવે રહીએ જે, સાધનકાળે સંકટ સર્વે સહીએ જે, શુદ્ધ પ્રેમથી સાધ્ય ધર્મને સાધીએ જે. યશોદાસંકટ વેઠે સંસારે રહી સર્વ જે, ઘરમાં રહીને ધરીએ નહિ મને ગર્વ છે ગૃહસ્થલિગે સિધ્યા કેઈક સિદ્ધશે રે. વીર– સંસારે સંયમગુણ નહિ સચવાય જે, રાજમાર્ગ તીર્થકરથી રક્ષાય છે, દીક્ષા લેવી હૈ તીર્થકરને ઘટે જે. ૧૪ અપવાદે ઘરવાસે હવે મુક્તિ જે, અધિક આઉખે મુનિ લિંગની યુક્તિ જે, ભરતાદિકે સાધુવેષ ગ્રહ્યો ભલે જે. ૧૫ ૧૧ ૧૩. For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. યશોદા– વેષે શું વધતું તે દાખ વિર જે, નયને વર્ષે શ્રાવણ ભાદ્ધનાં નીર જે; દયા પ્રભુજી લાવે હેલી દિલમાં જે. વીર– દયા દીલમાં સર્વ જીપર જાણજે, માનિની મનમાં સાચું એ માનજે, વ્યવહારશે મન વધતું વૈરાગ્યમાં. ૧૭ સર્વે તીર્થકર મુનિવર વેષે સેય જે, હર્ષ સ્થાને કેવળજ્ઞાની હોય જે; વેષવાડ સમ સંયમ ક્ષેત્રે વિચારીએ જે. યશોદાવૈરાગી થૈ દુઃખ ભોગવવાં વસમાં જે, પીવું ખાવું જાણે સે પરવશમાં જે સંસારે રહી સુખનેમાણે સાહીબા જે. ૧૯ વીર– ક્ષત્રીયાણું આ સંસાર અસાર જે, સહુ જી પરવશમાં છે સંસાર; મુક્તિ માટે દુ:ખ ભોગવવા મોટકાં જે. ૨૦ સંસારે સ્વપ્નામાં લેશન સુખ , સ્વપ્નાની સુખલડી ભાગેન ભૂખજે; રેતી પીલે તેલ ન નીકળે રણુજી જે. ૨૧ યશોદાવૃદ્ધપણમાં ત્યાગીપણાને વરશે જે, વિજ્ઞપ્તિ ઉરમાં રહેલા વરશે જે; વાર વારહું એવું લળી લળી વિનવું જે. ૨૨ વારક્ષત્રીય સમજે મનમાં સાચું જે, મુક્તિસુખના અનુભવથી હું મારું જે, ચેન ન પડતું સંયમવણ ચિત્ત જરા જે. ઉચ્ચ ગુણેથી કરશું જગઉદ્ધાર જે, એહ અનાદિ તીર્થકર આચાર જે; અવસર દીક્ષા લેવાને તે આવી જે. ૨૪ સમજાવી સ્ત્રીને હાલાએ વચને જે,માન રહીયદા સમજી સુમને જે બુદ્ધિસાગર ધન્ય વરના ત્યાગને જે. ૨૫ સં. ૧૯૬૮ ચૈત્ર શુદિ ૫ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ઉપ૭ - iામ તીર્થ. જંગમ તીર્થ વડું જગમાંહી, યાત્રા તેની કરીએ, સાધુસન્તની સેવા સાધી, રહેલા સિદ્ધિ વરીએ. સ્થાવરતીર્થ કરતાં સાધુ-પાસે રહેલા જઈએ; જ્ઞાની ગુરૂની સંગત થાતાં, સેવામાં ગહગહીએ. સ્થાવર તીથે રાખી શાન્તિ, ભગવદ્ગણને ભજીએ; સાધુને ઉપદેશ સુણીને, શિવપુર સાધન સજીએ. ૩ સાધુ ગુરૂની સેવા સાચી, કલિ કાલમાં મેટી, સાધુસેવા ફળતી સાચી, એહ વાત નહિ બેટી. ૪ સોનાનું પાત્રજ છે સાધુ, પિષે પુણ્ય પ્રકાશે, પાપ રહિત છે સાધુપાત્રજ, દાને દુર્ગતિ નાસે. સાધુ વૈયાવચ્ચ છે સાચી, હત્યા પાપ હઠાવે; સાધુ તીર્થ છે જંગમ સાચું, સેવા સાચા ભાવે. ગુરૂ પાસેથી જ્ઞાનજ લહીએ, પ્ર”નો પુછી ભાવે; સ્થાવર તીર્થ સાધુ સંગત, હવે પુણ્ય પ્રભાવે. દોષદષ્ટિને દૂર કરીને, દાન સાધુને દેવે; સાધુને હરાવી ભાવે, ભકત સુગતિ લેવે. સાચા ભાવે દીધું સાથે, દાન સાધુને દઈએ; શ્રાવકકરણ સ્થાવર તીર્થ, દાન દઈને ખઈએ. આભવ પરભવ સુખડાં આપે, સાધુતીર્થની સેવા બુદ્ધિસાગર સાને સમજે મીઠા મુક્તિ મેવા. ૧૦ સં. ૧૯૬૮ ચૈત્ર શુદિ ૮ - કાર એવા == + સ્વાર્થ તજી સાધુની સેવા પ્રાણ સમપી કરતા સુખી થાતા તેવા શ્રાવક, રહેલા શિવપુર વરતા. સાધુ દેખી બેકર જેડી, બહુ સન્માન કરે છે, શ્રાવક સાચો સાધુ ભક્તજ, ભવપાધિ તરે છે. For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપā સંગ્રહ. શ્રાવકને આલખન સાચું, સાધુનું સુખકારી; સાધુ સ્નેહ વિના નહિ શ્રાવક વાંચા, શાસ્ત્ર વિચારી. સાધુ દીઠે ભાવાલાસે, હુંડ જેવુ હરખે; સાચુ' શ્રાદ્ધપણુ તેમાંહિ, પરમપ્રભુને પરખે. સાધુ દેખ્યાં સ્નેહ ન પ્રગટે, શ્રાવક તેડુ ન કહીએ; શ્રાવક નામ ધરાવે જાઢું, મનમાં સમજી રહીએ. ભણ્યા ગણ્યા શ્રાવક આસ્રવની, કરણીના કરનારા; સાધુ સરખા કદી ન હેાવે, આવે નહિ ભવપારે. સાધુની આજ્ઞામાં શાસન, પંચમ કાલે ચાલે; સાધુ ગુરૂગમવણુ ના જ્ઞાનજ, સમજી શિવપુર મ્હાલે સાધુ ગુરૂની સેવા કરતા, શ્રાવક તેહ કહાવે; સાધુની જે આણુ ન પાળે, જૈનપણુ નિવપાવે. સાધુ રાગવણુ હાય ન સમકિત, આગમમાંહિ ભાખ્યું; સાધુ ભક્તજ સમકિતી શ્રાવક, પોંચાંગીમાં ઢાખ્યું. જ્યાં સાધુ ત્યાં વીરનું શાસન, સાધુ તીર્થં મઝાનું; આસન્ન ભવ્યને શ્રદ્ધા હાવે, પ્રગટ તત્ત્વ નહિ છાનું. સાધુ શ્રદ્ધા ભક્તિ વિના તા, તપજપ ફળે ન ફાલી; સાધુ ભક્તિમાંહી સમાણો, શિવવધુ લટકાવી. આગમના આરાધક સાધુ, આગમ વચને ચાલે; તેવા સાધુ જગમાં સાચા, અનુભવ સુખમાં મ્હાલે. સાધુઓમાં તરતમતા છે, આગમના આચારે; બુદ્ધિસાગર પ્રેમે પરખા સાધુ તરે ને તારે, ** હિરાજીમાં મવિષ્ય વાળી. 4-9 રાગ—ધીરાના પદનેા. પાખડીઓ પૂજાશે રે, સાધુજન સીદાશે, પાપીએ પૈસે પૂરા રે, ધમી એ નિન થાશે; For Private And Personal Use Only ૩ ૫ સ.૧૯૬૯ ચૈત્ર શુદિ ૯ ७ ટ ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. પાખંડી ૨ પાખડી ૩ પાખડી ૪ સાધુઓની થાશે સામા, ઘરબારી ધરી ગ, ગવે ગુરૂને દેશે ગાળા, ખત્તા ખાશે નિખ ભક્તિના ઢાંગે ભેાળા રે, શજનાથી સપડાશે. સાધુનું સન્માન ન સહશે, શ્રાવક શાક્ય સમાન, સામા સ્તુતિ પાછળ નિન્દ્રા, કરશે ઘણું અપમાન; સાધુથી સરખાઇ રે, કરવા ખૂબ ઉજમાશે. ભદ્રક જન ભેાળામાં ખપશે, શઠ કહેવાશે સન્ત, સ્વાર્થ સેવા કરશે શ્રાવક, ભાળા ગણાશે ભદન્ત; નમતુ નહિ આપેનાગા રે, લાલે ધર્મ લાપાશે. વૈરાગી ખપશે વ્હેમીમાં, ભણેલ તે વ ઠેલ, શિષ્યે ગુરૂના થાશે સામા,શાન્ત ગણાશે સડેલ; સ્વચ્છ ંદમાં સ્વાતંત્ર્ય રે, વનિતા વ્હાલ વખણાશે. મર્યાદા મૂકીને મેટા, કરશે કાળાં કમ, ✓ ઘરખારીએ ગુરૂ ગણાશે, સન્તની રહેશે ન શમ્. (શરમ) મ્હારૂં ત્હારૂં વધશે રે, મધ્યસ્થ ભાવ ઘટી જાશે. પાખંડી પ અમથાં દેવાશે બહુ આળે, સ્વાર્થ લગી પાપ પ્રવૃત્તિ વધશે પુષ્કલ, નિસ્પૃહીમાંહી નાગાઈ; ઉચ્ચજના અથડાશે રે, નીચા ન રહેશે નરમાશે. પાખડી મેાજ શેાખમાં જગ મકલાશે, નિર્મધનમાં ધર્મ, શાસ્ત્રોમાં થાશે શાએ, જ્ઞાનીમાં રહેશે ગ; અકવાદી બહુ ખાંડા રે, જ્ઞાની મેાટા ગણાશે. વિરલા જન થાશે વૈરાગી, મુનિનું નહિં મહુ માન, નિન્દક નટનું મળ વધશે, સત્પાત્રે દુર્લભ દાન; બુદ્ધિસાગર માધે રે, સમજીને સાચું સમજાશે. સ. ૧૯૬૯ ચૈત્ર શુ. ૧૦ તે સગાઇ, પાખંડી ૭ પાખંડી. ૮ For Private And Personal Use Only ૧૫૦ પાખંડી ૧ Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. જીરૂ થાજુને થવી. * રાગ-ધીરાના પદને. યાત્રાળુને યાદી રે, શાસ્ત્રાધારે દઉં સારી, શિક્ષા માને સાચી રે, નક્કી દિલ નરનારી. યાત્રા ભકિત દિલમાં ભરવી ભાવે, કાળો તજો કે, સાધુ જનને ભાવે સેવી, બાળ થઈ તે બધ; વિકથાની ટેવ વારી રે, મન્મથ વેગ મારી. યાત્રાળુ. ૧ જપીએ જિનવરને જિન્હાએ, દયા હદયમાં દાન, શાસે સુગુરૂ પાસે સુણીએ, મુનિનું કરીએ માન, સાધુ છે તીર્થજ સાચું રે, સત્ય રંગી સદાચારી. યાત્રાળ૦ ૨ સાધુ વર્ગની કરવી સંગત, વાચા શાસ્ત્રવિચાર, તીર્થોમાં શુદ્ધિ છે તપથી, તરીએ તે તીર્થજ ધાર; દર્શને દમવા રે, હૈડામાં ધરી હશિયારી. જૂઠું ચોરી ત્યાગી જારી, સજો સદ્દગુણ સાથ, નક્કી કોઈની કરે ન નિન્દા, નેહે ભજે જિનનાથ; કામ ઘરે કાઢી રે, બને શુદ્ધ બ્રહ્મચારી. યાત્રાળુ. ૪ આવ્યા ગુણ લેવાના અર્થે, ભૂલે ના એ ભાન, પ્રભુભકિતમાં પ્રેમી જૈને, રહેવું સદા ગુલતાન; શ્વાસે સમરો રે, ધ્યાનમાંહી પ્રભુ ધારી. યાત્રાળુ૫ માગનુસારિગુણ માચી, ધરીએ સદ્દગુણ દયાન, ગુણરાગી થઈ ગુણને ગ્રહીએ, તજીને મેહનું તાનઃ વ્રત નિજ શકિત વરીએ રે, ઉપાધિ આધિ પરિહારી. યાત્રાળુ. ૬ યાત્રામાં પ્રભુના ગુણ યાચે, ગુરૂગમ લેઈ જ્ઞાન, જંગમ થાવર તીર્થ ભજીને, સમતામૃત કરે પાન; બુદ્ધિસાગર બધે રે, મુકતદશા મળનારી. યાત્રાળ છે સં. ૧૯૬૮ ચૈત્ર શુદિ ૧૧ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૬૧ - - - - * ઝૂકા વિવાનાં ક્ષા. -- રાગ ધીરાના પદને. શ્રાવક તે ના સાચે રે, અનીતિએ પેટ ભરે, જૂઠી સાક્ષી પૂરી રે, પૈસા લેઈ પાપ કરે; જૂઠા સગન્ન ખાતે જુગતે, બેલે જૂઠા બેલ, થાપણને ઓળવતો લેશે, જૂઠું તોલે જે તેલબુડે ને બુડાડે રે, તારે નહિ સ્વયં તરે. શ્રાવક. ૧ કન્યા વેચી કરે કમાણી, જ્યાં ત્યાં માગી ખાય, યાચક પેઠે હાથ ધરે, ધર્મ વિરૂદ્ધ જે જાય; વિશ્વાસઘાતી થઈને રે, વિશ્વાસીના પ્રાણ હરે. શ્રાવક. ૨ પરને જુઠાં આળ ચઢાવે, ચાડીને કરનાર, લોભે લક્ષ્મી લાંચ લેતે, હરામી ધન હરનાર; નિર્દય નફફટ નાગે રે, ધર્મ દેશ દ્રોહી ઠરે. શ્રાવક. ૩. દેવગુરૂનો નિન્દક દ્વેષી, મફત ખાતો માલ, સાત વ્યસનમાં પૂરે શૂર, ક્રોધે દે ક્ષણમાં આળ; સંઘના થાતો સામો રે, ઠગ પેઠે જેહ ફરે. શ્રાવક. ૪ નારદ પેઠે લેક લડાવે, સૂત્ર વિરૂદ્ધ વદનાર, જૈન ધર્મની શ્રદ્ધા ન ધરે, નવ પથ ધરનાર; મિથ્યાત્વે મુંઝેલો રે, સાધુપર દ્વેષ ધરે. શ્રાવક. ૫ જેનાગમથી વિરૂદ્ધ ભાખે, દેવદ્રવ્ય ખાનાર, સમકિતની શ્રદ્ધા નહીં સ્વપ્ન, ગુરૂદ્રવ્ય હરનાર; શ્રદ્ધા નહીં જિનમતની રે,મિથ્યાધમ સત્ય ઉચચરે. શ્રાવક. ૬ દેવગુરૂ ભક્તિથી દૂરે, ધર્મને માને વહેમ, નાસ્તિકતા મનમાંહી નક્કી, શ્રાવક કહીએ કેમ? બુદ્ધિસાગર બધે રે, સાચા શ્રાવક ધર્મ વરે. શ્રાવક. ૭ સં. ૧૯૬૮ ચૈત્ર શુ. ૧૩ For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપલ સંગ્રહ. SA. “પાત્ર થાવો. ” . શાન કછુ નહિ થાય મૂરખને જ્ઞાન કબુ નહિ થાય—એ રાગ. પાત્ર પ્રમાણે માય, જીવોમાં પાત્ર પ્રમાણે માય, ચકલી ચાર પાણી ભરશે, પચે તેટલું જોઈ; સરવરના પાણું ના પીવે, યથાશક્તિ હરકેઈ. જેમાં પાત્ર પ્રમાણે માય. ૧ પાત્ર પ્રમાણે વસ્તુ પચે છે, અધિક અજીરણ હોય; જેની જેવી ગ્યતા તેવી, પચતું પ્રગટ અવલય. જેમાં ૨ સિંહણ દુગ્ધ સુવર્ણ પાત્રમાં, ટકે જુઓ સાક્ષાત; અન્ય પાત્રને ફેડી નાખે, જાણ્યા જેવી વાત. જીવમાં ૩ પાત્ર પ્રમાણે પ્રેમ કરે છે, પાત્ર પ્રમાણે ધર્મ પાત્ર પ્રમાણે વિદ્યા કરતી, પાત્ર પ્રમાણે શર્મ. જેમાં ૪ પાત્ર થકી અધિકું પડવાથી, ક્ષણમાંહી ઉભરાય; નદીમાં અધિકું પાણી આવે, પૂરથકી છલકાય. જેમાં પ ખાય બિલાડી ખીર ના ટકશે, દુર્જનના દિલવાત; યોગ્યતાવણ અધિકું આખ્યાથી, થતી અપાત્રની ઘાત. માં- ૬ સેમલ માત્રા ચાર માસનું, બાલક જે કદી ખાય તનમાંહી ઉત્પાત થવાથી, વહેલું પરભવ જાય. જેમાં ૭ છોકરવાદી સાધુ આગળ, છેદ વાતો ન સુહાય; પાત્ર વિના મંત્ર સાધ્યાથી, ગાંડા ઘણું છે જાય. જેમાં ૮ ગંભીરતા વણ ગુપ્ત જાણતાં, ઘણા અનર્થો થાય; મળે યોગ્યતા સર્વ જણાતું, કુદરતને એ ન્યાય. જેમાં ૯ પાત્ર થવાથી ઈચ્છિત પરગટ, શ્રદ્ધા રાખે સત્ય, પાત્રતાવણ મળે ન માગ્યું, ધાર્યું ન થાતું કૃત્ય. જેમાં ૧૦ દેવાવાળા છે તૈયાર જ, વિના પાત્રતા વાર; જેવી પાત્રતા તેવી સિદ્ધિ, તુર્ત અહીં તૈયાર. જીવામાં૧૧ પાત્રતા પ્રગટાવે પહેલી, વણ માગે મળનાર; બુદ્ધિસાગર સગુરૂ સેવા, પાત્રપણું કરનાર છમાં. ૧૨ સં. ૧૯૬૯ ચૈત્ર શુદિ ૧૫. For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. નરક શિક્ષોપથગ. Mાકુરેગની પેઠે જ્યાં ત્યાં, નિન્દા જેર જણાતું; જ્ઞાન વિનાના ગાંડા લોકે, ભરે પાપનું ભાતું. દષ્ટિરાગમાં દુનિયા ડૂબી, ભરમાઈ બહુ ભૂલી, દષ્ટિરાગમાં મતને તાણે, ખેંચંતાણુ ખૂલી. આપમતિને આગળ કરતી, પરનું સત્ય ન લેતી; દુનિયાના પ્રવાહે તણાતાં, બુદ્ધિ સ્થિર નહિ રહેતી. દેરંગી દુનિયાને દેખી, સન્ત સમતા રાખે આત્મસમાધિમાંહી બેલી, સહજ સુખને ચાખે. પિતાને પોતે ઓળખવે, કાર્ય ખરૂં જગમાંહી; શાશ્વત શાન્તિ ઘટમાં શોધી, રહેવું સમતા સાંઈ. વિષય વેગની વસમી વાટે, તેથી પાછા હઠવું; જ્યાં ચંચલતા ખેદજ પ્રગટે, ત્યાંથી પાછા ખસવું. ૬. જેવણ સહજાનન્દ ન રહેતા, તેનું ધ્યાનજ ધરીએ, આત્મ પ્રતીતિ અનુભવ પામી, શાશ્વત આનન્દ વરીએ. ૭ સ્મરણ મનન ચિંતન ચેતનનું, ઉંડા બહુ ઉતરીએ; સુરતા સ્થિરતા પૂર્ણ લગાવી, ભવ પાધિ તરીએ. ૮ રત્નત્રયી અદ્ધિ નિજ જાણે, નિશ્ચય રાખી ઘટમાં, બુદ્ધિસાગર અન્તર શોધે, પડે નહીં ખટપટમાં. ૯ સંવત ૧૯૬૯ ચૈત્ર વદિ ૧ = વીર સ્તવન - ત્ર સન્ત સનેહી રે વીર જિન ! સાંભરે, તુમ વણુ ક્ષણ ન સહાય રે, વિરહ તમારે જે મુજ મન સાલતે, ક્ષણ કેડી યુગ થાય રે. સત્ત. ૧ તુમ ગુણ મેહ્યો રે મધુકર માલતી, મુજ મનના વિશ્રામી રે, તુજ મુજ અન્તર્ પડીયું કર્મથી, ટાળે તે ગુણરામી રે. સખ્ત ૨ For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. શરણ તમારું રે સાચું આદર્યું, આશ્રય એક તુમ સ્વામી રે; કેવળજ્ઞાનીની આગળ શું કહું, જાણે સહુ નિષ્કામી રે. સખ્ત ૩ દુષમકાળે રે મારે આશરે, તુજ આગમ સુખકારી રે; તુજ શાસનમાં રે રાચું રાગથી, સત્યપણું નિર્ધારી રે. સખ્ત ૪ પાત્રપણું મુજ આપ પ્રેમથી, પ્રાણતણું આધાર રે; બુદ્ધિસાગર શિવસુખ આપશે, પરમ પ્રભુ મુજ પ્યારા રે. સખ્ત, ૫ સં. ૧૯૬૮ ચૈત્ર વદિ ૨ is સાધુ સેવા.== હવે મને હરિ નામ શું નેહ લાગ્યો–એ રાગ. સાધુની સેવા મીઠા છે મોક્ષના મેવા, સેવામાંહી વસે દેવા રે. સાધુ. ૧ સાધુ સેવાથી મળે છે શિવસુખ, મુક્તિનું દ્વાર જયકારી, સાધુ સેવાથી મળે અન્ય કોથી ન મળે, ફેક કદિ ન થનારી રે. સાધુ ૨ સાધુ સતેની ચાકરીમાં ભાખરી, ગંગા નદી દિવ્ય સેવા; તીર્થો સમાયાં સાધુ સેવામાં, ભક્તને સેવાની હેવા રે. સાધુ. ૩ સાધુ સન્તના દે છે બેલી, જંગમ મૂત્તિ સવાઈ; સાધુ સેવ્યા તેણે સેવ્યું છે. સર્વે, જંગમ તીર્થ વડાઈ છે. સાધુ. ૪ જિનાજ્ઞાધર સાધુ સેવીને, ધર્મની કરવી કમાણી; બુદ્ધિસાગર સાધુ ચરણરજ, કરે પવિત્ર જગ પ્રાણ રે. સાધુ. ૫ સં. ૧૯૬૯ ચૈત્ર વદિ ૪. » રવ. - રાગ–ધીરાના પદને. સેવક કેઈક સાચે રે, સમર્પણ સર્વ કરે, બેલેલા બેલ પાળે રે, સેવામાંહી પ્રેમ ધરે–સેવક. પ્રાણ ગણે નહિ પ્રભુને અર્થે, સાચી નિષ્ઠા નેક, સેવક ફરજો અદા કરે છે; મનમાં ધરીને ટેક; ભમતે ના ભામા રે, દગાથી દીલ ખબ ડરે. સેવક. ૧ For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. હુકમ ચઢાવે નિજ શિર ઉપર, આજ્ઞા કરી તે પ્રમાણે, સ્વામી હુકમમાં કરે ન શંકા, કરે ન તાણું તાણ; ફૂટે ના લાંચ લેઈરે, પાપે નહીં પેટ ભરે. સેવક. ૨ સાગર પેઠે ગંભીર મનને, થઈ સમાવે સર્વ, વિશ્વાસઘાતી કદી ન થાતે, સ્વને કરે ના ગર્વ સ્વામીનું તે પોતાનું રે, માની નીતિ દીલ ધરે. સેવક. ૩ પિંડ પડે પણ ફર્જ ન ચૂકે, સ્વામી સુખે સુખ, સ્વામીની છાયા થઈ ફરતે, સ્વામીના દુઃખે દુઃખ; સ્વામીનું દીલ જાણે રે, સ્વામી દીલમાંહિ ઉતરે. સેવક. ૪ ભેદ ખેદ ને દ્વેષ તજીને, સાંખી મનમાં સર્વ, ફે પિતાની સેવતો, માને દિવસ સહુ પર્વ સંકટ સર્વે સહતે રે, પ્યાર ગણું પ્રાણ પરે. સેવક. ૫ સેવક ભક્ત સ્વામી વશમાં, હનુમાન ને રામ, સાચા સેવક અમર થયા કે, કરી ગયા શુભ કામ; બુદ્ધિસાગર બધે રે, સેવ સ્વામી જૈને ફરે. સેવક. ૬ સં. ૧૯૬૯ ચૈત્ર વદિ ૫ - गुणानुरागीनी बलिहारी. १६.. રાગ--ધીરાના પદને. ગુણાનુરાગી જે છે રે, તેની જાઉં બલિહારી, માર્ગાનુસારી મેટ રે, જગતમાં જયકારી. ગુણાનુરાગી. સમકિતનો અધિકારી સાચે, ગુણાનુરાગી જીવ, ગુણ સંસ્કારો પાડે ઘટમાં, બનાવે જીવને શિવ; દેને જલદી દહ રે, થાવે ગુણગણ કયારી. ગુણાનુરાગી. ૧ ગુણને દેખે જ્યાં ત્યાં જ્ઞાને, દોષ ઉપર ના દષ્ટિ, દોષી દેખી દીલ ન દાઝે, સરજે અન્તરૂની સૃષ્ટિ; હષે હૈડું હર્ષે રે, જ્ઞાની દેખી અનગારી. ગુણાનુરાગી. ૨ For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. - ૧૦ --* - સ્વપ્નામાં ગુણ દષ્ટિ છાજે, હે ન દેખે દેષ, કરે ન નિન્દા પ્રાણ પડે કદી, પિષે આતમ ગુણ પિષ, સમજાતું સાચું સવળું રે, પૈથુન આળ પરિહારી. ગુણાનુરાગી. ૩ ગુણને અવગુણ રૂપ ન ગણુતો, વૈરી ગુણ પર હાલ, દેષી પર કરૂણું બહુ દાખે, ખરાનો કરતે ખ્યાલ; વારી જાઉં હાલે રે, ગુણ દષ્ટિની પર ભારી. ગુણાનુરાગી. ૪ પંચમ કાલે દુર્લભ પેખે, સત્ય ગુણાનુરાગ, ગુણાનુરાગી સૈભાગી ત્યાગી, ધરૂં તેને અનુરાગ; બુદ્ધિસાગર બધે રે, સમજે મનમાં નરનારી. ગુણાનુરાગી. ૫ સં. ૧૯૬૯ ચૈત્ર વદિ ૧૦. G दीक्षागुरु श्री सुखसागरजी स्तवना. D રાગ--ધીરાના પદનો. ગુરૂજી ગિરૂઆ જ્ઞાની રે, શરાણું એક તવ સારૂં, પ્રાણ થકી મુજ પ્યારા રે, પ્રત્યે તવ નામ પ્યારું ગુણ ગાઉ હારા ગુણ રાગે, અડવડીયાં આધાર, ભક્તિભાવે તુજને ભજતાં, વાસના નામે વિકાર; અન્તના અલબેલા રે, મહેર શુભ કરે હારૂં. ગુરૂજી. ૧ પાપે નાસે તુજ પદ સેવે, આશીર્વાદે લહેર, તુજ સેવાથી શાપ ટળે સહુ, ટળે વિરોધીનાં વૈર; છવાયે કીર્તિ સઘળે રે, દેખાતું મુક્તિ પુર બારૂં. ગુરૂજી. ૨ સુખસાગર ગુરૂજી જગ સાચા, દીક્ષાના દાતાર, કર્યો રંકને રાજા રહેમે, સાહાધ્ય કરી સારવાર; બુદ્ધિસાગર બોલે રે, તુમ સમ નહીં તારૂં. ગુરૂજી. ૩ સં. ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૧ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. अ योग्य पात्रनी आगळ कहे-दिल खोलवं. ७ તું બિલ દીલને ગ્યતા જાણી જીની સાથમાં, અનુભવ કરી દીલ આપજે ચાલી સદા શિવ વાટમાં; વિશ્વાસઘાતક માનવી હાલજ ધરીને આવતા, મીઠું વદી દિલ પેસીને આધિ ઘણું ઉપજાવતા. અસ્થિર મનના માનવી એ મિત્ર વા શિષ્ય જ નહીં, દિલ મને હણીને અરે ચંડાલતા રહેતા સહી; ચાડી કરે ચુગલી કરે સમ ખાઈને વાતો કરે, હિત શત્રુ હૈ ઉપર થકી વ્હાલજ ધરીને સંચરે. બહુ કાલ પરિચયને કરી તાવી ઘણી વાત કરી, શુભ પાત્રતા પરખી ખરી દિલ આપનું હેત જ ધારી, જ્યમયેગ્યતા ખીલે તથા નિજ દિલનું કંઈ આપવું, દિલ પાત્રતા પરખી ભલી યોગ્ય જ હૃદયમાં સ્થાપવું. તું ત્વરિત પ્રેમાવેશ થૈ દિલ ખોલ ના પાત્ર જ વિના, તું દાબીને દિલ ઉભરા ઝટ જાણજે સાચી બીના; ચિન્તામણિથી મેંઘુ છે નિજ દીલ નિશ્ચય માનવું, સાચા ઝવેરી આગળે ખેલી હુદય સુખ માણવું. મન પેટીમાં રત્ન ભર્યા જ્યાં ત્યાં નહીં તે ખોલીએ, સાચા ઝવેરી પારખુની આગળ કે બોલીએ; જે દીલ લઇ દિલ પૂજત દિલને સદા સેવક બને, અનુભવ કરી નિજ દીલ ખુલ્લું મૂકીએ તેની કને. સુવર્ણ પેઠે જે અરે નિજ દીલને પલટે નહીં, ગંભીર વિશ્વાસુકને દીલ ખોલીએ પ્રેમે સહી; સમ્યક પરીક્ષા દષ્ટિથી અનુભવ કરી દિલ દિજીએ, બુદ્ધચબ્ધિ અન્તર્ મેળના મેલાપથી બહુ રીજીએ. સં ૧૯૬૯ ચૈત્ર વદિ ૧૪ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૮ www.kobatirth.org ભજનપદ્ય સંગ્રહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir --* પદેય. હરિગીત. લાંખી કરી ઝટ જીભને પરદોષને ખેાલીશ ના, લાભજ નિહાળ્યા વધુ કદી દિલદ્વારને ખેાલીશ ના; આવેશમાં બહુ આવીને નિજ ભાનને ભૂલીશ ના; શાશ્વત મનેાહર મુક્તિ વણુ તુ અન્યમાં ઝૂરીશ ના. નિજ આત્મના ગુણ્ણા વિના ખીજું કશું જોઇશ ના, પરભાવના પર્થે પડી તુ, ધર્મને ખાઇશ ના; પરવસ્તુના સંચાગ વા વિયેાગમાં ફૂલીશ ના, કરૂણામયી નિજ વૃત્તિને સમાથી ચૂરીશ ના. પેશન્યવૃત્તિ પાષીને, પર પ્રાણને ભેદીશ ના, અભિમાનના શિખરે ચઢી આત્મા ને છેદીશ ના; પરભાવની પંચાતમાં આનન્દથી ન્હાલીશ ના, ચાંચલ્યવૃત્તિ આદરી ૬:પન્થમાં ચાલીશ ના. દુ:ખા પડે તે વેદીને મઠ્ઠલેા જીરા વાળીશ ના, ઠંડા વિષે હિમ્મત ધરી વિપત્તિથી હારીશ ના; અનુકૂળ વા પ્રતિકૂલમાંહી સામ્યને છેડીશ ના, નાહક અપાત્રજ આગળે તુ શીષને ફાડીશ ના. ક્ મજાવે જા ! ! ! સદા મીજી કશું દેખીશ ના, નિય અદોષી થૈ સદા પરદોષને પેખીશ ના; પરમાર્થ કરતા જીવ તેને નૃત્યમાં વારીશ ના, બુધ્ધિ ગુરૂના સાનથી સન્તા પ્રકટતા જગ ઘણા. સં. ૧૯૬૯ ચૈત્ર વદ ૦)) For Private And Personal Use Only 2. ૩ મ Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. હ - ત્ર છે. ધન્યાશ્રી. ગચ્છ ઘણે ગુણકાર, ગુણોથી ગચ્છ ઘણે ગુણકાર, સૂરિ ઉપાધ્યાય રત્ન પ્રવર્તક, સ્થવિર પંચ પ્રમાણ જ્યાં સંવેગે શોભતા રે, અરિહંતની ત્યાં આવ્યું. ગુણથી. ૧ સંયમ તત્પર સાધુઓ રે, વૈરાગ્યની થાય વાત, ચારિત્રે ચિત્ત ચેટીયાં રે, જ્ઞાનથી મેહને ઘાત. ગુણથી, ૨ ગીતા ગચ્છમાં ઘણા રે, વાદી ઘણા હુંશિયાર, સ્વાધ્યાય તત્પર સાધુઓ રે, ધર્મ ધ્યાન ધરનાર. ગુણથી. ૩ સારણ વારણાદિક ઘણી રે, સમાચારી સદાય, પંચાચાર પ્રપાલતા રે, સર્વ મુનિ સુખદાય. ગુણથી. ૪ સમતા સાગર ઝીલતો રે, સાધુવર્ગ હમેશ, રાગદ્વેષ ઈષ્ય નહીં રે, કપટ નહીં તેમ કલેશ. ગુણથી. ૫ પ્રામાણિક પદવી ધરા રે, પાળે પંચાચાર, ત્યાગી વૈરાગી શોભતા રે, સંપ ધરી વહનાર. ગુણથી. ૬ ઉપદેશક બહુ મુનિવર રે, કહેણું રહેણ સમાન, શાસન સેવા કારકા રે, ધમથે દે પ્રાણુ ગુણથી. ૭ સૂરિની સેવા સારતા રે, મુનિયે થે ઉજમાલ, સૂરિ હુકમ શિરપર ધરી રે, પામે મંગલ માલ. ગુણથી. ૮ પંચ મહાવ્રત પાલતા રે, ગામેગામ વિહાર, નિર્દોષી આહાર લે રે, ક્ષાત્યાદિક ધરનાર. ગુણથી. તે વિનય વિવેક વિચારણું રે, લઘુતાને નહીં લેભ, વિષય વિષવત્ વામના , રત્નત્રયી સ્થિર ભ. ગુણથી.૧૦ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે, ધર્મોન્નતિ કરનાર, બુદ્ધિસાગર સંઘની રે, શોભા બહુ વહનાર. ગુણથી.૧૧ સં. ૧૮૬૯ વૈશાખ શુદિ પ. For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ભજન સંગ્રહ G = અમારું શું? તમારું શું? કવ્વાલિ. ) સકલને ભાગ જેમાં છે, અમારે ભાગ તેમાં છે; અપેક્ષાએ વિચાયોથી, અમારું શું ? તમારું શું ? જગતમાં જે પદાર્થો છે, નથી ત્યાં હક્ક કેઈને, મમત્વ કલ્પના જૂઠી, અમારું શું? તમારું શું ? ૨ મનુષ્ય બહુ મરી ચાલ્યા, ગઈ નહીં સાથમાં વસ્તુ, સકલ વસ્તુ થતી જૂની, અમારૂં શું? તમારું શું? ૩ તમારે હક છે જેમાં, અમારો હક છે જેમાં સકલને હક્ક છે તેમાં, અમારું શું ? તમારું શું ? ૪ તમારૂં વા અમારૂં જ્યાં, મમત્વ ખૂબ કપાયું; નથી જડમાં જરા શર્મજ, અમારૂં શું? તમારું શું? પ જગતના જડ પદાર્થોમાં, નથી દા નહીં ફાવે; સકલ જેતા થતા જુદા, અમારૂં શું ? તમારું શું? ૬ હહા હારીલની પેઠે, મમત્વે કેમ બંધાવું; વિચારી દિલમાં દેખે, અમારૂં શું ? તમારું શું? ૭ દિયે તે તે નથી હારૂં, મળ્યું તે તે નથી પ્યારું નથી જડમાં જરા સારૂં, અમારું શું ? તમારું શું? ૮ કષાયને કરે શાથી, નથી આ સર્વ રહેવાનું રૂપાન્તર સર્વનું થાતું, અમારૂં શું? તમારું શું ? ૯ જગતના જડ પદાર્થો સે, સ્વભાવે ભિન્ન છે જાણે, બુદ્ધચબ્ધિસત્યરષ્ટિથી, અમારૂં શું? તમારું શું ? ૧૦ સં. ૧૯૬૯ વૈશાખ સુદ ૬ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૭૧ * ચારમાનો માર. તેરી ચરખ બેલે રામ રામ રામ તુહિરે રામ તુંહિ રામ તુહિએ રાગ. સુરતા સાધી શૂન્યમાં રે, ઝળહળ ઝળકે જાત, ઝળહળભાનુ પ્રગટી રે, થયે ભુવન ઉત; આનન્દ અપરંપારા રે, એ ભાસ્ય આતમરામ, અલખ રામ તુંહિ રે રામ તુહિ રામ તુહિ રામ તુહિ. ૧ લંકા ગઢ જીત્યે લઢી રે, માર્યો રાવણ રાય; સીતા સતી લઈ સાથમાં રે, આવ્યો નિજપુર ઠાય. આનન્દ. ૨ સાગર ખૂબ વાવીયે રે, રત્ન કાઢ્યાં ચઉદ; અન્તરૂમાં ઉતારીયાં રે, નાઠા દુ:ખના ફન્દ. આનન્દ. ૩ છેટે જગ મેટે થયે રે, મવરા ના માય; અન્તર્ દષ્ટિ દેખતાં રે, અન્તરમાંહી જણાય. સાગરમાં નદીઓ મળી રે, સરવરને શે ભાર; ગાગર સાગરમાં સમી રે, રહ્યો ન ભેદ લગાર. આનન્દ. ૫ સર્વ સમાતું જે વિષે રે, જેમાં સૈન વાસ; સર્વ પ્રકાશે જ્યાં સમે રે, તે હું પોતે ખાસ. આનન્દ. ૬ ઉપજે વિણસે જ્યાં સહુ રે, પણ જગથી જે ભિન્ન, તે હું પોતે પરખીયે રે, ધ્યાન ધરી લયલીન. આનન્દ. ૭ લીલા જેની લખ ઘણું રે, કેઈ ન પામે પાર; બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, બેધ સદા સુખકાર. સં. ૧૯૬૯ વૈશાખ સુદ ૮ ૧ શુન્યમાં–આત્માના રાગ દ્વેષ રહિત નિર્વિકલ્પ સ્વરૂપમાં. આન, ૪ આન, ૮ For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ભજનપલ સંગ્રહ. *= = ૩મારું નિવેદન, જડ - હરિગીત. લેખ લખ્યા ગ્રન્થો રચા ભાષણ કર્યા જે અમે, સાપેક્ષદષ્ટિથી સકલ જગ બાળે જાણે તમે, અધિકાર પાત્ર સુભેદથી જૂદું લખાયું જાણશે, જિન વાણુના અનુસારથી સર્વે હૃદયમાં આણશે. ઉપજ્યા વિચારે ચિત્તમાં તે તે લખ્યા સમજાવવા, જે ભૂલ તેમાં હોય તો માફી તણું લઉ છું દવા, આશય અમારા પૂર્ણ જાણ્યા વણ ખરૂં સમજાય ના. જે જે લખ્યું તે આશય સમજ્યા વિના પરખાય ના. ૨ ગીતાર્થ જે સિદ્ધાંતના તે આશયે સમજે સહ, ગીતાર્થદષ્ટ ભૂલ તેની માણી હું પહેલાં લહે; અધ્યાત્મજ્ઞાને જે ભર્યા દ્રવ્યાનુયોગે જે ભય, આશય અમારા જાણવા અધિકારી તે દિલમાં ધો. ગીતાર્થની દષ્ટિ વિષે સાપેક્ષ સહુ સમજાય છે, આશય ઘણા ગંભીર જે અધ્યાત્મના પરખાય છે, આગમ થકી વિપરીતની હઠ હું જરા ધરતે નથી, આગમતણા અભ્યાસથી કુરણ લહી તે તે કથી. : ૪ ચારિત્ર પૂર્ણાચારને ધરવાતી વૃત્તિ થતી, આચાર પૂર્ણ પળે નહીં દિલ દાઝ વૃત્તિ ઉપજતી; દર્શનતણી સેવા અને ભક્તિવિશે રંગે રો, આગમતનું ભક્તિ વિષે પ્રેમે સદા હું ગહગો. શુભ જેન શાસન ભક્તિ હેતે જે રચ્યું તે જાણશે, છૂપાય નહિંસાચું જરા એવું હૃદયમાં આણશે; પ્રશસ્ય રાગે ધર્મની સેવા કરી પહેલાં ઘણી, બુદ્ધયબ્ધિ સાચી ફજેથી ભક્તિ કરી શાસનતણું. સં. ૧૯૬૯ વૈશાખ શુદિ ૧૧ For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૭૩ ૧ | હરિગીત. શ્રી જૈન શાસન ભક્તિ છે જેને ઉપર શુભ રાગ છે, પણ દ્વેષ ના અન્ય ઉપર મૈત્રીતણે શુભ લાગ છે; મિથ્યાત્વ લાગ્યું જૂઠ પણ મિથ્યાત્વી પર કરૂણા રહી, અન્તવિષે શુભ ભાવના એવી અધુના ગહગહી. પળે ઘણા જગમાં દીસે પણ પન્થીઓ પર દ્વેષ ના, નિજ આત્મવત્ એ પન્થીઓને માનવાથી કલેશ ના; મિથ્યાત્વના જે પન્થ તેને જાહ રૂપે બેધવા, ઉદ્યમ હમારે થાય છે પાખંડ જૂઠ જ રૂન્ધવા. મતભેદમાં જ પડ્યા તેઓ ઉપર શ્રેષજ નથી, સાચું સકલમાં જે રહ્યું સર્વજ્ઞનું જાણ્યું કથી; સૈમાં રહું સિદ્ધત્વ એ સિદ્ધત્વ સૈમાં દેખતે, સે જીવને પાયે પડું સિદ્ધત્વદષ્ટિ પેખતે. સાચું સદા પ્રસરાવવા સહુ યાગથી ઉદ્યોગ છે, સાપેક્ષટષ્ટિ સત્ય પર પ્રશસ્ય રાગ નિગ છે, જે સત્યને નિજ ફર્જ છે જે સત્ય તે નિજ પ્રાણુ છે, એ સત્યની સેવાવિષે શુભ રાગનું નહિ ભાન છે. જેનેતરોમાં સણે તેને ખરે દિલરાગ છે, જે સને દેખતે તે ધન્ય ને મહાભાગ છે; આવું અમને શિખવ્યું તે જેનધર્મજ સત્ય છે, એ જેનધર્મ ફેલાવવા ભક્તિ ખરૂં કર્તવ્ય છે. સાચા જીગરથી સર્વનું કલ્યાણ કરવા વૃત્તિ છે, સામાં પ્રભુને દેખીને સિાના ભલામાં ભક્તિ છે; એ ભક્તિ શ્રી જિનવીરના ઉપદેશથી પ્રગટી ખરી, બુદ્ધચબ્ધિ સત્યજ બધીને કર્તવ્યતા દિલમાં ધરી. સં. ૧૯૬૯ વૈશાખ શુદિ ૧૩. For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ ભજનપહ સંગ્રહ. » રાજયમાવના. * અપૂર્વ સંયમ સેવીશું ક્યારે અહે, અપૂર્વ વૈરાગ્યે રાખી મન સ્થિર જે; શુદ્ધ સમાધિ લીન થઈ રહી એ સદા, કયારે થઈશું અન્તર્ના વડવીર જે. અપૂર્વ. ૧ સમતાભાવે શાતા શાતા વેદશું, ઘર પરિષહ સહન કરીશું સર્વજો; નિર્ભય ભેદ રહિત જૈને નિ:સંગથી, મુક્તિમાર્ગમાં વિચરીશું ત્યજી ગર્વ છે. અપૂર્વ. ૨ ચેતનભાવે ચેતન પરિણમતે રહે, દેહભાવમાં પરિણમન નહીં થાય જે; એવી અન્તરૂમાં સાક્ષી તે સદા, વસ્તુ વસ્તુસ્વભાવે નિત્ય જણાય છે. અપૂર્વ. ૩ પરમ પ્રભુથી લાગી રહે લગની સદા, દાયિકભાવે સાક્ષીપણું વતાય; કર્મવિપાકે ભોગવતાં ગીપણું, પૂર્ણપણે અન્તરથી અનુભવ થાય છે. અપૂર્વ. ૪ પરમ પ્રભુતા પ્રગટે પરમાનન્દમય, જન્મ મરણનાં અન્યન છૂટી જાય છે, તેનું કારણ ચારિત્રજ મનમાં ધરી, બુદ્ધિસાગર ભાવ ભલે વર્તાય છે. અપૂર્વ. ૫ સં. ૧૮૬૯ વૈશાખ શુદિ ૧૪. + शुभाध्यवसाय १६ રાગ ધન્યાશ્રી. અધ્યવસાય પ્રગટાય, મનમાં અધ્યવસાય પ્રગટાય કુટુંબ સરખી દુનિયા રે, બુરું નહીં ઇરછાય. મનમાં. For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૫ પશુ પંખીને દેખીને રે, કોણ જાણે કેવી રીત, અન્તરથી પગે લાગતો રે, એવું જણાતું ખચીત. મનમાં -૧ વૈર બુદ્ધિ પ્રગટે નહીં રે, પ્રગટે તો અળપાય; પહેલાંથી ક્ષીણ બહુ થયે રે, ક્રોધવેગ પરખાય. મનમાં-૨ તીવ્ર સંકલેશજ નહીં થતા રે, કપટવૃત્તિ થે મન્દ; ભવૃત્તિ બહુ નહીં થતી રે, લાગે જગત્ જડ ફન્દ. મનમાં –૩ દયા ભાવ સ પર થતા રે, ભક્તિવૃત્તિની વૃદ્ધિ, બાહ્ય ધનેચ્છા નહીં થતી રે, જ્ઞાનાદિક ખરી ઋદ્ધિ. મનમાં-૪ શહેપગે આત્મમાં રે, ધૂન ઘણી વર્તાય; બુદ્ધિસાગર હાલમાં રે, પ્રાય: દશા એ સહાય. મનમાં -૫ સં. ૧૯૬૯ વૈશાખ શુ. ૧૫ م م ૐ શ્વોપ , a કષાય અને નેકષાય નવ, ક્યારે થાશે ક્ષીણ અખંડ તવ પ્રતીતિમાં, ક્યારે થઈશું લીન. ચેતન ! ઉદ્યમ કર ઘણે, નિજ ગુણની કર ચાહક અન્તરના ઉપગથી, અનુભવ નિજ નિરબાહ, લાગ ઘણો નિજ શોધમાં, અભિનવ અનુભવ સાધ, વર્તમાન અનુભવથકી, અધિક નિશદિન વાધ. શોધી જે નિશ્ચય કર્યો, તેથી અધિકું ધ; બુદ્ધિસાગર ધ્યાનથી, પરિપૂર્ણ નિજ બેધ. સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૧. له » र अमारी साथ रहेनारो. ९ કવ્વાલિ. અમારા ચિત્તની સાથે, સદા સાથી રહી ફરતે; અમારા જ્ઞાનમાં સાથી, અમારી સાથે રહેનારે. For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. અમારા આશયે સર્વે, વિચારે બહુ અપેક્ષાથી અમારા સત્યને સાક્ષી, અમારી સાથે રહેનારે. ઉપજતા આશયે દિલમાં, અનુમાને વિચારે છે; અપેક્ષાવાદમાં ઉડે, અમારી સાથે રહેનારે. ગુણેને રાગ અન્તરમાં, ગુણાનુરાગથી દેખે; વિશુદ્ધ પ્રેમથી પેખે, અમારી સાથે રહેનારે. અનન્ય પ્રેમપૂજારી, સદા ચારિત્રને સાથી, સદા વ્યવહાર સમ્યકત્વી, અમારી સાથે રહેનારે. મળે શ્રદ્ધા વિચારોમાં, વહે ઉત્ક્રાન્તિના પન્થ; બુદ્ધયબ્ધિ ધર્મને સંગી, અમારી સાથે રહેનારે. સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૨ ૬ - િ ના મેનો મો. પછી કવ્વાલિ. અભેદ પ્રેમનો પ્યાલ, હૃદય ઘટમાં ઉતારી જા; વિશુદ્ધ પ્રેમ રસગે, ભૂલી જા ભેદને ભડકે. સદા સુખની ખુમારીમાં, બની તન્મય કરી મસ્તી, અભેદે ખેદ ટાળીને, ભૂલી જા ભેદને ભડકે. ભૂલી હારૂં અને લ્હારૂં, પ્રભુને ભેટ અન્તમાં, નિયમ મર્યાદ આદિ સે, ભૂલી જા ભેદને ભડકો. વિશુદ્ધપ્રેમરસ પીને, જગને પા બની પ્રેમી જગતને તું સકલ એકયે, ભૂલી જા ભેદને ભડકે. અમીરસનું ભલું ઝરણું, હૃદય ઠંડુ કરે જલ્દી અભેદીપભ્યપન્થી શૈ, ભૂલી જા ભેદને ભડકે. અમીરસનું ખરૂં વ્હાણું, ઉલટ આંખે કરાવે છે; બનીને આત્મને પ્રેમી, ભૂલી જા ભેદને ભડકે. For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૭૭: મળીને દીલથી દિલજ, રતાં ઐક્યભાવે એ, થઈને મરજી પ્રેગે, ભૂલી જા ભેદને ભડકે. અરે એ કેફ છે ન્યારી, ખરેખર ભાંગ ગાંજાથી, વિશુદ્ધ પ્રેમની કેફે, ભૂલી જા ભેદને ભડકે. ૮ સકલ આ વિશ્વ છે નહિ જ્યાં, સકલનું દાન જ્યાં થાતું; બુદ્ધયશ્વિશુદ્ધ પ્રેમી , ભૂલી જા ભેદને ભડકે. ૯ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૪ © wટી મે. , રાગ ધીરાના પદને. કપટીથી મેળ ન કરશે રે, કપટી કાળો કેર કરે, મુખે બેલી મીઠું રે, હૈડામાંહી કાતી ધરે, ચાલે જૂઠું બોલે જૂઠું, મનમાં ભિન્ન વિચાર, મેળ કરે નહીં મનથી સાચે, દુર્જનતા ધરનાર; ફસાવે ફાંસીમાંહી રે, હિતસ્વીના પ્રાણ હરે. કપટી. ૧ ઈર્ષાથી અન્તમાં દાઝે, વાણુમાંહી વહાલ, જીજી કરતો જીવ હણે ઝટ, કળામાં કેળવે કાળ; હાલામાં હાલો થઈને રે, આંખે અશ્રુ લાવે ખરે. કપટી. ૨ બાજી રમત કપટ થકી બહુ, મેળવિષે બહુ ઝેર, લલચાવે યુતિથી લોભે, ફંદ ધરી કરે ફેલ; ભેળાજન ભરમાવે રે, બેલી બેલંતુત ફરે. કપટી. ૩ પાપભીતિને ચિત્તધરે નહિ, વિષના લાડુ સમાન, ઢંઢાના જે જ્યાં મળજ, કુંદે ફસે નાદાન; સમજુ તે સમજે સાને રે, ચેતીને ચિત્ત સત્ય વરે. કપટી. ૪ સ્વાર્થવિષે સપડાતા લેકે, પામે દુ:ખ અપાર, મરણ વસે કપટીના મેળે, સમજુ ગ્રહ સત્ય સાર; બુદ્ધિસાગર બધે રે, સત્ય મેળે કાર્ય સરે. કપટી. ૫ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૭. For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ ભજનપદ્ય સંગ્રહ. निष्प्रेमदशा કવાલિ. અરે જ્યાં પ્રેમનાં ફાંફાં, અહે ત્યાં રાખ ઉડે છે; હદયમાં અગ્નિના ભડકા, પ્રગટતી આંખમાં લાલી. ૧ અરે જ્યાં પ્રેમનાં સ્વપ્નાં, અહે ત્યાં શેકની હેળી; ચિતા સળગે બળે છે, જુઓ શમસાન ઘર વનમાં. ૨ અરે જ્યાં સ્નેહ ના છાંટે, અહો તે ખાર ભૂમિ છે; અરે એ ખાર ભૂમિમાં, ઉગે ના હાલનાં વૃક્ષે. ૩ નથી જ્યાં પ્રેમની મૂર્તિ, નથી ત્યાં મૂર્તિથી પૂજા; અરે એ પ્રેમ વણ સૂકાં, સરેવર દીલનાં જ્યાં ત્યાં. તરે નહીં આંખમાં પ્રીતિ, નથી એ આંખમાં વારિ, અરે જ્યાં આંખ છે ફિક્કી, નથી ત્યાં મેળ દેખ્યાથી. ૫ અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ, કઠોર જ દીલડું છે ત્યાં; દયા ઝરણું વહે કયાંથી, વહે જ્યાં તાપ મનમાંહી. મધુરાં ગાન ત્યાં કયાંથી, મનહર મેળ ત્યાં કયાંથા; મધુરા બેલ ત્યાં ક્યાંથી, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ ૭ ભમે છે રાક્ષસે ત્યાં બહુ થતા બહુ ભૂતના ભડકા; ઉગે છે ઝેરીલાં વૃ, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ. કપટના નાગ ડંખે છે, અરૂચિતાવ પ્રગટે છે; થતાં વિશ્વાસનાં વળખાં, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ. ૯ પ્રગટતા ધૂમકેતુ ત્યાં, પ્રગટતા રેગ નાના ત્યાં; ગમે નહીં ત્યાં કરે વાસે, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ. ૧૦ વિશુદ્ધ પ્રેમમય આંખે, ખરેખર સત્ય દેખાતું; બુદ્ધયશ્વિશુદ્ધપ્રીતિની, જગતમાં રીત છે ન્યારી. ૧૧ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૮ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૭૯ શરમ થાણા. * હેરી. મનમાં નિત્ય સ્મરૂરી, અલખનું ધ્યાન ધરૂરી–ટેક. રામ રેમ વ્યાપી સુખકારી, પરમપ્રિય ઉચ્ચરૂરી : હું તું ભેદાતીત નિરંજન, શુદ્ધ સ્વરૂપ ખરૂરી . ખરું શુદ્ધ કાર્ય કર્રી. મનમાં૧ નયનિક્ષેપાથી તું ત્યારે, નિશ્ચયરૂપ વરૃરી; પ્રેમતષ્ઠ પર પ્રભુ તું વિરાજે, મેહનું જોર હરૂરી; અન્તર્ એ ધર્મ ભરૂરી. મનમાં ૨ નિર્વિકપે દર્શન દીઠું, શિવપથમાં વિચરૂરી; બુદ્ધિસાગર બળીયે થેને, મેહની સાથે લડુંરી; હવે નહીં લેશ ડરૂરી. મનમાં ૩ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૧૦ » gsrMાષાની સત્યાગ. પરામાં ભાસ જ્યાં થાતે, વદો વા ના વદ ત્યાં શું ? પરાના ભાસની વનિયે, કદી જૂઠી નથી થાતી. કદી સેગન્નથી બેલે, અરે એ વૈખરી વાણી; પરાના ભાસ આગળ તે, રહે ના વૈખરી પડદે. પરાવનિયે તમારી જે, પરામાં ભાસતી એવું; થતું ત્યાં જૂઠ શું ફાવે? વિચારે પૂર્ણ એ ચિત્તે. પરાનાં દ્વાર ખૂલ્યાં જ્યાં, છુપાવ્યા ભેદ ના પે; પરાવાણી ઉઠી તે તો, કદી જૂહી નથી થાતી. પરાભાસ જ પરાવાણ, ખરા એ દિવ્ય તારે છે; ગતિ ત્યાં ચેગિની પહોંચે, ખરી એ શેાધ ચેગિની. પરામાં પહોંચતા જેઓ, અહો તે છેતરાયજ શું ? વદેલી વૈખરી વાણું, જ|તી નર્તકી પેઠે. For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાજનપદ્ય સંગ્રહ. પરાના રોગીઓ પાસે, જઈને જૂઠ ના વદવું; જણાશો બાલ ચેષ્ટાવત્, જણાયા તે હવે સમજે. પરાને ભાવ છે સાચે, અનુભવથી જણાતો એ બુદ્ધિયબ્ધિસત્ય સંકલ્પ, પરામાં ઉઠતા ફળતા. સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૧૧ 6 શુદ્ધતનામસંગ. » વારી જઉં તારા ઉપર સે પ્રાણુ આ કુરબાન છે, તારા મનહર રૂપમાં મનડું સદા ગુલ્તાન છે; તુજ રૂપમાં તલ્લીન થઈ રાચી રહું માચી રહું, મુજ શુદ્ધ રંજન ધાતુથી અન્તર્ થકી મેળજ લહું. ૧ આનન્દના અદ્વૈતમાં અન્તર્ સમાધિમાં રહ્યો, તુજ દેખતાં ને ભેટતાં આનન્દ જાયજ ના કહે; તુજ ધ્યાનના એકતાનથી અલમસ્ત જૈ જીવું ખરે, એ ભાવ જીવન પામતાં નિર્ભય દશા અન્તર્ ઝરે. શુભ એક જાતિ એકરંગી મેળ અત્તરમાં થયો, જ્યાં વ્યક્તિ ભેદે મેળ ના એ મેળ અન્તરૂમાં વહ્યો, એ મેળ તારી સાથમાં પરમાત્મતાની વાટમાં, બુદ્ધચબ્ધિ ચેતન લાલીમા પ્રગટી હૃદયના ઘાટમાં. ૩ શુદ્ધ ચેતના પોતાના આત્મસ્વામીને કથે છે કે હે સ્વામિન! હું ત્યારા અસંખ્ય પ્રદેશરૂપ અંગપર વારી જાઉં છું. મારા ભાવપ્રાણ તારા માટે કરબાન છે. હે ચેતન ! અસંખ્ય પ્રદેશરૂપ હારા રૂપમાં હું ગુલ્લાન થઈ ગઈ છું. શુદ્ધ ચેતના કયે છે કે હારા રૂપમાં જલમાં માછલીની પેઠે રાચી રહું છું. મારી શુદ્ધ રંજનતા રૂપ ધાતુથી અતરંગ ભાવે તારાથી મેળાપ કરું છું. હે શુદ્ધ ચેતન! દેખતાં અને ભેટતાં જે આનન્દ ઉત્પન્ન થયે છે તે કળી શકાય તેમ નથી. હારા ધ્યાનમાં એકતાન થઈને હું સદા જીવું છું. એવું ભાવજીવન પામતાં મારી નિર્ભયદશા અન્તમાં વહે છે. સંવત ૧૯૬૯ શુદિ ૨ ર For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. निन्दक प्रतिपक्षियो આ જગતમાં પ્રતિપક્ષીઓની ખેાટ નહીં ખાંતે જુએ, ઇષ્યોળુએ ઇર્ષ્યા થકી નિન્દી ભલે પાપા ધુએ; ઈષ્યાળુએ પ્રતિપક્ષીઓનુ શ્રેય થાએ ચાહના, દિષ્ટ ખુલા ગુણુરાગની ભાવુ` ભલી એ ભાવના. જે સર્વ આગળ આવવા શૈાય જ સ્ફુરાવી ચાલતા, તેના અને પ્રતિપક્ષીએ સ્પર્ધા સમાની ખ્યાલ તા; પ્રતિપક્ષીઓ વણુ આગળે આવે નહી સન્તા ખરે, નિર્દેક ગ્રહે પાપેા અને ભકતા સ્તવી પુણ્યજ ભરે. નિન્જીક જના જો હોય તા ભૂલા થતી નજરે પડે, નિન્દક જને જો હાય તેા શૂરા સદા ઉંચે ચડે; પાપા ગ્રહી નિન્દક જના ચેતાવતા દુનિયા જના, એ નિન્દકા ઉપકારકે તેનું સદા સારૂં અનેા. નિન્દક અને ઇર્ષ્યાળુ વણુ સજ્જન નહીં પરખાય છે, અંધકાર વણુ ભાનુતણી કિમ્મત નહીં અંકાય છે; આત્માતા નિજ આત્મની સસ્કારથી દૃઢ થાય છે, દુર્જન જના એડધજ દિયે સવળુ ગ્રહે સુખ થાય છે. આ જગમાં નિર્ભય રહી આનન્દથી રહેવુ ખરૂ, એલે જગત્ જે ખેલ સારા વા ખુરા ના દિલ ધરૂ; પરમાર્થની વૃત્તિ ધરી સાક્ષી બની કરવુ સહુ, મુખ્ય સાચી ભાવના અન્તર્ વિષે સમજી રહું. સ. ૧૯૬૯ જેઠ શુ. પ. श्रगेोधावीऊपाश्रयनो लींबडो હરિગીત. શુભ એટલેા ચૂનાતણેા તેથી ભલુ થડ શાલતુ, તુજ પાસમાં જે આવતા તેનું અહે। મન થાભતું; For Private And Personal Use Only ૩ ૧૮૧ Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૮૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. શુભ શ્રાવકા તુજ હેઠળે બેસી વિચારી જે કરે, તે કાર્યની સિદ્ધિ થતી એવુ જના ખેલે ખરે પચ્ચાશ વર્ષો પૂરવે તુજ અસ્તિતા શ્રવણે સુણ્, ગુરૂના ગુરૂ તેના ગુરૂ અહિં આવીયા સાચું ભણું; સત્કાર દે આવેલને ડાળાં હલાવી પ્રેમથી, અહુ સાધુઓના સ’ગથી સંસ્કાર પામ્યા નેમથી. મયુરા ઘણા તુજ ઉપરે બેસી ભલા ટહુકા કરે, વાનર ચઢી કૂદે ઘણું ખાઇ સૂઇને મૂતરે; પાક્યા થકી લીંબોડીયા મીઠી થતી ત્હારી અહે, દૃષ્ટાન્ત દે પાક્યા પછી લેાકેા હૃદય સાચું લહે. હાલા કબુતર ચકલીએ ખીસકાલીએ આશ્રય કરે, વાયુથકી બહુ હાલીને આનન્દ ધ્વનિયા ઉચ્ચરે; ધ્યાની મુનિવર આવીને તુજ પાસમાં ધ્યાનજ ધરે, ઉપકાર કરતા લેાકને મીઠું કરી ડાળું ખરે. અડું તાપ તપીયા લેાકને ઠંડી હવાથી ઠારતા, જે લેાક તુજને પોષતા ઉપકાર તેના વાળતા; ખાળા રમે તુજ હેઠળે ગાના મધુરાં ગાવતા, નિર્દોષ જીવન ગાળતાં ખાળેા હૃદયમાં ભાવતાં. છેદાઇને ભેદાઇને દુઃખા સહે સ્થિરતા ધરી, કુદરત થકી વા સાધુથી શિક્ષા લહી ન્યાયજ વરી; તારા ઉપર પાણી પડે તાપજ પડે શીતજ પડે, અવતાર લીધા ભાગવે જે પૂર્વના કર્મો વડે. તુજ હેઠળે બેસી જિનાગમ વાંચીયાં શિક્ષણુ ધર્યું, ચર્ચા કરી કાવ્ય રચ્યાં શુભ ધ્યાનને પ્રેમે કર્યું; તે સ કૃત્યામાં ભલેા આશ્રય હવા સારી ગ્રહી, થાશા ભલુ ત્હારૂં અહા આશીષ એ હૃદયે વહી. ઓગણીશ આગણસાઠથી મેં દેખીયે તુજને ખરે, ગાધાવીમાંહી જ્ઞાનિયા દેખી તને હુ જ ધરે; For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમો. -૧ ૧ , , , , , , , રેગે ઘણું તુજ કટુક રસથી જાય વૈદ્ય ઉશ્ચર્યું, બુદ્ધયષ્યિ આશ્રય છાંયને પામી ભલું કાવ્ય જ કર્યું. સં. ૧૯૬૯ જોઇ શુદિ अभिप्रायोत्तर. १६ અભિપ્રાય બાંધો જે તમે મારા સંબંધી દ્વેષથી, બહુ ભૂલ ખાશે જ્ઞાનને માધ્યસ્થવણ એ કલેશથી અભિપ્રાયને બાંધ્યા થકી કિસ્મત તમારી થાય છે, મેલા ઘણા આદર્શમાં પ્રતિબિમ્બ ઝાંખુ જણાય છે. બહુ ભિન્ન રૂરિચ ભિન્ન બુદ્ધિ લોકમત ન્યારા ઘણા, એકજ રૂચે નહિ સર્વને જોતાં જરા ના જ્યાં મણા; દૃષ્ટિતણું જ્યાં ભિન્નતા ત્યાં પક્ષ એક જ ક્યાં રહે, સમજાય સાચું જ્ઞાનીને તે જાણીને સમતા વહે. અભિપ્રાય છે જે તમે તેમાં તમારી ભૂલ છે, સમજ્યા વિના અભિપ્રાયમાં વૃત્તિ ઘણી પ્રતિકૂલ છે; દરકાર ના અભિપ્રાયની જે જે રૂચે તે તે કથા, પ્રીતિ તમારા ઉપરે પરતંત્ર થે બહુ જે મથે. નિજ દૃષ્ટિમાં જે ભાસયું કક્કો ખરે તેને કરે, સમજ્યા વિના રાસભતણું પુછજ ગ્રહી હઠને ધરે; લાતે ઘણું વાગે પડે જાહેર હિમ્મત ના ત્યજે, જાહેર હિમ્મત અર્થ એ મૂઢ જ વિના કેને સુજે. નિજ જૂઠ પક્ષે તાણવા ભંભેરવા ભેળાજને, સમુદાય બળ ઘાતક બની સાચા સુધારક શું બને; જગદ્વેષ ઈચ્છે હળીને સળગાવતા જાહેરમાં, જાહેર હિમ્મત એ બુરી ત્યાગી રહા સુખ લહેરમાં. પરના વિચારનું રમકડું છે અને સ્વાર્થ રહી, જાહેર હિમ્મત તેહની જોતાં જરા કિમ્મત નહીં, For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. સમજી ખરૂં નિજ કેમની ઉત્કાન્તિ બીજે વાવવાં, બુદ્ધયબ્ધિ સાચા સદુરૂના ચરણમાં શીર નામવાં. સં. ૧૯૬૯ જ્યક શુદિ ૭. = વિવાર . - મળતા વિચાર આવતા તે સાથમાં વહેતા રહે, તે મનથકી મન મેળવી ઐક્યના પન્થ વહે; મળતા વિચારો આવતા ત્યાં રસ પડે વાતવિષે, એ વાતમાં આનન્દની ઢેતતા નજરે દિસે. મળતા વિચારો આવતા વિશ્રામ એ સંસારમાં, દિલ મેળવણ દુ:ખી અહે માનવ ઘણે અવતારમાં મળતા વિચારો આવતાં દિલ દર્દની શાન્તિ થતી, મળતા વિચાર આવતાં સહેજે થતી વાત છતી. મળતા વિચારે જ્યાં નહીં ત્યાં કેદખાનું મેળમાં, મળતા વિચારે જ્યાં નહીં ત્યાં સુખ નહીં છે હેલમાં મળતા વિચારે જ્યાં નહીં ત્યાં બેલ બેલે દુ:ખ છે, મળતા વિચારે જ્યાં નહીં મિષ્ટાન્ન જમતાં ભૂખ છે. મળતા વિચારે જ્યાં નહીં ત્યાં દષ્ટિમાંહી ઝેર છે, મળતા વિચારે જ્યાં રહે ત્યાં વનવિષે સુખ લહેર છે; મળતા વિચારો આવતા ત્યાં બહાના મેળા મળે, મળતા વિચારે આવતાં આનન્દ વનિયોઉછળે. એ મેળમાંહિ દિવ્યતા આનન્દતાને ભવ્યતા, મળતા વિચાર આવતાં આચારમાંહી સામ્યતા; મળતા વિચાર આવતાં ઉત્કાન્તિપળે ચાલવું, બુદ્ધચબ્ધિ અતર્ મેળથી શાન્તિભુવનમાં મ્હાલવું. સં. ૧૯૬૯ શુદિ ૮. ૫ For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૮૫ છે કે મહોય. 4 કવ્વાલિ. જગને લાભ દેવાને, જગને સુખ દેવાને, અણુએ દેહના સર્વે, રચાયા છે અમારા આ. જગતમાં શ્રેય કરવાને, જગતને ઉચ્ચ કરવાને; જગનાં પાપ ધોવાને, અમારે જન્મ નિશ્ચય એ. ૨ જગતનાં દુઃખ હરવાને, ખરાં સત્ય બતાવાને; સકલ પરમાર્થના માટે, અમારે જન્મ નિશ્ચય એ. ૩ જીવન સિના ભલા માટે, મળી છે ઈન્દ્રિયે સર્વે ભલામાં સર્વ વાપરવા, અને જે મળ્યું તે છે. ૪ જીવન છે સર્વથી ઉંચુ, સ્વપરની ઉન્નતિ કરવા; જરા ના ફેક કરવાનું, વધીશું આગળ યત્ન. પ મધ્યામાં ભાગ છે સૈને, જગમાં ભાગ છે મારે પરસ્પર ફર્જ એ સૈની, વિચારી ફર્જ આચરવી. ૬ અમારી જીદગાની સે, રહી તે સર્વના માટે બુદ્ધચબ્ધિ સત્ય પ્રાર્થો, મળ્યું તેને સમજવાનું. ૭ સં. ૧૯૬૯ જેક શુદિ ૧૧. So पर्यायथी सर्ववस्तुओ बदलाया करे छे. 20 રાગ ધીરાના પદને. બદલાતી સર્વે વસ્તુ રે, એક રૂપે નહીં રહે, ગર્વ ન કરશો કેઇ રે, જ્ઞાનીઓ પકારી કહે; ત્રણ અવસ્થા રવિની થાતી, એક દિવસની માંહી, બાળ યુવા ને વૃદ્ધાવસ્થા, મનુષ્યભવમાં આંહી, આચારે વિચારો રે, બદલાતા દેખ્યા સવે. બદલાતી. ૧ ૨૪ For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ ભજનપદ્ય સંગ્રહ. સમય સમય પર્યાયે ફરતા, સર્વ દ્રવ્યમાં જાણ, અન્તરૂમાં અનુભવથી જોતાં, થાતી પૂર્ણ પીછાન; મમતા શેમાં કરવી રે, અનુભવ જ્ઞાની લહે. બદલાતી. ૨ દેશ ફરતા ઉદધિ ફરતા, નગર ગામ બદલાય, બાંધ્યા સંબંધે બદલાતા, કુદરતને એ ન્યાય; બદલાતી વસ્તુ રહેતી રે, ચિન્તા શેક કેણુ વહે બદલાતી. ૩ ઉત્પત્તિ તેને નાશજ છે, જેયું જ્ઞાને સર્વ, હર્ષ શેક કને ક્યાં કર, લઘુતા વા શે ગર્વ સમજુઓ સમજી મનમાંરે, સમભાવે ગહગહે. બદલાતી ૪ આત્મવિશુદ્ધિના પય, ઉત્તરોત્તર સહુ વૃદ્ધિ, જ્ઞાનાદિકની ગુણસ્થાનકમાં, ઉત્તરોત્તર સમૃદ્ધિ બુદ્ધિસાગર ધ્યાને રે, જ્ઞાનાનન્દ ચિત્ત ચહે બદલાતી. ૫ સં. ૧૯૬૯ જોષ વદિ પ. ૭ નાાનની તરત જ છે. નાદાનની દોસ્તી કદી કરશે નહીં કરશો નહીં, નાદાનની સંગતથકી દુ:ખ ઘણું પામે સહી; નાદાનના મુખ બેલના વિશ્વાસમાં દુ:ખે વસે, વેળા વિપત્તિ આવતાં નાદાન ઝટ દૂર ખસે. નાદાન જનની દોસ્તી એ વિપત્તિની વેળા કહી, બુડે અને બુડાડતે એ સંગને રંગજ લહી, માથું કપાવે વાતમાં બદલાઈને અળગો રહે, આધિ ઉપાધિ વ્યાધિનાં દુઃખે ઘણાં પ્રાણ લહે નાદાન નાગો હૈ રહે નાગા કરે પાસે રહ્યા, બીકણ હદયની પાસમાંહી જે રહ્યા તે દુ:ખ લા; ૨ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૮૭ ર ૪ - - - - - નાદાનની વાતેવિશે લાતો રહી છે જાણવું, નાદાન જનના પ્રેમમાં ઝેરજ રહ્યું મન આણવું. વિવાહની વરસી કરે પાડે કૂવામાં ઝેધથી, હાંસી કરાવે પાસમાં રહીને રહે ના બોધથી, નાદાનથી દૂર રહે નાદાન સંગત ના કરે, બુદ્ધ બ્ધિ સંગત ધીરની પામી વહો શાન્તિ ઝરે. સં. ૧૯૬૯ ૪ વદિ. ૬. पल स्वोन्नति माटे निन्दकप्रतिपक्षीओवच्चे वीर शरण ग्रहवं. २ પ્રભુ મહાવીરના શરણે, અમારે શાતિ લેવાની, પ્રભુ મહાવીરના નામે, અમારે શાન્ત રહેવાનું. ૧ સતાવે દુર્જને વે, બનેલા બાહ્યથી ઢોંગી, અરે ઈર્ષ્યા થકી તપતા, તપાવા યત્ન કરતા તે. ૨ અરે તેઓ ગમે તે કહે, નથી તેની જરા પરવા; પ્રભુના પન્થ સંચરતાં, પરિષહ સર્વ સહેવાના. ૩ પ્રતિપક્ષી વિના જગમાં, ઉદયનાં ચિન્હ ના કેનાં પ્રતિપક્ષી બનેલાઓ, દયના દ્વારમાં કેલે. થતા જે પાડવા યત્ન, થતા તે ઉન્નતિ અર્થે અને એ અનુભવમાં, ખરેખર આવતું સાચું. રહે જાગ્રતપણું અમને, ભવસ્થિતિ વિચારાતી; કરૂણું સર્વ પર રહેતી, વધે ઉપયોગ અન્તરૂમાં. પ્રતીતિ આવતી ઘટમાં, અમારી ઉન્નતિ થાશે, બુદ્ધવધિ વીરના શરણે, થઈશું વીરના સરખા. ૭ સં. ૧૯૬૯ ૪ વદિ ૮ For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ ભજન સંગ્રહ. » વવિનસ્તવન. » સંભવ જિનવર દેવ નિરંજન, નિશદિન તુઝ ગુણ ધ્યાન ધરૂરી; દુર્જન લોકે નિર્દો ભાંડે, તેથી મનમાંહી ન ડરૂરી. સંભવ૦ ૧ બુરી અફવા ખૂબ ઉડાડે, દુર્જન લોકો બૂમ કરીરી, હાથી પાછળ શ્વાન સંતાં, સૂરજ સામી ધૂળ ધરીરી. સંભવ૦ ૨ તુજ આણું મુજ શિર વહી છે, પાછે તેથી કદિ ન પડુંરી, પાખંડી પાડે ભલે પેકે, સત્ય ધર્મના હેત લડુરી. સંભવ. ૩ જિનઆણથી સાચું કહેવું, શિર જતાં સાચું ન ત્યજુરી; અનેકાન્તનય સાપેક્ષાથી, જેનાગમને નિત્ય ભજુરી. સંભવ ૪ દુર્જન દાવાનલમાં પાણી, સાચું તારૂં શરણ કર્યુંરી; બુદ્ધિસાગર સત્ય દિવાકર, કિરણે તેમનું જોર હરી. સંભવ. ૫ સં. ૧૯૬૯ ૪ વદિ ૧૦. સ માવના. * આનન્દ છે આનન્દ છે આનન્દ છે આનન્દ છે; ખાતા પીતાને ઉઠતાં, આનન્દ પરમાનન્દ છે. આનન્દ૦ ૧ પ્રતિકૂળ સાનુકૂળ તાપ જ ટાઢ રાત્રી દિનમાં જડ સૂક્ષ્મમાંને સ્કૂલમાં, આનન્દને સુખ કન્દ છું. આનન્દ ૨ વિધી જનના વૃન્દમાંને, દુર્જનોના ફન્દમાં, નિવૃત્તિથી રહેતાં અમારે, દુખના નહિ કદ્ધ છે. આનન્દ૦ ૩ સંપત્તિમાં નહિ હર્ષને, વિપત્તિમાંના મન્દ છું; અનુભવ અનુપમ વાસના, શીતલ મઝાને ચન્દ છું. આનન્દ. ૪ બન્ધન નહીં એ બાહ્યનાં, બંધાઉ ના હું બાહ્યમાં, વૃત્તિ શુભાશુભ ક્ષીણ થયે, દૃષ્ટા ખરે નિબંધ છું. આનન્દ૦ ૫ સમ્યગ નિરક્ષણ આત્મનું, એ વસ્તુત: જગમુક્ત છું; એ કલ્પનાના ભેદથી વિમુક્ત સાચે વંઘ છું. આનન્દ. ૬ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પશ્ચિમ દ્વારે ગગનગઢમાં, જાપ સહેજે થાય છે, એ જાપ અજપા નામને, સેડહું અનુભવ ગમ્ય છે. આનન્દ૦ ૭ જીવે નહીં જીવાયને, અણુજીવતાં જીવાય છે; એ અમર ચેતન ઓળખે,બુદ્ધયબ્ધિ સુખનિસ્ટન્ટ છે.આનન્દ૦ ૮ સં. ૧૯૬૮ આષાઢ શુદિ ૮. + आत्मशुद्धस्वरूपोपयोग. १६ કેઈ એક જ્ઞાનીઓ વિચારે રે, આતમ અમર છે રે જી. એરાગ. શુદ્ધ સ્વરૂપ મુજ સારૂં રે, ચેતન સ્વયં ખરેજી; અસંખ્યપ્રદેશે ક્ષેત્ર સદાનું, અસંખ્યપ્રદેશી પોતે હેજી, અસંખ્યપ્રદેશે ધર્મ અનન્ત, ભાસે જ્ઞાનની તે રે. ચેતન- ૧ જ્ઞાનાદિક ગુણ ધામ રૂપ નહીં નિર્નામ, અલખ અગોચર જ્ઞાની હેજી, *વેતાંબર આશાબર નહીં હું, અજરામર સુખ ભાની રે. ચેતન૨ નરનારી દેહનહીં જાતિનહીં ભાતિનહીં, મનવાણીથી ન્યારી રે હેજી; દૃશ્ય રૂપ આ જગત્ નહીં હું, શુદ્ધ ધર્મ આધારે રે. ચેતન ૩ નય નિક્ષેપ જ્યાં નહીં પહોંચે, ત્યાં મારે આવા હેજી; રાગાદિક પરિણતિથી ન્યારે, પરમાનન્દ વિલાસ રે. ચેતન ૪ નિશ્ચયનયદૃષ્ટિથી નિર્મલ, શુદ્ધધર્મને ધ્યાતા હેજી, સંગ્રહનયથી સિદ્ધ સમેવડ, જ્ઞાને શેયને જ્ઞાતા છે. ચેતન ૫ જન્મ મરણ જંજાળ નહીં મુક, પરમબ્રહ્મ પરખાયે હેજી; નિઃસંગી ભેગી ગુણગી, નિશ્ચયદૃષ્ટિ જણાયે રે. શુદ્ધ ધર્મના ઉપગે રહી, નિજને નિજ સંભારું હેજી; બુદ્ધિસાગર શુદ્ધસમાધિ, યેગે છે ઉજિયારું રે. ચેતન ૭ સં. ૧૯૬૯ આષાઢ શુદિ ૯. For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૦ www.kobatirth.org ભજનપથ સંગ્રહ. निष्पक्षपात दृष्टि રાગગાડી. તાણા તાણી રિચે ન ક્યારે રે તાણે તૂટી જાય. પક્ષપાતની બુદ્ધિથી રે, રાગદ્વેષની વૃદ્ધિ આત્મભાવના દૂર રહે રે, થાય ન ચેતન શુદ્ધિ. ષદ્ઘન ઝઘડાથકી રે, થાય ન આતમ શાન્ત થાય ઉથાપ વિવાદમાંરે, મેાહે જીવડા ભ્રાન્ત. પોતાનું માન્યુ ખરે, માને દુનિયા લાક; પરંતુ માન્યું જૂઠછે રે, જ્યાં ત્યાં પડે છે પાક. દુનિયાના મતભેદના રે, કિં ન આવે પાર; મતની તાણાતાણુમાં રૈ, મમતાને અહુકાર. નિક્ષેપા નય ભંગથી રે, અનેકાન્ત સમજાય; મત બુદ્ધિ ઝઘડા સમે રે, પક્ષપાત દૂર થાય. મ્હારૂં ત્હારૂં સૌ ત્યજી રે, થઇ મધ્યસ્થ વિચાર; સાપેક્ષે નય ચાલથી રે, ધર્મ તત્ત્વ નિર્ધાર. રાગ દ્વેષ દૂર કરી રે, પન્થથકી રહી દૂર; બુદ્ધિસાગર ધર્મની રે, સેવા કરી એ શૂર સ. ૧૯૬૯ આષાઢ શુદિ ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वसमयदृष्टि રાગગાડી. શેાધી ખૂબ શેાધી લીધું રે, આત્મ રમણતા સાર. પરમાં ષ્ટિ દેખતાં રે, રાગાદિક ઉત્પાત; પર સમય તે જાણવા રે, પ્રગટે ચિત્ત અશાત. અશુદ્ધ પર્યાય ગ્રહ્યા રે, તે પણ પરભાવ દ્રષ્ટિ ત્યાગીને રે, રાચીજે શુદ્ધભાવ. શુદ્ધોપાગે આત્મમાંરે, ષ્ટિ સમય નિજ જાણ; છે પરભાવ; For Private And Personal Use Only તાણાતાણી તાણાતાણી. ૧ તાણાતાણી. ર તાણાતાણી. ૩ તાણાતાણી. ૪ તાણાતાણી. પ તાણાતાણી. ૬ તાણાતાણી. ૭ શોધી. શેાધી. ૧ શેાધી. ર Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. www ^^^ ^^^^- ૧ ૧૧v / શોધી. ૩ ધી. ૪ ધી. ૫ સ્વ સમય દષ્ટિ રાચતાં રે. શુદ્ધ ચારિત્ર પિછાણુ સ્થિર દીપક જાતિ સમુરે, શુદ્ધદષ્ટિથી ધ્યાન; વીલ્લાસે ગહગહી રે, કીજે અનુભવ ભાન. આત્મસમયમાં ધર્મતા રે, આત્મ સમયમાં મુક્તિ; અન્તરમાં અનુભવ કરે રે, શુદ્ધધર્મની ઉક્તિ. આગમ ને આગમતણે રે, ચરણસાર પરમાર્થ; વ્યવહારે લખ દોડતાં રે જડે નહી તત્ત્વાર્થ. ઉપશમ અમૃતરસ ભયો રે, આત્મસમય પરમાણ; શુદ્ધ સમય નિજ ધર્મમાં રે, હાય ન તાણાવાણુ. પરમ પન્થ સાચે કો રે, આમરમણ સુખકાર; બુદ્ધિસાગર ધર્મમાં રે, ચિદાનન્દ જયકાર. સંવત ૧૯૬૯ આષાઢ શુદિ ૧૫ શેધી. ૬ ધી. ૮ શોધી. ૮ = માનવહિપમા વેતન. કલ રાગ ધન્યાશ્રી. આનંદ તારું રૂપ ચેતનજી, આનન્દ લ્હારૂં રૂપ; અાખ અગોચર ભૂપચેતનજી હર્ષ શેક તુજને નહીં રે, રાગ દ્વેષથી ભિન્ન; જગની જંજાળથી રે, ન્યારે નિજરૂપ લીન. ચેતનજી ૧ દુનિયા બેલો જે કહે રે, તેમાં રાખ ન લક્ષ, આપ સ્વભાવમાં ખેલતાં રે, આપો આપ પ્રત્યક્ષ. ચેતનજી ૨ આક્ષેપ લાગે નહીં રે, લાગે ના તુજ ગાળ; અપકીર્તિ વળગે નહીં રે, વળગે ન યશની માળ. ચેતનજી, ૩ પ્રતિબિંબ જે જે પડે રે, આરીસાની માંહી, તેને દુઃખ થતું નહીં રે, એ ગુણ બ્રહ્મમાંહી. ચેતનજી ૪ જે જે ભાસે તુજ મહીં રે, સમભાવે તે દેખ; For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. મસ્ત બની આનન્દમાં રે, સખ્યભાવે પેખ. ચેતનજી ૫ શુદ્ધ ધર્મ ઉપગમાં રે, આનન્દ અપરંપાર; રાગ દ્વેષ વિકલ્પથી રે, ન્યારો નિજ ગુણ ફાર. ચેતનજી ૬. રાગાદિક પરિણામથી રે, વિકલ્પની જંઝાળ; મનતરંગો એ સહુ રે, શુદ્ધોપગે ટાળ. ચેતનજી ૭ મન રમાવી આત્મમાં રે, થા આનન્દ ભરપૂર, બુદ્ધિસાગર ધર્મમાં રે, રમતા સખ્ત કે શૂર. ચેતનજી ૮ સંધત ૧૯૬૯ આષાઢ વદિ ૧ - ક યોગને આમન્ના. --- નિઃસંગતા બાલાવતી અન્તરૂતણ શુભ દેશમાં, શબ્દ સુણું તેના ભલા, પડશો નહીં હો કલેશમાં; સત્કાર કરવા ઈચ્છતી, દરિયા ગિરિની શોભતી, આસન્ન ભૂમિ રૂહથી, એ યોગીનું મન થોભતી. પણે હલાવી પ્રેમથી, વૃક્ષે નિમંત્રણ આપતાં, સ્થિરતા શિખામણ દઈને, એ મેગીને સમજાવતાં આવો અમારી પાસમાં, પર્વત કહે વાંકો વળી, ઉંચા અને કાંઠા બને, ગીજને સંગે ભલી. જંગલ જણાવે પ્રેમથી, આ અમારી પાસમાં, નિસ્ટંગતાના હેતુઓ, પામે ભલા આવાસમાં, જ્યાં બાઢાથી શાન્તિ સ્થળે, ત્યાં શાન્તતા પ્રગટે ખરે, બુદ્ધયબ્ધિ આમત્રણ ભલું, આનન્દશાન્તિ પદ ધરે. ૩ મનુષ્યના આત્માને અતરમાં નિઃસંગતા બેલાવે છે. યોગી કથે છે કે હું તેના શબ્દો શ્રવણ કરું છું. નિઃસંગતા એમ કહે છે કે હે યોગીઓ તમે સંસારના કલેશમાં પડશે નહીં. નિઃસંગતા કથે છે હે યોગીઓ તમે જનસંસર્ગ ત્યાગીને ગુફાઓને આશ્રય કરે. યોગીઓનો સાકાર કરવા જાણે ગુફાઓ ઇચ્છા કરતી હોય એવી દેખાય છે. ગુફાઓ પોતાની પાસે ઉગેલાં વૃક્ષોથી - For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. wwww ગીઓનું મન થેભે છે. વૃક્ષે પણે હલાવીને વેગીઓને આમંત્રણ કરે છે. પિતાની પેઠે સ્થિર ક્ષમાદિ ગુણવાળા થાઓ એમ વૃક્ષ યોગીઓને શિખામણ આપે છે. પર્વત પણ યોગીઓને પિતાની પાસે બોલાવે છે. જંગલ પણ યોગીએને બેલાવે છે ઈત્યાદિ. સં. ૧૯૬૯ આષાઢ વદિ ૮. 2 संभवनाथ स्तवन. વિહરમાન ભગવાન સુણ મુજ વિનતિ એ રાગ. સંભવ જિનવરદેવ નિરંજન શ્ચાઈએ, શુદ્ધધર્મ નિજ સત્તા રહ્યો ઝટ પાઈએ, નિશ્ચય દૃષ્ટિ ધરી ચિત્ત પ્રભુગુણ રીઝીએ, શુદ્ધ સમય નિજ વ્યક્ત ભાવે ઝટ કીજીએ. શુદ્ધપગે કર્મવિપાકે ઘણા ટળે, સંવર ભાવમાં ચેતન ક્ષણ ક્ષણમાં ભળે; કર્મભેગથી નિર્જરા જ્ઞાનીને હોય છે, આત્મસ્વભાવે સવળે પરિણામ જેય છે. જ્ઞાનગતિ વૈરાગ્યથી મેહ હણાય છે, નિર્ભયતા નિ:સંગતા ચિત્ત સુહાય છે; મન ચંચલતા નાશથી સ્થિરતા સંપજે, નિલેપીપણું અન્તર્ દૃષ્ટિથી નીપજે. વાધે કમલની નાળ યથા જલ વૃદ્ધિથી, પરિષહે ગુણ વૃદ્ધિ તથા નિજ શુદ્ધિથી, પરિષહ પ્રાપ્ત થએ તે નિર્જરા બહુ થતી, દુ:ખ સમયમાં અન્તર્મુખ થાતી મતિ. લડતો કર્મની સાથે જ્ઞાની શૂર થઈ ખરે, દુનિયા દેખે ન ત્યાંય અરે એ શું કરે, For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૪ ભજનપદ્ય સંગ્રહ. સમભાવે રહી કર્મ શુભાશુભ ભાગવે, જ્ઞાની કાળ વીતાવે સુખ મહાત્સવે. પ્રગટાવી નિજ વીર્ય લડે મેદાનમાં, હુણતા મેાહનું સૈન્ય રહી નિજ ધ્યાનમાં; માહ શત્રુના સૈન્યને મૂળથી કાપતા, અન્તર’ગ ઉપયાગે શૂરતા વ્યાપતા. ધન ધાતી હણી કર્મ કેવલ પ્રગટાવતા, ક્ષાયિકભાવે ચેતન રાજ્યને પાળતા; બુદ્ધિસાગર જિનવરગુણ ગણુ ધ્યાવતા, પરમ મહેાય જિનપદ્મ ચિત્ત રમાવતા. સ ૧૯૬૯ આષાઢ વિ ૯, Acharya Shri Kailassagarsuri Gyanmandir * कर्मविपाक કવ્વાલિ. વિપાકા આપવા આવ્યાં, પ્રગટ થઇને અરે કર્મા; નથી ડરતા તમારાથી, સહીશુ સ સમભાવે. શુભાશુભવેદીને દેવું, ચુકવશ ઉત્સવેા માની; જરા નહીં હ દિલગીરી, રહી સમભાવમાં વેદ. અમારી શક્તિથી આવ્યાં, અમારી શક્તિથી જાશેા; થતા નિર્માલ અમે નક્કી, વિપાકા વેદીને જગમાં, હરી પાછળ હઠી તપે, અમારી પણ ગતિ તેવી; તમાને પૂર્ણ ખેરવવા, અમારી ધ્યાનની સૃષ્ટિ, અહા ચકડાલ ખેઠેલા, જના ઉંચા થતા નીચા; નથી ઉંચા નથી નીચા, અનુભવ દ્રષ્ટિથી જોતાં. ભમાન્યે રાનમાં નળને, ભમાવ્યા પાંડવા વનમાં; રહ્યાં નામે અમર જગમાં, ગયું તું તે હઠી પાછુ. For Private And Personal Use Only પ 6 ૧ 3 ૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૫ રહીને ગુપ્ત પડદામાં, પ્રગટતું તુર્ત અણધાર્યું; અરે પ્રારબ્ધ જોગવતાં, શુભાશુભ દીનતા ક્યાંથી? ગમે ત્યારે ખરી જાશે, અમે એ સર્વ જોઈશું, બુદ્ધ બ્ધિ સન્ત સોભાગી, અનુભવ જ્ઞાન મસ્તાન. ૮ અરે કર્મો તમે પ્રગટ થઈને આત્માને વિપાકે આપવા આવ્યાં છે તેથી હું આત્મા ડરતે નથી. સમભાવે તમારા વિપાક અમે સહીશું, ઉત્સવ સમાન દિવસો માનીને હે કર્મ ! તમારું શુભાશુભ વિપાકરૂપ દેવું ચૂકવીશું. દેવું ચૂકવતાં હર્ષ વા શોક નથી. મારે-( આત્માએ) સર્વ કર્મવિપાક ભેગવવા જેઈએ. તમારે કતાં હું અશુદ્ધ વ્યવહારથી હતો અને તમને ભોગવનાર પણ હું છું. તમારો નાશ પણ અમે કરીશું જેમ જેમ તમારે ઉદય ભેગવવામાં આવે છે તેમ તેમ અન્ત ખ ઉપગથી અમે નિર્મલ થઈએ છીએ. સિંહ તપીને આગળ જવા માટે પહેલે પાછળ હઠે છે તેવી અમારી ગતિ પણ આત્માના શુદ્ધ ધર્મ માટે છે. હે કર્મ હને આત્માના અસંખ્યાત પ્રદેશથી પૂર્ણ ખેરવવા અમારી બાનદષ્ટિ છે. ચકડોળમાં બેઠેલા મનુ ઉંચાનીચા થાય છે પણ વસ્તુતઃ તે ઉંચા વા નીચા નથી તેમ પુણ્ય વા પાપના વિપાકોને ભેગવત આત્મા વસ્તુતઃ ઉચ્ચ વા નીચ નથી. અનુભવ જ્ઞાનદષ્ટિથી દેખતાં તમારાથી હું ન્યારે છું. સંડાસમાં અને સિંહાસન પર બેઠેલો રાજા એકજ છે. ઉપાધિ ભેદે ભેદ છે. હે કર્મ !!! નળ વગેરેને હું બહુ દુઃખ દીધાં પણ અને ત્યારે નાશ થયો તેમ અને તું નષ્ટ થશે. ઈત્યાદિ. સં. ૧૯૬૯ આષાઢ વદિ ૧૨. હત્ર શર્મા પ્રસં. 20 કવ્વાલિ. અરે કર્મ પ્રત્યે ! ત્યારે, અકલ મહિમા અકલ ઘટના જીને પૂતળી પેઠે, રમાડે છે ભમાડે છે. અજબ હારી અને લીલા, અજબ તું ખેલ ખેલાડુ, અરે કિસ્મત બહુરંગી, ઘડીમાં ઉંચું ને નીચું. For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૬ www.kobatirth.org ભજનપદ્ય સંગ્રહ. સમપી દુ:ખનાં લ્હાણાં, શિખાવે પાઠ ધીરજના; ગણી ઉપકાર ત્હારા એ, અનુભવમાં ચહું છું હું. હલાહલ ઝેર તુ તેા છે, અને મહાદેવ હું તેા છું; કરીને પાન ત્હારૂં તે, ગણાવુ` નીલકંઠ જ હુ અરે તુ તમ અને હુ તા, પ્રકાશી જીવ ભાનુ છું; અમારા ને તમારી એ, ખો સબંધ છે નહિ એ. ગ્રહણ તું ને રવિ હું છું, અન્ય તુ અભ્ર હું ભાનુ; અરે શેતાન છે પાપી, જગમાં ખુબ માયાવી. પ્રભુ તુ ક` છે.જો પણ, પ્રભુ ત્હારા અરે હું છું; બુદ્ધચબ્ધિ શક્તિના જેરે, ગગનમાં દીપતા રહીશુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री गुरुने स्नेहांजलि, કવ્વાલિ. ७ ભાવા—અકલ મહિમા અને અફલ ઘટનાવાળુ હું કંતુ એક પ્રભુ અર્થાત સમ છે. હું ક રૂપ પ્રભા ! તુ જીવાને પૂતળી પેઠે નચાવે છે રમા ડે છે અને ચતુતિમાં ભમાડે છે. કર્મપ્રભે !!! ત્હારી અજમ લીલા છે અને તું અજબ ખેલના ખેલાડુ છે, અરે કિસ્મત અર્થાત્ કમ પ્રભા તુ બહુર’ગી છે. તુ ઘડીમાં ઊંચું અને નીચું થયા કરે છે. જ્ઞાનીએ દુ:ખના હ્રાણાં આપીને ધૈર્યના પાઠ શિખવે છે. ત્હારા ધૈય ને શિખવવા માટે ઉપકાર માનું છું. હારાથી અનેક પ્રકારે નાનાનુભવ મળે છે, અને તેથી હું મારા શુદ્ધ ધર્મમાં આગળ વધુ છું. તું તે હલાહલ વિષ છે તા હું મહાદેવ થઇને ત્હારૂં પાન કરી નીલકંઠ થાઉં છું. તુ તમ છે તેા હું આત્મરૂપ ભાનુ છું. આવી રીતે સત્તાથી તમારા અમારા વ્યવહાર છે એમ જ્ઞાની આત્મા કથે છે. તું ગ્રહણ છે તે હું આત્મારવિ છું. તું વાળ છે તો હું સૂ છું. કરૂપ પ્રભુને પણ હું પ્રભુ છું ત્યાદિ. સ. ૧૯૬૯ આષાઢ વિંધે ૧૪. For Private And Personal Use Only ac ગુરૂ પ્યારા થયા ન્યારા, ગયા કયાં દેહને છેડી; દયા કેમ દિલમાં નાવી, તરત ગ્યા કેમ તરછેડી. ૩ ૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૯૭ બજાવી ફર્જ પોતાની, ગયા પાછા નહીં આવે, જઈને સ્વર્ગમાં હેતે, કરૂણા શિષ્યપર લાવે. તમારી યાદ આવે છે, ખડી સામી થતી મૂર્તિ રહીને મન શિક્ષા, રમણુતામાં થતી સ્કૂતિ. તમારા નામના જાપ, જપું છું હું સદા પ્રેમે; સદા સાહાયી બની રહેશે, પ્રભુના પન્થમાં સેમે. સદા સંભારતા રહેશે, ગુરૂ મુજ જ્ઞાનના દરિયા; ગમે તે ગણી હારે, મને તારે દયા ભરિયા. સદાની શાન્તિ હો તમને, સદા એ ચાહે છે મારી, ગુરૂનો ભક્ત પ્રેમી તું, બલીહારી સદા હારી. અમારા જીવની સાથે, તમારું ધ્યાન યોજાયું; બુદ્ધચબ્ધિ સરૂ શરણું, સદા મુજ ચિત્ત સહાયું. સં. ૧૯૬૯ શ્રાવણ શુદિ ૨. प्रभुने न्याय प्रार्थना. કવ્વાલિ. અમારા ચિત્તનો સાક્ષી, અમારા કાર્યને સાક્ષી; નથી લ્હારા વિના બીજે, પ્રભે હું ન્યાય કયાં માગું. જગમાં ન્યાયના ધારા, નથી પૂરા અધુરા સ; અધૂરાનું અધુરૂં સૈ, જગતનો ન્યાય તુજ પાસે. વિનવવી દુનિયાને શી, રીઝવવી દુનિયાને શી? ભૂલે છે દુનિયા ડાહી, યથાવૃત્તિ તથા સમજે. પ્રભો !!! તુજને રીઝવવામાં, પ્રભે! તુજને વિનવવામાં, નથી મહેનત ઘણું પડતી, સમર્પણ સર્વનું કરતાં. અમારા દિલના જ્ઞાતા, અમારા દિલના દષ્ટા; ખરે તે ન્યાય આપીને, અમારી ઉન્નતિ કરતે. અમારા પૂર્ણ વિશ્વાસી, અમને દુઃખમાં બેલી, For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ ભજનપદ્ય સંગ્રહ. ખરૂં બતલાવ હૃદયમાંહી, સદાની પ્રાર્થના એ છે. ગમે તે ગણી ત્યારે, ઉગારે દુખથી તારે; બુદ્ધયબ્ધિ આશરે ત્યારે, પ્રત્યે તું પૂર્ણ છે પ્યારે. સં. ૧૯૬૯ શ્રાવણ શુદિ ૯ ૭ 2 आचार विचार भेदथी खेद न करवो. કવ્વાલિ. જગતમાં ભિન્ન આચાર, વિચારે સર્વના જૂદા; થતી ના એકતા સૈની, ધરીને ખેદ શું કરશો. અહો જે ભિન્ન આચાર, વિચાર પણ અપેક્ષાએ વિચારી સાર લેવામાં, નથી ખેદજ તે મનમાં. રૂચિ છે સર્વની જુદી, પ્રવૃત્તિ સર્વની જૂદી, જગની ભિન્ન દષ્ટિથી, બન્યું બનશે સદા એવું. અહે એ ભેદ કુદ્રતુના, નથી એ આપણા તાબે, કરે ચિન્તા વળે ના કંઈ, જુઓ જે જે બને તે તે. વિચારે ચિત્તમાં તેથી, થતું કુત્ થકી જૂદું નથી કુદ્દતણી સત્તા, ખરેખર આપણા તાબે, વિચાર્યાથી દશા આવી, અનુભવમાં ખરી આવે; મટે ત્યારેજ ચંચલતા, અપેક્ષાએજ સમજાતું. નાની બહુ અપેક્ષાઓ, જગતમાં સર્વ સમજાતી; અપેક્ષાવાદ શાસનમાં, રહ્યા તે શાનતા પામ્યા. કદિ ના પાર ઝઘડાને, વિવાદને અરે આવે; કથંચિત્ સે અપેક્ષાથી, સમજતા તે સુખી થા. ધરી ઔદાર્ય મતભેદે, અપેક્ષાથી ક્ષમા ધારી; વિભિન્ન ધમી ઓ સાથે, સદા નિજ આત્મવત્ વર્તો. જગને શુદ્ધ પ્રીતિથી, હૃદયનું આપશે સારૂં; બુદ્ધચબ્ધિ આશયે સર્વે, સમજતા પૂર્ણ જ્ઞાનીઓ. સં. ૧૯૬૯ શ્રાવણ શુદિ ૧૦ For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. कोने क्षमापना. કળ્યાલિ. હૃદય હારું અને મહારૂં, સદાના ઐક્યમાં ઝીલે; નથી આંટી નથી ઘાંટી, ખમાવાનું અરે કાને. પરસ્પર શુદ્ધ પ્રીતિની, ખરી લાગી રહી લગની; સદાની મનમાં માફી, રહી ત્યાં ખામવાનું શું? રહ્યું જ્યાં ઐક્ય અન્તરથી, નથી ત્યાં બાહ્યના ભેદે, સ્વયં ભેદો ટળી જાવે, સદા અધ્યાત્મની તે. ૩ ખરા અધ્યાત્મ જ્ઞાને જ્યાં, થતી બહુ શુદ્ધિ પ્રીતિની; અહો એ પ્રેમના પ્યાલા, પીધા ત્યાં ખાવાનું શું? ૪ નથી દરકાર કાયાની, નથી દરકાર જીવ્યાની; પ્રભુરૂપ જ જગત્ આ જ્યાં, દુભવવાનું નથી ત્યાં તે. ૫ પ્રભુ દરબાર દુનિયામાં, પ્રભુમય જ્યાં જણાતું સિ; રહી જ્યાં ભાવના એવી, ઉઠે ત્યાં તાર માફીના. હૃદયના વાદ્ય યંત્રે એ, ઉઠે છે માણીના તારે પરાના તારની ખૂબી, પ્રભુના યેગીઓ જાણે. પિધો જેણે પ્રીતિ પ્યાલે, મર્યો તે જીવતાં જુદે; પીવંત પ્રેમને ચાલે, પુનર્જ પુનર્જન્મે. અરે એ મૃત્યુ છે જુદુ, અરે એ જીવવું જુદું; થતું અધ્યાત્મ જ્ઞાને જ્યાં, જીવંતાં શુદ્ધ પ્રેમે તે. અહો એ જ્ઞાનને પ્રેમ, પ્રભુની પેત દેખાતી; ખરી એ ભક્તના ભાગ્યે, લખાઈ છે પ્રભુ યેતિ. ૧૦ અરે એ તત્ત્વ સમજીને, ખરું ઘર સાધ્ય શુભ ભાવે; બુદ્ધ બ્ધિ સન્તના બેલે, સદા આનન્દ રસ મેવા. ૧૧ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૮ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ ભજનપદ્ય સંગ્રહ. म अध्यात्मज्ञान पुष्प. १९ કવ્વાલિ. હૃદયનું કુલ્લ મેરૂં, હૃદયનું પુષ્પ તું ખારું; જીવનરૂપી હૃદયરૂપી, નયનને ઠારનારું છે. અમરતાને અનુભવ દઈ, ભુલાવ્યું ભાન દુનિયાનું . ભૂલાવ્યાં મૃત્યુનાં દુઃખો, સદા આનન્દ રસ ભરિયું. બચાવ્યા હે જીવા હૈ, રમાડ્યો હે જમા હે; નવું આખું જીવન જ્યોતે, થયે આનન્દને રસિયે. ખરી અપી સમાધિ , થઈ અદ્વૈતની ઝાંખી, ભુલાવી ભ્રાન્તિની જાળે, સહજ રૂપે જણાવ્યું હેં. બનાવ્યા ત્યાગીને ત્યાગી, બના શુદ્ધને રાગી, બુદ્ધચબ્ધિ ભાવ પ્રાણુંજ તું, થઈ તન્મય સદા જીવું. ઝ દEUT વનું છું. (વાત) * હદય વીણા વગાડીને, મધુરા સ્વર નીકાળીને, કરૂં છું ઈન્દ્રિયે મૃગલાં, બનીને કાનુડે વ્રજને. કરું છું વૃત્તિ પીઓ, હૃદયના મેરલી નાદે, અનુભવ જ્ઞાન ગેવર્ધન, ગિરિપર હું ચઢું પ્રેમે. પરમ ભક્તિ યમુનાના, ઝીલું હું જ્ઞાન વારિમાં અહો ત્યાં કામ કાળાહિક પ્રયત્ન તે દબી જાતે. મધુસમ મિષ્ટ મેહન છે, મધુ તે તે ગણાતા હે; મધુને નાશ કરનારે, મધુસુદન સ્વયં ભા . અસંખ્યાત પ્રદેશમાં રહ્યા બ્રહ્માંડના ભાવે; બુદ્ધચબ્ધિ પિંડમાં ચેતન, હરિ શ્રીકૃષ્ણ કહેવાયે. સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૯ ૪ For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ના રો. =+ માયામાં મનડું મોહ્યું રે–એ રાગ. ગુરૂએ પ્યાલો પાયે રે કરૂણા દિલ લાવી, બુહંતાને ઉદ્ધા રે સાને સમજાવી પ્રેમવાલ પાયે બેઠે નહીં દરમાયે, પણ સ્વાર્પણ ભાવ કરાવ્યો રે. કરૂણા. ૧ પહેલો પ્યાલે પાયે, ખુમારી રસ બહુ છા, દિલ આનન્દ પરખાયે રે. કરૂણા. ૨ બીજે ગાલે પાયે, હું તત્ત્વમસિ પદ પા; ને અજપા જાપ જગાયે રે. કરૂણા. ૩ ત્રીજો પ્યાલો પાયે ને, ઐક્યભાવ પરખાયે, હું રૂપાતીત જણાયે રે. કરૂણા. ૪ ચોથો ખ્યાલ પાયે, અદ્વૈતભાવ સુહા; ત્યાં Àતભાવ વિલાયે રે. કરૂણા. ૫ પાલે પાંચમે પાયે, ત્યાં હું માં હુંજ સમાયે, એ કથતાં નહીં કથાયે રે. કરૂણ. ૬ ગુરૂના પ્રેમાલા, ભક્તિના શુદ્ધ મશાલા; બુદ્ધિસાગર મન વ્હાલા રે. કરૂણ. સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૦ વજાતને સંરો. ws ગંગાતટ પેવનમાં રે બની રચના ભારીએ રાગ. વ્હાલા બંધુ અમારા રે જગને સંદેશે, કૃપા લાવીને કહેશે રે ધર ના અદેશે; જાલં નિજનું જીવવું તેવું સોનું હાય. For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ ભજનપદ્ય સંગ્રહ w w w જ - ~- ~~~~~~ ~~ ~~ ~ ~ ~ મૃત્યુ ન હાલું કઈને, કીડીને પણ જોય, દુઃખ દેવું ન કેઈને રે, ઘરેઘર એ કહેશે. વ્હાલા. ૧ ઘેર ન કરવી પેટમાં, ત્યજવાં વ્યસને સર્વ, ગણને સૈ નિજ આત્મવત્, કદિ ન કર ગર્વ, કરી સૉની સેવા રે, સુપાત્રે દાન દેશે. હાલા. ૨ વૈર ન ધરીએ વૈરીપર, શુભમાં લે ભાગ, ફેગટ કદિ ન ફૂલવું, કર મમતા ત્યાગ, શુદ્ધ પ્રેમથી સંપી રે, અસ્પૃદય નિજ વહેશે. હાલા. ૩ જીવ સ સત્તા થકી, દેખી પ્રભુસમ દીલ, પ્રભુ મૂર્તિ જીવતી, દેખી હર્ષે ખીલ, જીવપૂજામાં જિનની રે, ખરી પૂજા લેશે. હાલા. ૪ સત્તા જિનની સે વિષે, સમાં પ્રભુને જોય, શુદ્ધજ્ઞાન પ્રીતિથકી, ભક્ત બને હરકેય; સમાં પ્રભુને દેખે રે, ખરા તમે ભક્ત થશે, હાલા. ૫ જીવદયા ધર્મ જ વડે, સકલ ધર્મ શિરદાર, પ્રભુ ભક્તના ચિત્તમાં, પ્રભુ સદા વસનાર; દયા વણ નહીં ધમી રે, દયાને આદરશે. વ્હાલા. ૬ દેશ જાત ને નાતને રે, ભેદ તજી નિર્ધાર, દયા કરે સૈ જીવપર, જીવનને એ સાર; બુદ્ધિસાગર સોને રે, શિખામણ એ દેશે. વ્હાલા. ૭ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૧. For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ब्रह्म खुमारी. આશારી. સામાં બ્રહ્મ ખુમારી ન્યારી, અવધૂતદશા કરનારી. આનન્દ રસની રેલુંછેલા, ઉતરે નહીં ઉતારી; અનુભવ પ્યાલા પીતાં પ્રગટે, ચિટ્ઠાનન્દ ખુમારી. વિષયાદ્ધિ વિષ સહરનારી, ઉલટ આંખ કરનારી; સહ વૃત્તિયાના લય થાવે, પ્રત્યક્ષ સુખ ભારી. નિર્વિકલ્પ સમાધિમાંહી, સ્થિરતાને દેનારી; આત્માનુભવ સ્હેજે આપે, ચેતિ દર્શનકારી. સત્તાએ સૈામાંડી રહેલી, ન્યારી ના તલ ભારી; સ તેજનું તેજ મઝાનું, ભગવતી શક્તિ પ્યારી. બ્રહ્માચર્ય એ સ્વરૂપ મઝાનું, સન્તાની શિવનારી; બુદ્ધિસાગર નામ અનેકે, શેાલે છે નિર્ધારી. સ. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૨. For Private And Personal Use Only ૨૦૩ સામાં સામાં ૧ સામાં૦ ૨ સામાં ૩ સામાં ૪ સામાં ૫ शुद्धचेतनाने उक्ति. =-= રાગ આશાવરી. વ્હાલી ૧ વ્હાલી પ્રેમી બન્યા હું તારા, તુજ થી નહિ હું ન્યારા. વ્હાલી પર રમણુતા સંગ નિવાર્યો, કુમતિ સંગ ધિક્કાર્યાં; રાગદ્વેષ પરિણતિનું કારણ, માહુજ ચિત્તથી વા. ક્ષણભર વિરહ ખમાતા નહીં તુજ, નિત્ય અન્યા તુજ પ્યારા; ગુણુની કયારી પ્યારી મ્હારી, તુજ એક આધાર. સર્વ સમર્પણ કીધું તુજને, જોગી થઇ ફરનારા; જોગી થઇને તુજને ધ્યાવુ, તન્મયતા કરનારા. પરમ પ્રેમમાં તુહિજ ભાસે, ભગવતી છે આધારી; તુજ રૂપમાં ભીના લીના, એક ટેક ધરનારા. વ્હાલી ૨ વ્હાલી ૩ વ્હાલી ૪ Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ ભજનપદ્ય સંગ્રહ. લ્હારી સંગે અનુભવ સુખડાં, ગુણસ્થાનક અધિકાર સમકિત ભાવે રહેતી પાસે, અનુભવગમ્ય વિચારે. હાલી ૫ શુદ્ધ જ્ઞાન પ્રીતિના ચેગે, તુજ સંગે જ વિહારે; બ્રહ્માણુ શિવા બ્રાહ્મી, તાર્યો તુજ તરનારે. હાલી ૬ મુજ અન્તરૂમાં નિશદિન રહેશે, આ ભવ દુઃખ આરે, બુદ્ધિસાગર આત્મસ્વરૂપી, ઝળહળ જ્યોતિ ઝગારે. વ્હાલી. ૭ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૩. 2 समज्या विना टीका करो तो शं? 10 કવ્વાલી. અમારા આશયે પૂરા, અપેક્ષાથી નહિ સમજે, સમજવા ના કરે યત્ન, અને ટીકા (નિન્દા) કરે તે શું? ૧ ધરીને કાકની દષ્ટિ, જુવે છે દોષને જ્યાં ત્યાં ગુણેને દષમાં લેખ, અહો સારૂં ગ્રહો ક્યાંથી? યથા દષ્ટિ તથા સૃષ્ટિ, જુવે જ્યાં ત્યાં જગમાંહી; ખરેખર રાગ દ્વેષ, ખરું દેખાય ના જગમાં. ખરાનો ખ્યાલ કરવાની, ખરી યુક્તિ કહું તમને, તજીને પક્ષપાતત્વ જ, થઈ મધ્યસ્થ દેખે સૈ. ગુણાનુરાગદષ્ટિથી, વિચારે સત્ય બાજુને, સ્વપક્ષો વા વિપક્ષમાં, થઈ મધ્યસ્થ સો દેખે. અરે જે ચિત્ત ભળભળીયે, હૃદયને દુષ્ટ ઈર્ષ્યાળુ પડ્યો જે પક્ષમાં રાગે, ગ્રહ્યું ત્યાં યુક્તિને તાણે. અપેક્ષાઓ નહીં જાણે, પરસ્પર સત્ય બાજુની, પરીક્ષામાં ઘણું ભૂલે, પ્રકાશે પોત પોતાનું. ગમે તે માનજે મનમાં, ગમે તે દેખજે આંખે; અનુભવ પૂર્ણ લીધાવણ, કરીશ ના કેઈની ટીકા. For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૫ -~ કરે અન્યની ટીકા, ગમે તેવા વિચારોથી, જગતુ ટીકા કરે ત્યારી, અરે જે પાછું વાળીને. વિચાર્યા વણ કરે ટીકા, થતે તું પાત્ર ટીકાને; પડે છે શબ્દના પડઘા, ફરી ગણજે ભૂલ્યો ત્યાંથી. વદેલા સર્વ શબ્દમાં, કર્યા છે તે વિચારોમાં ઘણું સારું રહે બાકી, જગમાં સર્વ ઠેકાણે. કવિ જ્ઞાનિયે મુનિયે, કહે સાચું રહે બાકી, બુદ્ધયષ્યિ કેવલજ્ઞાની, જુવે છે પૂર્ણ સાચાને. ૧૯૬૯ શ્રાવણ શુ. ૧૧ - - - છ વરુહો સાધુ. * આવ્યે હૃદયની પાસ, બાલુડો સાધુ આ હૃદયની પાસ– મિષ્ટ વચન મેંઘાં ઘણું રે, નયન નેહ ભરપૂર શુદ્ધપ્રેમ હદયે ભર્યો રે, વહેતું અલૈકિક શૂર. બાલુડે. ૧ સેવા મેઘ વૃષ્ટિ કરીને, ભિંજવતો મન ક્ષેત્ર, ઉલ્લાસ મયૂરે ટહૂકતાં રે, થાતો પૂર્ણ પવિત્ર. બાલુડે. ૨ ચકર મન જેમ ચંદ્રમા રે, સીતા મનમાં રામ; આત્માસંખ્ય પ્રદેશમાં રે, આનન્દન વિશ્રામ. બાલુડે. ૩ ધ્યાતા ધ્યેયની એકતા રે, અનુભવ જાણે તે દેખંતાં સ્થિર થઈ જતો રે, શુદ્ધ સમાધિ ગેહ. બાલુડે. ૪ ભાવિસિદ્ધપદ સાધ્યમાં રે, ઉપાદાન ઉપકાર; ધર્મ ધુરંધરપદ વહી રે, રત્નત્રયી આધાર. બાલુડો. ૫ આનન્દમય મૂર્તિ ખરી ને, અન્તર્દષ્ટિ પ્રકાશ દેખે તે આનન્દમાં રે, જગદાનંદ વિલાસ. બાલુડે. ૬ તત્ત્વ રમણતા સ્થિર કરી રે, પરમાનન્દ સ્વરૂપ તન્મયતા તક્ષણ કરે રે, રહે ન ભવદુ:ખ ધૂપ. બાલુડે. ૭. For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ ભજનપદ્ય સંગ્રહ. ઈચ્છાઓ લીન થઈ જતી રે, રહે ન દુઃખનું ભાન; હું તું ભેદ ન જ્યાં જરા રે, આનન્દમાં ગુતાન. બાલુડે. ૮ શબ્દાતીત એ બાલુડે રે, અન્તર્મોહી જણાય; બુદ્ધિસાગર દેખતાં રે, આનન્દમાં ઉભરાય. બાલુડે. ૯ ૧૯૬૯. શ્રાવણ શુદિ ૧૩ - મુને - લગા તાર હારાથી, બહિર્ ત્યાગીપણું કીધું; થઈ તન્મય હને ધ્યાવું, સદા એ ચિત્તમાં રૂ. શમે ના ઉભરા યાવત, પ્રગટતી વાસના મનમાં નથી તાવત્ પ્રભુને હે, સમર્પણ સર્વનું કીધું. સદાને હું પ્રભે! ત્યારે, અહો એ બોલવું સહેલું; પ્રભુના ધર્મમય રહેવું, કઠિન એ કાર્ય છે મેટું. અમારૂં ચિત્ત ચોટયું છે, અમારું દિલ લાગ્યું છે; અહો એ બોલવું સહેલું, ઘણું દુર્લભ પરિણમવું. પ્રભે! હારા વિના બીજે, નથી હારા હૃદયમાંહી; હૃદયમાં વાસનાઓ બહુ, નથી બીજે વચન કેવું? સકલ સાક્ષી પ્રત્યે !! તું છે, અહો એ બોલતા સર્વે; જગની સાક્ષીની આશા, અભિપ્રાયે રહે ઈચ્છા. પ્રભે! વીતરાગ ! તું સાચે, થતો વીતરાગ ના મનમાં થવું વીતરાગ ના સહેલું, જવું સામાપુરે જેવું. અકલ આ વિશ્વની લીલા, અકલ લીલા પ્રત્યે !! હારી, પ્રભુની પ્રાપ્તિ માટે તો, પ્રભુનું જ્ઞાન કરવાનું. જગ પડદે ખુલ્યા વિના, સમાતી વાસનાઓ ના; પ્રભુને પૂર્ણ જાણ્યા વણ, ખરે સન્તોષ નહિ મળતે. ૭ For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. واهد કાકા પ્રભુની એઘથી શ્રદ્ધા, મજા કંઈ અજ્ઞતામાંહી; મઝા તે પૂર્ણ જ્ઞાને છે, પ્રભુને પારખે દિલમાં. અહે એ બેની વચમાંની, અવસ્થામાં ઠરે ના કે બુદ્ધચબ્ધિ દેવની સેવા, ખુમારીમાં નથી બીજું. ૧૯૬૯ શ્રાવણ સુદ ૧૪. * તા. ૨ ઈચછા રોધે તપ છે સાચું, સમતા પરિણતિ થાવે; આત્મદ્રવ્ય તે તપ છે સાચું, શું હાય નામ ધરાવે રે. પ્રાણું તપ પદને આરાધે. તપનું અરણ કોધ કહ્યું છે, તેને જેહ શમાવે; ધર્મ ક્ષમા તપ ગુણ ધારી જે, વીર્ષોલ્લાસ દીપાવે રે. પ્રાણું. ૨ સાતન વળી ચાર નિક્ષેપ, તપનું રૂપ સમજીએ; અન્તરૂમાં તપગુણ ઉપગે, શબ્દનયે તપ ભજીએ રે. પ્રાણી. ૩ મમતા વૃત્તિનું બીજ જે બાળે, કર્મ કલંકને ટાળે; અન્તરમાં વાસનાઓ રહે નહિ, શુદ્ધ ધર્મ અજુવાળે રે. પ્રાણ૦ ૪ તદ્ભવ મુક્તિ જિનવર જાણે, તે પણ તપગુણ રસિયા, નય વ્યવહાર અને નિશ્ચયથી, તપ તપતાં ઉલ્લેસિયા રે. પ્રાણી ૫ અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રગટે, અઠ્ઠાવીશ મહાલબ્ધિ શુદ્ધ બુદ્ધ નિજ વ્યક્તિ પ્રગટે, ક્ષાયિક નવ ગુણ અદ્ધિ રે. પ્રાણ- ૬ તપ તપતે મુનિ કર્મ ખપાવે, શ્રેણિ ચઢી શિવ જાવે; અન્તર્ મુહૂર્તમાં હિત સાધે, સાધ્ય લક્ષ શુભ ભાવે રે. પ્રાણ ૭ ષકારક શુદ્ધિ નિપજાવે, કેવલજ્ઞાની થાવે; પરમ સમાધિ આનન્દ પાવે, જન્મ જરા વિઘટાવે રે. પ્રાણ૮ નિશ્ચયથી અન્તરૂમાં તપગુણ, ઉપયોગે તે વરીએ, બુદ્ધિસાગર શિવસુખકારી, તપતીર્થજ દિલધરીએ રે. પ્રાણ. ૯ ૧૯૬૯ શ્રાવણ વદિ ૧. For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૮ ભજનપદ્ય સંગ્રહ. હોસ. રાગ ધીરાના પદને. દ્રવ્ય લેાચ કરાળ્યા રે, શુભ વ્યવહારધારી; ભેદજ્ઞાને ભાવ્યા રે, આતમ આનન્દકારી. લૈકિક ને લેાકેાત્તર ભેદ, લાચતણા છે ભેદ; સાતનયાથી લેાચ જ જાણી, ટાળેા ભવભય ખેદ; નવવિધ ભાવ લાચે રે, કદાષ જાવે ભારી. ક્રોધ માન ને માયા લાલજ, મેાટા ચાર કષાય; ઉપલક્ષણથી નવ નાકષાયા, એથી ભવ ભટકાય; જીવ પ્રદેશે લાગ્યા હૈ, પરિણતિ દુ:ખકારી. લુચી નાંખવા ચાર કષાયા, અન્તર કરી આવે ચ; પંચ ઇન્દ્રિય વિષયરાગને, લુચ ભાવથી લાચ; ભાવલાચ કરતાં રૈ, મુક્તિ મળે મન પ્યારી. નવવધ શુભ ભાવ લાચથી, ચેતન શુદ્ધિ થાય; કેવલજ્ઞાન ને કેવલદર્શન, અન્તર્મુહૂર્તમાં પાય; જ્ઞાનીઓએ ગાયુ રે, નિશ્ચયનય અવધારી. દ્રવ્ય લેાચ દશમે જીન ગાયા, વ્યવહારે એ જાણ; ઉત્સર્ગોપવાદે સમજી, આગમ કરીએ પ્રમાણ; અન્તર્ના ઉપયાગે રે, વ્યવહાર સુખકારી. ભાવલાચની પરિપૂર્ણ તાને, કરવાના ઉપયોગ; અન્તરમાંહી રાખ્યા નક્કી, કરાવીને દ્રવ્ય લેાચ બુદ્ધિસાગર ધ્યાને , સામ્યભાવ દિલધારી. ૧૯૬૯ શ્રાવણ વદ ૮. ------- Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ન્ય વ્ય. ૧ વ્ય. ૨ દ્રવ્યૂ. ૩ વ્ય ૪ વ્ય. પ દ્રવ્ય ૬ Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૦૬ अमे पूजारी. १५ તિના પૂજારી, અમે તિના પૂજારી, અલખ નિરંજન અસંખ્ય પ્રદેશ, પરબ્રહ્મ જયકારી.......... ....અમે ૧ ત્રિગુણાતીત અનન્ત ગુણમય, નિત્ય સદા અવિકારી; સ્યાદ્વાદભાવે ઝગમગતી, સિદ્ધ બુદ્ધ સુખકારી. અમે ૨ ઉત્પત્તિ વ્યય સ્થિરતા ધારી, બ્રહ્મા શિવ મુરારિ, કત્તો હર્તા સ્વયં સનાતન, પરિપૂર્ણ ગુણ ધારી. અમે ૩ પદર્શનની ચર્ચા જ્યાં નહીં, પરાભાવ નિર્ધારી, નામરૂપ વૃત્તિથી ન્યારી, દશા ઉજાગર સારી. અમે ૪ લક્ષણ નામ પ્રભેદ માને, દુનિયા જેને સારી; બુદ્ધિસાગર જ્યોતિર્મય હં, જોયું જાગી ધારી. અમે ૫ ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૧. નવાળા. 6 અપૂર્વ પ્રેમ સાગરમાં, નથી સેવાળ ઈર્ષ્યાને અપૂર્વ જ્ઞાનીએ ઝીલે, અપૂર્વનન્દ રસ સ્વાદે. નથી ત્યાં કામની હેળી, નથી ત્યાં મેહની વહિ; નથી ત્યાં કેધદાવાગ્નિ, સદા ત્યાં ઐકય શાન્તિનું. દયા કોલ બહુ ઉઠે, વધે ઉત્સાહની ભરતી બુદ્ધચબ્ધિ પ્રેમસાગરમાં, ઝીલ્યા તેહને જાણે. ૧૯૬૯ શ્રાવણ વદિ. ૦)) ૨૭ For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. - ગાનન્દ્રના પૂનારી ગમે. લ અમે. ૧ અમે ૩ આનન્દના પૂજારી, અમે આનન્દના પૂજારી; આનન્દ રૂપ અમારૂં સાચું, આનન્દ જીવન ધારી. આનન્દ જાતને આનન્દ જ્ઞાતિ, આનન્દમય હુશિયારી; આનન્દ પૂજા આનન્દ પૂજક, આનન્દ જ્યાતિ સારી. અમે. ર આનન્દે દન આનન્દે સ્પર્શન, આનન્દ પ્યારા પ્યારી; આનન્દે માતા પિતા પ્રેમી, આનન્દે નરને નારી. આનન્દ ઇશ્વર આનન્દ દેવી, આનન્દની ઉજિયારી; આનન્દ મંદો આનન્દે અઢી, અન્તર્દૃષ્ટિ વિચારી. અમે. ૪ આનન્દે શુક આનન્દ માશુક, આનન્દ રાધા મુરારિ; બુદ્ધિસાગર આનન્દ ચેાગી, જ્ઞાનાનન્દે વિહારી. ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૩. અમે. પ +करो उद्धार अमारो . કરા ઉદ્ધાર અમારા, પ્રભુજી કરી ઉદ્ધાર અમારા; મ્હને દયા લાવીને તારા. અનન્તભવની મેહવાસના, લાગી તેહ નિવારા; ખરા જીગરથી કર્ફે વિનતિ, ટાળા દોષ વિકારો. લાજ લુંટતા માહ અટારા, રહ્યો નહીં એક આરે; જે જે કરાવ્યું કહેતાં લાજું, તેને પ્રભા ઝટ મારે. ઘણા વર્ષથી સાધન સાધુ, પણુ નહીં આવ્યે પારો; સાહામ્ય કરો શરણાગત સાહિમ, તુ છે મુજ આધારા. પ્રભુજી, ૪ દયાસિન્ધુને કરગરવું શું ? રડવડતે ઉગારે; બુદ્ધિસાગર પ્રભુકૃપાથી, વાગે જીત નગારા. ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૩. પ્રભુજી. ૩ For Private And Personal Use Only પ્રભુજી. ૧ પ્રભુજી. ૨ પ્રભુજી. પ Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૧૧ * ગુઢામો તે જાણવાના. કવ્વાલી. હૃદયના સદ્દવિચારેને, દબાવી રાખતા ભયથી, જતા અંજાઈ સ્વાર્થે જે, ગુલામે તે ગણવાના. હૃદય નિજનું છુપાવીને, ગ્રહે જે અન્યનું જૂઠું; કરે છે હાજી હા પૈસે, ગુલામે તે ખરા જગમાં હૃદય અર્પણ કરીને જે, વચન અર્પણ કરીને જે, ફરી જાવે ફરી બેલી, ગુલામે તે ખરા જગમાં. વિકારી પ્રેમના સંગી, થતા જે ગારના ખીલા; હૃદય વિશ્વાસ ઘાતક તે, ગુલામેના ગુલામે છે. બને જે ડગમગુ બેલે, ખરી વખતે ખસી જાતા; નમેલા ત્રાજવે બેસે, ગુલામે તે ગણવાના. દબાવ્યા જે દબી જઈને, જીવંતાં સત્યને વેચે; નથી તે ધર્મના સંગી, ગુલામી ભાગ્યમાં હેના. હદયનું સત્ય બાહિમાં, અરે જે કાઢતા હૈ બુદ્ધ બ્ધિ સત્ય ઘમી તે, જગમાં ભાનવત્ ચળકે. ૧૯૬૯ ભાદ્રપદ. સુદિ. ૫ જીરી. પD કવ્વાલિ. ફકીરી આંખ છે જૂદી, ફકીરી કાન છે જૂદા; ફકીરી બેલ છે જૂદા, ફકીરી ચિત્ત છે જૂદું. ફકીરી ચાલ છે જૂદી, ફકીરી મસ્તી છે જૂદી, ફકીરી રંગ છે જૂદે, ફકીરી તાન છે જ. ફકીરી પ્રેમ છે જૂદે, ફકીરી ન્યાય છે જૂદે; ફકીરી ગાન છે જૂદું, ફકીરી તેજ છે જૂદું. For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ભજનપs સંગ્રહ. ફકીરની ફકીરીમાં, જગત્ સહુ ભાસતું જુદું; ફકીરની ગતિ ન્યારી, ફકીરી વેષ છે જૂદે. દિવાની દુનિયાંથી તે, ફકીરે ભાસતા જૂદા; ફકીરી સુખની તેલ, જગનાં સુખ ના આવે. ફકીરેની ફકીરીમાં, ખુદાની મોજ મસ્તાની; બુદ્ધ બ્ધિ મસ્ત સાધુની, ફકીરીમાં પ્રભુ પાસે. ૧૯૬૯ ભાદ્રપદ શુદ ૬. आत्मस्तुतिपरत्वे वेदसूत्रोमां आत्मस्वरूप વન. » હું સર્વમાં છું સર્વ દુનિયાને ખરે દણ સદા, બ્રહ્માંડ સઘળું મુજ વિષે ઉત્પાદ વ્યયમય હું મુદા; હું સ્થળવિશે હું તૃણવિષે આકાશમાં પાતાલમાં, દરિયાવિષે ડુંગરવિષે હું નિત્ય ત્રણેયે કાલમાં. હું પૃથ્વીમાં હું પાણીમાં હું અગ્નિ વાયુ સ્વરૂ વિષે, હું પક્ષીમાં હું પ્રાણીમાં સર્વત્ર સત્તા મુજ દિસેક સંગ્રહનય સાપેક્ષથી સત્તા ગ્રહી બેલું ખરૂં, બુદ્ધબ્ધિ જિનવર વાણીથી ચૈતન્યનું ધ્યાન ધરું. ૨ ૧૯૬૯ ભાદ્રપદ સુદિ પ. GS = સાવું. ત્ર) સંસારના સંબંધેરે, ત્યજી સાધુ ધ્યાન ધરે, મમતાનાં મૂળ છેદી રે, અન્તરૂમાંહી સમતા વરે. સંસારના હું છું અને આ છે મારું, એ છે મેહનું મૂળ, હું હું સમાં થાતું મેહે, એ સહુ જાણે ધૂળ હું ને મારૂં ત્યાગીરે, રાગ દ્વેષ પરિહરે. સંસારના ૧ For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૧૩ વાયુ પેઠે અપ્રતિબદ્ધ છે, વિચરે બાહિ દેશ; શુદ્ધોપગે આત્મદેશમાં, વિચરે ત્યજી સંકલેશ, અરિ મિત્રપર સમતારે, નિષ્કામી જૈ ધર્મ ધરે. સંસારના ૨ ધર્મક્ષમા દિલમાંહી ધારે, ક્ષમાશ્રમણ કહેવાય; ઈ ધ ને દ્વેષ ધરે નહિ, સાધુ સન્ત સદાય; ગુતિએ ગુપ્તા જ્ઞાની રે, ભદધિ સહેજે તરે. સંસારના ૩ ક્રિયા કરે પણ ઘરે ન નિન્દા, જ્ઞાન છતાં નહિ માન; તપ કરે પણ તપી ન જાતે, લોકસંજ્ઞાનું ન ભાન; વિકથા કુથલી ત્યાગી રે, પ્રભુ આણુ શિર ધરે. સંસારના ૪ જ્ઞાન વૈરાગ્યે આતમ પિષે, પડે નહીં પરભાવ, નામ દઈને કરે ન નિન્દા, વૈરાગ્યે રમતો દાવ બુદ્ધિસાગર સાધુ, કેત્તર ધર્મ કરે. સંસારના ૫ ૧૯૬૯ શ્રાવણ વદિ ૯ आचार विना विचार मात्रथी शुं ? १६ વિચારે શું તું મનમાં રે, વિચારે પાર નહીં આવે, આચારમાંહી મૂકે રે, કાર્ય સિદ્ધિ ઝટ થા. વિચારે પરપોટા પેઠે સંક, ઉપજે વિણસી જાય, ઘડી ઘડીમાં રંગ ફેરવે, તે નહિ પુરૂષ ગણાય; દિલમાંહી એ વિચારે છે, અનુભવ સત્ય આવે. વિચારે. ૧ ઉત્તમના સંક ફળતા, બોલ્યું કરતા સિદ્ધ) બ્રહ્માંડ ફરે પણ ફરે નહીં તે, બોલ્યું કરે છે પ્રસિદ્ધ) શાસ્ત્રોમાં દેખાતે રે, ઘણાં દેખી ખુશ થા. વિચારે. ૨ છેડી દે ચિન્તા હૈ કીધી, ઝટ છે જા તૈયાર, ચિન્તાથી કદિ પાર ન આવે, સાહસથી ઝટ પાર; ગુરૂની વાણી એવી રે, પાળી શિષ્ય સુખ પાવે. વિચારે ૩ For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ ભજનપદ સંગ્રહ. આગળ છે ફત્તેહ મઝાની, પાછું વાળી ન દેખ, થાશે થવાનું જે હશે તે, ભાવી આધારે પેખ, કરવું તે કરવું હમણું રે, પછીની વાત શું લાવે. વિચારે. ૪ “હુદય પ્રમદી” સમજી લે આ, ચારિત્ર્ય થા શૂર; અન્તરૂના અલબેલા પ્યારા, સુખમાં રહે ભરપૂર બુદ્ધિસાગર ધમેં રે, અનુભવ સુખ વરે. વિચારે૫ ૧૯૬૯ શ્રાવણ વદિ ૧૦. -+87 કાને રિવ્યો તેવા કરો. ~િશિષ્ય ઝટપટ જાગો રે, દુનિયાનો ઉદ્ધાર કરે, સેવામાં મીઠા મેવા રે, અન્ય તારી પતે તરે; જગનાં પાપને હરવા, રૂડા લખશે લેખ; દયા સત્ય વ્યાખ્યાન દઈને, ગ્રહ્યા ભજવશે વેષ; હિમ્મત ન હારે ધમે રે, ઉત્સાહને દિલ ભરો. શિષ્યો. ૧ ઉત્તમ આચારે પાળીને. ભજવે રૂડા પાઠ, નીતિમાંહી શૂરાપૂરા, થઈને સજે સહુ ઠાઠ, પરેપકારી થઈને રે, જગનાં દુઃખ હરે. શિષ્ય. ૨ આલસ નિન્દા વિકથા ત્યાગી, ધરશે રૂડે ધર્મ, મિત્રી આદિ ભાવના ભાવી, હરો આઠે કર્મ, સમતા સ્વભાવે રહીને રે, વહેલા શુભ પન્થ સંચરે. શિષ્ય. ૩ નિષ્કામી થે કાર્યો કરવાં, એમાંહી અધિકાર; પિતાને માની પ્રવર્તે, કગી શિરદાર; જ્ઞાનેગે રહીને રે, પરમ આનન્દ વરે. શિષ્ય. ૪ કામક્રોધાદિક દેશે હણવા, નિશદિન કરે અભ્યાસ; અભ્યાસે અને તે છે સિદ્ધિ, છોડે ન ઉધમ ખાસ; મેહવાસના ટાળી રે, નિષ્કામી થે ઋદ્ધિ ભરે. શિષ્ય૫ ચારિત્ર્ય નિર્મલતા ધરવી, ષડાવશ્યક અભ્યાસ, For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આણ્યે. નિસ્સ’ગી ચેાગી થૈ મ્હાલેા, અજરામરપુરવાસ; બુદ્ધિસાગર વાણી રે, સુણી સાચી ધમ ધરા. ૧૯૬૯ શ્રાવણ વદિ ૧૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ For Private And Personal Use Only શિષ્યા ૬ प्रेम पूजारी. પ્રેમદશા પૂજારી અમે, પ્રેમદશા પૂજારી; વિકારિ પ્રેમે દુનિયા ભૂલી, રાગ દ્વેષ ભય ભારી. પ્રેમે પ્રેમ સૈા દુનિયા કરતી, પ્રેમગતિ કંઈ ન્યારી; શુદ્ધ પ્રેમ સમતિ ગુણમાંહી, શુદ્ધ બ્રહ્મ અનુસારી. અમે. ૧ જીવ ગુણામાં પ્રેમ અમારે, જડતા ભાવ વિસારી; વિષયવૃત્તિનું સ્વપ્ન નહીં જ્યાં, શુદ્ધપ્રેમ નિર્ધારી, અમે. ર અમે. શુદ્ધ બ્રહ્મના પ્રેમતાનમાં, જન્મ જરા ન વિકારી; ભય ખેદ ને દ્વેષ નહીં જ્યાં, આનન્દ અપર પારી. મૃત્યુ લજ્જા ભેદ નહીં જ્યાં, પ્રભુ ઐક્યતા ધારી; પ્રેમ ફકીરી સહુથી ન્યારી, હૃદય પ્રભુ ધરનારી. સૈા જીવા નિજ આત્મસરીખા, ધમ મેઘ ધરનારી; પ્રેમતિ જ્ઞાનીજન જાણે, શું જાણે સંસારી. પ્રેમગતિની અકળકળા કઇ, સ્થિરતા મન કરનારી; આત્મરમણતા તે છે પ્રેમ જ, ઉચ્ચદશા ગુણકારી. અમે. ૬ પ્રેમ પ્રેમમાં અનન્તગુણા ફૈર, શુદ્ધપ્રેમ અનગારી; બુદ્ધિસાગર દેવગુરૂ શુભ, પ્રેમ ગતિ અલિહારી. ૧૯૬૯ શ્રાવણ વદ ૦)) અમે. ૩ અમે. ૪ અમે. પ અમે. છ Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ ભજનપદ્ય સંગ્રહ. - ~~- ~ અનુવામિત્ર. (* આશાવરી. હાલા તુજવણ ક્ષણ નવી જાવે, ભેજનું પાણી ન ભાવે. હાલા. પ્રાણપ્રિય તું આત્મસ્વરૂપી, ક્ષણ ક્ષણ યાદી આવે; કેણું જાણે ચિત્ત શું થયું છે, તુજ વણ અન્ય ન હાવે. વ્હાલા. ૧ મન બપૈયે રટતો પિયુ પિયુ, પ્રેમેસ્કર્ષ જણાવે; તુજ ઉપર કુરબાન પ્રાણુ સહ, નિશ્ચય એ થાવે. વ્હાલા. ૨ અન્તરમાં આનન્દ વિશ્રામી, આનન્દ રસ પ્રગટાવે; છવાડે શાશ્વત જીવનમાં, દુઃખના ઓઘ હઠાવે. વડ્ડાલા. ૩ તુજમાં રાચું તુજમાં માચું, પરમપ્રભુ પરખાવે; અતર્યામી આનન્દઘન તું શુદ્ધ સ્વરૂપ જણાવે. વ્હાલા. ૪ વિભુ પ્રભુ તું પરમપ્રિય છે, આત્માભિ કહાવે, બુદ્ધિસાગર નિર્મલ તિ, શુદ્ધ મિત્રને ધ્યાવે. હાલા. ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૪. ----- B રેત. (@ w રાગ ધીરાના પદને. ફિફા ફોગટ મારે રે આશાને પાર નહીં આવે, ભ્રમણામાંહી ભૂલ્યા રે આડે અવળે ક્યાં જાવે; મૃગતૃષ્ણાવત્ માયા સુખડાં, કદિ ન પૂરાં થાય, મરી મથે છે ચિન્તા કરીને, ઘડીમાં જૂદું જણાય; આશાને સાગર ઉડે રે, કેઈ ય ન પાર પાવે. ફાંફા. ૧ ઘાટ નવા જે મનમાં ઘડતે, તે અવળા થઈ જાય, સુખની સામાં દુ:ખડાં ઉભાં, આડે અવળે કયાં ધાય; મેહ થકી મુંઝી રે, પરાણે દુ:ખ શિર લાવે. ફાંફા. ૨ For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૧૭ જ્યાં સુખની તું આશ ધરે છે, ત્યાં છે દુઃખના પહાડ, વ્યાધિ સાથે હાલ ધરે છે, પણતે દુઃખની ખાડ; જવાનું ત્યાં ન જાતો રે, અંધારામાં ક્યાં ધાવે. ફાંફા. ૩ ઢાલ પિલસમ દ્રઢ સઘળું, જડનું સુખ છે માન, હાય કરંતી હાથ ઘસતી, દુનિયા રડે દુ:ખ ખાણ, સુખી ન કે દીઠો રે, વિષ કેમ ચિત્ત ભાવે. ચેત ચેત ચતુરા ઝટ ચેતન, મુક્તિવાટમાં ચાલ, સુખનો સાગર તું હિજ પિત, સમાધિસુખમાં હાલ બુદ્ધિસાગર ભાવે રે, સાને સત્ય સમજાવે. ફફ. ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૫. - મારતવાસી જૈનોના મત. ( ૪ રાગ ધીરાના પદને. ભારતવાસી જેને રે, અહંમદ વાદ કરે, પક્ષભેદે મતિયા રે, મત ભેદ ઘણા ધરે; ભારત. મુહપત્તિના પક્ષી કેઈ, મુહપત્તિ મુખ બાંધી, સાધુઓ વ્યાખ્યાને વાચે, આરાધિક શિવ સાધી; વ્યાખ્યાને મુહપત્તિ રે, બાંધે સાધુ મુક્તિ વરે. ભારત. ૧ વ્યાખ્યાને મુહપત્તિ બંધન, પહેલા તું કયાંય, બીજા એ પક્ષ કરે છે, પક્ષભેદે બેમાંય; નિર્ણય એક ન થાતો રે, પોતાનું સે તાણી મરે. ભારત. ૨ ચેાથે સંવત્સરી કરનારા, માને પંચમી જૂઠ, પાંચમીયા ચોથને કહે બેટી, મોહ કરે લુંટાલુંટ પક્ષાપક્ષી ઝઘડા રે, સમજાવે પિતાનું ખરે. ભારત. ૩ ૨૮ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ભજનપદ્ય સંગ્રહ. ત્રણાઈચા ચાર થઈને, કહી ન માને સત્ય, ચાર ઈયા ત્રણ થઈને, માને નક્કી અસત્ય દેખાડે આગમ પાઠે રે, ગ્રહ્યા પક્ષે યુક્તિ ભરે. ભારત. ૪ ખરતરીયા ખરતરનું તાણે તપાગચ્છીયા આપ, ગ્રન્થ પાઠ યુક્તિ દેખાડી, કરતા થાપ ઉત્થાપ; સામા સામી નિત્પર રે, પરસ્પર એ ઉરે. ભારત. ૫ આંચળીયા પિતાનું સાચું, માને બીજું જૂઠ, પાયચંદિયા પાંચમ પકડે, સોની ન્યારી છે પૂંઠ, જતિ જપે સાચું રે, પિતાનું બીજું જૂઠ અરે. ભારત. ૬ પિતાંબર પાછળથી પ્રગટ્યા, કહેતા જતિઓ એમ, પિતાંબર કહે યતિએ જૂઠા, નિર્ણય થાવે કેમ; ધોળાંથી થયાં પીળાં રે, પીળામાં મતભેદ અરે. ભારત. ૭ પછીથી ઈરિયા વહિયા નહિ છે, વિમલ કરતા તાણ, પ્રતિક્રમણાતે ઈરિયાવહિયા, સાગર વિજયની આણ; ઉત્થાપક સામા સામી રે, નિર્ણય કરી કેણ મરે. ભારત. ૮ શાંતિસાગરિયા એમ માને, સાધુ કેઈક હાલ, દષ્ટિમાંહી કેઈક આવે, પક્ષે બન્યા બેહાલ રાયચંદિયા રાગે રે, પક્ષ ગૃહી ગુરૂ ધરે. ભારત. ૯ હકુમ મુનિયા આતમજ્ઞાને, માને છે નિજ મુક્તિ, મૂત્તિ ઉત્થાપે છે ઢંઢક, કરી ઘણી કુયુક્તિ, દિગંબરી મતિ તાણે રે, ઐકય થાય કેમ કરે. ભારત. ૧૦ આત્માથી છે કંઈક જેને, કરે મધ્યસ્થ વિચાર, ગચ્છભેદ પક્ષેનો અન્ત જ, કદિ ન આવે ધાર; બુદ્ધિસાગર સાચું રે સ્યાદ્વાદી જાણી ઠરે. ભારત. ૧૧ ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧. For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. -vvvvvv vv ~ ~ ~ - जैनोए घणुं खोयु. રાગ ધીરાના પદને. જેનેએ ઘણું બેઠું રે, સામા સામી કલેશ કરી, મતના ઝઘડા માંડી રે, શાસનની પડતી કરી, વેતાંબર દિગંબર વચ્ચે, મતથી પડિયા ભેદ, માંહોમાંહે વઢી પડ્યા બહુ, વચ્ચે કુસંપને ખેદ બને નબળા પડીયા રે, વેદાન્તી ફાવ્યા ફરી. જેનેએ ૧ બૌદ્ધો સાથે જૈનાચાર્યો, વઢિયા માંડી વાદ, ચૈત્યવાસીઓ સાથે ઘરમાં, વઢવાથી થઈ ખાદ; ભૂપતિ સમજાવ્યા રે, વેદાન્તીએ યુક્તિ ધરી. જેનાએ ૨ વિકમ બાર તણા સૈકામાં, પ્રગટ્યા છે અનેક, માંહે માંહે ખંડન મંડન, કુસંપને અવિવેક; નાની દષ્ટિ ધારી રે, જુદા પડ્યા ભેદે જરી. જેનેએ ૩ મતભેદે જેને Dા જુદા, ધરી ન શાસન દાઝ, એકમેકને નિન્હવ કહેતાં, આવી ન જરીએ લાજ; જેનો ઘણું વટલી રે, થયા અન્યધમી ફરી. જેનેએ ૪ હેમાચાર્યો જેન ધર્મને, કરવાને ઉદ્ધાર, બહુ પ્રયત્ન કીધે હોશે, ધન્ય ધન્ય અવતાર; રાજાઓ જેની કરવા રે, બાથ ભીડી પ્રેમે ખરી. જેનેએ ૫ શિષ્યોમાં કુસંપ થવાથી, હાનિ પહોંચી કલેશ, કુમારપાલની પાછળ જેની રાજા થયો નહિ બેશ; ભિન્ન ભિન્ન ગચ્છના રે, સૂરિ છૂટા થયા કરી. જેનેએ ૬ ભેદમાંથી ભેદ પ્રગટ્યા, પરસ્પર નહીં સાહા, વસ્તી ઘટવા માંડી ઝાઝી, લીધા ન તાજા ઉપાય; અંધાધુંધી ચાલી રે, કુસંપે ઉન્નતિને હરી. જેનોએ ૭ For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨૦ લાજનપદ્ય સંગ્રહ દિગંબરે દક્ષિણમાં હાર્યા, ગુમાવ્યા રાજાન, સંપીને ઉપાય કર્યા વણ, જેને વટલ્યા જાણ; જેની ચાર વર્ષે રે, બદલાઈ ગઈ પરિ. જેનેએ ૮ હીરવિજયસૂરિના સમયે, ગરછકલેશ વિષવાદ, ખરતર તપાગચ્છમાં ઝઘડા, વધી પછીથી પ્રમાદ; વૈષ્ણવ થયા જેને રે, વલ્લભના વખતે ફરી. જેનેએ ૯ ગુજરાતમાંહી વૈષ્ણવ લેકે, વતે છે જે હાલ, પૂર્વે તેના વંશજ જેને, ટુંક દ્રષ્ટિથી બેહાલ, દશાએ પહોંચ્યા જેને રે, ચક્ષુમાં અશ્રુ જાય ઉભરી. જેનેએ ૧૦ અન્યવિષે તો દષ્ટિ ન દીધી, મત પ્રગટાવ્યા માંહી, ઢંઢક પ્રગટયા સોળમા સેકે, પક્ષ પડયા બે આંહી; તેરા વિશાપંથી રે, દિગંબર ભેદ ભરી. જેનેએ૧૧ ચોથ અને પાંચમ મતભેદે, ત્રણ થાયને ચાર, ટૂંકમાં તેરાપંથી ગ્યા, ચર્ચા કજીઆ અપાર; વ્યાખ્યાને મુહપત્તિ રે, બાંધે નહીં બાંધે વળી. જેનોએ ૧૨ ચર્ચા મર્ચ કરચા વધતી, થાતા કલેશ વિવાદ, તેર લાખની સઘળી વસ્તિ, જેનોની છે હયાત; ચાલીશ કેડ જેને રે, પૂર્વે હતા જુઓ જરી. જેનેએ. ૧૩ અંધ હોળી ખેલે ઘરમાં, ઘટતે એવો ન્યાય, સાધુ સૂરિ સંપ કરીને, કરે ન પૂર્ણ ઉપાય; હવે જે નહીં ચેતે રે, અવદશા થાશે ઘણું. જેનોએ ૧૪ સર્વ પક્ષના સંઘે મળીને, કરશે ઉદય વિચાર, તે જેનો દુનિયામાં ટકશે, સંપે જયજયકાર; જાગને હવે જેને રે, વિચારે સૌ ભેગા મળી. જેનેએ૧૫ મળતા જે જે વિષયો આવે, તેમાં રહેવું સાથ, કલેશોદીરણા નવી ન કરવી, ભરવી ઉદયમાં બાથ; સુણાવ્યું સાચું લાગ્યું રે, કહું વિનયે કરગરી. જેનેએ૧૬ For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ર૧ સમય જ્ઞાનને વિશાલ દષ્ટિ, ધર્મજ્ઞાન વિસ્તાર, ગુરૂકુળ જેમાં થાતાં, ઉદય પુનરૂદ્ધાર; બુદ્ધિસાગર જેને રે, લેશે લાભ જન્મ ધરી. સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૩ જેનેએ. ૧૭ = મધુર સ્ત્રી. આ * કવ્વાલિ. સ્વરમાં સ્વર ઉઠે ઝાઝા, રહે છે વાઘની માઝા, કરે એક તાનમાં મનડું, મધુરી મેરલી વાગે. ધુણાવે શીર્ષ જ્ઞાનીનું, કરે છે વ્યક્ત જે છાનું; પ્રણય ગંભીરતા ાણું, મધુરી મોરલી વાગે. જગતનું ભાન ભૂલાવે, અલૌકિક ઉંઘમાં છાવે; સકર્ણ ચિત્ત લલચાવે, મધુરી મોરલી વાગે. કરે આનન્દની ઝાંખી, નચાવે પ્રેમના તાને, નચાવે ધર્મને ભાન, મધુરી મોરલી વાગે. કરે છે ચિત્ર મૂર્તિવત્, કરાવે ધૈર્ય મનમાંહી; વશીકરણી હૃદય હરણી, મધુરી મેરલી વાગે. હૃદય હાલી પ્રભાશાળી, હૃદય જીવન હૃદય મૂર્તિ, પ્રભુથી ઐક્ય કરનારી, મધુરી મોરલી વાગે. પરમ રસમાં ઝલવનારી, ખરા ખેલ ભજવનારી; રીઝવનારી સદા રંગે, મધુરી મોરલી વાગે. કરે વશમાં સદા ભેગી, કરે વશમાં સદા યેગી, મરણ ભીતિ ભુલવનારી, મધુરી મોરલી વાગે. કરે લદબદ સદાનન્દ, હૃદયમાં જાગતી જ્યોતિ બુદ્ધ બ્ધિ દિલની દેવી, મધુરી મોરલી વાગે. સ. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૪ ૫ For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ભજનપદ સંગ્રહ, o अमारो ए सुधारो छे .. વૃતમાં પ્રેમને ધરે,સદાચાર સદા ધરવા; ખરું જૂનું ખરૂં સેનું, અમારે એ સુધારે છે. યથા કહેણી તથા રહેણી, અસલ સિદ્ધાન્ત જાળવવા સદા શાસનતણી સેવા, અમારે એ સુધારે છે. સુધારા નામથી થાતા, કુધારા તે પરિહરવા; થતી નાસ્તિકતા હરવી, અમારો એ સુધારે છે. જમાને જાણીને જે જે, સુધારા એગ્ય તે કરવા, પ્રમાણિકતા ખરી ધરવી, અમારે એ સુધારે છે. જિનાગમની ખરી રક્ષા, કુતર્કોને હઠાવીને; અનુકૂળ બેધથી કરવી, અમારે એ સુધારે છે. સદા આગમ અવિરેધી, દઈ ઉપદેશ જગમાંહી; જગતની ઉન્નતિ કરવી, અમારે એ સુધારો છે. ગુરૂકુલે વધે તેવા, ઉપાયે નિત્ય આદરવા; અસલનો ધર્મ જાળવે, અમારે એ સુધારે છે. મુનિ તીર્થની રક્ષા, સદા જેતશું રક્ષા ઉપાયથી જ આદરવી, અમારે એ સુધારે છે. સમયને માન આપીને, ઉદયમાં આગળ વહેવું; સુસંપી ધર્મ જુસ્સાથી, અમારે એ સુધારે છે. રીવાજે પડતીના છેડી, રીવાજે ચડતીના પકડી; ટકાવી ધર્મને રહેવું, અમારે એ સુધારે છે. જગમાં ધર્મ ફેલાવે, સહુય થકી કરે; બુદ્ધયબ્ધિ સન્તની સેવા, અમારે એ સુધારો છે. સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ પ. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આ મા. → जोगी थैने जंगलमांही फरशुं. મન મોહ્યા જંગલ કેરી હરણીને એ રાગ. જોગી થૈને જંગલમાંહી શુ રે; સાડહુ સાડહુ અલખ ઉચ્ચરશું રે. ચિદાનન્દ મૂત્તિની પૂજા; ક્ષણ ક્ષણુવિષે અમે કરશું રે. પહાડા પત્થર નદિયા ગુઢ્ઢા; નિરૂપાધિપણે સ’ચરશું રે. આનન્દ રસની રેલ ખેલા; અવધૂત દશામાં વિહર્શી રે. આતમ તે પરમાતમ સાચેા; અનુભવ ખરા દિલ ધરશુ રે. અન્તોમી તાન લગાવી; વિકલ્પ સંકલ્પને હરશું રે. જ્ઞાનધ્યાનમાં તન્મય થઈને; બુદ્ધિસાગર શિવપદ વરશું રે. સ. ૧૯૬૯ ભાદ્રપદ વિષે ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only જોગી. ૧ જોગી. જોગી. જોગી. જોગી.. જાગી. દ જોગી.. सिंहभान રાગ ધીરાના પદને. શૂરા સિંહ થઇને રે, સસલા થકી હાર મા; પેાતાનુ ભક્ષ છેાડી રે મુખે તૃણુ ઘાલ માં શિયાલિયાથી ભય પામીને, દોટ મૂકી ના નાસ, જોને ત્હારૂં ફૂલ તપાસી, ખળમાં ધર વિશ્વવાસ; અકરાના ટાળા માંહી રે, મકરા થૈને ચાલ મા, પેાતાની ગુફા છેાડીને, પિંજરમાં કાં પેસ, ૨૩ 3 ૪ મ ૭ રા શૂરા ૧ Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ ભજનપદ્ય સંગ્રહ આસનગતિ પોતાની છડી, હીકણ જૈને ના બેસ સિંહણની સંગ છેડી રે, બકરીની સંગે હાલમા. શૂરો૨ સિંહનાદ પોતાનો છેડી, ખર પેઠે મા ભૂક, રાસભની સંગે થઈ રેલો, ફાળ પોતાની મા ચૂક; ગિરિની ગુફા છેડી રે, ખાડામાં રહેવા ચાલ મા. શૂર૦ ૩ જંગલ ઝાડીમાં રહેઠાણ જ, છે હારૂં સુખકાર, પ્રાણ જતાં પણ સ્થાનક તજ ના, શોભા નિજ સ્થાનક સાર; સમજીને વનના રાજા રે, રાજ્યપણું હાર મા. શ૦ ૪ ટેક નેક પિતાની જાણી, શૂરાતન સંભાળ, પોતાની મા તે માંહી, મનમાં કરી લે ખ્યાલ; બુદ્ધિસાગર બધે રે, સાચું ક્ષણવિસાર મા. શૂરો, ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૮. દી હાથથી વાલી ગફ નથી. — મન મોહ્યું જંગલ કેરી હરણને એ રાગ. ' હજી હાથથી ગઈ નથી બાજીરે, આવઠેકાણે મનમાંહી લાજી રે. હજી સિંહ તજી ભેજના પિતાનું, કદિ ખાય નહિ તે ભાજી રે. હજી) ૧ મેતિચારે હંસ તજીને, કાંકર ખાઈ થાય ન પાજી રે. હજી) ૨ વારિ ત્યજતાં મીનની શોભા, જગમાંહિ કદિ ના છાજી રે. હજી ૩ સૂર્ય ઉગતાં શશીની શોભા, ફીકી પડે શોભે ના ગાજી રે. હજી ૪ ઘરબાળથી ઘરની શોભા, ઘર શૂન્ય બોલાતી હરાજી રે. હજી ૫ મર્યાદા પોતાની ત્યજતાં, પોનિધિ ગણાતેજ પાજી રે. હજી ૬ બુદ્ધિસાગર ચેતાવે છે, વિભુ પ્રભુ હૃદયગત માજી રે. હજી. ૭ સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૯ For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. १ गुणदृष्टिथी गुरुनी प्राप्ति લુદૃષ્ટિ થયાથી ગુરૂ મળશે રે, સા મનના મનારથ ળશે રે. ગુણ૦ અધા નહીં દેખે હીરાને, પગમાંહી હીરા જો રઝળશે રે. ગુણ૦ ૧ શેાધી શેાધી દુનિયા શેાધેા, દોષદૃષ્ટિથી ગુરૂ નહીં મળશે રે. ગુણુ૦ ૨ કરા પરીક્ષા ભલે હજારા, ઢાષદૃષ્ટિએ કાળુ કઇ જડશે રે. ગુણુ૦ ૩ દૃષ્ટિ રાગ ત્યાં દોષ ન સુઝે, રાગના ત્યાં દોષાતા નીકળશે રે. ગુણ૦ ૪ દોષદૃષ્ટિથી ધાળુ કાળું, વીતરાગ ગુણી ના ઠરશે રે. ગુણ ૧ રંગાયું જેનું જ્યાં મનડુ, તેને સર્વે સાચું ત્યાંજ પડશે રે. ગુણુ૦ ૬ ગુણુદૃષ્ટિથી જગત ગુરૂ સહુ, દોષ દૃષ્ટિથી જગમાં રઝળશે રે. ગુણ૦૭ શુદ્ધ પ્રેમવણ ગુદૃષ્ટિ નહીં, જ્ઞાન વિનાન પ્રેમ જ મળશે રે. ગુણ૦ ૮ બુદ્ધિસાગર સાચી શિક્ષા, જ્ઞાની સજ્જન ચિત્ત ઉતરશે રે. ગુણુ॰ સ. ૧૯૬૯ ભાદ્રપદ વિદ ૯. ૧૫ For Private And Personal Use Only → સાચો સૈન. અ સમાવે દિલમાં દુનિયા રે, સાચા જૈન તે કહ્યો, જ્ઞાનીઓના મનમાં રે, અનુભવ એહ રહ્યો; સર્વ નચેાની સાપેક્ષાએ, ટાળે છે એકાન્ત, સવ ધર્મના ભેદ સમાવે, જીવે સાચુ ભલી ભાંત; મતવાદિયા લડતા રે, મધ્યસ્થ ત્યાં તે થઇ રહ્યો, સમાવે। મિથ્યાત્વી ગ્રન્થાને વાંચે, નય સાપેક્ષે સર્વ, સમકિત ભાવે પરિણુમાવી, ધરે નહીં મન ગ; સ્યાદ્વાદભાવે દુનિયા રે, દેખીને મન ગડુગહ્યો. વાદીયા જ્યાં ક્લેશ કરે મહુ, ત્યાં મનમાં આનન્દ, સાપેક્ષાએ સઘળુ સાચુ, રહે ન જ્ઞાને ક્ન્દ; સામાં સાચું દેખે રે, આનન્દ શુદ્ધ ચિત્ત લહ્યો. વીરપ્રભુના વચને માંહી, નહીં છે ભેદંભેદ, ૨૯ સમાવે૦ સમાવે૦ ૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ ભજનપદ્ય સંગ્રહ. સાપેક્ષાએ ભેદ પડે નહીં, અજ્ઞાની મન ખેદ; ઉત્સર્ગો અપવાદો રે, જાણી સત્ય જ્ઞાની થયેા. દ્રવ્ય ક્ષેત્ર કાલાર્દિક જાણે, જાણે દ્રવ્ય વિચાર, ગુણુપર્યાય જગત્ સા જાણે, નિક્ષેપ ભગાધિકાર; બુદ્ધિસાગર આધે રે, ઉદારભાવ ચિત્ત વહ્યો. સ. ૧૯૬૯ ભાદ્રપદ વિર્દ ૧૦ G महावीर स्तवन મહાવીર તુજ પ્રેમદશા કંઇ ન્યારી, મરી જન્મ્યા બીજીવારી; Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાવે૦ ૪ મહાવીર. તુજ ઉપર જઉંછું સહુવારી, ખેચાતુ દિલ તુજપર ભારી; મૂક્યું' અન્ય વિસારી, સ્વાર્પણુ સર્વે તુજને કીધુ પ્રેમાનન્ય વિચારી. સમાવે૦૫ મહાવીર. ૧ શુદ્ધોપયેાગની આતિ કરૂં હું, મુજ જીવનમાં પ્રેમ ભરૂ હું, મંગલ દ્વીપ ભાવ ધારી; શુદ્ધ ચારિત્ર નૈવેદ્ય ધરૂ છુ, હુ ના ઘટ વગાડી. હુંતુ એક રૂપ નિર્ધારી, અદ્વૈતભાવ થયા સુખકારી, શુદ્ધ પ્રેમ એક તારી; ચેતિન્ત્યાત મિલાવી સારી, ભેદપણું ન લગારી. For Private And Personal Use Only યાંચા કરૂ ના કંઇ તલભારી, પ્રિય તુ એક મનમાં ધારી, ઇચ્છું ન અન્ય મેાહાર; ભવ મુક્તિ સમ ભાવે લાગે, લાગી ખરી તુજ યારી. મહાવીર. ૨ મહાવીર. ૩ મહાવીર. ૪ Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૨૭ દ્રવ્ય ગુણ પર્યાય વિચારી, અનુભવ ગમ્ય થય ગુણકારી, અવગટ ઘટની બારી; બુદ્ધિસાગર અલખ નિરંજન, જ્ઞાનાનન્દ વિહારી. મહાવીર. ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧૧. ૨ ૪ ઝ જે રાંણા અરે રાની. * હદય હારૂં કર્થ છે જે, હદય હારૂં કથે છે તે, હૃદય પુરૂં ગ્રહ્યાવણ તું, કરે શંકા અરે શાની. પડે ના માન્યતાઓમાં, ખરેખર ભેદના ભડકા; પરીક્ષા પૂર્ણ ના કરતાં, કરે શંકા અરે શાની. ગયે હેમાઈજેથી જ્યાં, નથી તે ત્યાં સમજ સાચું; પરીક્ષકની પરીક્ષામાં, કરે શંકા અરે શાની. દવા ના વહેમની ક્યાએ,ગમે તે માન મનમાન્યું, ખુલાસે દિલ કીધાવણ, કરે શંકા અરે શાની. ધરી જેથી અરે શંકા, થયું તેમાં વિચાર્યું કંઈક ખરી ત્યાં વાત છે જુદી, કરે શંકા અરે શાની. સ્વયં જે તથા બીજે, ગણે વૃત્તિ અનુસારે; અહે એ વૃત્તિના પડઘા, કરે શંકા એરે શાની. હૃદય પાસે વણ્યા વણ બહુ, પરીક્ષા ના થતી પૂરી, ઉપરટપકે જરામાંહી, કરે શંકા અરે શાની. સુણ્ય દીઠું પડે જુઠું, ખરેખર આશ જાણે, કરે છે ભૂલ આશયમાં, કરે શંકા અરે શાની. ભૂલે છે આશયે દુનિયા, અભિપ્રાયે ઘડે ઉંધા ખુલાસો કર હૃદયને સૈ, કરે શંકા અરે શાની. ગુરૂનું જ્ઞાન જે લેશે, તદા સાચી સમજ પડશે, હજી તું ના જઈશ ભડકી, કરે શંકા અરે શાની. For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ભજનપદ્ય સંગ્રહ. પ્રભુના જ્ઞાનની તે, ખરું તું દેખતે થાશે; બુદ્ધ બ્ધિ સદગુરૂ સંગે, ટળે મિથ્યાત્વની શંકા. ૧૧ સં. ૧૯૬૮ ભાદ્રવદિ ૧૨ ॐ इच्छानी पूजारी दुनिया. . કરો. ઈચ્છાની દુનિયા પૂજારી, જોયું જગતમાં ધારી ધારી, ઈચ્છ સહુને કરગરનારી, રાજા રંકને ઈચ્છા ભારી. ઈચ્છાની. ૧ ઈચ્છા નર ને ઈચ્છા નારી, જ્ઞાનીને ઈચ્છા ઠગનારી. ઈચ્છાની. ૨ ઈચ્છા નાટક ઈચ્છા યારી, ઈચ્છા માયા મહા ધૂતારી. ઈચ્છાની. ૩ ઈચ્છા દુઃખડાં ઈચ્છા થારી, સિાની થી થાય ખુવારી. ઈચ્છાની. ૪ ઈચ્છા રૂપ ઘણાં કરનારી, સૂક્ષ્મપણે જગમાં ફરનારી. ઈચ્છાની. ૫ ઈચ્છા મીઠી ઈચ્છા ખારી, નાનાભવ ઈછા કરનારી. ઈચ્છાની. ૬ ઈચછાની ખાડી ભયકારી, પડિયા તેની ન આવે પારી. ઈચ્છાની. ૭ ઈચ્છાની જગમાં મહા મારી, સાપેક્ષાએ સારી નઠારી. ઈચછાની. ૮ બુદ્ધિસાગર સંવર ધારી, જયવંતા મુનિવર અનગારી. ઇચછાની. ૯ & Hવાળનો ઉપદ્રવ. " દહા. માંકણ કરડ્યા રાતમાં. ઉંઘ ન આવી લગાર; પ્રભુ ભજનમાં રાત ગઈ, અન્તર્ શાન્તિ મઝાર. માંકણના ચટકા સહ્યા, એમાં કાંઈ ન સાર; મેહતણા ચટકા ઘણ, દુ:ખદાઈ નિર્ધાર. કરડી માંકડ સાનથી, સમજાવે છે એમ મેહ જુવે છે દાવને, ઉઘે છે તું કેમ. For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૨૨૯ માંકડ કરડી બલતે, સાધુ નિદ્રા ત્યાગ, અવસર આવ્યો જાય છે, ઉપગે તું જાગ. જગાડતે કરડી ઘણું, માંકડ ધરી ઉપકાર; બુદ્ધિસાગર ચેત તું, ઉપગે સુખકાર. સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧૩. પેથાણો - ધર્યો તવ હસ્તમાં ખ્યાલે, ભલે પ્રેમથી પૂરે; સદા આનન્દ લેવાને, પિઈજા પ્રેમને પ્યાલે. મરીને જીવવું બીજું, નથી જ્યાં દુઃખનું સ્વપ્ન સદાનું ઐકય કરનારે, પિઈજા પ્રેમને પાલે. ખુમારી બહુ ચઢી જાતાં, ઉલટ આંખે જ દેખાતું; સમાધિ ઘેન ઘેરાતું, પિઈજા પ્રેમને પ્યાલો. ખરી શ્રદ્ધા ખરી ભકિત, હૃદયને શુદ્ધ કરનારે; અહં મારૂં ભુલવનારે, પિઈજા પ્રેમને પાલે. નથી જ્યાં મૃત્યુની પરવા, જગત્ ભાન જ ભુલવનાર; ખરૂં અદ્વૈત કરનારે, પિઈજા પ્રેમનો પ્યાલે. અધિકારે સમયે, મળે છે આત્મજ્ઞાનીને; થઈ નિઃશંક વિશ્વાસી, પિઈજા પ્રેમને પાલે. રગેરગમાં ખુમારીથી, સમાધિ સુખ દેનારે; પ્રભુરૂપે જગત્ જેવા, પિઈજા પ્રેમનો પ્યાલો. નથી એ પંચભૂતને, ઉપજતો આત્મમાંથી એક જીપર એ થતો હેજે, પિઈ પ્રેમને પ્યાલો. પરાસ્કુરણ વિષે સાથી, અમરતા જીવવામાં દે; બુદ્ધચબ્ધિ ભાવ લાવીને, પિઈજા પ્રેમને ખ્યાલે. સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧૪. For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ ભજનપદ્ય સંગ્રહ ઝ* રી સ્વાઈન @ મુાિ. ઝ* કવ્વાલિ. અહંવૃત્તિ થકી દુખે, અહંવૃત્તિ ટળે મુકિત, ગુરૂના પાદમાં પ્રેમ, કરી સ્વાર્પણ લહે મુક્તિ. સમર્પણ સર્વ કરવાથી, હૃદયના ભાવને જ્ઞાને, ધઈને સાક્ષી વસ્તુને, કરી સ્વાપણ કહો મુકિત. થતો એ ત્યાગ અંતરથી, અહંતા વણ થતાં કાર્યો, નથી બંધન ક્રિયા યોગે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. અહંવૃત્તિ વિના ફરવું, અહંવૃત્તિ વિના કરવું; રહસ્ય જ્ઞાનીઓ જાણે, કરી સ્વાર્પણ લહે મુકિત. ૪ વિના સ્વાર્પણ નથી શાન્તિ, વિદેહી ભાન ના મળતું; વિચારી ચિત્તમાં એવું, કરી સ્વાર્પણ લહે મુકિત. ૫ કર્યું સ્વાર્પણ અરે જેણે, થયે અન્તર્થકી યેગી, થતા ના રાગ ને રે, કરી સ્વાર્પણ લહો મુકિત. ઇ. નહીં બંધાય કમેં એ, રહે કવિષે હૈયે, હૃદય મમતા ઉતારીને, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૭ અહો એ યોગ છે મેટ, મહા તપ એ સકલમાં છે; સદાને લય અહો એ છે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૮ બને એ જ્ઞાનના યોગે, ગુરૂભક્તિથકી ભાવે, ઘણું ભવનાજ સંસ્કારે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૯ કરી સ્વાર્પણ કરે છે જે, નથી તેમાં થતું હું તું; નથી મમતા વપુ મનની, કરી સ્વાર્પણ લહે મુકિત. ૧૦ પ્રભુને તુર્ત મળવાને, અહે એ માર્ગ છે માટે બુદ્ધ બ્ધિ સદ્દગુરૂ ચરણે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૧ર સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૦)) For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૩૧ ૪ ગવાતીપાત્ર થાવા છે. . હૃદયમાં પ્રેમ લાવીને, પુરે પુરી ધરી શ્રદ્ધા થઈને હર્ષથી પૂરે, પ્રસાદી પાત્ર થાવા લેં. અન્યચિત્ત કરવાને, વિદેહી જ્ઞાન ધરવાને; અખંડાનન્દ લેવાને, પ્રસાદી પાત્ર થાવા લેં. અલખની ધૂનમાં રહેવા, અલખની જ્યોતમાં ભળવા; અનન્તાનન્દમાં રહેવા, પ્રસાદી પાત્ર થાવા લે. અલખની મસ્તીમાં રહેવા, સહ દુઃખ પરિહરવા; મુજાવર મેંને પ્યારે, પ્રસાદી પાત્ર થાવા લેં. અલખ આશુક થવા માટે, અલખ માશુક મળવાને; હદય સૃષ્ટિ વિચરવાને, પ્રસાદી પાત્ર થાવા લેં. સદાની મેજમાં રહેવા, રસીલે વિશ્વને થાવા; અભેદી ભાવવાળી આ, પ્રસાદી પાત્ર થાવા લે. પ્રભુ મહાવીરના પન્થ, ખરૂં આ બીજ જ્યોતિનું બુદ્ધબ્ધિ ધર્મશિક્ષાની, પ્રસાદી પાત્ર થાવા લે. સં. ૧૮૬૯ આશ્વિન શુદિ ૧. » જ્ઞાની હા નહિ. * જ્ઞાની જા ના હારી દુઃખમાં, જ્ઞાની જા ના હારી, દુ:ખ કસોટી સારી જ્ઞાની, દુ:ખમાં જા ના હારી; દુ:ખવિના સુખની ન મહત્તા, ધીરજ ઉપજે સારી, બાહેશી મળતી દુ:ખ પડતાં, પર્વજ્ઞાન નિર્ધારી. જ્ઞાની. ૧ દૈવરૂપ પ્રભુની ઈચ્છાથી, વિપત્તિ અણધારી; આવે છે કંઈ સારા માટે, દિલમાંત્યે એ વિચારી. જ્ઞાની. ૨ દુ:ખની પાછળ સુખ રહ્યું છે, તાપ વૃષ્ટિ ગુણકારી; સમતા ભાવે સર્વે સહેવું, દિલગીરી સહુવારી. જ્ઞાની. ૩ For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. થાય પીલાતે વાળ લાંબા, સુજે સુખની બારી ગુણકારેના દુ:ખશિર પડિયાં, ઉત્સવ સમમન ધારી. જ્ઞાની. ૪ સુખદુ:ખમાં સમભાવે રહેવું, ઉપયોગી થૈ ભારી; બ્રાન્તિ સમ આ દુનિયા માની, કરવી પ્રભુની યારી. જ્ઞાની. ૫ ભૂલી જા દુનિયાનું સ્વપ્ન, હું તું ભાવ વિસારી, નામ રૂપની વૃત્તિ ટળતાં, આનન્દઘન જયકારી. જ્ઞાની. ૬ ભૂલી જા દુનિયાના ખેલ, આત્મધ્યાનને ધારી; બુદ્ધિસાગર અલખ નિરંજન, નિત્યાનન્દવિહારી. જ્ઞાની. ૭ સં. ૧૯૬૯ આશ્વન શુદિ ૩. જ શુદ પ્રેમની મહત્તા. * પ્રેમી ચીજ કંઇ ન્યારી પ્રભુજી પ્રેમી ચીજ કંઈ ન્યારી પ્રેમીની બલિહારી..... પ્રભુજી ટેક નેક વસે તુજ પ્રેમે, ભેદ ભાવ હરનારી; પ્રેમ ચીજ માગી ના મળતી, કિસ્મત ના થાનારી. પ્રભુજી ૧ નામ રૂપની પ્રીતિ જૂઠી, ક્ષણનાશીને વિકારી; અઠ્ઠીમિંજ પ્રેમ જ કંઈ ન્યારે ચિન્તામણિથી ભારી. પ્રભુજી ૨ ચલ મજીઠ સમી છે પ્રીતિ, વિરલા તેના ધારી, પ્રેમ વિકારે દુનિયા મુંજી, કરતી મારામારી. પ્રભુજી ૩ પ્રભુ પ્રેમથી ઘવરાણું જે, ભક્ત થયા નિર્ધારી; સેવા ભક્તિ પામ્યા સાચી, તરી ગયા ભવપારી. પ્રભુજી- ૪ શરના સાટે પ્રેમ નીપજતે, અન્તર્યંગ વિચારી; પ્રાણહમથી પ્રેમ પરીક્ષા, ભીતિ જ્યાં ન લગારી. પ્રભુજી ૫ ક્રોધ માન ને દંભની સાથે, પ્રેમ રહે ન જારી; ચિત્ત ન ધ્રહી હોય જરાયે, ઈર્ષ્યા ના તલભારી. પ્રભુજી, ૬ આશા સ્વાર્થનું જ્યાં ના સ્વનું, ચાડી ચુગલી ન ચારી; નિન્દાને તે ગંધ નહીં જ્યાં, પ્રેમજ ત્યાં સંચારી. પ્રભુજી ૭ For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. - - હિંસાને સંકલ્પ ન પ્રગટે, ગુણુપર્યાય વિચારી લગની લાગે અનુભવ જાગે, આનન્દ રસ ગુણકારી. પ્રભુજી ૮ ઝળહળ જ્યોતિ જાગે ઘટમાં, એકતાનતા ધારી, બુદ્ધિસાગર શુદ્ધપ્રેમથી, અજરામર જયકારી. પ્રભુજી ૯ સં. ૧૯૬૯ આધિન શુદિ જ વિરહ ખમાત ન હારે, પ્રભુ મહારા વિરહ ખમાત ન હારે, કેમ જશે જન્મારે. પ્રભુ. ક્ષણ ક્ષણમાંહી તુંહિ તેહિ તેહિ, લાગે વિરહ તમારે શા માટે કકળાવ હાલા, સહેવાતા ન ધખારે. પ્રભુ. ૧ તવ મૂર્તિમાં મુજ મન લાગ્યું, પ્રગટયે પ્રેમ પ્રચાર ક્ષણ કટિ વર્ષે સમ વીતે, જાણે હૃદય વિચારે. પ્રભુ. ૨ આંખ કાનને હૃદયવિષે તું, જીભવિષે રહેનારે; રેમમ વસી પ્રીતમ તું, સર્વપ્રાણથી પ્યારે. પ્રભુ, ૩ તુજ વિરહ મૂચ્છ મન પ્રગટે, તેમાં તું વસના પ્રેમ દશા પ્રગટી શી આવી, આવે નહીં કંઈ આરે. પ્રભુ. ૪ અન્તર્ગતનું સઘળું જાણે, રીબવ ના રહી ત્યારે હજરાહજુર થઈ મુજ હાલમ, દુઃખથકી ઉગારે. પ્રભુ. ૫ શ્વાસવિષે શતવાર સ્મરું છું, શું શું માગું મઝિયારે; માગું હું તે પિતે તું છે, બીજો નહીં આધારે. પ્રભુ. ૬ પ્રગટ થઈ દર્શન દેઇને, દિલમાં કર ઉજિયારે બુદ્ધિસાગર અન્તર્યામી, વિનતડી અવધારે. પ્રભુ. ૭ સં. ૧૯૬૯ આધિન શુદિ ૫. For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ ભજન સંગ્રહ, के विज्ञप्ति. વિનતિ છે અમારી, સ્વધમી બંધુઓ વિનતિ મારી; લેશે ઉરમાં ઉતારી , સ્વધમી એક રૂપ થઈ ભેગા રહેવું, પ્રીતિ શુદ્ધ વધારી; ભેદ ભાવ સહુ ભૂલી જાવા, ધર્મ સગાઈ વિચારી. સ્વધમી૧ ધર્મ સનાતન રક્ષણ કરવા, ફેલાવા નિર્ધારી, સર્વ સ્વાર્પણ કરીએ જ્ઞાન, વીર વીર ઉચારી. સ્વધમી. ૨ સ્વાર્થ ભેદની મારા મારી, તે સહુ દૂર નિવારી, ભેગા થઈને હિત ચિંતવીએ, કર્મયેગી થૈ ભારી. સ્વધમી૩ ધર્મવૃદ્ધિની સર્વ જના, પૂર્ણાચારે ઉતારી, સઘળી દુનિયા જાગ્રત્ કરીએ, ઉપદેશે જયકારી. સ્વધમી. ૪ ભલે પધારે ધર્મબંધુઓ, ધર્મસ્નેહ ધરી યારી, ધર્મસંપમાં વિશ્વ ન નાંખે, જ્ઞાને ધરી હશિયારી. સ્વધર્મી ૫ શાસનદેવ સાહાય કરે સહુ, ઈચ્છા એવી હમારી, જૈન ધર્મને જય થાવામાં, દેશે બુદ્ધિ સુધારી. સ્વધમીદ શ્રદ્ધા સાચી દિલમાં ધારી, થઈએ ધર્મ વિહારી, બુદ્ધિસાગર સંઘ ચતુર્વિધ, સેવા સુખની કયારી. સ્વધમી૭ સં. ૧૯૬૯ આધિન શુદિ 6 श्री वीरप्रभु स्तवन. ) નિશાની કહા બતાવું –એ રાગ. પ્રભુ કેવી રીતે થાવું રે, નિત્ય નિરંજન રૂપ. શબ્દથકી થાવું તને રે, તું નહીં શબદ સ્વરૂપ; રૂપી શબ્દ અરૂપી તેહિ રે, શબ્દથી ન્યારૂં રૂપ. પ્રભુ. પ્રભુ. ૧ For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૩૫ ચર્મચક્ષુથી દેખતાં રે, વહુરૂપી નિરખાય; ઈન્દ્રિયાતીત તું કહ્યો રે, જા ન ઇન્દ્રિયે જાય. પ્રભુ. ૨ ચંચળ મન અસ્થિર છે રે, અસ્થિરમાં સ્થિર ના ભાસ; રાગદ્વેષથી ધ્યાવતાં રે, થાય ને શુદ્ધ પ્રકાશ. પ્રભુ. ૩ દર્પણ સમ મુજ ચિત્તમાં રે, વ્યાપક કયાંથી માય; તુજ સ્વરૂપ થયા વિના રે, અનુભવ ધ્યાને ન થાય. પ્રભુ. ૪ જિનરૂપ થઈજિન ધ્યાવતાં રે, ધ્યાવવું હારું થાય; વીરપ્રભુ દિલ ધ્યાવતાં રે, બુદ્ધિસાગર સુખ પાય. પ્રભુ. ૫ સં. ૧૯૬૯ આધિન શુદિ છે. » વિષયવચ. * વિજયનાં વાદ્ય વાગે છે, ઉઠી સહ લોક જાગે છે; ગુરૂને પાય લાગીને, વિજયની શિખ માગે છે. હદયનું અન્ન ખીલે છે, અખંડાનન્દ ઝીલે છે; ઉગી ભાનુ તિમિરદળને; ગુહામાં ખૂબ પલે છે. પ્રતિજ્ઞા કાર્યની થાતી, અશક્તિ દૂર સહુ જાતી જગની ઉન્નતિ વેળા, ખરેખર આજથી થાતી. અમારા આત્મની સાચી, સમુત્કાન્તિ થતી આજે; વિચારે સાખ પૂરીને, ગગનગઢમાં ચઢી ગાજે. વિજય વૃદ્ધિ સદા થાતી, અમારી ભાવના જ્યુરે; બુદ્ધબ્ધિ મંગલ પામે, વિજેતામાં રહી પૂરે. સં. ૧૯૬૯ આધિન સુદિ ૧૦. For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ ભજનપદ્ય સંગ્રહ. કણે ધર્મનો સ્ત્રાવો થવો. વધશે તે ધર્મ જગમાં રે, જાણે મન નરનારી, સાચી શ્રદ્ધા ભક્તિ રે, થશે સહુ ઉપકારી. વધશે. ધર્મગુરૂઓ સહુ સંપીલા, સમજે સમય સુજાણ, આચારે પરવડતા કહેતા, ખંતીલા ગુણ ગાન; સમયને માન આપી રે, ઘટતી કરે ફેરફારી. વધશે. ૧ સર્વ દેશમાં સર્વ જાતમાં, યથાશક્તિ અનુસાર, ધર્મ કર્મમાં જનને પ્રેરે, સર્વ વાતે હોંશિયાર, ધર્મને ફેલાવા રે, કરે જનાઓ સારી. વધશે. ૨ કળા બાજને ગંભીરમનના, જ્ઞાની ગુરૂઓ હોય; વક્તા ત્યાગી ને વૈરાગી, ધર્મ વધે તે જોય; પ્રભુ પેઠે જ્યાં ભક્તિ રે, ધમીઓની થતી ભારી. વધશે. ૩ સ્વધર્મીને સાહાટ્ય મળે ને, સ્વધમી બહુમાન, સાનુકૂળ સહુ ધર્મ કાયદા, જગઉપકારી જ્ઞાન; ત તે જેમાં એવાં રે, સરખા સહ સંસારી. વધશે. ૪ પ્રાણ સમર્પણ ધમી” માટે, આજીવિકા સાહા, સગવડતા વ્યવહારિક સર્વે, સુખ માટે કરાવાય; વૃદ્ધિના ઉપાયે રે, તેની નિત્ય તૈયારી. વધશે. ૫ અનેક ભાષામાં ગ્રન્થના, થશે ઉતારા બેશ, વક્તાઓ બહુ ધૂન મચવશે, ઉપદેશ દેઈ હમેશ; જગવૃત્તિ ખેંચાશે રે, સદાચાર થકી ભારી. વધશે. ૬ ભો કરશે ભક્તિ હૃદયથી, દયા દાન નહીં પાર, વિશાલ દૃષ્ટિ ઉદાર દીલ જયાં, ધર્મ ફેલાશે તે વાર; બુદ્ધિસાગર થાશે રે, સામાજીક બળધારી. સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૧. વધશે. ૭ For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. खरेखर न्यारो पन्थ हमारो १५ ત્યારે અન્ય હમારે, મળે ન તેથી મેળ હમારે હમારે, દુનિયા થકી બહુ ત્યારે, ખરેખર જ્યારે અન્ય હમારે. જ્યાં તમારાં હાસ્ય પ્રગટતાં, ત્યાં હમ શાન્ત વિચારે જ્યાં તમારી દષ્ટિ ન પહોંચે, ત્યાં હમ નિત્ય વિહાર–ખરેખર ૧ જીહાં તમને ચેન પડે નહીં, ચેન પડે નિર્ધાર; જીહાં તમને રોવું જ પડતું, ત્યાં નહીં રેવા આરે. ખરેખર ૨ જીહાં તમેને શેક ન માને. ત્યાં હમ નિશ્ચિત ધારે, ઉલટા તમારી દ્રષ્ટિથકી અમે, ઉલટા છે આચારે. ખરેખર ૩ સારું બેટું જે કર્યું તમેએ, હા વા નહીં ત્યાં નકારે તમે નથી અધિકારી એ વાતે, વાદે આવે નહીં પારે. ખરેખર ૪ અન્તર્દષ્ટિથી ભિન્ન માર્ગ ત્યાં, મળે ન બાહ્યાચારે; રાત દિવસને ફેર રહે છે, ટાળે ન દૂર થનારે. ખરેખર ૫ દુનિયા પ્રવાહે યથામતિએ, પ્રગટયે વિવેક તમારે એ રે વિવેક હવે ચિત્ત ન ગમત, સ્વપ્ન પેઠે સંસારે. ખરેખર ૬ વાતે અમારી તમારી છે જુદી, સમજે જગના યારે; બુદ્ધિસાગર પરમાનન્દ, મેળ તમારે અમારે. ખરેખર ૭ સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૨ साथे वहेनारा साथीओ. १५ સાથીઓ કેઈ સાથે ચાલે ઘરી પ્યાર; શ્રદ્ધા ભક્તિને ધરનાર................. .........સાથીઓ ભક્તો બની કેઈ સાથમાં રે, ચાલે બની હશિયાર, ભરમાયા ભરમાઈને રે, પાછા પડે નરનાર. સાથીઓ. ૧ વસમીવાટે આવતાં રે, કેઈક તે ગભરાય For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ ભજનપદ્ય સંગ્રહ. બીકણ મનના બાપડા રે, મૂડીવાળી પાછા ધાય. સાથીઓ. ૨ કૈક સાથીઓ લોભથી રે, બાહાવિષે મુંઝાય; દુ:ખ પડે ડરકુ બની રે, પગે લાગીને પાછા જાય. સાથીઓ. ૩ સ્થૂલ બુદ્ધિના સાથીઓ રે, લેક પ્રવાહે તણાય; શત્રુઓની ફૂટથી રે, કુટીને કુટ સમ થાય. સાથીઓ. ૪ કૃત્રિમ કીર્તિ લાલચુ રે, ઘાલગુસણીયા થાય; ગળીના ચવડા સમા રે, ક્ષણિક ચિત્ત નહીં ઠામ, સાથીઓ. ૫ તાપ સમાધિ સંકટે રે, સહે ન મૂઢ ગમાર; અવિશ્વાસી હેમિયા રે, છુટા પડી અટવાય. સાથીઓ. ૬ સાથી થઈ પાછા પડી રે, પાછા સાથી બની જાય; આપ સ્વાથિયા જીવડા રે, શત્રુબની દુ:ખ થાય. સાથીઓ. ૭ સ્વામિની આજ્ઞા વિના રે, કેઈક ખત્તા ખાય; પ્રપંચીઓની ઝાળમાં રે, પડીને દુઃખડાં પાય. સાથીઓ. ૮ દઢ નિયમ ધીરવીર જે રે, શાન્ત દાન્ત જયકાર; સાથે રહી ચાલે સદા રે, કેથી નહીં ડરનાર. સાથીઓ. ૯ પરિષહ સર્વે સહે રે, ચિત્તથી દૂર ના થાય; બુદ્ધિસાગર સાથીઓ રે, જ્ઞાની સાથે વહેસાણા. સાથીઓ. ૧૦ સં. ૧૯૬૯ આશ્વિન શુદિ ૧૩ - સાથે વાઢનાર. ના સાથે ચાલે તે સદાય, અમારી સાથે ચાલે તે સદાય; એકરૂપ થઈ જાય............... ........... અમારી. સાથે બાહ્યથકી વહે રે, દિલથી ભિન્ન જણાય; અન્તર્ મેળ મળ્યા વિના રે, સાથ કદી ન ગણાય. અમારી. ૧ મનથી મરીને જીવતે રે, નિર્ભયતા ચિત્ત લાય; સ્વાર્પણ કરી ત્યાગી બની રે, સાથે વહે ગિરાય. અમારી. ૨ For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૩૯ શુદ્ધ પ્રેમ પરમાર્થતા રે, વિવેક કૃત્ય સુહાય; આત્મજ્ઞાની ઉચ્ચાશયી રે, ચેગી હૃદય સ્થિર થાય. અમારી. ૩ બાહ્યક્ષેત્ર કાલાદિકેરે, અન્તર્ જે કે ગણાય; અન્તરૂથી નહીં આંતરૂં રે, જ્ઞાનમાર્ગમાં જણાય. અમારી. ૪ સપ્તભીતિ દરે કરી રે, ખેદ ઠેષ અન્યાય; રાગદ્વેષ દૂર કરે રે, સાથે વહ્યો જ કથાય. અમારી. ૫ હૃદયના તારેતારમાં રે, સ્વર ઉઠે સરખાય, ભેદભાવ નહીં સ્વપ્નમાં રે, સુખે દુઃખે સંગાત. અમારી. ૬ ભેદના ભડકા હેળીઓ રે, વિશ્રવાસઘાત કરાય, આપ સ્વારથની વાતમાં રે, કદિ ન શાન્તિ થાય. અમારી. ૭ આત્મજ્ઞાની અનુભવી ભલે રે, હૃદય કરે નિર્માય; બુદ્ધિસાગર પન્થમાં રે, પ્રેમી ખરે વખણાય. અમારી. ૮ સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૩. ત્ર છ વાગડો. ચાંદાં દેખી ખુશ થાત, કાગડો કાળે ચાંદાં દેખી ખુશ થાતે, ચચે ચાંદાં ફેલી ખાતે કાગડે. કાકા કરીને બેલતે રે, કટુક ગાનને ગાતે ભક્ષ્ય વસ્તુઓ મૂકીને રે, અભક્ષ્ય વસ્તુને હા. કાગડે. ૧ જ્યાં ત્યાં ચાંદાં દેખવા રે, હર્ષ ધરીને ઉજાતે; નિર્મલ પાણી બોટતાં રે, લજા જરા ન લજાતે. કાગડે. ૨ મડદા ઉપર દેડને રે, ચંચળ ભીરૂ ગણાતે, ચંચળ આંખે દેખતે રે, કેયલથી છેતરાતે. કાગડે. ૩ મન મેલો પાપી રે, પાપી પજે ફસાતે કપટે નિશદિન રાચતો રે, પરપક્ષી શિશુ ખાતે. કાગડે. ૪ For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~* ~ -~-~~~vvvvvv - - ~-.. કાગડે. ૫ ભજનપદ્ય સંગ્રહ. ગંગાજલ હવરાવીએ રે, સાબુએ છે સુહાતે, સતે એ સર્વે કર્યું રે, તેપણુ*વેત નહિ થાત. સતે શુભ કરવા ભણું રે, કહી શિખામણ વાતે, ઘણા કૃષ્ણ સંસ્કારથી રે, ષવર્ણ નહીં જાતે. જન્મ લીધો જે કર્મથી રે, તેવા રૂપે તે રહા બુદ્ધિસાગર બેલથી રે, તક્ષણમાં પરખાતે. સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૪. કાગડા. ૬ કાગડા, ૭ » પોતિ. * ગગન, જ્યોતિ ઝળહળ જાગી ગગનગઢ જ્યોતિ ઝળહળ જાગી દુરીત પતી ભાગી. આદિ નહીં અન્તજ નહીં રે, એકતાનતા લાગી, દશ્યાટસ્થ ભેદ નહીં રો રે, પરમ પ્રભુ સેભાગી. ગગન. ૧ ત્યાગપણે એવું થયું રે, ભાન ન હું જ્યાં ત્યાગી; વૈરાગ્ય જ એ રહ્યો છે, લાગે નહીં હુ વૈરાગી. ગગન. ૨ આનન્દ વણ બીજું નહીં રે, અનહદભંભાવાગી; બુદ્ધિસાગર આત્મમાં રે, રાગ વિના થયે રાગી. ગગન. ૩ સં. ૧૯૬૯ આશ્વિન શુદિ ૧૫ હા હક છીપાં. હજુ પ્રગટેલા કૂડાં છાપાં રે વૈર ઝેર વધારે, આડું અવળું છાપી રે, લેકને લડાવી મારે, ભાટ ચારણે છાપવાળા, સ્વારથિયા સંસાર; આડું અવળું ભરડી મારે, ધમધમાં કરનાર, આજીવિકા અથી રે, સાચું નહીં ગણકારે. પ્રગટેલાં. ૧ For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમિ. ૨૪૧ કપટ કળામાં પૂરા શૂરા, ભજવે છે છાપી ભવાઈ, જૂઠાં નિન્દા બણગાં ફુકી, જતા હૃદય હરખાઈ; સાધુઓ સાહા આપે રે, કીર્તિને વિસ્તારે. પ્રગટેલાં. ૨ ક્રોધ દ્વેષ ઈષ્યના જોરે, નિન્દા લવરી છપાય, મા મૂળે ને ગાજર બાપે, સંતાન એહ ગણાય; નિન્દાણું કરી પરનું રે, પૈસા લઈ હેર મારે. પ્રગટેલા. ૩ પાપકર્મના લેખ લખીને, લેખકે હરખાય, રાક્ષસ જેવાં કર્મ કરીને, મરીને દુર્ગતિ જાય; કાળોતરીયા મેલા રે, કુડું લખી ભવ હારે. પ્રગટેલાં. ૪ શાન્તિ જ્ઞાનને આપે એવાં, વિરલાં છાપાં જોય, સદ્દગુણેને ફેલાવનારા, વિરલા લેખક હોય; બુદ્ધિસાગર લેખો રે, સારા સહુ જન તારે, પ્રગટેલાં સારાં છાપાં રે, શાન્તિસુખ વધારે. સં. ૧૯૬૯ આધિન વદિ ૧ + गमे तेमां कंश ने कंइ कहेवानुं तो होय. १५ રાગ ધીરાના પદને. કુવામાં ભાંગ નાખી રે, ભાંગવણ કયું પાણી, નળોમાં ખાર ના રે, કયું ખાર વણ પાણ; જ્યાં જુઓ ત્યાં કંઈ કહેવાનું, મળે ન પૂરું શુદ્ધ, વ્યવહારે ચેખું કરવામાં, થાક્યા છે કેઈ બુદ્ધ ચેખું ન કેઈથી થાતું રે, રહે છે કઈ તાણાતાણી. કુવામાં. ૧ દેષ વિનાની દુનિયા નહીં છે, ષષ્ટિએ દોષ, તુંડે તુંડે બુદ્ધિ ન્યારી, પિષ ભેગી છે પોષ; નબળાને સબળો જીતે રે, સાચું થાય ધુલધાણ. કુવામાં ૨ કેઈના મોભ ચુએ છે ને વળી, નેવ ચુએ છે જાણું, For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભજનપદ્ય સંગ્રહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ ઘેર ઘેર માટીના ચૂલા, છદ્મસ્થ દોષની ખાણુ; કંઇને કંઇ કહેવાનું રે, થવુ શુ ગુણ અભિમાની. પગના તળીએ ડુંગર મળતા, દેખે નહીં જગલેાક, પરની નિન્દા ચર્ચા કરતા, જગ જન પાડે પાક; ભૂલી છે સહુ દુનિયા રે, પેાતાને માને સહુ જ્ઞાની. પેાતાનુ લાગે છે સારૂ, લાગે અન્યનુ જૂઠ, દૃષ્ટિ રાગમાં ધર્મ મનાયેા, જેવુ` મળેલું હું &; ગુણાનુરાગી ઘેાડા રે, દુનિયા મેાહે મુઝાણી. નાગા વસ્તુવિષે છે લેાકેા, સૌને આતમ સાખ, પરની પંચાતા ત્યાગીને, ગુણુદૃષ્ટિ ઘટ રાખ; બુદ્ધિસાગર મેલે રે, ગુણ ગ્રહો શુભ જ્ઞાની. સ. ૧૯૬૯ આશ્વિન વદિ ૨ For Private And Personal Use Only કુવામાં ૩ કુવામાં ૪ કુવામાં ૫ “ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || ***. કુવામાં ૬ मुसाफरने जवानुं छे બાલુડા સન્યાસી, મારા બાલુડા સન્યાસી. એ રાગ. અન્તે છે જાવાનુ` મુસાફર, અન્તે છે જાવાનું; લે સાથે ખાવાનું. કાટી ઉપાયેા કરશે હૅાયે, અહીં નહીં ફાવવાનું; ઇચ્છાના ગુલામ થવાથી, ચાર ગતિ ઠરવાનું. આતમના ઉપગે રહેતાં, સાચુ સુખ થવાનું; બુદ્ધિસાગર અલખ ધ્યાનથી, શિવસ્થાન ઠરવાનું. મુસાફર૦ ૨ મુસાફ૦ ૧ સ. ૧૯૬૯ આશ્વિન દિ ૩ .મુસા Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૪૩ ॐ सौमां सत्ता ब्रह्म विलासी સામાં સત્તા બ્રહ્મવિલાસી; ચિદઘન ચેતન વાસી...... ........... .... ............સોમાં મંત્ર રાજ હઠ લય એક વ્યક્તિભાવ પ્રકાશી; આનન્દ ભક્તા ક્ષણ ક્ષણ માંહી, ધર્મ અનન્ત ઉજાશી. સામાં૧ નિર્વિકલ્પ ઉપગે ખેલે, શુદ્ધ ધર્મ અભિલાષી, ટીલાં ટપકાં વ્યવહારે એ, વતે છે ઉદાસી. સામાં ૨ દ્વિધાભાવ ત્યાં આનન્દ નાહી, સહજ ભાવ સુખ પ્યાસી; બુદ્ધિસાગર ધર્મધૂનમાં, ઘટમાં ગંગા કાશી. સૈમાં 3 સં. ૧૯૬૯ આશ્વિન વદિ ૩. चेतनने सुमतिनी विज्ञप्ति. » નિજ ઘરમાંહી આવે, ચેતનજી નિજ ઘરમાંહી આવે, પરઘરમાં દુઃખ પાવો .................. ....................ચેતનજી, પર ઘર રમતાં સુખ ન પામ્યા, હજીએ શું ભટકાઓ; ચુંથણ પુદગલના ચુંથ્યાથી, આનન્દને નહીં દા. ચેતનજી ૧ પરઘર ભમતાં આકુલ વ્યાકુલ, કુળ કલંક લગાવે; વાર અનન્તી ભવમાં ભટકયા, એ સહુ મનમાં લા. ચેતનજી ૨ રૂપ તમારૂં સર્વ વિસાચું, પરનું એઠું ખાવે; પગ પગ હાંસી દુનિયા કરતી, ફટ ફટથી વગેવાઓ. ચેતનજીક ૩ આનન્દની ભ્રમણએ ભૂલ્યા, દુઃખના ફન્દ ફસાએ જન્મમરણને પામે ફરી ફરી, તે પણ ત્યાંહિ જ ધા. ચેતનજી ૪ સુમતિ સમજાવે છે સાને, નિજ ઘર સુખનો લ્હાવે; બુદ્ધિસાગર અન્તર્ સુખડાં, ચેતન આવે વધાવે. ચેતનજી ૫ સં. ૧૯૬૯ આશ્વિન વદિ પ. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૪૪ ભજનપદ્ય સંગ્રહ. www* - * * = = મનોય. આ મન વશમાં ના આવે, હઠીલું મન વશમાં ના આવે, સૈને નાચ નચાવે.. હઠીલું ચડતું ઉંચુ સ્વર્ગમાં રે, પાતાળે તે જાવે નવનવ રસમાં ઝીલતું રે, સંતોષી ના થાવે, યત્ન થકી અટકાવતાં રે, બમણુ વેગે ધાવે. હઠીલું. ૧ ધ્યેયે બાંધી રાખતાં રે, આકુલતા બતલાવે; રાગદ્વેષે હાલતું રે, સ્વેચ્છાચારી ભાવે. હઠીલું૦ ૨ જપિયા તપિયા ગીએ રે. વશ કરવા લય લાવે; તેના વશ આવે નહીં રે, વૃત્તિ અનેક ધરાવે. હઠીલું. ૩ જેવી શ્વાનની પૂછડી રે, સિદ્ધિ કદિ ન સુહાવે, મનની વૃત્તિ તેહવી રે, ભલા ભલા ના ફાવે. હઠીલું- ૪ / નવ નવ માં ફરે છે, ચંચલતા વર્તાવે ધર્મક્રિયામાં જીવને રે, અભિનવ નાચ નચાવે. હઠીલું. ૫ નરક સ્વર્ગ મન માનવું રે, મન અવતાર કરાવે, મન ભવ ને મન મુક્તિ છે રે, દુનિયા રાજ્ય ચલાવે. હઠીલું. ૬ સન્યાસી ત્યાગી મુનિ રે, ઘાની સૈની હરાવે, મને રાજ્યમાં ચાલતું રે, જ્ઞાનીને લલચાવે. હઠીલું. ૭ મન જીતે સહુ જીતીયું રે, મન જીતે શિવ પાવે; જેણે એ મન જીતીયું રે, તે જનને સહુ ધ્યાવે. હઠીલું ૮ હળવે હળવે યેગથી રે, છતાનું શુભ દાવે, બુદ્ધિસાગર ધર્મથી રે, મન જીતી જિન થાવે. હઠીલું- ૯ સં. ૧૮૬૯ આશ્વિન વદિ ૬ For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. उपरथी देखनारा बहु. १५ કવ્વાલિ. રહ્યું શું માંહ્યમાં સારું, અહો તે દેખતા થેડા જગતમાં જાણશે સઘળે, ઉપરથી દેખનારા બહુ. હલાહલ માંૌમાં હવે, નિરીક્ષણની નથી પરવા; રૂચે જે દેખતા આંખે, ઉપરથી દેખનારા બહુ. ઠઠારે બાહ્ય દેખી, જતા અંજાઈ મૂર્ખાઓ, હૃદયને વેગળું મૂકી, ઉપરથી દેખનારા બહઘટાપે ઘણે ભભક, કરીને ઓળઘાલુએ; જગમાં ફાવતા યુકતે, ઉપરથી દેખનારા બહુ ઉપરની ટાપટીપથી, ઉપરની ડાકડીમેથી, ઘણું ફાવે અહીં ધૂર્તો, ઉપરથી દેખનારા બહુ તડાકાને ભડાકામાં, મઝામાં ધામધૂમની, ઘણું નહીં ઉતરે ઉંડા, ઉપરથી દેખનારા બહુ. રોઝે છે બાહ્યથી લેકે, જગતમાં સર્વવસ્તુમાં, પરિણામ જ વિરલા દેખે, ઉપરથી દેખનારા બહુ. વિચારક માનવો ડા, ઘણા છે ગાડરાં જેવા; ઘણાની શક્તિ છે ઝાઝી, ઉપરથી દેખનારા બહુ. નિરખતાં સૂક્ષ્મદષ્ટિથી, જગતમાં જ્ઞાનીઓ સાચા; બુદ્ધ બ્ધિસાર લેનારા, ખરા સ્યાદ્વાદવાદીએ. સં. ૧૯૬૯ આશ્વિન વદિ ૮ 16 તમારા સ્વાર્થના કયાં ત્યાં. ” કવ્વાલિ. પધારે આવશે અહિંયાં, તમારૂં છે અમારૂં સે; સદાને હું તમારે છું, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપણ સંગ્રહ. સમમાં પ્રાણ સૈા તમને, તમારા વણુ નથી ગમતું; તમે ત્યાં હું સદા સમજો, તમાસા સ્વાર્થીના જ્યાં ત્યાં. કૃપા મુઝ પર સદા રાખા, અમાને ભૂલા નહિં હા; સઢા ફરમાવા કાર્યો, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. તમારી પ્રીતિના ભૂખ્યા, અમારૂં હિત કરનારા; ભલું કરતા સદા રહેતા, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. અમારા ચિત્તમાં વ્હાલા, વિસામેા વાટના નક્કી; ભૂલી જાતા નહીં ક્યારે, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. તમારી શીર્ષ પર આજ્ઞા, અમારૂં ધ્યાનમાં લેશે; લસા આપના પૂરા, તમાસા સ્વાના જ્યાં ત્યાં. હૃદયમાં સ્વાર્થની હાળી, વદાતા સ્વાર્થથી શબ્દો, અને છે સ્વાર્થ ચેષ્ટાઓ, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. જગમાં સ્વાર્થ સબંધે, વાતા મિષ્ટ શબ્દો બહુ; વિવેકી ચેષ્ટાઓ, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. જગત્ પરમાથી એ ચેાડા, જગમાં સ્વાથી ઝાઝા; બુદ્ધગ્ધિ સત્ય પરમાથી, ખરેખર ધી અન્ધુએ. બ સ. ૧૯૬૯ આશ્વિન વદિ ૧૦ For Private And Personal Use Only ૪ ८ ૯ ⇒ जणावे आंख दिलमां शुं ? १ કવ્વાલિ. ખુશી છે કે ન ખુશી છે, અમારા પર કૃપા કેવી; પ્રયેાજન પુછવાનું ના, જણાવે આંખ દિલમાં શુ? હ્રદય સ્નેહી વા નિ:સ્નેહી, હૃદયમાં ભાવ છે કેવે; કથેલાં વાક્યની પૂર્વે, જણાવે આંખ દિલમાં શું? કરી જે બાહ્ય ચેષ્ટાઓ, હૃદયથી ભિન્ન છે વા નહીં; મળ્યાથી આંખથી આંખા, જણાવે આંખ દિલમાં શું ? ૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. હદયમાં દ્વેષ વી પ્રીતિ, ભલાઈ વા બુરાઈ છે; હૃદયનું બારણું સાચું, જણાવે આંખ દિલમાં શું ? ૪ છુપાવી રાખતા જે જે, પરસ્પર ભેદ રાખીને, ધરા છે આશયો કેવા, જણાવે આંખ દિલમાં શું? ૫ ભલે સોગંદ ખાઈને, કળાએ કેળો કેટી; છુપા ભાવ ના છૂપે, જણાવે આંખ દિલમાં શું? ૬ મળીને સર્વ વ્યવહારે, ગમે તે રીતે સાચવતા; પરીક્ષા પૂર્ણ કરવાને, જણાવે આંખ દિલમાં શું? ૭ પરીક્ષા આંખની પૂરી, ભણ્યા તે પારખે દિલને, બુદ્ધબ્ધિ આંખની તે, મળે છે જ્યતિથી તિ. ૮ સં ૧૯૬૯ આશ્વિન વદિ ૧૨. ठा भिन्नवृत्तिथी रस नहीं पडे 4.22 રાગ કાન્હરો. રસ નહીં પડશે સંગે અમારી, સંગે અમારી રસના, જે હૃદયમાં ખૂબ વિચારી. રસ. ૧ ભિન્ન ભિન્ન વૃત્તિ જ્યાં ભારી; મેળ વિચારે ના જ્યાં લગારી. - રસ. ૨ ભિન્ન ભિન્ન રસના અધિકારી, ભિન્ન લક્ષ્યને ભિન્ન વિહારી. ભમરાએ ગંગો ઉપાડી; બાગ દેખાડયો સુન્દર ભારી. રસ. ૪ ગંગાને વિષ્ટા છે પ્યારી; નાના વૃત્તિ ભિન્ન વિચારી. સૃષ્ટિ અમારી તમારી ન્યારી; સૈને લાગે નિજ નિજ પ્યારી. રસ. ૬ નિજ વૃત્તિ સૈને છે સારી; અન્યની વૃત્તિ લાગે નઠારી. રસ. ૭ રસ. ૩ For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ભજનપદ્ય સંગ્રહ. •••••• • ~ ~~~~~~~ ~~~~ રસ. ૮ રસવણ પોષાતી નહીં યારી; મળતી ન આવે સમાચારી. દષ્ટિ ભિન્નને ભિન્નાચારી; સુખકારક નહિ મેળ વિકારી. સરખે સરખા મળતા ધારી; બુદ્ધિસાગર રસની ક્યારી. સ. ૧૯૬૯ આશ્વિન વદિ ૧૩. સ. ૯ રસ. ૧૦ નામ રૂપથી લગની લાગી વિકપ લગાગને. के अमोने प्रीत लागी कंइ न्यारी.१५ પ્રીત લાગી કંઈ ન્યારી, અને પ્રીત લાગી કંઈ ન્યારી, પ્રીતની રીત એ ન્યારી, અને પ્રીતિ લાગી કંઈ ન્યારી, નામ રૂપથી ભિન્ન પ્રકારી, જ્યાં ના સ્વાર્થ વિકારી, આનન્દ રસની લગની લાગી, દશ્યપણું ના જારી. અમેને. ૧ જન્મ મરણની દુગ્ધા નહીં જ્યાં, નહીં વિકલ્પ લગારી; વૃત્તિને વ્યાપાર નહીં જ્યાં જ્યાં ના દુષ્ટ મેહારિ. અમને. ૨ દુનિયા ઉંઘે જ્યાં બહુ ભારી, જાગે સન્ત સદારી; પરમબ્રહ્મ પતે જ્યાં ભાસે, સમતી બાહાદશારી. અમેને. ૩ સિદ્ધરૂપ છે જ્યાં ભાસે, ભેદભાવ ન કશ્યારી; ઝળહળ ઝગમગતી શુભ જ્યોતિ, સુખસાગર ઉલટયારી. અમેને. ૪ પ્રીત રીત દુનિયા ના જાણે, ભુલી ભ્રમણા ભારી; પ્રભુપ્રેમની સૃષ્ટિમાંહી, નહિ જાવા અધિકારી. અમને. ૫ પ્રીતિનાં પ્રતિબિંબમાંહી, દુનિયા ભૂલી વિકાર અજ્ઞાની જડવાદી મૂઢા, બાહિર સૃષ્ટિ વિહારી. અમેને. ૬ જીવાતું એ અગમપ્રીતિથી, આનન્દ અપરંપારી, બુદ્ધિસાગર સન્ત રસીલા, અલખ પ્રેમ અવતારી. અમેને. ૭ સં. ૧૯૬૮ આધિન વદિ ૧૪ For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૯ ॐ दीवाली દિવાળી અજવાળી રે–સમતા સંગે ગાળી રે-બ્રહ્મજ્ઞાને ભાળી રે, ઝળહળ જ્યોતિ ઝગમગે હો જી, કેવળ કુંભક પ્રાણાયામે, મનની સ્થિરતા લાય, અવઘટ ઘાટ ઓળંગી ગઢમાં, અનહદ નાદ સુણાય; વિવિધ વાજા વાગ્યાં રે, સારું ભાગ્ય જાગ્યાં રે, આનન્દ ઉદધિ પ્રગટી હે જી. દીવાળી. ૧ અસંખ્યાત પ્રદેશી આતમા, નિરંજન દેખાય, અનુભવ તે જોતાં ઝાંખી, પ્રગટપણે વર્તાય; ભેદ ભાવ ભાગ્યે રે, એકયભાવ જાગે રે, પરમ બ્રહ્મ વીરમાં હે જી. દીવાળી. ૨. સ્થિર દૃષ્ટિ લાગી રહી, વર્ચો જય જયકાર, મંગલ પ્રગટયાં નવ નવાં, ભાવ દીવાળી મઝાર; બુદ્ધિસાગર ધ્યાવે છે, અનુભવે ગાવે રે, દીવાળી એ સન્તનીજી હો જી. દીવાળી. ૩ સં. ૧૯૬૯ આધિન વદિ )) રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ ભજનપદ્ય સંગ્રહ. રણું. ૧૯૭૦ના કાવ્યો. * सन्त सुखी अने जगत् दुःखी. . ચેતન ચેતા એ રાગ. સુખિયા જગમાં સત સદા જયકારી; પ્રભુ ભજન ધૂન ધારી રે. * સુખિયા. રાજાએ દુખિયા શેઠે સૈ દુઃખિયા, દુખિયા રાવ અને રાણા; દુ:ખિયા પ્રેફેસર મર્દ મૂછાળા, ચક્રવતિ મહારાણા રે. સુખિયા. ૧ દુઃખી રાણુઓ ને દુઃખી છે શાણીઓ, દુ:ખી ઠાકોર ઠકરાળાં; બાળ જુવાન ને વૃદ્ધ સહુ દુ:ખિયા, દુ:ખી કંજુસ ખર્ચાળાં રે. સુખિયા. ૨ સુધરેલ દુઃખિયા જૂનાઓ દુખિયા, દુ:ખી વિષયના પૂજારી; કંચન કામિની રાગી સહુ દુઃખીયા, દુઃખી ભેગી નરનારી રે. સુખિયા. ૩ વાંઢાએ દુખિયા પરણેલ દુખિયા, દુઃખી પરણેલ ને કુમારી, દુ:ખી કવિ વક્તાઓ બાહોશ, દુઃખી નિર્ધન અધિકારી રે. સુખિયા. ૪ સાહેબ દુઃખિયા નેકર દુ:ખિયા, દુ:ખે સૈ દુનિયા ઘેરાઈ; બુદ્ધિસાગર સન્ત ભાગી, સુખી રહે પ્રભુ શ્ચાઈ રે. સુખિયા. ૫ ૧૯૭૦ કાર્તિક સુદ ૬ મંગળ. For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૧ ૧ - - - - - - - - - - ज्ञानप्यालो વ્હાલા વેગે આવે રે એ રાગ. જ્ઞાનપ્યાલો પીવો રે, સુખમાં ચિરંજી રે, ગુરૂને બેધ પામીને હે જી, ગુરૂના પ્રેમપાત્ર બની મસ્તાન. જ્ઞાન. ૧ સાખી. ગુરૂના પ્રેમે ભક્તિ નેમ, સે બ્રહ્માંડ જણાય પિંડમાંહી પરમાતમ પરગટ, પરિપૂર્ણ પરખાય. બ્રહ્મા હર ભાસે રે, હરિ હૈયડે વાસે રે, ગેપીની લીલા ભાસતી હે જી. જ્ઞાન. ૨ રાસ રમે રંગીલો હરદમ, ગેપીએની સાથ; સકલ રાસથી રાસ એ ન્યારે, આપ આપ સનાથ. આનન્દ રેલછેલા રે, પ્રેમીજન પહેલા રે, અનુભવમાં જે હાલતા હે છે. જ્ઞાન. 3 આતમમાંહી સર્વ જણાતું, થયું થશે નિર્ધાર પૂરા હોય તે પરખે પ્રેમ, જ્ઞાન ન સમજે ગમાર. ગુરૂનાં પાસાં સેવે રે, ભેદુ ભેદ લેવે રે, નગુરા ભટકે ભૂલમાં હો જી. જ્ઞાન. ૪ સસુરા સેવામાંહી પૂરા, વળતા કંચનવાન, સગુણમાંહી નિર્ગુણને પરખે, સત્ ચિદરૂપ ભગવાન. મેહમાયા ઠેલે રે, આનન્દમાંહી ખેલે રે, બુદ્ધિસાગર ધર્મમાં હો જી. જ્ઞાન, , સંવત ૧૯૭૦ ના કારતક સુદિ ૧૦ શનિવાર. , - For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભજનપન્ન સંગ્રહ. → स्वपर शुद्धाशुद्ध भावना कर्त्ता आत्मप्रभुनी अनेकापेक्षाए स्तवन. १० કાયાના રચનારા રે, આત્મપ્રભુ રંગારગમાં, બ્રહ્મા હર વિષ્ણુ રૈ, ત્રણ્ય રૂપે તું જગમાં; સત્વ રજસને તમાગુણુ એ, વપુ સૃષ્ટિ કરનાર, સગુણુ લીલા મનની મેાંજે, ભવેાભવમાંહી થનાર; આત્મ રિ લીલા રે, વૃત્તિ ગેાપીયાની કરે. જોતૢ વદુ સ્થાં એ શ્રુતિ, તુજમાં સર્વ જણાય, એકરૂપ દ્રવ્યાર્થિ ક નયથી, પર્યાયે બહુ થાય; અસ્તિ નાસ્તિ ધમે રે, અનન્ત રૂપ બ્રહ્મ ખરે. સગુણ સૃષ્ટિ અનન્ત ત્હારી, અનન્ત ભવથી થાય, લક્ષ ચેારાશી ચેનિમાંહી, નાના ભવ ભટકાય; ભવ લીલા કરનારા રે, પાર ન પામું ત્હારા ખરે સગુણુ અને નિર્ગુણ એ રૂપા, સાને તુજ જણાય, જે જાણે તે સમતા તુજમાં, નેતિ નેતિ કહી ગાય; પેાતાને પેાતે શેાધે રે, જાવે ન તુજ મહિમા કહ્યો. કાયા સૃષ્ટિ કરી કર્મથી, રાગાદિકપરભાવ; પરના કર્યો હતો ઈશ્વર, અશુદ્ધવ્યવહાર દાવ; મેાહના તંતુએ રે, કરેાલીયાની પેઠે રહ્યા. તિરાભાવ નિર્ગુણુ તુજ રૂપજ, શુદ્ધ ધર્મ પર્યાય, આવિર્ભાવજ સગુણ રૂપે કર્મચાગે તુ જણાય; આત્મશુદ્ધ પર્યાયે રે, પરમ બ્રહ્મ તુહિ સદા. દ્મ સત્ય ને જગ સહુ મિથ્યા, શુદ્ધનિશ્ચયની દષ્ટિ, સ. થાએ જેવી દષ્ટિ, તેવી સમજવી સૃષ્ટિ; એ નિરૂપી રે, સમજ હવે તત્ત્વ તુહિ. મુ For Private And Personal Use Only કાયાના. ૧ કાયાના. ૨ કાયાના. ૩ કાયાના. ૪ કાયાના. પ કાયાના. ૬ કાયાના. Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ર૫૩ કાયાના, ૮ રજે આદિ ગુણ નાશ થયાથી, પ્રગટે શુદ્ધ સ્વરૂપ, જ્ઞાનાદિ સદગુણમય ચેતન, નિર્ગુણ રૂપારૂપ; અષ્ટકમ ટળતાં રે, મહાદેવ સિદ્ધ ભલે. અનેક સિદ્ધાનતેને જાણી, થાવાથી ગીતાર્થ, કર્તા હર્તા પરને નિજને, સમજાતે પરમાર્થ, સ્વપર દર્શનને જ્ઞાતા રે, સમજે નયે તત્વ અહો. કાયાના. ૯ સૃષ્ટિથી ભિન્નભિન્ન જ તું, ય જ્ઞાન હોય, શુદ્ધ અશુદ્ધ અસ્તિ નાસ્તિથી, અનેકાન્ત રૂપ જોય; બુદ્ધિસાગર જ્ઞાની રે, પ્રગટ પ્રભુ શુદ્ધ રૂપે. કાયાના. ૧૦ સંવત્ ૧૯૭૦ કાર્તિક શુકલ ૧૧ રવિવાર. at दिलमां प्रभुदर्शन. Yar ધન્યાશ્રી. દર્શન દિલમાં થાય, પ્રભુનાં દર્શન દિલમાં થાય; આનન્દ ઘટ ઉભરાય. ... ... ... ... પ્રભુનાં અરિહંત સૂરિ વાચક મુનિ રે, પ્રભુ સાકાર જણાય; નિરાકાર પરમાતમારે, સિદ્ધ પ્રભુ નિરખાય. પ્રભુનાં ૧ સાકાર નિરાકાર બે પ્રભુ રે, ચાર નિક્ષેપે હોય, સાધ્ય સાધક ઉપગથી રે, ઉપકારી સહય. પ્રભુનાં ૨ ધ્યેય દ્વિવિધ પ્રભુ ધ્યાનમાં રે, ઉપગે સાકાર સાકારરૂપી ભાસતા રે, દશને નિરાકાર. પ્રભુનાં દેહાદિક સંગથી રે, આત્મપ્રભુ સાકાર; દેહાતીત શુદ્ધ આતમા રે, હવે નિરાકાર. પ્રભ દેહસંયેગી આતમા રે, નિરાકાર સાકાર; સાપેક્ષાએ ધ્યાઈને રે, બનીએ Àયાકાર. " હા... For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ ભજનપદ્ય સંગ્રહ, ~ ~~-~~~-~~-~~~-~-~~-~-~,૧૪, , શુદ્ધનિશ્ચયનય આતમા રે, અસંખ્ય પ્રદેશી મૂર્તિ, શુદ્ધપગે વંદતાં રે, પ્રગટે નિજ ગુણ વ્યક્તિ. પ્રભુનાં ૬ જ્યાં ત્યાં ઉપગે પ્રભુ રે, શુદ્ધભાવે નિરખાય; શ્રદ્ધા પરમ પ્રેમથી રે, સ્થાપનામાંહી જણાય. પ્રભુનાં ૭ કર્મ હરે હરિ હર પ્રભુ રે, વ્યાપે વિષ્ણુ ગણાય; પરમ મહોદય થાવતાં રે, જ્યોતિ તિ મિલાય. પ્રભુનાં ૮ નિજ ગુણ નિજ આકર્ષતાં રે, રાગાદિક કરી દૂર, કૃષ્ણ પ્રભુ નિજ આતમા રે, આપ આપ હજૂર. પ્રભુનાં ૯ . અલ્લા અરિહંત આતમા રે, નિશ્ચયને વ્યવહાર જ્ઞાનાદિક ગુણ લક્ષણે રે, સ્તવતાં સુખ નિર્ધાર. પ્રભુનાં ૧૦ સત્તા વ્યક્તિ આત્મની રે, સ્વપર ધર્મ અનન્ત; બુદ્ધિસાગર પ્રભુમયી રે, ચેતના શુદ્ધ ભદંત. પ્રભુનાં ૧ સં. ૧૯૭૦ ના કાતિક શુક્લ ૧૪ બુધવાર. - आत्मोपयोग विहार. १५ પૂર્ણનન્દ વિહાર, સ્વભાવે પૂર્ણનન્દ વિહાર શુદ્ધ ગુણ વ્યવહાર . આત્મસંખ્ય પ્રદેશમાં રે, ગુણપર્યાય અનન્ત; અગુરૂ લઘુ પર્યાયથી રે, ષડૂગુણ હાનિતંત. સ્વભાવે. ૧ દર્શન જ્ઞાન ચારિત્રની રે, રત્નત્રયી સુખકાર; પતિ પ્રદેશે વર્તતી રે, સમય સમય જયકાર. સ્વભાવે. ૨ ત્પત્તિ વ્યય ધ્રુવતા રે, સમય સમય ગુણમાંહી, Stત અસ્તિ નાસ્તિતા રે, પ્રતિ પર્યાયની માંહી. સ્વભાવે. ૩ વતઃ બહુભગીઓ રે, ગુણ પર્યાયમાં હોય; • ના વેગથી રે, સદસદ્ રૂપે જેય. સ્વભાવે. ૪ છે ગણ વિષે રે. સ્યાદ્વાદ ધર્મ અનન્તઃ For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સ્વભાવે. પ સ્વભાવે. ૬ સ્વભાવે. ૭ અનેકાન્ત સત્તારસી રે, સહજાનન્દ વસન્ત. ભૂત ભવિષ્યત્ સ ંપ્રતિ રે, ત્રણ કાલના ભાવ; એક પ્રદેશના જ્ઞાનમાં રે, એક સમય સદ્ભાવ. સ્વપર રોય અનન્તના રે, એક સમયમાં ભાસ; સર્વ જ્ઞેય ભાસે સદા રે, આત્માનન્ત ઉજાસ. લોકાલાક જ્ઞેયા સહુ રે, એક પ્રદેશ મઝાર; સમાઈ જાતાં એક સમે રે, આત્માનતાધાર. ઉત્પત્તિ વ્યય પ્રેાવ્યની રૈ, લીલા અનંત અપાર; બ્રહ્મા હરહરિ નામથી રે, સમયે સમયે સુખકાર. સ્વભાવે. ૯ ચઉદ લેાક આકારના રે, શાલે માનવ દેહ; સ્વભાવે. ૮ સ્વભાવે. ૧૦ જે જે ભાવા લેાકમાં રે, પિંડમાં વર્તે એહ. વસ્તુ સ્વભાવી ધર્મમાં રે, સ્થિરતા એહ ચારિત્ર; બુદ્ધિસાગર આત્મામાં રે, શુદ્ધોપયાગ વિલસન્ત. સ્વભાવે. ૧૧ સંવત્ ૧૯૭૦ ના કાર્તિક શુકલ ૧૫ ગુરૂવાર, >> અનુમવહીયા. - ********* લીલા અપર ંપાર, અનુભવલીલા અપર પાર; ચિદાનન્દે જયકાર... અન્તમાં ઉપયોગથી રે, જ્ઞેયેા અનન્ત જણાય; રાગદ્વેષ વિકલ્પથી રે, ભિન્નપ પરખાય. જ્ઞાન જ શેયપણે થઇ રે, ભાસે જ્ઞાન મઝાર; દ્રવ્ય ગુણ પર્યાયના રે, જ્ઞેયપણે આધાર. સ્વપર વિભાસક જ્ઞાન છે રે, જ્ઞાતાોય સ્વરૂપ; સ્યાદ્ ભિન્નાભિન્ન જ્ઞેયથી રે, વતે રૂપારૂપ, રૂપારૂપી આતમા રે, અભિન્ન તેથી જ્ઞાન; પરઢળ્યે ભિન્નજ પણે રે, ભાસે જ્ઞાન અમાન, *********** For Private And Personal Use Only અનુભવ અનુભવ૦ ૧ અનુભવ ૫૫ અનુભ Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ ભજનપદ્ય સંગ્રહ. યજ્ઞાન અભિન્નતા રે, કથંચિત્ કહેવાય; ભિન્નભિન્નપણું ઘટે રે, સ્યાદ્વાર દર્શન ન્યાય. અનુભવ૫ સ્વદ્રવ્યાદિક ચારનો રે, અસ્તિ ધર્મ અનન્ત; પદ્રવ્યાદિક ચારથી રે, નાસ્તિ ધર્મ અનન્ત. અનુભવ૦ ૬. અસ્તિ નાસ્તિ અનંતને રે, આત્મદ્રવ્ય આધાર; ભિન્ન ભિન્ન નિજ ધર્મની રે, અસ્તિનાસ્તિતા સાર. અનુભવ. ૭ ભિન્ન ભિન્ન નિજ કાર્યથી રે, અનન્ત ભિન્ન છે ધર્મ, શુદ્ધાપગે જાણતાં રે, પ્રગટે અનન્ત શર્મ. અનુભવ૦ ૮ સપ્તયે જ્ઞાતવ્ય છે રે, સપ્તનોથી ભિન્ન; શુદ્ધરૂપ જેનું સદા રે, ધ્યાતા સુખ રસ પીન. અનુભવ૦ ૯ અસંખ્ય નય મત કલ્પના રે, ઉઠે જ્યાંથી એહ; સમાઈ જાતી જેહમાં રે, આત્મા સહુ ગુણ ગેહ. અનુભવ૦ ૧૦ જ્યાંથી મત પ્રગટે ઘણા રે, ઉઠી જ્યાંહી સમાય; ભક્તા સહુ સૃષ્ટિતણે રે, તેહ અલેતા થાય. અનુભવ. ૧૧ નાગર નટની બાજી રે, વાચ્યાવાચ વિચાર; બુદ્ધિસાગર આત્મમાં રે, સર્વ પ્રભુતા સાર. અનુભવ ૧૨ સંવત ૧૯૭૦ ના કાર્તિક વદિ ૪ સોમવાર साधु स्वाध्याय. १६ સાધુ તેહ ગણાય, જગમાં સાધુ તેહ ગણાય સમતાવંત સદાય. ...જગતમાં. નિન્દા ન કરત કેની રે, વિર ઘરે ન લગાર; ઈર્ષો લવરી ના કરે રે, ધરતો ન કામ વિકાર. જગતમાં. ૧ બુરું ન કરતા કાઈનું રે, પૂજે નવી હરખાય; બનિર્દે ગુસો ના કરે રે, દુખે નવી અકળાય. જગતમાં. ૨ સં પંચાતે ના પડે રે, સુણે ન નિન્દા કાન, - મનમાં ના ધરે રે, વછે નહિં નિજમાન. જગતમાં. ૩ For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir www - ૧, ભાગ આઠમો. ૨૫૭. પરિષહ વેઠે આકરા રે, પાછા પડે ન જાય; તપ તેજે દીસે સદા રે, મન વતે નિમાય. જગતમાં. ૪ ક્રિયાઅજીર્ણ નિન્દા ત્યજે રે, તપનુ અરણ કે, જ્ઞાન અજીરણ માનને રે, ત્યાગી કરતો બેધ. જગતમાં. ૫ ધર્મક્ષમા ધારે સદા રે, ક્ષમાશ્રમણ કહેવાય આકુલ વ્યાકુલ ના થતું રે, ધરત ધર્મોપાય. જગતમાં. ૬ દુ:ખ પડે દીન ના બને રે, સંકટમાં રહે શૂર હેલના આદિ સહુ સહે રે, દિન દિન ચઢતે નર. જગતમાં. ૭ પંચાચારને પાલતે રે, ધરતે કંચનવાન સમભાવે દેખે સહુ રે, ધરતે આતમ ભાન. જગમાં. ૮ રત્નત્રયી સાધે સદા રે, વ આતમ ધ્યાન, સહજ સમાધિમાં રહે રે, શુદ્ધધર્મ મસ્તાન. જગમાં. ૯ સ્પૃહા ધરે ના કેઈની રે, સર્વ સંગ પરિત્યાગ; આશા મમતા પરિહરે રે, દિલમાં ન વાસના ડાઘ. જગતમાં. ૧૦ પંચ મહાવ્રત પાળતો રે, નિશ્ચય ને વ્યવહાર; બુદ્ધિસાગર સાધુને રે, વન્દના વારંવાર. જગતમાં. ૧૧ સંવત ૧૯૬૯ કાર્તિક કૃષ્ણ ૫ મંગળ. 6% ને સમઝાય છે તેમાં શો રમવાર. * અચરિજ ના લાગે મનમાં રે, અને જેહ સમજાતું, અધ્યાત્મ શૈલી યેગે રે, ઉંધું તે સિધું સમજાતું; જલમાં કમલને કમલમાં વિષ્ણુ, વિષ્ણુમાં બ્રહ્મ દેવ, વિષ્ણુએ બ્રહ્માને બનાવ્યા, બ્રહ્માએ હરદેવ; અન્ય અન્ય બનાવ્યા રે, દિલમાં સમજાઈ જાતું. અચરિજ. ૧ * જૈન અધ્યાત્મશૈલીએ આ કાવ્યને અર્થ અધ્યાત્મજ્ઞાની ગુરૂગમવાળા ગીતાર્થ પાસેથી ગ્રહ. આત્માના જ્ઞાનાદિ ક્ષયોપશમરૂપ જલમાં અનુભવરૂપ કમલ ખીલે છે અને તેમાં નાભિકમલમાં આઠ રૂચક પ્રદેશ છે તેને વિષ્ણુની ઉપ કે For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ સજનપદ સ’ગ્રહ. એક થકી મહુધા જગ પ્રગટ્યું, એક વિષે મહુવાસ, અણુમાં સૃષ્ટિ સર્વ સમાતી, દાસ તણે પ્રભુ દાસ; કાઁ ન હોઁ દેવા રે, કર્તા હર્તો સહુ ગાતું. અરિજ. ૨ મા આપવામાં આવે છે, નાભિકમલમાં ધ્યાન ધરતાં પરાસ્ફુરણા યાગે બ્રહ્મજ્ઞાનરૂપ બ્રહ્માની ક્ષયાપશમાદિ ભાવે ઉત્પત્તિ થાય છે અને બ્રહ્મજ્ઞાનમાંથી રાગદ્વેષ ક્ષય કરનાર પરમાત્મારૂપ મહાદેવની ઉત્પત્તિ થાય છે. દન તે બ્રહ્મા છે, જ્ઞાન તે વિષ્ણુ છે અને ચારિત્ર તે મહાદેવ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવરૂપ ત્રણ શક્તિ છે, તે આત્માના અસંખ્ય પ્રદેશમાં રહે છે. કચિત્ નયાપેક્ષાએ દર્શન જ્ઞાન અને ચારિત્રને પરસ્પર જન્યજનક ભાવ સબંધ છે. સમતારૂપ મહાસાગરમાં કેવલજ્ઞાનરૂપ વિષ્ણુ છે કે જેમાં લોકાલોક જગત્ જ્ઞેયના કથંચિત્ સમાવેશ થાય છે તે કૈવલજ્ઞાનીરૂપ વિષ્ણુની નાભિમાંથી અર્થાત્ તેના યેાગે પ્રગટતી પરાભાષામાંથી બ્રહ્મજ્ઞાનરૂપ બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. તત્ર નાભિકમલની તતુરૂપ નાલ અવધવી. તેથી કથંચિત્ રૂપકનયની અપેક્ષાએ કેવલજ્ઞાની વિષ્ણુની નાભિમાંથી વાણીરૂપ શુભ જ્ઞાનપ્રગટયું અને તેમાંથી અન્ય જીવને શુકલધ્યાનના મળે અનન્ત જ્ઞાનરૂપ બ્રહ્માની ઉત્પત્તિ થઇ. સત્તાએ આત્મા કેવલજ્ઞાનરૂપ છે. સમષ્ટિએ સત્તાની અપેક્ષાએ સર્વ વારૂપ વિષ્ણુએ મેહસાગરમાં કાઁવરણથી રત્નત્રયી લક્ષ્મીની સાથે તથા સસભીતિ વા ગતિરૂપ ફણીધરની સાથે પાચા છે. આત્મા સર્વ કર્મરૂપ ષ્ટિના સંહારક અની સિદ્ધ મુદ્દે થઈ મહાદેવ ગણાય છે. માતાના ઉદરમાં વીર્ય રકતપરૂ જલમાં આત્મરૂપવિષ્ણુનું' તિરાભાવ રત્નત્રયીરૂપ લક્ષ્મીનું પહેાઢવું સમજવું. ચૈતન્યશકિતથી આત્મારૂપવિષ્ણુ શરી રમાં વ્યાપ્ત છે તેનામાંથી નાભિકમલમાં ધ્યાન ધરતાં આત્મજ્ઞાન રૂપ ભ્રહ્માની ઉત્પત્તિ થએલી અવષેાધવી અથવા સમ્યગ્ દર્શનરૂપ બ્રહ્માની ઉત્પત્તિ અવમેધવી. આત્મજ્ઞાન થયા બાદ સર્વ જ્ઞાનાવરણીયાદિ કની પ્રકૃતિયા રૂપઅન્તર્ કર્મ સૃષ્ટિને નાશ કરનાર ઉપશમ, ક્ષયેાપરામ અને ક્ષાયિકભાવીય ચિત્રરૂપ મહાદેવ શિવની ઉત્પત્તિ થાય છે, તેથી આત્મા શુદ્ધ મુદ્દે નિર્જન દશાને પ્રાપ્ત કરે છે અને કર્મ સૃષ્ટિના સવ થા પ્રલય, નાશ થવાથી પોતે સિદ્ધસ્થાનમાં અદ્વિતીય એક પરબ્રહ્મરૂપે વિરાજે છે. આત્માનું સમ્યગૂદન તે બ્રહ્મા છે અને તે આત્માના અનન્ત જ્ઞાનાદિ ગુણાની સૃષ્ટિ રચે છે અર્થાત્ તિાભાવે સત્તાએ For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૫. ઉત્પત્તિ સ્થિતિ વ્યયન, કર્તા હર્તા આપે આપ, સર્વ દ્રવ્યમાં એવી સ્થિતિ, નિજ નિજ માબાપ; અંધારે અજવાળું રે, આપ આપ પ્રગટાતું. અચરિજ.૩ રહેલી હતી તેને આવિર્ભાવ કરે છે, પ્રગટ કરે છે. સમ્યકત્વરૂપ બ્રહ્માને આત્મગુણોની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે તેનાથી સમતારૂપ સરસ્વતી પુત્રી પ્રગટે છે. તેને ભોગ તે પોતે કરે છે. કેવળજ્ઞાનરૂપ વિષ્ણુને આત્મગુણરૂપ સૃષ્ટિપાલન સ્વભાવ છે. કેવળજ્ઞાનરૂપ વિષ્ણુ પોતાના આત્માના અનન્ત ગુણનું સદા પાલન કરે છે. કેવલજ્ઞાનરૂપ વિખથી આત્મસૃષ્ટિમાં શાતિ પ્રવર્તે છે. જ્યારે આ મામાં કેવલજ્ઞાનરૂપ વિષ્ણુ પ્રગટે છે, ત્યારે આત્મા પોતે પરમાત્મા બને છે અને તે અનન્ત રત્નત્રયીરૂપ લક્ષ્મીને ભોગ કરે છે. આત્મા કેવળજ્ઞાનરૂપ વિષ્ણુ પ્રગટાવીને વ્યષ્ટિમાં અને પ્રાયઃ બાહ્યસૃષ્ટિમાં શાંતિ ફેલાવવા શકિતમાન થાય છે. આત્મામાં ચારિત્રરૂપ મહાદેવ પ્રગટે છે તે સર્વ કર્મ રૂપ સુષ્ટિને સંહાર કરે છે અને તે શૈલેશીકરણરૂપ હિમાલય પર્વતના સંબંધે ઉત્પન્ન થએલી અનન્ત સુખરૂપ પાર્વતીની સાથે સિદ્ધસ્થાનરૂપ કૈલાસમાં વિરાજે છે. તેમનું અનન્ત જ્ઞાનરૂપ લિંગ છે તેને પાર લાવવાને કોઈ શકિતમાન થતું નથી. અનન્ત સહજ સુખરૂપ પાર્વતીની આત્મગુણ સ્થિરતારૂપ યોનિ છે. તે મહાદેવનું અનઃ સુખરૂપ પાવતીની સ્થિરતારૂપ નિથી આત્મ શુદ્ધ જ્ઞાનાદિ અનંત ગુણની સૃષ્ટિ સદા પ્રવત્ય કરે છે. સમ્યગ્દર્શનની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સમાં પસંદૃ ત માં વાસદ ૪ મો પસંદ સન્મત્ત વાત એ સૂત્રને અનુભવ વાસ્તવિક ઠરે છે. હઠયોગીઓ પૂરક પ્રાણાયામને બ્રહ્મા કહે છે. કુંભક પ્રાણાયામને વિષ્ણુ કથે છે. અને રેચક પ્રાણાયામને હર-મહાદેવ કહે છે. પ્રકૃતિવાદીઓ રજોગુણને બ્રહ્મા કળે છે. તમોગુણને મહાદેવ કહે છે અને સત્ત્વગુણને વિષ્ણુ કહે છે. પ્રત્યેક જીવમાં અને સકલ વિશ્વરૂપ સમષ્ટિમાં સર્વ જીવોમાં રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણરૂપ બ્રહ્માઓ, મહાદેવ અને વિષ્ણુઓ અનંતા છે. ૩ અનન્ત જીવોની અપેક્ષાએ અને તેમાં રહેલા અનંત રજોગુણ, તમેગુણ અને સત્વગુણની અપેક્ષાએ અનન્ત બ્રહ્માદિ દેવો છે. રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણની પેલી પાર જનાર તીર્થકર વાસ્તવિક કેવલજ્ઞાનરૂપ વિષ્ણુતાએ યુક્ત થવાથી વિશ્વ અને ઉદ્ધાર કરી શકે છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગણને પેલી પાર અનન્ત સુખ રહેલું છે તેવી દશાનું જેનશાસ્ત્ર વર્ણન કરે છે. For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. પિતાને પિતે ના જાણે, શોધે આપે આપ, પિતાના ખંડન મંડનની, કરતો થાપ ઉથાપ; અવતારે નાના ભાવે રે, પિતાને પોતે જગ ગાતું. અચરિજ. ૪ પ્રત્યેક જીવમાં વાસ્તવિક સ્થિતિથી દર્શન, જ્ઞાન ચારિત્રરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર તિભાવ અને આવિર્ભાવરૂપે રહેલા છે. જે આત્માઓએ જ્ઞાનાદિ ગુણે પ્રગટાવ્યા છે, તેમાં આવિર્ભાવરૂપે બ્રહ્માદિ દે છે અને જેઓ મિથ્યાત્વાદિ દેષોથી હજી જાગ્રત થયા નથી તેઓમાં તિભાવપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરાદિ દેવ છે. સર્વ વિશ્વમાં કાજળની કુંપલીની પેઠે ઠાંસીને ભરાયેલા અનન્ત જેમાં ચૈતન્યસત્તા વિઘણ રહેલી છે તેની અપેક્ષાએ ન વિષ્ણુ થસે विष्णुः, विष्णुः पर्वतमस्तके। आकाशमालिनीविष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥ ઇત્યાદિ આધ્યાત્મિક ચૈતન્યસત્તા વ્યાપક મહત્તાથી વર્ણન કરવામાં આવ્યું છે. મહાદેવ સ્તોત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યો નીચે પ્રમાણે કહ્યું છે. મૂર્તિસ્ત્રયો મા, ब्रह्मविष्णुमहेश्वराः । तान्येव पुनरुक्तानि, ज्ञानचारित्रदर्शनात् ॥ १ ॥ ज्ञानं विष्णुः सदा प्रोक्तं, चारित्रं ब्रह्म उच्यते। सम्यक्त्वं तु शिवं प्रोक्तमहन्मूर्तिस्त्रयात्मिका ॥ અરિહંતદેવની એક મૂર્તિમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ ગુણો છે. તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરરૂપ છે. શુદ્ધાત્મારૂપ અરિહંતમાં જ્ઞાન છે તે વિષ્ણુ છે. ચારિત્રરૂપ બ્રહ્મા છે અને સમ્યગદર્શનરૂપ મહેશ્વર છે જ્ઞાન, દર્શન ચારિત્રને પરસ્પરને ભિન્ન ભિન્ન નની અપેક્ષાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ તરીકે કળી શકાય છે. જ્ઞાનાદિ એકેક ગુણને પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર શક્તિરૂપે કથી શકાય છે. મિથ્યાત્વરૂપ ત્રિપુરારિને ક્ષય ખરેખર સમ્યગ્ગદર્શનથી થાય છે માટે તેને મહાદેવ કથવામાં આવે છે. ચારિત્રગુણથી સર્વ ગુણની ઉત્પત્તિ થાય છે માટે તે અપેક્ષાએ ચારિત્રને બ્રહ્મા કહેવામાં આવે છે. સમ્યગદર્શનરૂપ મહાદેવથી જ્ઞાન ચારિત્રાદિ વિષ્ણુ બ્રહ્માની આવિર્ભાવતા થાય છે માટે તે અપેક્ષાએ સમ્યગદર્શનરૂપ મહાદેવે આત્મગુણોની સૃષ્ટિ રચી એમ કહેવાય છે. આત્માના શુદ્ધ જ્ઞાનરૂપ વિષથી વાસ્તવિક ચારિત્ર બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ થાય છે. જેને આધ્યાત્મિક શાની અનેક નયશૈલીથી પરસ્પર એક બીજાની ઉત્પત્તિ સંભવી શકે છે. એક આત્મામાં અને સકલ જીવોમાં આ પ્રમાણે સમજવું. આત્માના જ્ઞાનાદિ ગુણોને ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાવિકભાવે જે અનુભવે છે તે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ વિષ્ણુ મહેશ્વર બ્રહ્મા જન્યજનકભાવ For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ થાતી, માયાને નહિ પાર, અપાર પાર સહુ પોતાનામાં, પિંડ પિંડ સંસાર; બુદ્ધિસાગર સમજે રે, શાન્ત મન ઝટ થાતું. સં. ૧૯૭૦ ના કાતિક સુદિ ૬ બુધવાર. અચરિજ.૫ સબંધ આદિ અનેક સંબંધની અપેક્ષાએ પરસ્પર એક બીજાની ઉત્પત્તિ ઘટાવી શકે છે. ઈત્યાદિ ગીતાર્થ ગુરૂની પાસે રૂબરૂમાં ગુરૂગમ પૂર્વક સ્વરૂપ સમજવું. gોજું વડું મ્. ઈત્યાદિ શ્રુતિને જેન સ્ટાદ્વાદશૈલીએ આત્મામાં અર્થ ઘટાવ. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે ગાય આત્મા એક છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આત્મા અનેક છે. આત્મામાં અનંત પર્યા અને અનન્ત ગુણ રહેલા છે જ્યારે આત્મા સમ્યકત્વ પામે છે, ત્યારે તે વિચારે છે કે મારી આત્મારૂપ સૃષ્ટિમાં અનંતગુણો અનંત પર્યાયો રહેલા છે પણ તે પરભાવમાં પરિણમ્યા છે. શુદ્ધ જ્ઞાનાદિ અનંત ગુણે પ્રગટાવવા અને કર્મને દૂર કરવું એ મારો ધર્મ છે એમ સમજીને તે ઈચ્છે છે કે હું આત્મા, શુદ્ધ શાનાદિ અનેક ગુણની પ્રગટતાએ અનેકરૂપ થાઉં. ભગવતીસૂત્રમાં જ્ઞાનાત્મા દૃર્શનાત્મા વાત્મા ચરિત્રહ્મ આદિ અનેક આત્માઓ કચ્યા છે. એક આત્માને જ્ઞાનાદિ ગુણેને આત્માઓ કથી અનેકરૂપ કર્યો છે. આત્મા આ પ્રમાણે સમ્યકત્વ બળે વચમ્ અર્થાત અનેક બહુ ગુણરૂપે વ્યકત થાઉં આવી ઈચ્છા કરી આત્મરમણતા કરી આત્માની અનંત ગુણસૃષ્ટિને પ્રગટાવી સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મારૂપઈશ્વર એ પ્રમાણે સંકલ્પ કરીને ગુણસ્થાનકે ચઢીને અનેક ગુણો પ્રગટાવે છે તેને સહસ્ત્રબાહુ સહસ્ત્ર શીર્ષાદિક છે એવી શ્રુતિ પણ આધ્યાત્મિક દષ્ટિએ સમ્યફ ઘટી શકે છે. આમાની સહસ્ત્ર પ્રકારે પ્રવર્તતી જ્ઞાનશક્તિને હજારો શીર્ષરૂપ કથેલ છે. આત્માની ચારિત્રશક્તિને સહસ્ત્ર બાહુપાદરૂપે કથેલ છે. અનંત શક્તિધર આત્મારૂપ વિષ્ણુ આ સંસારમાં અવિદ્યા, અજ્ઞાન, મેહરૂપ સમુદ્રજલમાં શયન કરે છે. આત્મામાંથી રજોગુણ, તમે ગુણ અને સાત્વિકગુણ પ્રગટ થાય છે. આત્મા વસ્તુતઃ દ્રવરૂપે એક છે. પરભાવની ઈચ્છાએ તે પરભાવ કર્મ યોગે અનન્ત અવતારરૂપે બહુ અનેક બને છે. શુદ્ધાત્મગુણની ઈચ્છાબળે યુદ્ધ જ્ઞાનાદિની આવિર્ભાવતાએ અનેક રૂપે અર્થાત્ અનેક શુદ્ધપર્યાયરૂપ બને છે. For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૨ www.kobatirth.org ભજનપર્વ સંમત. ૮ આભાની નિશાની કહા બતાવું રે—એ રાગ. અહા ત્હારી માયા ભારી રે, કાઇ ન પામે પાર. સ્વય રચે સૃષ્ટિ ઘણી રે, સ્વયં કર્મ કરનાર; પોતાનામાંહી કરે રે, પેાતાનાવડે સાર. બ્રહ્મા હરિહર તુ અને રે, ભિન્ન ધરી પર્યાય; લક્ષ ચારાશી ચાનિના રે, કર્તા સ્વય કહેવાય. બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્યને રે, શુદ્ધ રૂપ તું થાય; નર નારી નપુંસકપણે રે, આદિયેક રૂપ સહાય, નિજ સૃષ્ટિ કર્તો અને રે, હોં નિજના તેમ; દિ Acharya Shri Kailassagarsuri Gyanmandir . અહા અહા ૧ અહા ૨ અહા ૩ અહા ૪ સ્થિરતા નિજ માંહી કરે રે, માહ્યાં નરથી એમ. આત્મા અશુદ્ધપયે સ્વર્ગી—નારક તિર્યંચ, અને મનુષ્યરૂપ છે. આત્મામાં શુદ્ધનાનાદિ ગુણાની પ્રગટતાએ આત્મા અન ંત શક્તિમય બને છે. આત્મામાં શુદ્ધ જ્ઞાનાદિશક્તિરૂપ બ્રહ્માણી દેવી અવધવી અને રશ્તેગુજી, તમેાગુણ મેહની શકિતની અપેક્ષાએ કાલી–મહાકાલી શિક્ત અવક્ષેાધવી. જેટલુ પિંડમાં છે, તેટલું બ્રહ્માંડમાં છે. આત્મામાં જ્ઞાનાદિ શુદ્ધ ગુણાના ઉત્પાદ છે તે બ્રહ્મા છે અને વ્યય તે મહાદેવ હર છે અને આત્મામાં ગુણપર્યાંયનુ ધ્રૌવ્ય છે તે વિષ્ણુ છે. પ્રત્યાદિ ગીતા ગુરૂગમની અપેક્ષાએ જૈન આધ્યાત્મિક સ્યાદ્વાદનયરશૈલીએ આ કાવ્યના ભાવા અવમેધવા ચેાગ્ય છે. For Private And Personal Use Only એક થકી બહુધા જગ પ્રકટ્યું, એક વિષે બહુ વાસ; અણુમાં સૃિષ્ટ સ સમાતી દાસ તણા પ્રભુ દાસ. જોડě વધુ ચામ્ એ શ્રુતિની સ્યાદ્વાદ શૈલીએ આત્મામાં વિવક્ષા ઘટાવવી. એક આત્મામાં અનન્ત જ્ઞાનાદિક ગુણામાં સમાતા જગા આવિર્ભાવ થાય છે. આત્મામા અનન્તગુણારૂપ જગત્ છે . તેના કર્માવરણુ ખસતાં પ્રકટભાવ થાય છે. એક આત્મામાં અનન્ત જ્ઞાનાદિ ગુણાને અસ્તિધની અપેક્ષાએ વાસ છે અને અન્ય જડ દ્રવ્ય અને તેના ગુણપયાના નાસ્તિધર્મની અપેક્ષાએ નાસ્તિધર્મ રૂપે વાસ છે. એક પરમાણુમાં સર્વાં દ્રવ્યના અસ્તિધમ અને નાસ્તિધર્માંના સમાવેશ થતા હોવાથી સર્વસૃષ્ટિ સમાય છે, એમ વિશેષાવશ્યકમાં Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૨૬૩ નટનાગર લીલા કરી રે, ભમતે નાના વેષ નામ રૂપના મેહમાં રે, લાગી ધરતો કલેશ. અહ૦ ૫ વધુ સૃષ્ટિ સંતાઈને રે, કરતે નિજની શોધ; ભૂલી માયા ભૂલમાં રે, ચાલે લેવા બેધ. અહે. ૬ દેહભાવ દિલમાં ધરી રે, દેખે નહિ નિજ રૂપ; કર્મસંતુ રચના કરી રે, વપુ સૃષ્ટિ ધરે ભૂપ. અહો ૭ કાલ અનાદિથી ધરી રે, માયાલીલ અપાર; માયા સૃષ્ટિમાં રો રે, ઠર્યો નહિ ક્ષણવાર. અહે ૮ પર પરિણામી ચેતના રે, માયાની કરનાર; પરભાવે જીવવીને રે, પરિણમતાં સંસાર. અહે ૯ શુદ્ધ સૃષ્ટિ હારી ખરી રે, ન દે ઉપગ; નિજભાવે નિજ પરિણમે છે, તે નિજગુણ ભેગ. અહો ૧૦ આત્મ શુદ્ધ સૃષ્ટિતણે રે, તું પિતે કરનાર, બુદ્ધિસાગર આત્મમાં રે, ક્ષાયિક સૃષ્ટિ થનાર. અહો ૧૧ સંવત્ ૧૯૭૦ ના કાર્તિક કૃષ્ણ ૭ ગુરૂવાર, કૃતજ્ઞાનાધિકારે વર્ણવ્યું છે, તત્ એક આત્મામાં લોકાલેકરૂપ સર્વ જગતને સમાવેશ થાય છે. આત્મામાં સર્વ દેવદેવીઓ અને અનન્ત બ્રહ્માંડનો સમાવેશ થાય છે. એક આત્મામાંથી અનન્ત ગુણપર્યાયને ઉત્પાદ થાય છે અને એક આત્મામાં સર્વ દ્રવ્યના અનન્ત ગુણપર્યાયોને પણ સમાવેશ થાય છે. મિથ્યાત્વદશામાં આત્મામાં આવિર્ભાવની અપેક્ષાએ નાનાદિ ગુણો હેતા નથી. તેથી તે કાલે આત્મા કથંચિત ગુણશન્ય કહેવાય છે; પશ્ચાત સરૂને સમાગમ થતાં તે આત્મામાં રહેલા તિભાવીય ગુણેને આવિર્ભાવ-પ્રકાશ થાય છે તે અપેક્ષાએ શુન્યમાંથી અનન્તજ્ઞાનાદિ ગુણસૃષ્ટિ પ્રકટી એમ કહેવાય છે. અથવા માતાના ઉદરમાં પૂર્વે જ ત્તિ વિના શુન્યતા હતી, પશ્ચાત તેમાં જીવની ઉત્પત્તિ થઈ તે અપેક્ષાએ શુન્યમાંથી આ આત્મસૃષ્ટિરૂપ જગત થયું એમ કહેવાય છે. આત્મારૂપ પ્રભુના જે જે સેવકે છે તેને સેવકને પ્રભુ સેવક છે. આત્મારૂપ પ્રભુના જે જે સેવકે છે તેના પણ જે સેવકે છે તેનું ઈષ્ટ કરવામાં પ્રભુની સયગિક પ્રવૃત્તિ થવાથી દાસને દાસ પણ દાસ પ્રભુઆત્મા કથાય છે. ભકિતમાર્ગની મહત્તાદષ્ટિએ ઉપર્યુક્ત વાકયમહત્ત્વ અવધવું, ઈત્યાદિ ગુરૂગમપૂર્વક અવબોધવું. For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. के आत्म प्रभुनी स्तुति. १९ અછત જિન તારો રે એ રાગ. આત્મ પ્રભુ હારી અહે રે, લીલા અપરંપાર; કાળ અનાદિથી તમે રે, ભટક્યા વારંવાર; દયાનિધિ તારો રે, પિતાને જયકાર. દયા. ૧ સત્તાથી પરમાતમાં રે, પૂણુનન્દ સ્વરૂપ અલખ અમર શક્તિ ઘણી રે, ત્રણ જગના ભૂપ. દયા. ૨ મેહે બાહ્ય લીલા કરી રે, ડરતા નહીં એક ઠામ, ભેદ દૃષ્ટિથી બાહ્યમાં રે, કપે છે નિજ ધામ. દયા. સત્વ રજસ તમો ગુણથી રે, ભિન્ન ભિન્ન અવતાર લાખ રાશીમાં લહે રે, થઇ માયા ભર્તાર. દયા. ૪ અનેક નામને રૂપથી રે, ભજતા નિજને નિત્ય નાગર નટ માયા ધરી રે, નાટક કરતા વિચિત્ર. દયા. ૫ રાજા રકપણું ધરે રે, કરતા નવ નવ ખેલ અલખ લીલા પ્રભુ તાદ્યરી રે, સમજે ને મૂઢ સડેલ. દયા. ૬ પંચ શરીર રચે તમે રે, હત્ત પણ કહેવાઓ; અજ્ઞાનાવરણે સ્વયં રે, ઢાંકે નહીં દેખાઓ. દયા. ૭ અજ્ઞાનાવરણે રહી રે, જ્યાં નહીં ત્યાં મુંઝાઓ હું મારું કલ્પી મુધ રે, જન્મ મરણ દુ:ખ પાઓ. દયા. ૮ જ્યાં નહીં સુખ ત્યાં શોધતારે, વીશ વિષયની માંહી; પિતાને દુઃખ આપતારે, કર્મ કરીને ઉછાંહી. દયા. ૯ લીલા મેહની બહુ કરી રે, આભે નહીં ભવ અંત; સમજાવું સમજે પ્રભુરે, ત્રણ ભુવનના સંત. દયા. ૧૦ ઉપશમાદિ સૃષ્ટિને રે, લીલાનો વિસ્તાર; કર તમને એ ઘટે રે, નિત્ય સુખદાતાર. દયા. ૧૧ નારાયણ વાસુદેવજી રે, પરમબ્રહ્મ ભગવાન, બુદ્ધિસાગર આતમા રે, નિજનું કરૂં નિજ ગાન. દયા. ૧૨ સંવત્ ૧૯૭૦ના કાર્તિક કૃષ્ણ ૮ શુક્રવાર. For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ ભાગ આઠમે. ॐ प्रारब्धभोगमां निर्लेपता Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલિ. કર્યાં પ્રારબ્ધ ભાગવવાં, કરીને જોર જે પ્રગટ્યાં; નથી જ્યાં ભાગવણુ છુટકા, ચુકવવુ કનુ દેવુ. સાખી. શરીર સાથે લાગીયાં, આહારાદિક જેહ, ઇચ્છાવણુ સૈા વેઢવાં, કવિપાકી એહ. કરાવે પ્રેરણા મનને, છૂટે ના જ્ઞાનથી વાર્યાં; થતી પ્રયત્ન નિષ્ફલતા, કરાવે જેરથી ઇચ્છા. સમભાવે સાક્ષી અની, સમજી કાંતીત; આતમ ઉપચાગે રહી, કરી નિલે પી ચિત્ત. ત્યજી ભાક્તાતણી વૃત્તિ, ધરીને શાહુકારીને; અનીને કર્મના ન્યાયી, ત્યજીને લેાકસ જ્ઞાને ભાગ રાગ સમ લેખવી, કરી દીનતા ત્યાગ; ઉત્સવ સમ દિવસે ગણી, આત્મધર્મના યાગ. ત્યજીને હર દિગીરી, સહીને લાકના ખેલા અખંડાનન્દ સરવરમાં, શૈલીને શાન્તતા ભાવી. કર્મ કર્મને ભેગવે, આત્મામાં ઉપચાર, માની મુઝાવું નહીં, વસ્તુ ધર્મ ગણી સાર. સ્વભાવે સર્વાંના સેા છે, વિભાવી તે નથી પાતે; શુભાશુભ સહુ ગણી દેવું, ચૂકવવુ આત્મમાં જ્યાત. કર્યા પ કર્મપ્રભુ જે જે કરે, તે સહેવું સમભાવ; બુદ્ધિસાગર સહજ થી, મનતા કર્મ બનાવ. ગણીને ધર્મ ઉપયાગે, રહીને આત્મની ન્યાતે; વિલાકી વસ્તુ ધમે એ, અનુભવ આત્મમાં લેજે. કર્યાં ૬ સંવત્ ૧૯૭૦ ના કાર્તિક કૃષ્ણ ૧૦ રવિવાર. For Private And Personal Use Only ૨૬૫ કર્યાં૦ ૨ કર્યો૦ ૩ કર્યો૦ ૪ Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ Wसुविधिनाथ स्तवन. W રૂષભજિનેશ્વર પ્રીતમ માહ્યરે એ રાગ. સુવિધિજિનેશ્વર સાહિબ માહાર રે, ક્ષાયિક લબ્ધિ નિધાન; રૂપારૂપી પરમ પ્રભુ વિભુ રે, ચિદાનંદ ભગવાન સુe 1 ઈશાનેશ અરિહંત આતમા રે, કર્તા હર્તાનાથ, બ્રહ્માંડેશ અલખ વિષ્ણુ ઘણું રે, શુદ્ધાલંબન સાથ. વિશ્વભર તમહર દિનકર શશી રે, કેવલજ્ઞાનાધાર; લોકાલોકના ધારક જ્ઞાનથી રે, લીલા અપરંપાર. પરમબ્રહ્મ વ્યાપક સર્વત્ર છે રે, કેવલજ્ઞાનાપેક્ષ; વ્યષ્ટિ સમષ્ટિ તારામાં રહી રે, યજ્ઞાનસાપેક્ષ. સુ. ૪ નિરાકાર અલ્લાને રહિમજી રે, સાકારી મહાદેવ; બુદ્ધ શુદ્ધ બ્રહ્મા વીતરાગજી રે, સુરનર સારે સેવ, સુ. ૫ વ્યક્તિ શક્તિ પર્યાયાધાર છે રે, અવિચલ સુખને કંદ; નાગર નટ લીલા કરતા ઘણું રે, ટાળ્યા કર્મના ફંદ. સુ૬ સમતા સાગર ઉજાગર સદા રે, ઝળહળ જ્યોતિ રૂપ; બુદ્ધિસાગર ગુણગણમય ખરે રે, સર્વ ભુવનને ભૂપ. સુ. ૭ કાર્તિક કૃષ્ણ ૧૧ સોમવાર. મધિત Sta હવે મને હરિનામ શું નેહ લાગે એ રાગ. ભક્તિના પન્થ કદિય ન ભૂલું પડાતું; મુક્તિના સ્થાનમાં ચડાતું રે , • ભક્તિ - ૧ સર્વ જગત્ નિજ આત્મસમું ગણી, ધ્યાન પ્રભુનું ધરાતું; હું તું ના ભેદની દૃષ્ટિ ત્યજીને, પ્રભુમાં ચિત્તડું સમાતું રે. ભક્તિ. ૨ For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ર૬૭ ભકત થયા વણું જ્ઞાન ન પ્રગટે, ભક્તિનું અમૃત ભાતું; ભક્તિમાં દેશની દૃષ્ટિ રહે નહીં, સેમાંહી બ્રહ્મ જણાતું રે. ભક્તિo ૩ ઉંચને નીચના ભેદ રહે નહીં, વાદવિવાદનું ન ખાતું; ધ્યેયાકારે સર્વ જીવોમાં, પ્રભુનું રૂપ જણાતું રે ભક્તિ ૪ પ્રેમના તાનમાં આતમજ્ઞાનમાં, ભક્તિથી ચિત્ત સુહાતું; કેટી ગમે છે ભકિતના ભેદ, ભક્તિમાં વેગનું છે નાતું રે. ભક્તિ૫ પરમ બ્રહ્મને સેમાં અનુભવ, સત્તા સ્વરૂપ પરખાતું અમૃત રસમય ભક્તિના ભેજને, જન્મ મરણ દૂર થાતું રે. ભક્તિ ૬ ભક્તિ આધીન ભગવાન ખરેખર, ભક્તિમાં સર્વ સમાતું; સર્વમાં નિષ્કામ ભક્તિ છે ઉત્તમ, કર્તવ્ય સર્વ કરાતું રે. ભક્તિ- ૭ ભક્તિ કરી તેણે સર્વ કર્યું છે, જેના ચિત્તમાં સુહાતું; બુદ્ધિસાગરભક્તિકલેલે, અદ્વૈતમયરૂપ થાતું રે. - ભક્તિ , ૮ કાર્તિક કૃષ્ણ ૧૨ મંગળવાર अमदावाद शेठ जगाभाइ दलपतभाइ पर लखेल पत्र. રાગ ધન્યાશ્રી બે નહી સાથે થાય, પરસ્પર વિરૂદ્ધ કાર્ય સદાય, ભસવું આ ફાકા રે, સંગાતે ના થાય; તમ તેજ જ બે ના રહે રે, એક ઠેકાણે ભાય. પરસ્પર૦ ૧ તાપ શીત બે ના રહે રે, સાથે એક જ કામ; રાત્રિ દિવસનું જાણવું રે, બ્રહ્મચર્યને કામ. પરસ્પર૦ ૨ કફ વાયુ પિત્તને રે, જે સાથે ઉત્પાદ; ચિત્ત વિકલતા થઈ જતીરે, દોષ એ સન્નિપાત. પરસ્પર૦ ૩ સૂર્ય રાહ બે પાસમાં રે, થાતાં ગ્રહણત્પાત; દુગ્ધ કાંજી એક ઠામમાં રે, રહેતાં થાતી ફટ. પરસ્પર૦ ૪ સંશય નિશ્ચય બેઉને રે, સાથે ના એક ઠામ; For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ ભજનપદ્ય સંગ્રહ. www wwww ~-vr r** - - - - પરસ્પર વિરોધીના રે, આશ્રયમાં બદનામ. પરસ્પર૦ ૫ પુરૂષત્વ નારીત્વને રે, એક નહીં આધાર; બને રહે જે એકમાં રે, નપુંસક નિર્ધાર. પરસ્પર૦ ૬ સદસત્ ભાવે બે રહે છે, અસ્તિ નાસ્તિ એક ઠામ, રહે વિવાદ ન તેહમાં રે, અનેકાન્ત મત ધામ. પરસ્પર૦ ૭. બન્નેનું મન રાખતાં રે, એકનું પણ ન સધાય; ઘરને નહીં ને ઘાટને રે, ધોબી શ્વાનને ન્યાય. પરસ્પર૦ ૮ સહુનાં મનને સાચવે રે, આવે નહીં જગપાર; બુદ્ધિસાગર પ્રભુ ભજે રે, શાન્તિ મળે નિર્ધાર. પરસ્પર ૯ કાર્તિક કૃષ્ણ ૧૨ બુધવાર - ૭િ પરમાતીયું -છ પરભાતીયાને રાગ. જા વિશ્વધર પ્રભુ, મુજ અન્તર્યામી, સહજ સ્વરૂપી જિનવિભુ, શુદ્ધ પર્યાય રામી. જાગે. ૧ ઉત્પત્તિ વ્યય થ્રવ્યને, સમયે સમયે વિલાસી, આનન્દઘન અવતાર તું, ગંગા યમુના કાશી. જાગે. ૨ તીર્થો સહુ તુજમાં રહ્યાં, સર્વ ધર્મને ધર્તા, ગુણપયાનંતને, સમયે કત્તને હર્તા. જાગે. ૩ જ્ઞાને કાલકને, વ્યાપક તું સવા; સિદ્ધ સમેવડ જ્યોતિમય, મારા દિલમાં સુહા. જાગે. ૪ કૃત્રિમ સહજ બે ભેદથી, લીલા અલખ ધરતે; કૃત્રિમ ત્યાગી સહજનો, ઉપગ કરતે. જાગે. ૫ અસંખ્ય પ્રદેશી વ્યક્તિથી, શોભે નિત્ય સમૂરે, રૂપ નામથી ભિન્ન તું, સત્તા ધર્મ જ પૂરે. જાગે. ૬ દયિક કર્મ વિપાકથી, પરપલ ભેગી; For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. નિહૅવૃત્તિએ ભાગના, ભાક્તા તુ અલાગી. સકલ બ્રહ્માંડે ખેલતા, ઉપયાગે યાગી; શુદ્ધ ગુણુ પર્યાયના, રાસ રમતા અચેાગી. જાગ જાગ મુજ આતમા, સત્તા વ્યક્તિ સ્વભાવે; બુદ્ધિસાગર અનુભવે, મગલ ચેતિ જગાવે. કાર્તિક કૃષ્ણ ૧૪ ગુરૂવાર ૬૯ જાગા. ૭ જાગેા. ૮ જાગેા. ૯ - સંહારી નાવ. 49 જે કાષ્ઠ પ્રેમી અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ફરે. એ રાગ. જીવ સંસ્કારી અવતરે, ધરસ તેના ઉરમાં ઠરે, હાય સરલ સતૈષી નિર્મલ, દોષ ક્ષુદ્રતા હરે; ભય મત્સર શઠતાના ત્યાગી, ભક્તિ પ્રભુની કરે. ધર્માં. ૧ For Private And Personal Use Only ધર્મ. ર કાની કાને સુણે ન નિન્દા, ઉત્તમ શ્રદ્ધા ધરે; સન્ત જનાની સંગત રાખે, સત્ય વેણુ ઉચ્ચરે. પ્રામાણિકતા રાખે પૂરી, બાલ્યુ પાળે ખરે; પરના ગુણના રાગ ધરે મહુ, દોષષ્ટિ પRsિરે. ધર્મ. ૩ ચક્રવતિની ખીર ન પચતી, દીનને ખાતાં અરે; ધર્મ ચેાગ્યતા પામ્યા વણ તા, ધર્મ ન માનવ વરે, ધર્મ. ૪ વૈરાગી વિવેકી જ્ઞાની, ધર્મ પન્થ સંચરે; બુદ્ધિસાગર ગુરૂ પસાયે, ધ પાત્રતા મળે. કાર્તિક વદ ૦)) શુક્રવાર. ધર્મ. પ Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. आत्मन् ! पोताना शुद्धधर्ममां रंमणता कर. ચેતન ચેતા. એ રાગ. ચેતનજી ત્યારે શુદ્ધ રમણતામાં રહેવું, અન્યમાં ચિત્ત નહીં દેવું રે. ચેતનજી. દુનિયા મનાવાને દુનિયા રીઝવવા, પૂજાવા કાંઇ નવી કહેવું; બહુમુખી દુનિયાના સટીફીકટથી, ટળશે ન કર્મનું દેવું રે. ચેતનજી ૧ દોરંગી દુનિયામાં ડાળડાહ્યો થઈ, કદીય ન સ્થિર કરવાને; પરભાવે રમતાં સાર ન કાઢયે, કર્મેદધિ ન તરવાને રે. ચેતનજી ૨ સારા ખેટાની વાત કરતાં, સ્થિરતા સંતોષ નવી પાયે; પરની પંચાતને પાર ન આવે, મેહે ઘણે ભરમા રે. ચેતનજી ૩ અન્તરૂમાં લક્ષમી લીલા ભરી છે, દીધી ન દૃષ્ટિ ત્યાં હારી; સત્તાગતનિજધર્મ ચૂકીને, શોધે બાહિરૂ અનાચારી રે. ચેતનજી ૪ દૃશ્ય પ્રપંચમાં સાર ન માની, અન્તરૂમાં ઉપયોગ ધારી; સ્થિરતાએ દેખ નિજ શુદ્ધસ્વરૂપને. પરભાવવૃત્તિને વારી રે. ચેતનજી ૫ સોહં હં શબ્દ વાય જે, હું શબ્દ ભિન્ન પ્યારે; For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૭ ચેતન ૬ અલખ સ્વરૂપી આતમરાયા, તત્ત્વમસિ અવધારે રે. લ્હારૂં તાદ્વારા દિલમાં ભર્યું છે, પ્રગટ કર ઉપગે; બુદ્ધિસાગર આનન્દમેજે, રહેવું નિજ ગુણ ભેગે રે. સં. ૧૯૭૦ ના માર્ગશિર્ષ શુક્લ ૩ રવિવાર. ચેતનજી ૭ ત્ર ચેતનજી. ચેતનજી. ૧ GS = રતનનું કર્તવ્ય. ચેતન ચેતે એ રાગ. ચેતનજી ત્યારે આત્મપ્રેમી બની જાવું, મેહવૃત્તિથી દૂર થાવું રે. મેહની વૃત્તિની કુરણાઓ જીતી, નિર્મોહરૂપ બની જાવું; સ્વનામાં સંકલ્પ ન ઉઠે, એવું ધ્યાન ત્યારે ધ્યાવું રે. રાત દિવસ શ્વાસોરાસે રમણતા; આત્મસ્વરૂપની જ કરવી; વાતે ચિંતે સહુ આત્મસ્વરૂપની, સન્ત દશા ચિત્ત ધરવી રે. યશ અપયશમાં ચિત્ત ન દેવું, દેહાધ્યાસ નવી ધરે, જીવંત મેહભાવે મરીને, જીવતાં જન્મ ન કર રે. સુવતાં મેજ સહુ દુનિયા ભેગવતી, જાગંતાં માંજ મારી લેવી, ચેતન. ૨ ચેતનજી. ૩ For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૨ ભાજનપદ સંગ્રહ. દુનિયા દિવાની ગાંડી ધારીને, અનુભવ વાત ન કહેવી છે. ચેતન જી. ૪ રાગ દ્વેષના સર્વ વિકલપે, તેમાંહી લક્ષ ન દેવું; બુદ્ધિસાગર શુદ્ધ ધર્મમાં, ઉપગે નિત્ય રહેવું રે. ચેતન જી. ૫ માર્ગશિર્ષ શુક્લ ૪ સોમવાર ae धर्मविमुख साधुओनी चेष्टाओ za. ભેજાભગતના ચાબખાનો રાગ. દેખશે ધર્મ વિમુખ કેઈ સાધુ, કપટથી ફેલી જગત્ ખૂબ ખાધું, સાધુ દેખીને કરે અદેખાઈ, દેખાડે વાનવત્ ડેળા; આપ બડાઈને પરની નિન્દામાં, મારે છે બહુ ગપ ગેળા રે. દે૧ સિદ્ધાઈ સમજાવતા પિતાની, લવરીમાં રાત દિન ગાળે; ખોટી મેટાઈને મેહ ન મૂકે, સત્યને ઘાલે પાતાળે રે. દે૨ પિતાના મતનું ખંડન કરતા, કરી કુયુતિયો ઝાઝી; પરની વાત સહુ જૂઠ દેખાડે, માને છકી બકે ગાઝી રે. દેવ વાડ વાળે બહુ હાલ ધરીને, રાગદ્વેષ પરિણામે લેકેને ફન્દમાં ખૂબ ફસાવે, ત્યાગનો સાર નવી પામે રે. દે. ૪ ઉપર વૈરાગીને ડેાળ દેખાડે, મનડું ધરે ખૂબ કાળું; ધમધમાયમાન કેથે રહે દિલ, મળતાંહી દેવતાને દારૂ રે. દેવ ૫ રહેણને કહેણમાં નિત્યોંટાળે, માનની ભીખના ભખારી, જરા વાતમાંહી લડી પડે બહુ, કરી કદાગ્રહ ભારી રે. દે. ૬ એક બીજાને દેષી દેખાડે, ગ૭ કદાગ્રહ ભારે; મહારું હારું એવું મનમાંહી ધરતા, એ જીવન વહે ખારે છે. દેવ દિલમાંહી ધરતા ખૂબ અંધારૂં, વૈર ઝેર ખૂબ ધારે, આત્મજ્ઞાનની ગંધ ન જાણે, તરે ન અન્યને તારે રે. દે. ૮ For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૭૩ શુદ્ધ ધર્મને સાથે સાધુજી, સાધુ વિરલ જયકારી; બુદ્ધિસાગર ધન્ય સત્ય સાધુને, વંદન વાર હજારી રે. માગશર શુકલ ૫ મંગળવાર. દે ૯ आजे चारित्रपर्यायनां तेर वर्ष पूर्ण थयां. १५ તેર વર્ષ થયાં આજે, સંયમનાં તેર વર્ષ થયાં આજે, આનંદ મંગલ છાજે. સંયમ. મૂલગુણે પંચ મહાવ્રત પાળ્યાં, રાત્રિ ભેજન ત્યાગ્યું; પ્રાય: આત્મગુણોના અર્થે, અન્તર્ મનડું જાગ્યું. સંયમ. ૧ વ્યવહારે બ્રહ્મચર્યને ધાર્યું, કાયથકી જયકારી; નિશ્ચયથી શુદ્ધગુણરમણતા, યથાશક્તિ અવધારી. સંયમ. ૨ કાયથકી સંગ નિવાર્યો, વચનથકી પણ સાચો મનને વશ કરવાને માટે, જ્ઞાન ધ્યાનમાં રા . સંયમ. ૩ અતિચાર પ્રતિક્રમણ કરીને, શુદ્ધ થવાને ઉમાહ્યો; વ્યવહાર નિશ્ચય સંયમ વાટે, અનુભવ ઝાંખી પા. સંયમ. ૪ સિદ્ધાન્તનું મનન કરીને, જ્ઞાન માર્ગ સ્થિર ઠા, દ્રવ્યક્ષેત્ર કાલાનુભાવે, સંયમ માર્ગ વહા. સંયમ. ૫ સાધુઓ યતિની સંગત, કીધી સાર ગ્રહાયે; સુખદુ:ખ સહીયાં જ્ઞાન, કીધા ધર્મ ઉપાય. સંયમ. ૬ કલિકાલમાં ધર્મ સાધના, પૂર્ણ પુણ્યથી પાયે; સાધકવૃત્તિ યત્ન થતો કંઈ, મનમાં સંતોષ આય. સંયમ. ૭ જે જે અંશે ધર્મ સાધના, કલિકાલમાં થાતી; તે તે અંશે જન્મ સફલતા, અનુભવ એગે જણાતી. સંયમ. ૮ આસવણ જે તેર વર્ષમાં, સંવર યુગ સધાયે, બુદ્ધિસાગર ધન્ય ગણું હું, ભાવી ધર્મ સધાઓ. સંયમ. ૯ માગશર શુદિ ૬ બુધવાર. પ For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૪ www.kobatirth.org ભજનપદ સ’ગ્રહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ” મેથાપુર. 2 પેથાપુર. ૧ પેથાપુર તી ગણાયું રે, ગુરૂ વિહાર પવિત્ર. પેથાપુર. નેમિસાગર મુનિવર ખરા રે, કીધા ખુબ વિદ્વાર; ચામાસાં અહિંયાં કયા રે, કીધી દેશના સાર. સુવિહિત ગચ્છારાધકા રે, શ્રાવક કરિયા એશ; મુનિમાર્ગ આળખાવીયે રે, સહી પરિષહ લેશ. પેથાપુર. ૨ સાધુવ્રત પાળ્યાં ભલાં રે, પાળ્યા પૂર્વાચાર; વૈરાગી ત્યાગી શિરામણિ રે, શુદ્ધ ક્રિયા કરનાર, પેથાપુર. ૩ સદ્ગુરૂ રવિસાગર મુનિ રે, નેમસાગરજીશિષ્ય; ગુરૂભક્ત વિનયી સત્તા હૈ, ત્યાગી રાગને રીસ. પેથાપુર. ૪ ચામાસા ગુરૂએ કર્યાં રે, ધર્મશાળાની માંહી; ધર્મસાગરજી મુનિવરે રે, લીધી દીક્ષા આંહી. પેથાપુર. પ શ્રીસુખસાગરજી ગુરૂવરે રે, કીધુ સ્થાન પવિત્ર; ધર્મશાલા શાણા ભલી રે, દિન દિન વધતીચિત્ર, પેથાપુર. ૬ સુવિહિત સાગર સાધુએ રે, આવ્યા અતિ ઉછાહી; જૈનધર્મ દીપાવીયા રે, ખામી રહી નહીં કાંઇ. ગુરૂ પરંપર મુનિવરા રે, આવ્યા સ્વચ્છ ઉદાર; બુદ્ધિસાગર સદ્ગુરૂ રે, ચરણસ્પર્શ જયકાર. પેથાપુર. છ પેથાપુર. ૮ માગશર શુકલ ૧૦ સેામવાર. For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૭૫ હજી (જ. . મારે મન ભર્યો રે ઉદાસી. તિ ઘટ ઝળહળ જાગી રે. અલખ પ્રભુ પરખે પરમ સોભાગી; બહુનામી પણ જેહ અનામી, જોઈ જોઈ પરમ રઢ લાગી રે. પરમ પ્રભુ પરખે પરમ સેભાગી. ૧ નામરૂપને ભરમ મટાડી, સુરતા જ શૂન્યમાંહી લાગી રે. પરમ. ૨ નદીયે પહાડ તીર્થ ભ્રમણની; ઝટ બ્રાન્તિવૃત્તિ ભૂલ ભાગી રે. પરમ. ૩ ષદર્શનને જ સાર જણાયે રે, હું તો થયે યોગી સહ ત્યાગી રે. પરમ. ૪ ધન્ય ગુરૂ પરખાયો પરમ પ્રભુ, જ્યોતિ ત થયે તુજ રાગી રે. પરમ. ૫ યાતા ધ્યેયને ધ્યાનના ઐયે રે, સેડહું સોડહં અલખ વડે ભાગી રે, પરમ. ૬ દુનિયા સર્વ સમાઈ સહજમાં; બુદ્ધિસાગર પરમ સુહાગી રે. પરમ. ૭ માગશર શુદિ ૧૧ આ શરમમવ* ધન્ય ધન્ય અવતાર થયે મુજ, ભવની ભ્રમણા ભાગી હોજી; સ્યાદ્વાદનય ચેતન સત્તા, જાણી ર૮ ત્યાંહી લાગી. ગુરૂજી ભવની ૧ ભટક ભવમાં વાર અનન્તી, જાણે નહીં પોતાને હે જી; હવે હું જાગ્યો આતમ જાતે, ભળીયે આનન્દ ભાને. ગુરૂ. ૨ અજવાળું પ્રગટયું અત્તમાં, અંધારૂં અળપાયું હે જી; For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ ભજનપદ્ય સંગ્રહ. જ્યાં જોઉં ત્યાં Àયાકારે, બ્રહ્મરૂપ પરખાયું. ગુરૂજી ૩ ચિઘન ચેતન હું છું પતે, શેાધીને સ્થિર થાય હે જી; વિવવિષે વિવ હારામાં, સાપેક્ષાએ જણાવે. ગુરૂજી ૪ સર્વ વિચાર તરંગે ઉપજે, વિણસે તે હું પોતે, પરમ બ્રહ્મ આધાર સકલને, બીજે શીદને ગતે. ગુરૂજી. ૫ ઓતપ્રેત સહુ યાકાર, જ્ઞાને નિજમાં ભાસે હો જી; બુદ્ધિસાગર સુખની હેરે, અતર્ નિત્યે વાસે. ગુરૂજી ૬ માગશર શુકલ ૧૨ બુધવાર - ધાનેરા માં નવલું નહિ વાટે નેમે જવાનું, ધારેલી વાટે નેમે જવાનું ભાવી હશે તે થવાનું, ધારેલી, ચાલ્યા કરવું વાટમાં રે, પાછું વળી ન જેવાનું; ડરવું ન દીનતા ધારીને રે, કેઈ ન અશ્રુ તહેવાનું. ધારેલી. ૧ તુજ વાટે જે ચાલતા રે, મળીને અગ્ર જવાનું, ભિન્ન વાટના પંથીને રે, લડી નહીં કરવાનું. ધારેલી. ૨ વિતાડે જે દુર્જન રે, સર્વે તે સહવાનું, સાધ્યદૃષ્ટિએ જે ઘટે રે, તે તે સહુ કરવાનું. ધારેલી ૩ કાંટા તડકા સહુ સહી રે, વાટે નિજ વહેવાનું દુનિયા દિવાની જે કહે છે, ત્યાં નહીં લક્ષ દેવાનું. ધારેલી૪ ભિન્ન ભિન્ન દૃષ્ટિ થકી રે, ભિન્ન જગત્ કહેવાનું કહેતું અનાદિકાળથી રે, દેવાનું ન લેવાનું. ધારેલી૫ વ્હાલાને વૈરી વચ્ચે રે, આનન્દમાં રહેવાનું ખેંચતાણું ખટપટે રે, પાછા નહીં ફરવાનું. ધારેલી ૬ આત્મબળે આગળ જવું રે, કામ નહીં પરવાનું બુદ્ધિસાગર શાન્તિથી રે, થાશે કાર્ય થવાનું. ધરેલી. ૭ માગશર શુકલ ૧૩ ગુરૂવાર. For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. निवृत्तिमार्ग छे प्यारो. ॥ કવ્વાલિ ॥ પ્રવૃત્તિ માર્ગ લાગીના, નિવૃત્તિ માગ યાગીના; અધિકારી થતાં દિલમાં, નિવૃત્તિ માર્ગ છે પ્યારા. નિવૃત્તિની મઝા ન્યારી, નિવૃત્તિની દશા ન્યારી; નિવૃત્તિની ગતિ ન્યારી, નિવૃત્તિ માર્ગ છે પ્યારે. પ્રવૃત્તિમાં ઉપાધિ છે, નિવૃત્તિમાંજ શાન્તિ છે; અનુભવ સ્વાદતા યાગી, નિવૃત્તિ માર્ગ છે પ્યારા. નિવૃત્તિ આંખ છે બૂદી, નિવૃત્તિ ચિત્ત છે જૂઠ્ઠુ; નિવૃત્તિ સ્થય છે જૂઠ્ઠુ, નિવૃત્તિ માગ છે પ્યારો, પ્રવૃત્તિ મા સેવકના, નિવૃત્તિ માર્ગ છે પ્યારે; થતાં લય વાસનાઓના, નિવૃત્તિ માર્ગ છે પ્યારા. અલખ શાન્તિ નિરખવાને, પ્રભુના દેશમાં જાવા; પ્રભુ પાતે જણાવાને, નિવૃત્તિ માગ છે પ્યારા. ખરી જ્યોતિ નિરખવાને, અખંડાનંદ લેવાને; બુદ્ધ/બ્ધ સન્તને સાચે, નિવૃત્તિ માગ છે પ્યારા. માગશર કૃષ્ણ ૧ રવિવાર, " खरो ए योग साधुनो ! કબ્બાલિ ॥ સદા સતાષની વૃત્તિ, નથી પરભાવની ઇચ્છા; ગુરૂગમ જ્ઞાન લેવાતુ, ખરે એ યોગ સાધુના કષાયેા ક્ષીણ થાતા ખડું, વધે વૈરાગ્યની વૃત્તિ; નિવૃત્તિપન્થ વહેવાતું, ખરો એ ચેાગ સાધુના અહુ વૃત્તિ ટળે વેગે, થતી નિન્દા નહીં કાની; ટળે ઇર્ષ્યાતણી વૃત્તિ, ખરે એ ચેામ સાધુના. For Private And Personal Use Only ,, ૨૭૭ 3 ૧ 3 Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૮ ભજનપદ્ય સંગ્રહ, નથી મેટાઈનાં બણગાં, નથી મેટાઈની વૃત્તિ ગુણાનુરાગની વૃદ્ધિ, ખરે એ યંગ સાધુને. પડાતું નહીં પ્રપંચમાં, વધે સમભાવની વૃત્તિ, નિવૃત્તિમાં રહે મનડું, ખરો એ પેગ સાધુને. ક્ષમા વૃદ્ધિ થતી વેગે, સરલતા ચિત્તમાં રહેતી; ઉપાધિ થતી દૂરે, ખરે એ ચેગ સાધુને. અનુભવ જ્ઞાનની ઝાંખી, થતી આનન્દની મેજે; બુદ્ધચબ્ધિસખ્તદૃષ્ટિએ, ખરે એ વેગ સાધુને. માગશર કૃષ્ણ ૨ સોમવાર. » ગુવાશો. . નગુરા ભેળા લેકે રે પાડે જૂઠ પોકે રે, હરાયા પેઠે આથડે હજી; પામે નહીં અધ્યાતમ ચાગ જ્ઞાન. નગુરા. ૧ અહીં મળશે કે નહીં રે શ્રદ્ધા નહીં કંઈ રે, ગળીના ચવડા જેહવા હો છે; જ્યાં ત્યાં ભમતા લહે ન નિશ્ચય કંઈ. નગુરા. ૨ ગુરૂ ન મળે જ્ઞાની રે, ત્યાંસુધી અભિમાની, જીવ ન પામે જ્ઞાનને હે જી; ઠરે ન મનડું આતમમાં સ્થિર ઠામ. નગરા, ૩ ગુરૂની શ્રદ્ધા ભક્તિ રે, જાણે એજ શકિત રે, મનને શાન્તિ આપવા હો છે; પામે ભક્ત ગુરૂ હૃદયનું જ જ્ઞાન. નગુરા. ૪ ગુરૂનાં પાસાં સેવે રે, ગુરૂ આણુએ રહેવે રે, પામે તે સત્ય ધર્મને હે જી; બુદ્ધિસાગર જ્ઞાની ગુરૂ ધરી સેવ. નાશ, ૫ માગશર કૃષ્ણ ૩ મંગળવાર ( - - - - For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ્રભુ. ૧ -પ્રભુ. ૨ પ્રભુ. ૩ પ્રભુ. ૪ === અભિમુ. મીરાંબાઇના હાથમાં છે પુષ્મી માળા એ રાગ. પ્રભુ મારા અસંખ્ય પ્રદેશી રૂપાળા પ્રદેશી રૂપાળા; દિલમાં બિરાજનાર પ્રેમીડા હો જી. જ્યાં ત્યાં પ્રભુ હારી ધારણા ધારૂં હું ધારણ ધારું પ્રેમરૂપે પૂજું ભક્તિથી રે હોજી. ” દેહમાંહી વ્યાપનાર નિજને જ તારનાર, નામ રૂપે કયાં કયાં શેધ રે હો જી. ...... હજરાહજુર તિ રૂપે રહો નિત્ય રૂપે રહો નિત્ય, ઉપગ એક રહો તારે રે હે નામ અનેક ભાષામાં તમારાં ભાષામાં તમારાં ત્રણ કાલમાં જે થયાં રે હો જી સવે તમારાં નામ ગણું છું નામ ગણું છું; પણ નામાતીત છે રે હાજી. વિશ્વમયી તું વિશ્વ તારામાં ધ્યાવું પૂછું હું નિજને રે હો જી. અન્તર્યામી તું પ્રભુ હારા રે તું પ્રભુ મહારા; ક્ષણ એક દિલથી ન વિસરે રે હે જી. બુદ્ધિસાગર તિરૂપ પ્રભુજી અલખ પ્રભુરૂપ, આનન્દમયરૂપ તારૂં રે હો જી. માગશર વદિ ૪ બુધવાર પ્રભુ. પ્રભુ. ૬ પ્રભુ. ૭, પ્રભુ. ૮ પ્રભુ. ૯ For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ ભજનપદ્ય સંગ્રહ. आत्मामां विश्व अने सापेक्षाए आत्ममय विश्व. દુનિયા અમારા આત્મમાં દુનિયામયી પિતે સદા, જે જે થયું જે જે થશે તે સર્વમાં જ્ઞાન મુદા; પર્યાય જે જે દશ્ય તે તે રૂપ થઈ પૂર્વ હું, પર્યાય સર્વે માહ્યરા વિજ્ઞાન યે સર્વ હું. જે જે જગતમાં દ્રવ્ય જ્ઞાન રૂપે પરિણમે, વિજ્ઞાનવાદી વિજ્ઞરૂપે ય તેને નવિ ગમે; જ્ઞાન જ થતું નહિ યવણ એ શેયવાદી ઉચ્ચરે, એ યરૂપે સર્વમાની જ્ઞાન વસ્તુ પરિહરે. પરિણામવાદી દષ્ટિ સૃષ્ટિ વાદી આદિ વાદ છે, સેિ આત્મમાંહી પરિણમે એકાન્તથી વિષવાદ જે જે જે થયા મત પન્થ તે તે આત્મમાંથી ઉદ્દભવ્યા, મિથ્યાત્વમતિ પરિણામથી પાખંડ મત સે નીસર્યા. ૩ જાતા સમાઈ નાસ્તિરૂપે શુદ્ધ ચેતન થઈ જતાં, સ્યાદ્વાદનયથી અસ્તિનાસ્તિ ધર્મ અખ્તર પ્રગટતાં; જે ભેદનયની કલ્પના તે ખેદ આપે મુંઝતાં, જ્યાં એક રૂપે આત્મસત્તા ધ્યાન થાતું શમે ત્યાં. ૪ પૂજાપરામાં આવીને સાપેક્ષ ચેતન ધ્યાવીએ, વિકલ૫ વચનાતીત અન્તરૂ ધર્મચિત્ત લાવીએ; જ્યાં વિશ્વ ઉઘે જાગતા ત્યાં મસ્ત થઈ રહીએ ખરે, બુદ્ધચબ્ધિ સમજે જ્ઞાનીએ પરમાત્મતા પ્રેમે વરે. ૫ માગશર વદિ ૭ શનિવાર. For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૮૧ सझाय. આપ સ્વભાવમાં રે એ રાગ. સમતા ભાવમાં રે ચેતન અનુભવ જ્ઞાને રહેવું; દુનિયા સારા ખોટા કહેવે, ત્યાં નહિ મનડું દેવું. સમતા. ૧ દુનિયામાંહી કેઈન હારૂં, માન નહીં મન મહારું; કેઈ ને અંતે સાથે આવે, અને સર્વે ન્યારું. સમતા. ૨ પુદગલની બાજી સહુ જાહી, મમતા તેની ટી; કરોડપતિની સાથે ન કેઈ, લખપતિ નહીં લંગોટી. સમતા. ૩ સુખ દુઃખ વાદળ છાયા પડે, ક્ષણ ક્ષણમાં બદલાતું; નાટકીયા પેઠે અવતારે, લહીને નાટક થાતું. સમતા. ૪ કર્મવશે સહુ જી ભમતા, ભમતાં દુઃખડાં પાવે; કર્મ નચાવે તેવું નાચે, સ્થિરતા કયાઈન પાવે. સમતા. ૫ નહીં નારી ને નહીં નપુંસક, નહીં તું નર અવતારી; પુલના વેષે પહેરીને, ભટકે ભવમાં ભારી. સમતા. ૬ પુલના સંગે કોધાદિક, થાતા તે નહીં પડે, આતમસત્તાએ પરમાતમ, શુદ્ધ જ્ઞાનની તે. સમતા. ૭ નિદા વા સ્તુતિ નહીં હારી, રાગાદિકથી ન્યારે; સત્તાએ તું સિદ્ધ સમેવડ, જ્ઞાનાદિક આધારે. સમતા. ૮ આત્મસ્વરૂપે હારે રહેવું, ધર્મ એજ છે સાચે રાગદ્વેષે ચિત્ત ન દેવું, પરમભાવમાં માચે. સમતા. ૯ અલખ નિરંજન રૂપ મઝાનું, સત્તા ઠાઈ લેવું; બુદ્ધિસાગર સિદ્ધ સનાતન, બ્રહરૂપને સેવું. સમતા. ૧૦ માગશર વદિ ૧૦ સોમવાર For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૮૨ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. * शिष्यस्वाध्याय લક્ષણુ ૧ લક્ષણ ૨ લક્ષજી ૪ લક્ષણુ શિષ્યનાં રે, જાણી મનમાં રાગને આણા; ષ્ટિરાગને રૂપરાગથી, માહ્યા વણુ સહુ જાણે. ગુરૂના વિનય કરે મન ભાવે, ગુરૂ ભકિત મન ભાવે; સાનાપેઠે ગુરૂથી કસતાં, ક્રુમણેા લેશ ન થાવે. ગુરૂવૃત્તિ અનુકુલ થઇ વર્તે, સ્વચ્છંદે નહીં ચાલે; ગુરૂઆણાને કદિ ન લેાપે, શુદ્ધાચારા પાળે. આપતિ આગળ નવી કરતા, ગુરૂ મતિને અનુસરતા; વૈરાગી ત્યાગી થઇ શૂરા, ગુરૂપ્રેમ મન ધરતા. ગુરૂના સામું કદી ન ખાલે, વૈયાનૃત્યે શા; ભરમાળ્યે ભમતા ના ભ્રાન્ત, ચઢતા ભાવે સનૂરા. અહુમાન ધારે સદ્ગુરૂનુ, ભિન્નભાવ નવી રાખે; ગુરૂ આણામાં ધર્મને માની, સાચું નિત્ય જ ભાખે. લક્ષશુ૦ ૬ પુછી ગુરૂને સર્વે કરતા, કપટ કરે નહીં ક્યારે; ગુરૂના દ્રાહી કદી ન થાતા, થતા કષાયે વારે. વિકથામાંહી લક્ષ્ય ન દેતા, આપસ્વભાવે રમતા; પંચાચારી પાળે પ્રેમે, વિષયવને નહીં ભમતા, પરપચાતે કદિ ન પડતા, રહે કર્દિ ન પ્રમાદી; બુદ્ધિસાગર સદ્ગુરૂ શિષ્યા, ધર્મ સ્યાદ્વાદવાદી. માગશર વિદ ૧૧ મગળવાર. લક્ષણ પ લક્ષણ. ૭ લક્ષશુ૦ ૮ લક્ષણ. ૯ • Acharya Shri Kailassagarsuri Gyanmandir देहपेटीमा रहेनार. આ દેહની પેટી વિષે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહ પેટીમાં રહ્યા ચૈતન્ય તેનુ ચિન્હ છે; આ પેટીનુ જે નામ તેને ગાળ દેતા શું ગયું? આ પેટીને પૂજ્યા થકી વિશેષ તેમાં શુ થયું ? For Private And Personal Use Only લક્ષણ. ૩ ૧ Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. આ દેહની પેટીતણું નામે ઘણાં પૂર્વે થયાં, થાતાં ઘણાં થાશે સહુ ઉપચારથી માની લહા, આ દેહની પેટીવિષે ઉપચારથી સહુ જાણવું, પેટી કર્યું એ મેં કર્યું એવું હૃદય ના માનવું. આ દેહ પેટી રંગ છે તે આત્મને નહિ માને, આ દેહ પેટી તેજ હું, અભિમાન મન ન આણ આ દેહ પેટી કાર્યમાં સાક્ષી થઈ વત્ સદા, બુદ્ધયબ્ધિ ચેતન રૂપમાં ઉપગથી રહેવું મુદા. માગશર વદિ ૧૨ બુધવાર ૩ ved ચાર સત્તા. ૦ આપ સ્વભાવમાં રે અબધુ સદા મગનમેં રહેના–એ રાગ. સત્તા ધ્યાવતાં રે, વ્યક્તિભાવે ચેતન થાવે; ચિદાનન્દ વૃત્તિમય થાતાં, સુખને અનુભવ આવે. સત્તા. ૧ સિદ્ધ સરિખે ચેતન જાણું, આતમ સત્તા યાવી, સેડહું સડતું ધ્યાન મઝાનું, શિવપુરની છે ચાવી. સત્તા. ૨ ચેતન સત્તા જેવી નિજની, તેવી સહુમાં જાણી, સર્વ જીવમાં નિજને દેખે, પ્રગટે નિજ ગુણખાણ. સત્તા. ૩ સર્વ પ્રાણીમાં પરમબ્રહ્મની, સત્તા વ્યાપી જેવી સર્વ જીવોની વિવેક શકતે, લેવી સત્તા વલોવી. સત્તા. ૪ શત્રુઓમાં સિદ્ધ સમી શુભ, ચેતન સત્તા જેવી સંગ્રહનય સત્તાને દેખી, ઔદયિક દષ્ટિ ખેવી. સત્તા. ૫ સોની સત્તા નિજ સમ જાણું, સહુમાં પોતે માની, મૈત્રી ભાવના વિશ્વ ભાવના, ભાવે શિવ મસ્તાની. સત્તા. ૬ વ્યવહાર અધિકારે આવ્યું, કરવું થઈ નિલે પી; અન્તર્ગત સત્તા ઉપગે, મન થઈ નિર્વિક્ષેપી. સત્તા. ૭ : For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ ભજનપદ્યસંગ્રહ જન્મ મૃત્યુનાં બંધન નાવે, સત્તાના ઉપગે; વ્યવહારે વ્યવહારી થાતાં, તે નિજ ગુણ ભેગે. સત્તા. ૮ કર્તા પ્રાપ્તવ્ય કર્મ, કર્મયેગી ઉપચારે, સત્તા દષ્ટિના ઉપગે, થાતાં મેહને મારે. સત્તા. ૯ કર્મણી વ્યવહારે થાતાં, સત્તાએ નિજાગી; બુદ્ધિસાગર વ્યક્તિ ભાવે, થાવે શિવ સુખ લેગી. સત્તા. ૧૦ માગશર વદિ ૧૩ ગુરૂવાર સત્તા છે મારા મુરા , અલખ લીલાએ સવારે, આતમ અલખ લીલાએ સવા, અસ્તિ નાસ્તિ જગ રા . આતમ. ૧ રામ રામ પ્રદેશમાં રે, કાલેક સમા; ચોદ બ્રહ્માંડ નાટક સહુ રે, પ્રતિ પ્રદેશે સુહા. આતમ. ૨ ઉત્પત્તિ વ્યય ધ્રુવતા રે, સર્વદ્રવ્યની પાયે, સ્વપરપ્રકાશક જ્ઞાનથી રે, સમયે સમયે જણાય. આતમ. ૩ તિર: આવિર્ભાવના રે, ત્રણ કાલ પય; સર્વ દ્રવ્ય સામાન્યને રે, વિશેષે પરખાય. આતમ. ૪ વ્યક્તા વ્યક્ત સહુ ધર્મને રે, અનુભવમાંહી લખાયે, વકતવ્યાવકતવ્યથી રે, ધર્મ અનંત ભણા. આતમ. ૫ સત્તા વ્યક્તિમય પ્રભુ રે, ષસ્કારકમય ભા; પશુણ હાનિ વૃદ્ધિથી રે, સૈ પર્યાય મનાયે. આતમ. ૬ પિંડવિષે પરમાતમા રે, સત્તાએ સમજાયે, સ્યાદ્વાદ મેં સદા રે, અનુભવગમ્ય ગણાયે. આતમ. ૭ વિચારે જ્યાં ઉતા રે, ત્યાં તું ધમેં છાય; જીવરૂપ બ્રહ્માંડમાં રે, સહુ બ્રહ્માંડ ધરાયો. આતમ. ૮ For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સર્વ જ્ઞાનીઓ જે કહે રે, તે સહુ તુજમાં મા, બુદ્ધિસાગર ધર્મમાં છે, કારણ કાર્ય કથા. માગશર વદિ ૧૪ શુક્રવાર સોતમ, ૯ | માણસા ક્ષેત્ર. આ આશાઉરી. માણસા ગ્રામ સદા જયકારી; બે જિન મન્દિર ભારી..... ... ...માણસા ૧ નેમિસાગર ગુરૂવર ભલા રે. ઉત્કૃષ્ટા અનગારી, ચોમાસાં અહિંયા કર્યા રે, દિધી દેશના સારી. માણસા ૨ સાગર ગચ્છ શોભાવી રે, તપાગચ્છમાં ભારી; નેમિસાગર પદસ્પર્શથી રે, પવિત્ર ભૂ બલિહારી. માણસા. ૩ ફિદ્ધારક મહા મુનિ રે, શુભ નવ કલ્પ વિહારી; ધર્મ શિથિલતા વારીને રે, તાર્યા નર બહુ નારી. માણસા ૪ રવિપરે જે દીપતા રે, રવિસાગર ગુણકારી; ચેમાસાં અહીંયાં કર્યા રે, સંઘ સકલ ઉપકારી. માણસા, ૫ તપ ઉપધાન કરાવીયાં રે, ગામે ગામ વિહારી, વૈરાગી ત્યાગી ગુરૂ રે, વચનસિદ્ધિના ધારી. માણસા, ૬ સાગરગચ્છ શોભાવીઓ રે, મહા પુરૂષ અવતારી, સકલ સંઘ નાયક મુનિ રે, ચારિત્ર પાત્ર સદારી. માણસા ૭ તત્પદ પંકજ સેવતા રે, અનેક ગુણ ભંડારી; સુખસાગર ગુરૂ પૂજ્યજી રે, અહીં આવ્યા સુખકારી. માણસા૮ ચોમાસું ગુરૂ સાથમાં રે, કીધું સંવર ધારી; મુજ સાથે અહીં આવીને રે, કીધા જેન આચારી. માણસા૯ પિસ્તાલીશ આગમતણે રે, તપ કરાવ્ય વિચારી કિયાપાત્ર સમતા ગુણે રે, સ્વપર જનહિતકારી. માણસા ૧૦ For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ઓગણુશ ઓગણસાઠમાં રે, આગ્રહે સંઘના ભારી; ચોમાસું અહિંયાં કર્યું રે, સાલ ચેસઠ બીજીવારી. માણસા ૧૧ માસક૫ બહુ અહિં કર્યા રે, ધ્યાન સમાધિ મઝારી, મૃતધ્યાન વૃદ્ધિ કરી રે, આત્મરમણતા ધારી. માણસા ૧૨ ઠાકર તખ્રસિંહજી રે, રાગી સંગતિકારી; શ્રાવિકાઓ શ્રાવકે રે, ગુરૂભક્ત અવતારી. માણસા ૧૩ ધર્મગ્ય આ ક્ષેત્રની રે, શોભા અપરંપારી; બુદ્ધિસાગર સંસ્તવે રે, ધર્મ ક્ષેત્ર ઉપકારી. માગશર વદ ૦)) શનિવાર માણસા ૧૪ જે સત્તા પૂરમું છું આશાવરી પૂર્ણ પ્રભુજી હમારા સગુણી પૂર્ણ પ્રભુજી હમારા, દિલમાંહી રહેનારા સગુણી ઉપમા ઘટે નહીં કેદની રે, જોતાં સહુ સંસારા; અસંખ્ય પ્રદેશી આતમા રે, સિદ્ધ બુદ્ધ અવતારા. સગુણી. ૧ ષષ્ણુણ હાનિ વૃદ્ધિનું રે, ચક સદા ધરનારા; અગુરુલઘુ પર્યાયથી રે, નવનવરૂપાલારા. સગુણું. ૨ યજ્ઞાનવૃત્તિ તણે રે, રાસ સદા રમનારા; નવવન નિત્યે રહો રે, શર્મામૃત પીનારા. સગુણું. ૩ આવિર્ તિરભાવથી રે, પ્રકટાપ્રકટ થનારા; સામર્થ્ય સત્ ભાવથી રે, સમય સમય વર્તનારા. સગુણ.૪ કારણ કાર્યપણે સદા રે, નિજમાં નિજ રહેનારા; આપે આપજ ધ્યાવતા રે, સમય સમય ફરનારા. સગુણી. ૫ ધ્યેયસ્વરૂપે પરિણમી રે, ધ્યેયરૂપ થાનારા; યેયથી ભિન્નભિન્નતા રે, વ્યાપકતા વરનારા. સગુણ. ૬. For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ઉપાદાન તીર્થ સ્વયં રે, ભાવતીર્થતાધારા; જગ વ્યાપક નહિ વ્યક્તિથી રે, અનંત ગુણ ભંડારા. સગુણી. ૭ સૈમાં છે સહમાં નહીં રે, સાહ્યા સકલ દેનારા; સાહા કરે અસહાયથી રે, સર્વ સાર લેનારા. સગુણી. ૮ દર્શનને ઉપદશને રે, ત્યાં વ્યાપી રહેનારા તુજ શક્તિ મહિમાવડે રે, સહુ દર્શન જીવનારા સગુણ. ૯ સ્યાદ્વાર દર્શન વિષે રે, સર્વ સમાઈ જનારાં, પૂર્ણ દૃષ્ટિ સ્યાદ્વાદમાં છે, અનેક ધર્માધારા. સગુણ. ૧૦ સત્વ તમાદિ વિયાગથી રે, નિર્ગુણતા ધરનારા; બુદ્ધિસાગર ધર્મમાં રે, શુદ્ધપણે રમનારા. સગુણી. ૧૧ પિષ શુકલ સોમવાર. * जन्मभूमि गुर्जरदेश. - શુભ અમારે દેશ, ગુર્જર શુભ અમારે સર્વ દેશથી વિશેષ..... ગુર્જર. ૧ હિન્દુવર્ણ દયા કરે છે, જેને સૌથી વિશેષ; મન્દિરે સહુ ધર્મનાં રે, પૂર્ણ રસાળ પ્રદેશ. ગુર્જર. ૨ આંબાનાં વૃક્ષે ઘણું રે, ટાળે તન મન કલેશ કુદ્રત વનરાજી થતી રે, આનન્દ આપે હમેશ. ગુર્જર. ૩ આંબલી રાયણ પીંપળા રે, વડ બાવળના ઝાડ; જાંબુડા મકડીઓ રે, કેઈક સ્થાને તાડ. ગુર્જર. ૪ સીતાફલ દાડમડી રે, મહુડા ને કલ્પેર; બોરડી જામફળી લીંબડા રે, લીંબુ ઉંબર ખેર. ગુર્જર. ૫ કઠી કેરડા સીમડે રે, સરગવે ને ઘેર; ચંદન સાગ બદામડી રે, સેપારી નાળીયેર. ગુર્જર. ૬ કણ કણજી ખાખરે રે, કેવળ રીબરૂ કેળ; આસોપાલવ ને વરખડે રે, અરડુસે સીમેલ. ગુર્જર. ૭ For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ ભજનપદ સંગ્રહ બપૈયાં ને વરખડી રે, શેલડી ને કઈ ખાખરે આવળ મેગરે રે, ચંબેલી જાઈ જઈ. ગુર્જર. ૮ ગોરખ આંબલી પણ ઘણી રે, એરંડે ને કપાસ, તુવેર ડાંગર શર્ષ રે, આકડો મેથી જવાસ. ગુર્જર. ૯ મક્કાઈ મગ બાવચી રે, કંદમૂળ બહુ જાત; પુવાડ આવળ ખીલુડા રે, કુશ્વતણી બહુ જાત. ગુર્જર. ૧૦ કાલેરાં ને કોથમી રે, આરયું દુધી ગવાર; તુયાં ચળાફળી રે, પાપડી ગલકાં સાર. ગુર્જર. ૧૧ ગીડાં પરવર મગફળી રે, કેળું મૂળ વતાય; બટાટા ગાજર ઘણું રે, તામેટાનું શાક. ગુર્જર૦ ૧૨ ચંપિ બીજોરા સંતરાં રે, નારંગીને હજારી; ગુલાબ અરણ રામફળી રે, બ્રાહ્મી ફનસ તૈયાર. ગુર્જર૦ ૧૩ શકરીયાં સૂરણ ઘણું રે, સૂરણ આદિ કન્દ, ભાજીપાલા આદિથી રે, દીપે દેશ અમદ. ગુર્જર૦ ૧૪ બાજરી જાર ઘણું જવ ચણા રે, વાલ વાળ કાળ; ધાન્યભેદ અહીં બહુ થતા રે, અનેક વદ્ધિ તબલ.ગુર્જર ૧૫ કર્મદ આદિ વૃક્ષને રે, વલ્લિને નહીં પાર; ભીંડાં આદિ શાકની રે, જાતિભેદ અપાર. ગુજર૦ ૧૬, મૃગલાં સસલાં રાનમાં રે, કરતાં દેવંદેડ, ચારિત્રલાયક ભૂમિની રે, જડે ન જગમાં જેડ. ગુર્જર૦ ૧૭ પંખીઓ નિર્ભય રહે રે, કરતાં સુખ કલેલ, પશુઓને ચારે ઘણે રે, આર્યદેશ અમેલિ. ગુર્જર ૧૮ સાધુ સન્ત ઘણા વસે રે, વસતા ધમી લેક; સાધુભક્ત આ દેશમાં રે, પાપી જન તે સ્તક. ગુર્જર૦ ૧૯ ધર્મજીજ્ઞાસુ દેશમાં રે, થાતા સાધુવિહાર બુદ્ધિસાગર જન્મભૂ રે, ધમકરણ જયકાર. ગુર્જર૦ ૨૦ પિષ સુદિ ૩ મંગળવાર. For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. माणसाना राओळ दरबार श्री तख्तसिंहजी ठाकोर. માણસા રાળ થી દરબાર, તખ્તસિંહ યકાર–માણસા. ઠાકર તખ્તસિંહજી રે, શુભ પત્નીવ્રત ધાર; પરનારીબંધુસમા રે, રાજ્ય કાર્ય હુશિયાર. માણસા. ૧ વ્યભિચારી શિક્ષા દઈ રે, કરતા શીલ પ્રચાર; પ્રજાપાલક નીતિથી રે, ટેક નેક ઉદાર. માણસા. ૨ ચાપોત્કટવંશે થયા રે, ક્ષત્રિયકુલમણિ સાર; સાધુ જન સંગતિ વિષે રે, રાગ ધરે છે ઉદાર. માણસા. ૩ ચર્ચા કરતા ધર્મની રે, ધર્મ વિષે ધરે પ્યાર પરિચય અમને છે ઘણે રે, વ્યસન ટાલનહાર. માણસા. ૪ લાયબ્રેરી સ્થાપીને રે, કરતા જ્ઞાન પ્રચાર ઓષધશાળા સ્થાપીને રે, કરતા દુ:ખી ઉદ્ધાર. માણસા. ૫ પુસ્તક વાંચી પ્રેમથી રે, લેતા સમ્યક્ સાર; વ્યવહારે બહુ દક્ષતા રે, ભક્તિ માન્યતા ધાર. માણસા. ૬ શાન્તિપ્રચારક રાજ્યમાં રે, પ્રજા ઉપર બહુ પ્યાર; બુદ્ધિસાગર સૂરિને રે, ધર્મલાભ સુખકાર. માણસા. ૭ પિષ સુદિ ૫ ગુરૂવાર. ૨વયં ૦ * વયે પત્ર વનો. રૂિ, સ્વયં બનો પાત્ર ગુણ જયકાર, પાત્ર; પંકજ કદિ ન લાવતું રે, આવો ભ્રમરા હજાર, કમલ સુગંધે ખેંચાઈને રે, પિતે આવે વિચાર. બાગ કદી ન બેલાવતો રે, આવ પાસે નરનાર; આવે મનુષ્ય દેડતા રે, ગુણને મહિમા અપાર દેખી સરવર પંખીઓ રે, આવે હર્ષ અપાર; શુભ ક્ષેત્ર નિહાળીને રે, કરે મુનિયે વિહાર. સ્વયં૦ ૧ સ્વયં૦ ૨ સ્વયં૦ ૩ ૩૭ For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૯૦ ભજનપદ્ય સંગ્રહ. ૧- ~ ~ ~ ~ -~-~- ~~ ~- ~~~ - ~~ -~ સ્વયં૦ ૪ સ્વયં ૫ સ્વયં- ૬ દુનિયા વેગે દોડતી રે, દેખે જ્યાં શક્તિ ઉદાર; પ્રગટાવે ગુણ આત્મમાં રે, ઢાંક્યા રહે ન લગાર. ખાલી દમામે દુનીઆ રે, વંચાશે એક વાર; કૃત્રિમની કિસ્મત નહીં રે, દિલ કરી લે વિચાર. સગુણુ પૂજ્યની મૂતિયો રે, પૂજાતી ગુણકાર; સદ્ગુણ બેલ્યા વણ સદા રે, પ્રેમ કરાવે સાર. દાખે કદી ન દબાય છે રે, સદગુણનો ભંડાર; સદ્દગુણું વગડામાં જતાં રે, વંદે લેક હજાર. શુદ્ધ ચારિત્ર્ય વધારવા રે, થાવું પ્રથમ તૈયાર, મિન રહે તે પણ ખરે રે, ખેંચાશે જન પ્યાર. સાચા સદ્દગુણ ધારવા રે, કરવી ઘટે ન વાર; બુદ્ધિસાગર સદ્દગુણે રે, પૂજ્ય અને નિર્ધાર. પિષ સુદિ ૬ શુક્રવાર. સ્વયં૦ ૭ સ્વયં- ૮ સ્વયં- ૯ » अद्भुत खेल १६ ખેલ થતા મુજમાંહી, અદ્ભુત ખેલ થતા મુજમાંહી, યે ભાસે મુજમાંહી..................અદ્ભુત. અનન્ત ધમી વસ્તુઓ રે, ભાસે જ્ઞાને સુહાય; ઉત્પત્તિ વ્યય થ્રવ્યને રે, ભાસ સમયમાંહિ થાય, અભુત. ૧ યાકાર જે વસ્તુઓ રે, તે સહુ જ્ઞાનાભિન્ન; યાભિન્ન જ્ઞાન જ સદા રે, તે ભિન્નભિન્ન. અદ્દભુત. ૨ રેય વિવર્તે જે થતાં રે, ભાસે ભાસકમાંહી, જ્ઞાતા ય ને જ્ઞાનની રે, ભિન્નભિન્નતા આંહી. અદ્દભુત. ૩ યપણે સહુ પરિણમે રે, એ જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવજ એહવે રે, જ્ઞાનયને દાવ. અભુત.૪ રાગદ્વેષ વણ પરિણમે રે, ત્યાં નહીં બન્ય, પરિણમન એ શુદ્ધ છે રે, નિલેપે એ સંબંધ. અદ્દભુત૫ For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૨૯૧ ક્ષાપશમિક જ્ઞાનમાં રે, શુદ્ધ ય પરિણામ; રાગ દ્વેષ વિણ ના થતો રે, જ્ઞાનીને અભિરામ. અદ્ભુત. ૬ ક્ષાયિકજ્ઞાને શેયના રે, સર્વ પરિણામ શુદ્ધ; અનંત ધર્મથી ભાસતા રે, થાતાં ચેતન બુદ્ધ. અદભુત. ૭ સત્તાએ નિજ આત્મમાં રે, રહી એ ભાસક શકિત; આવિર્ભાવે પરિણમે રે, કેવલજ્ઞાને વ્યકિત. અદ્દભુત. ૮ સમાતા ગે સહુ રે, સર્વ સમાધિ સમાય; શુદ્ધ જ્ઞાનની વ્યકિતમાં રે, નિર્વિકલ્પ સદાય. અદ્દભુત. ૯ સેય શુદ્ધિ ત્રણ કાલમાં રે, વસ્તુ સ્વભાવે ગણાય; જ્ઞાનશુદ્ધિ પ્રગટ્યા પછી રે, સમ્યગૂ સે જણાય. અદભુત. ૧૦ જ્ઞાની જાણે જ્ઞાનમાં રે, અદભુતતા ના જરાય બુદ્ધિસાગર ખેલની રે, આનન્દ લીલા સદાય. અદ્દભુત. ૧૧ પિષ સુદિ ૯ સોમવાર. ०९. देहाध्यासाभाव. . થાય ન દેહાધ્યાસ, જ્ઞાનીને થાય ન દેહાધ્યાસ; અધિકારે કર્મો કરે રે.......પડે ન વાસના પાશ. જ્ઞાનીને. મુખ બાહુ ઉર પડદના રે, વર્ણાદિક અધિકાર; અધિકારે સેવે સદા રે, પિંડ પ્રભુ ધરી યાર. જ્ઞાનીને. ૧ બ્રાહ્મણના મુખમાં ધરે રે, બાહુમાં ક્ષત્રિય ધર્મ, ઉરમાં વૈશ્યપણું ધરે રે, પગમાં ક્ષુદ્રનું કર્મ. જ્ઞાનીને. ૨ પિંડમાં ચારે વર્ણના રે, ધારે ગુણને કર્મ, ક્ષુદ્રપણું પહેલું કરે રે, પ્રભુ થવાનો એ મર્મ. જ્ઞાનીને. ૩ પ્રથમ પાદ પૂજાય છે રે, ક્ષુદ્ર પૂજા એ ધાર; પશ્ચાત્ બાહુની પૂજનારે, પૂજા શીર્ષ પ્રકાર. જ્ઞાનીને ૪ ઉદર પૂજા વૈશ્યની રે, સગુણ કમોધિકાર; ત્રીજી વા થી કહી રે, દ્રવ્યભાવ વિચાર. જ્ઞાનીને. ૫ For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ ભજનપદ સંગ્રહ. ચારે વર્ણ ગુણકર્મને રે, અનુક્રમ કરતે જીવ, કરતે સહુને સર્વદા રે, થાએ નિશ્ચય શિવ. જ્ઞાનીને. ૬ ભાવે અકમ કર્મને રે, કરતે રહે વ્યવહાર કર્મવિષે અધિકાર છે રે, ફલાશા વણ સાર. જ્ઞાનીને. ૭ વ્યષ્ટિ સમષ્ટિ વર્ણના રે, અધિકાર આચાર; એકમાં સહુ અનુક્રમે તથા રે, કરતે રહે વ્યવહાર જ્ઞાનીને. ૮ કર્ભાવસ્થામાં રહે , ત્યજે ભીતિ સહુ ખેદ, પરમબ્રહ્મ નિજ દેખતે રે, તે દૃષ્ટિ અભેદ. જ્ઞાનીને. ૯ કર્મ ચેતના ત્યાગીને રે, ઉપયોગી થઈ બેશ; કર્મયોગી પૂરો બને રે, ત્યાગે રાગને દ્વેષ. જ્ઞાનીને. ૧૦ પરમાંહી નવી પરિણમે રે, પરિણમતે નિજમાંહી; બુદ્ધિસાગર ધર્મની રે, કરણી છે ચિત્તમાંહી. જ્ઞાનીને. ૧૧ પિષ સુદિ ૮ મંગલવાર. ल सत्ताए सर्व जीवो ब्रह्म छे. एगे आया.' નિશાની કહે બતાવું રે એ રાગ. સમાંહી છે બ્રહ્મસત્તાએ, એહ વિચારે છે. સત્તાએ સૈમાંહી. બહિરાતમ દષ્ટિ ત્યજી રે, સહુમાં દેખો ધર્મ સત્તાએ પરમાતમાં રે, સહુમાં રહ્યું શિવશર્મ. સત્તાએ. ૧ જે નિજને જાણે નહીં રે, તેને છે અજ્ઞાન, સામાં પ્રભુત્વ જે જાણતે રે, તે પોતે ભગવાન. સત્તાએ. ૨ વ્યક્તાક્ત પ્રભુપણે રે, સાપેક્ષાએ દેવ; સ્વામી પોતે આતમા રે, પોતપોતાની સેવ. સત્તાએ. ૩ તિભાવ નિજ શક્તિ રે, કરતો આવિર્ભાવ; સંસ્કારેના નાશથી રે, પ્રગટે પરમ પ્રભાવ. સત્તાએ. ૪ સ્વાભાવિક નિજ રૂપનું રે, સતત વતે ભાન; એહિ જ લક્ષણ ધર્મનું રે, સમજે તે મસ્તાન. સત્તાઓ. ૫ For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૯૩ ભૂલ્યો ભટકી દેવતો રે, જ્યાં ત્યાં રાઝની પૂંઠ, અમૃત ભજન ત્યાગીને રે, ખાતો ઘર ઘર એંઠ. સત્તાએ. ૬ જેને મળીયા સરૂ રે, તે પોતે સુખધામ; બુદ્ધિસાગર મેજમાં રે, રહે સદા નિજ ઠામ. સત્તાએ. ૭ પિષ સુદિ ૧૧ ગુરૂવાર માતર તેની અ. ૧ આ૦ ૨ આ૦ ૩ સુણજે સાજને રે–એ રાગ. આતમના ઉપગે રહેવું, શુદ્ધ ધર્મ એ જાણે રે, સેવા ભક્તિ સર્વ જીવની, આતમમાંહી આણે. વાદ વિવાદો ખંડન મંડન, ઝઘડા ટંટા ત્યાગીજી; આતમને અનુભવ ઘટ કરે, થઈને તેહના રાગી. ષદર્શનમાં આતમ ગાયે, આતમ સહુમાં સવાયોજી; આત્મશુદ્ધિ માટે સહુ કિરિયા, સાપેક્ષાએ કહાયે. આત્મવિશુદ્ધિ અનુભવ આપે, કિરિયા તેહજ સાચી છે; જ્ઞાનીને અનુકુલ સહુ કિરિયા, રહેતા નિજગુણ માચી. જ્ઞાનીની વાતે સિદ્ધાન્ત, અનુભવ તેહમાં રહિયેજી; જાણે તે પરને પરખાવે, ભાવ ન જાવે કહીયે. જાગ્યા જન પરને ચેતાવે, પામે તે પર આપે છે; આત્માનુભવ જેણે લીધે, તે પર શિવ પદ સ્થાપે. પર પંચાતે દૂર કરીને, આતમ અનુભવ કરીએજી; આતમ અનુભવ જે જે હેતુ, તે સહુને અનુસરીએ. આત્મજ્ઞાની ઘટમાંહિ પ્રભુજી, સેવી નિજ પદ લેવુંજી; બુદ્ધિસાગર સેવા મેવા, સ્વાદી સુખમય રહેવું. પિષ શુદિ ૧૨ શુક્રવાર. આ૦ ૪. આ૦ ૫. આ૦ ૬ આ૦ ૭ આ૦ ૮ For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. » અનુભવ છે. * સત્ય ગુરૂ છે અમાર, અનુભવ સત્ય ગુરૂ છે અમારે; ભવસાગરને તારે અનુભવ. નિશ્ચયની દૃઢતા કરીને, ઉચ્ચ દશા કરનારે; અહંભાવનું ભાન ભૂલાવે, આત્મપ્રદેશ વિહારે. અનુભવ. ૧ અનુભવમાં જે આવતું રે, તેને છે આધારે આત્માદય તેથી થતો રે, શબ્દાતીત એ સારે. અનુભવ. ૨ અરૂદય સમ ઝાંખીથી રે, સ્વ પર પ્રકાશી પ્યારે; બુદ્ધિસાગર સગુરૂ રે, સહજાનન્દાગારે. અનુભવ. ૩ પિષ શુદિ ૧૪ રવિવાર. 6 धर्मरूप मानस सरोवर. ins ધર્મરૂપ માનસ સરવર ભારી, મેં તેના અધિકારી. ધર્મ. મુનિહંસે મકિતક ચરે રે, આનદ મસ્ત વિહારી; યથાશક્તિ જલપાનથી રે, તૃપ્તિ કરે સુખકારી. ધર્મ. ૧ હસ્તી સરવરમાં પડી રે, મસ્તી કરે મન પ્યારી; પિટ ભરાયે એટલું રે, જલ પીવે જ વિચારી. ધર્મ. ૨ પંખી પશુઓ માનવી રે, નિજ શક્તિ અનુસારી; જલ પીવે ગ્રહી ગ્યતા રે, નહિ પ્રતિબંધ ફરારી. ધર્મ. ૩ કેચિત્ જલમાં મૂતરે રે, કેચિત વારિ પૂજારી; સ્નાનાર્થે કે વાપરે રે, ભિન્નાર્થે કઈ ધારી. ધર્મ. ૪ જેને જે ઉપગમાં રે, આવે ત્યાં લે વારિ, સ્વાતંત્ર્ય સર્વે જી રે, ઉપયોગ કરતા ભારી. ધમ. ૫ ગંદાને નિર્મલ કરે રે, મૂલ્ય વિના સુખકારી; સર્વ દેશ સહુ કાલમાં રે, એકાવસ્થા ધારી. ધર્મ. ૬ For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૯૫ ધર્મ. ૭ નિજ વૃત્તિ અનુસારથી રે, જે સેવે જયકારી; તેને તેવું ફળ મળે રે, નહિ આશ્ચર્ય લગારી. ધર્મ સરોવર ઝીલતાં રે, દુઃખ ટળે નિર્ધારી, ત્રિવિધ તાપ સમાવવા રે, સેવે નરને નારી. ધર્મ સરોવર હંસલા રે, ગીજન અવતારી, બુદ્ધિસાગર આત્મમાં રે, દેખો મંગલકારી. પિશ વદિ ૨ બુધવાર ધર્મ. ૮ ધર્મ. ૯ ॐ सत्य पर विश्वास राखी पाछा न हठवू १६ હઠશ નહીં પાછો કયારે રે, સત્યને ધર વિશ્વાસ. હઠીશ. પ્રતિપક્ષી સામા થતા રે, દુર્જનની ધરી રીત, રવિ આગળ તમ નહીં રહે છે, હઠયા હઠશે ખચીત. હઠશ. ૧ સહી શકે નહિ ઉન્નતિ રે, પ્રતિપક્ષી જે લેક; યદ્વા તદ્ધા અતથ્યની રે, પાડે છાની પિક. હઠીશ. ૨ પ્રતિપક્ષી જન વચ્ચમાં રે, રહીને આગળ ચાલ; ધીર વીર સાચે બની રે, સત્યનું ધર દિલ હાલ. હઠૌશ. ૩ ભસાભસ કરતાં બહુ રે હસ્તી પાછળ શ્વાન, ભયથી ભાગી જાવતાં રે, સત્યે જય મન માન; હઠશે. ૪ ધવળ પ્રપંચી હારી રે, જય પામ્ય શ્રીપાલ; સત્ય ન છાનું રહી શકે છે, ઘાલે જે પાતાલ. હઠીશ. ૫ પ્રતિપક્ષી જાહેરમાં રે, લાવે છે નિજ સત્ય; દુર્જનથી કરવું નહીં રે, કરવું નિત્ય શુભ કૃત્ય. હઠશ. ૬ પરિતઃ ઉપયોગી થઈ રે, ધર્મ કૃત્ય જયકાર; બુદ્ધિસાગર કીજીએ રે, શાશ્વત સુખ કરનાર, હઠશ. ૭ પષ વદિ ૪ ગુરૂવાર For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ ભજનપદ્ય સંગ્રહ. જન * * * + अध्यात्मनो जयकारक व्यवहार. - અધ્યાત્મજ્ઞાની યોગ્ય ધરે વ્યવહાર, પામે નહીં કદી હાર. અધ્યાત્મ વિશાલ દષ્ટિ રાખતો રે, ગંભીર મનને ઉદાર; અનુભવ પામે આત્માને રે, કરે નહીં સંસાર. અધ્યાત્મ. ૧ આત્મશુહાપર્યાયમાં રે, રાખે નિજ ઉપગ; વ્યવહાવતે તથાપિ, ચાખે નિજ ગુણ ભેગ. અધ્યાત્મ. ૨ લેપ વિના કરણું કરે રે, અધિકારે નિજ સર્વ સૈમાંહી સહુથી સદા રે, ત્યારે ધરે નહિ ગર્વ. અધ્યાત્મ. ૩ બંધાતા રૂઢિ બંધને રે, નહિ અન્તમાં બંધ, રૂઢી બંધન વ્યવહારમાં રે, વતે થઈ નહિ અંધ. અધ્યાત્મ. ૪ નિરહંવૃત્તિમય થઈ રે, પાળે બાહ્યાચાર, અન્તર્ નિજગુણ લક્ષ્યમાં રે, જલપંકજવત સાર. અધ્યાત્મ. ૫ શાતાશાતા વેદની રે, ભેગે નહીં મુંઝાય; સહજ શુદ્ધ નિજ ધર્મમાં રે, પૂર્ણ રમણતા પાય. અધ્યાત્મ. ૬ કુશલ સહુ વ્યવહારમાં રે, ઠગે કદી ન ઠગાય; બુદ્ધિસાગર જ્ઞાનિની રે, કરણું અગમ્ય ગણાય. અધ્યાત્મ. ૭ પિષ વદિ ૮ સેમવાર. For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૭ નાક યોની મસ્ત. --- રાગ કેદારે. અનુભવ મસ્તી સત્ય મજાની, સહજાનન્દની ખાનીરે, ભયનું ભાન ભૂલાવે નક્કી જ્ઞાન ધૂન મસ્તાની રે. અનુભવ. ૧ પામર જન પામે નહીં સ્વને, સિદ્ધ ગતિની નિશાની રે, મસ્ત જ્ઞાનીના દિલમાં ઈવર, શું જાણે અજ્ઞાનીરે. અનુભવ. ૨ મસ્તીમાં પ્રભુ ભેદ રહે નહીં, પ્રેમ પ્રતીત ન છાની રે, એકમેકતા નિશ્ચય સ્થિરતા, સુખમાં ઝીલે જ્ઞાની રે. અનુભવ. ૩ આનન્દ સ્વાદ ન જાવે આબે, ચિઘનચેતન ધ્યાની રે, દેખે જાણે એર કથન કંઈ, આપ સ્વરૂપ સમાણી રે. અનુભવ. ૪ અનુભવી જેણે એ મસ્તી, તેને એ સમજાણું રે, બુદ્ધિસાગર અલખ ધૂનમાં, પૂર્ણ રહી મની રે. અનુભવ. ૫ પોષ વદિ ૧૦ બુધવાર + आत्मप्रभुनी पिंड पिंड प्रति प्रभुभावना. १९ પિંડે પિંડે પ્રભુવાસ, જગતમાંહી પિંડે પિંડે પ્રભુવાસ; સત્તાએ વ્યાપક ખાસ, જગમાંહી. નગમનયની ભાવનાએ, એ છે વિશ્વાસ નિગમનય સાલંબને રે, ધર્મ ફેલા ખાસ. જગત. ૨ સંગ્રહનય સત્ સત્ પ્રભુ રે, દર્શન જ્ઞાન સ્વરૂપ સર્વત્ર ચેતન્ય છે રે, સંવેદ્ય રૂપારૂપ. જગત્માં . ૩ પિંડ ચૈતન્યાનુભવે રે, સર્વાનુભવ થાય; સ્વાનુભવ પ્રત્યક્ષથી રે, સ્વયં પ્રભુ નિરખાય. જગમાં. ૪ નય સાપેક્ષાએ થતું રે, સ્વામી સેવકભાવ; સ્વામી સેવક નહીં કદા રે, નયસાપેક્ષા દાવ. જગતમાં. ૫ કે નયે સ્વામી સહુ રે, કેઈ નયે સહુ દાસ; For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ભજન સંગ્રહ. --- ----- નયાતીત દષ્ટિ થકી રે, એ નહીં વાચ્ચ પ્રકાશ. જગમાં ૬ અસંખ્ય નય નદીઓ સહ રે, ઉપજી જેમાં સમાય; તેહિજ આનન્દઘન પ્રભુ રે, ઉદધિ સ્વરૂપ સુહાય. જગતમાં. ૭ વ્યાસ્તિકનય ભાવના રે, ભાવે આવિર્ભાવ, પર્યાયાસ્તિકાયથકી રે, ધ્યાને સિદ્ધ સુભાવજગમાં. ૮ સદસત્ વાચવાનું , અનુભવગમ્ય સ્વરૂપ બુદ્ધિસાગર ધર્મ છે રે, આનન્દચિઃ ઘનરૂપ. જગતમાં. ૯ મહા સુદિ ૧ ૧ જ પ્રતિપક્ષીની દષ્ટિ. કવ્વાલિ. પ્રતિપક્ષી અસૂયાથી, ગુણેને દેષમાં ખેંચે, પ્રતિપક્ષી અવિવેકે, ભલું નિજ પક્ષમાં વહેંચે. નિહાળે દુષ્પમાં પૂરા, ખરામાં બેટ દેખાડે; પ્રતિપક્ષી બની અધો, પડે ને અન્યને પાડે પ્રતિપક્ષી બની શત્રુ, ધરે છે કાકની દૃષ્ટિ; ધરે છે દષની દૃષ્ટિ, યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ. પ્રતિપક્ષી બનેલાઓ, સહ ના જે બન્યું સારું; જવાસાવતું સુકાઈને, લહે છે દુ:ખ અણધાર્યું. પ્રતિપક્ષી બનેલાઓ, ખરેખર નાગથી ભૂંડા; ઉડાવી ગપ ગેળાઓ, બને છે દુર્મતિ લુંડા. પ્રતિપક્ષે થઈ ઉધા, ધરે છે ધૂકની દૃષ્ટિ, સમષ્ટિને બગાડે છે, બગાડી આત્મની વ્યષ્ટિ. અહે તે કેયલા જેવા, થતા નહીં દુર્જન ધોળા; સપાટામાં જ તેઓના, ખરેખર આવતા ભેળા.. કપટની યુક્તિથી તે, કળાઓ કેળવે કેડી; ૪ ૫ ૬ For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૦ (ઉ. બનાવી અન્ય જન શસ્ત્રો, પછીથી દે જ તરછોડી. ૮ પ્રપંચી ખેલ ખેલીને, ફસાવે મુગ્ધને જાળે, બનીને પાપની મૂર્તિ, મુકે છે ધર્મને માળે. ઉપરથી ધર્મના વેષે, ઉપરથી ધર્મ આચારે, બનીને ઢગથી સ્વાથી, જીના પ્રાણ સંહારે. અહે જે સાક્ષરે ઉલટા, બને તે સર્વને બાળે, પ્રતિપક્ષી બનેલાઓ, ખરાને જૂઠમાં તળે. ૧૧ પ્રતિપક્ષી સકલને છે, કરેલાં કર્મ જીવ સાથે; બુદ્ધચબ્ધિ ધર્મ દૃષ્ટિએ, પ્રભુને રાખશે માથે. ૧૨ મહા સુદ ૨ બુધવાર. - દયમાં ધË છે. છ4િ ધર્મ હૃદયથી ન વેગળે, જુઓ હૃદય મઝાર રે, ભૂલ્યા ભમે કયાં મેહથી, કરે અન્તર્ વિચાર રે. ધર્મ ૧ ચિદ્દઘન આનન્દ સ્વરૂપથી, સહુ પ્રાણીમાં ધર્મ રે, વ્યાપી રહ્યું વૃત દુગ્ધમાં, તેમ સહમાંહી શર્મ રે. ધર્મ૨ નાચંકુદા હાવભાવથી, પ્રભુ કદિ ન પમાય રે, ધર્મ પ્રભુને સત્ય છે, તે જ્ઞાનથી જણાય રે. ધર્મ, ૩ મળકાને માળા વેષથી, પ્રભુ કદિ ન છળાય રે; ટપકાં ને ટીલાં ઢંગથી, કદી સાચું ન સુઝાય રે. ધર્મ. ૪ શુદ્ધ હૃદય વણ જે થતા, કર્મ કાંડ આચાર રે; નિ ચોરાશી લાખમાં, ભમે જીવ અપાર રે. ધર્મ ૫ પ્રપંચ પાખંડથી પ્રભુ. દૂર ગાઉ કરોડ રે, ભકતો ભૂલ્યા કેઈ બ્રાન્તિથી, કરી ખૂબ માથાફેડ રે. ધર્મ ૬ ધમી અમે એમ માનતા, સહુ જીવ મનમાંહી રે; ધર્મની વાતે સહુ કરે, અનુભવથી ન કાંઈ રે. ધર્મ૭ For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૦૦ ભજનપદ્ય સંગ્રહ. ધર્મ, ૮ જ્ઞાની ગુરૂને સેવતાં રે, મળે ધર્મને સાર રે, બુદ્ધિસાગર સ્યાદ્વાદથી, પામે હર્ષ અપાર રે. મહાસુદિ ૩ ગુરૂવાર લક્ષણું. ૧ - લક્ષણ. ૨ લક્ષણ. ૩ ઇ લક્ષણ. ૪ » ધનનાં ક્ષણો. * સિદ્ધ જગત શિર શોભતાએ રાગ. લક્ષણ ધમીનાં ધારીએ, પ્રભુને અત્યંત રાગ ગુરૂની શ્રદ્ધા સાચી સદા, દિલમાં રાખી વૈરાગ્ય. રાગદ્વેષને જીતવા, કરતે નિત્ય ઉપાય; સવગમને એ સાર છે, માની મનમાં સદાય. સહુની સાથે આનન્દથી, તે આત્મસમાન; વેર ઝેરને ત્યાગીને, સહતે નિજ અપમાન. અવગુણ ઉપર ગુણ કરે, દેખે સર્વ સમાન; પકડે હઠ નહીં મેહથી, કરતે ગુરૂગમ જ્ઞાન. સાચી સેવાને આદરે, કરતો મમતાને ત્યાગ; વિષય વિકારેને જીતવા, કરતો યત્ન અથાગ. પરની નિન્દામાં ન પડે, રમત આપસ્વભાવ; મનની સ્થિરતાને સાધવા, સાધે યોગના દાવ. કૂડ કપટથી રે વેગળે, રહેતા લોભથી દૂર, ભક્તિ કરે નહીં સ્વાર્થથી, થાતે કદિય ન કૂર. ધર્મે દંભ ન દાખવે, ત્યાગે પુલ આશ; અધિકારે શુભ ધર્મને, આરાધે નિત્ય ખાસ. દ્વેષ ન પાપીની ઉપરે, સમતા રાખે રે ચિત્ત; જ્ઞાનિસાધુની સંગતું, રાચી રહેતા ખચીત. દિલડું રંગાયું ધર્મથી, જે ચલ મજીઠ, “મેં રાગ જ એહવે, શાને સમજી રે દિ. લક્ષણ. ૫ લક્ષણ. ૬ + લક્ષણ. ૭ લક્ષણ. ૮ લક્ષણ. ૯ લજ્ઞણુ, ૧૦ For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમા. વસ્તુ સ્વભાવે રે ધર્મ છે, ચેતનમાંહી સદાય; બુદ્ધિસાગર ધર્મ માં, આનન્દપૂર સુહાય. માધ સુદિ ૪ શુક્રવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩૧ લક્ષણ. ૧૧ → પ્રમુનાં વાજી. ................અમે છીએ. વ્હાલા પ્રભુનાં માળ. અમે છીએ વ્હાલા પ્રભુનાં માળ, ગમ્મત ઘહેલાં વાચાળ............. આકાશીય શુભ માંડવા, રવિ શશી દીપ પ્રકાશ; કુદ્રના આ માગમાં, રમીએ લીલ વિલાસ. પડીએ રડીએ દાડીએ, નાસી જઇએ દૂર; જ્યાં ત્યાં પ્રભુના તેજથી, આનન્દમાં ભરપૂર દાઢસ્ય પદાર્થના, પામીએ નહીં પાર; અલખ અલખને ખેલતા, ફ્રીએ ઠારેાઠાર. જે જે અમારૂ તે તે પ્રભુનુ, શેાધીએ તેજ જ પરમ વિભુનું; પ્રભુના બાળક પ્રભુના ખાળે, શુદ્ધપ્રીતિથી પ્રભુ હીંચાળે, જે જે કર્યું જે જે થશે રે, જાણે સવ દયાળ; બાળકને સમજાવીને રે, ચાખા કરે કૃપાલ. મારૂં સહુ ત્રણ કાલનું, તુજ થી છાનું ન લેશ; પ્રભુ ઉત્સ’ગે ક્રીડતાં, આનન્દ હાય હમેશ. અસ'ખ્યપ્રદેશવ્યક્તિએ રે, હું તું એક સ્વરૂપ; પરમ પ્રભુ બાળક અમે રે, ત્રણ ભુવનનાં ભૂપ. ભકિતના પરિણામના રે, વિચિત્ર પ્રગટે રંગ; બુદ્ધિસાગર ભક્તિથી રે, નિર્ભીય નિજ ગુણુ સંગ. માઘ સુદિ ૫ રવિવાર, અમે ૧ અમે ૨ અમે ૩ અમે ૪ અમે પ Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. गुणानुराग. १९ ધરીએ ગુણાનુરાગ, સકલ પર ધરીએ ગુણાનુરાગ, થઈએ મહા વડભાગ ............... સકલ. નિન્દા ન કરીએ શત્રુની રે, ધરીએ શત્રુ ગુણ રાગ; જ્યાં ત્યાં સદ્દગુણ દેખવા રે, દેને કરી ત્યાગ. સકલ૦ ૧ પરગુણ પરમાણસમે રે, ગિરિસમ માનીએ નિત્ય એક ગુણ જ્યાં દેખીએ રે, ધરીએ હર્ષે ત્યાં ચિત્ત, સકલ૦ ૨ ગુણદષ્ટિએ દેખીએ રે, કરીએ સદ્દગુણ કીતિ; દેને અળગા કરી રે, રહીએ સદ્ગુણ રીતિ. સકલ૦ ૩ જ્યાં ત્યાં દુર્ગણ દેખતાં રે, વદતાં નાવે પાર; દેષટષ્ટિથી દેખતાં રે, કર્મબંધ નિર્ધાર. સકલ૦ ૪ સદ્દગુણના અનુરાગથી રે, ગુણગણ પ્રકટે બેશ; પાપ કર્મ દરે ટળે રે, આનન્દ હેય હમેશ. સકલ૦ ૫ સદગુણ રાગી સજજને રે, શિવ પામે નિધોર; દેષદષ્ટિધરદુર્જને રે, પામે બહુ અવતાર. સકલ૦ ૬ સન્તજનેના ચિત્તમાં રે, સદ્દગુણ રાગ સુહાય; બુદ્ધિસાગર પ્રેમથી રે, સગુણ મહિમા ગાય. સકલ૦ ૭ માઘ સુદિ ૬ રવિવાર ॐ शान्तिः ३ * સઘછી દુનિયા. અમને સઘળી દુનિયા રે, સારી મન સમજાય છે; સત્તાએ સૈને દેખી રે, આનન્દ શુદ્ધ થાય છે; વૃક્ષે ઉપર પ્રીતિ પ્રગટે, આત્મસરીખાં જણાય; પશુ પંખીપર પ્રેમ જ પ્રગટે, પૂજ્ય બુદ્ધિ ઉભરાય; પ્રભુના જેવા સર્વે રે, છ તે દેખાય છે. અમને. ૧ હાનાં મોટાં નરનારી સહુ, લાગે પ્રભુ સમાન; For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આણ્યે. જીવા સ ખમાવું પ્રેમે, ટ્વેઇ અન્તર્ સન્માન; સિદ્ધસમા સહુ જીવેા રે, સત્તાએ પરખાય છે. જીવાના ઉપકાર તળે હું, આવ્યે વાર અન’ત; પરસ્પર ઉપકાર જીવાના, ઉપકારી છે ભદત; સજીવાની સેવા રે, કરવા મન હરખાય છે. સત્તાએ હું સર્વ જીવામાં, સર્વ જીવે મુજમાંહી; જગત્ ગુરૂ હું જગના ચેલા, વિશ્વરૂપ હું આંહી; સદસદ્ભાવે સહુમાં રે, સાપેક્ષે સહાય છે. સ ંગ્રહનયની સાપેક્ષાએ, સત્તા ધ્યાતાં બેશ; અભેદબુદ્ધિ અભેદ પ્રેમે, આનન્દ ઘેન હમેશ; જીવતાં સિદ્ધ સુખડાં રે, બુદ્ધિસાગર પાય છે. માઘ સુદિ ૭ સામવાર. For Private And Personal Use Only અમને ૨ ૩૦૪ અમને ૩ અમને૦ ૪ * सर्वदर्शनमय स्याद्वाददर्शमय अमे. १८ ગંગાતટ તપેાવનમાં રે એ રાગ અને સાખી અમને ૫ અથવા ધીરાના પદની દેશીમાં. સ સર્વાંનય સાપેક્ષે રે, દ્વૈતાદ્વૈતવાદી અમે; મિમાંસક સાંખ્યવાદી રે, સાપેક્ષાએ જ્ઞાનગમે; સ્યાદ્વાદમાં સર્વે વાદો, સાપેક્ષાએ સમાય; સાગરમાં ભળતી સહુ નદીએ, એવા ઉત્તમ ન્યાય; અનુભવીના મનમાં રે, સાપેક્ષાઓ સવે રમે. સૈગતવાદ અમારામાંહી, ઋજીસૂત્ર સાપેક્ષ; દુયવાદો એકાન્તે સહુ, સ્યાદ્વાદ નિરપેક્ષ; દુ યવાદો સઘળા રે, સમ્યગુરૂપે પરિણમે. અનેકનયથી અનેક ધર્મો, વર્તે વિશ્વ મઝાર; પણ તે સઘળા સાપેક્ષાએ, મુજમાં ભળતા સાર; સ. ૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ ભજનપદ સંગ્રહ. સર્વ. ૩ જિનાજ્ઞાએ ગાયું રે, સાપેક્ષ યોગ તરત. નય હઠવાદ સર્વ સમાયા, રહ્યો નહીં હઠવાદ; રવિ પ્રગટે તમ રહે ન કેમે, તેમ પ્રગટ સ્યાદ્વાદ; બુદ્ધિસાગર સમજે રે, કષાય ભાવ ઉપશમે. | માઘ સુદિ ૮ મંગલવાર. સર્વ. ૪ * अमारा आशयो जाणो. ९४ કવાલિ. પ્રથમ ટીકા કર્યા પૂર્વે, ઘણી ખામેશ રાખીને, અલક્ષ્ય કલ્પના શક્ત, અમારા આશયે જાણે. તમારી મત્યનુસારે, કરે શબ્દાર્યની સિદ્ધિ અતકર્થ સદ્દગુરૂગમથી, અમારા આશયે જાણે. મતિ ત્યાં યુક્તિને ખેંચી, કરે અર્થો ગમે તેવા સ્વચ્છત્ત્વકકલ્પના ત્યાગી, અમારા આશય જાણે. ૩ અસૂચા સ્વાર્થ પક્ષ, વિપર્યયષ્ટિના ગે; ખરૂં સમજાય નહિ મનમાં, અમારા આશયે જાણે. ૪ હૃદય માધ્યચ્ચ અવધારી, નયસાપેક્ષતા ધારી; અનુભવદૃષ્ટિએ પ્રેમે, અમારા આશયો જાણે. અમારા આશયે સમજ્યા, વિના જે જે અભિપ્રાયે; ધરે ત્યાં સત્ય નહિ પૂરૂં, અમારા આશયે જાણે. ૬ લખ્યું ને જે કહ્યું તે તે, અમારા આશયે સાચું; નયસાપેક્ષષ્ટિએ, અમારા આશયે જાણે. મનુષ્યવ્યક્તિ ભિન્નત્વે, ઘણા આશય તણા ભેદે કથનને લેખમાં જ્યાં ત્યાં, અમારા આશયે જાણે. સમાચક વિચારક તે, ગ્રહે વક્તવ્ય સારજને બુદ્ધચબ્ધિસદ્દગુરૂગમથી, અમારા આશયે જાણે. માઘ સુદિ ૮ બુઘવાર. For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૦૫ प्रवृत्ति अने निवृत्ति. र કવાલિ. પ્રવૃત્તિ વાડના જેવી, નિવૃત્તિ વૃક્ષના જેવી નિવૃત્તિ ભૂપના જેવી, પ્રવૃત્તિ સૈન્યના સરખી. નિવૃત્તિ ગર્ભના જેવી પ્રવૃત્તિ બાહવેણન છે; પ્રવૃત્તિ કાચલો જેવી, નિવૃત્તિ ટેપરા સરખી. પ્રવૃત્તિ વૃક્ષના સરખી, નિવૃત્તિ વૃક્ષફલ જેવી; પ્રવૃત્તિ ચકના જેવી, નિવૃત્તિ છે ઘડા જેવી. પ્રવૃત્તિ ચાલતા જેવી, નિવૃત્તિ ઉંઘતા જેવી, પ્રવૃત્તિ ધર્મહેતુ છે, નિવૃત્તિ ધર્મકાર્ય જ છે. પ્રવૃત્તિ લગ્નના જેવી, નિવૃત્તિ પુત્રફલ જેવી પ્રવૃત્તિ રાંધવા જેવી, નિવૃત્તિ સ્વાદવા સરખી. પ્રવૃત્તિ મેઘના જેવી, નિવૃત્તિ પાણીના સરખી, યુવા સમજે પ્રવૃત્તિ તે, નિવૃત્તિ વૃદ્ધના જેવી. વણિગવૃતિ પ્રવૃત્તિ તે, નિવૃત્તિ રેકડું નાણું; પ્રવૃત્તિ જે રસ તે, નિવૃત્તિ છે ભર્યું ભાણું. ૭ પ્રવૃત્તિ પિંડના સરખી, નિવૃત્તિ આત્મના સરખી; પ્રવૃત્તિ પ્રાણુના સરખી, નિવૃત્તિ બ્રહ્મરૂપ જ છે. ૮ પ્રવૃત્તિ મીલના જેવી, નિવૃત્તિ વસ્ત્રના સરખી; પ્રવૃત્તિ ને નિવૃત્તિનું, ઘણું ગંભીર જ્ઞાન જ છે. ૯ પ્રવૃત્તિ ધર્મવ્યવહારે, નિવૃત્તિ ધર્મનિશ્ચયથી પ્રવૃત્તિ વણ નિવૃત્તિનું, કદી રક્ષણ નથી થાતું. ૧૦ પ્રવૃત્તિ ચકની ગતિએ, નિવૃત્તિ યત્રીની સિદ્ધિ બુદ્ધ બ્ધિધર્મરક્ષણમાં, પ્રવૃત્તિ પૂર્ણ સેવા છે. ૧૧ માણસા. માઘસુદિ ૧૧ શુક્રવાર. ૬ “ જવા. For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ ભજનપા સંગ્રહ, - giાંત સંયમ. કરો સુણ મુનિવરજી ગૃહસ્થના પરિચયમાં ખૂબ ન આવજે, સંયમ સ્થિરતા કરવા માટે હિતશિક્ષા મન લાવજે; નર નારીને પરિચય છેટે, આવે સંયમમાંહી તટે પરિચયથી મેહ વધે મેટે, પછી થાય સમાધિમાં ગેટે.સુણ ૧ પરિચયથી રાગ વધે ભારી, ચંચલ મન થાવે ભયકારી; ચિંતા ખટપટથી સંસારી, લલચાવી તેડે હશિયારી. સુણ૦૨ પક્ષાપક્ષી મારૂં તારૂં, દષ્ટિરાગે મન અંધારું; સૂજે નહીં ચેતન હિત સારૂં, ખટપટનું કામ થતું પ્યારું. સુ. ૩ નારી પેડક પરિચય રાગે, અન્તરમાં કામદશા જાગે, સંયમમાં દોષ ઘણા લાગે, પડતું થાતાં સંયમ ભાગે. સુણ૦ ૪ નારીને પરિચય અતિબુરે, પડી જાવે સાધુ મહાશૂરે; પરિચયમાં રાગ વધે ફૂરે, મન જેવું ખાધો ધતુર. સુણ પ પરમાંહી પડવાનું થા, હાલા દુમન જન મન લાવે, વિકથા ઝઘડામાં મન જાવે, દુષ્યને મન ઝેલાં ખાવે. સુણ૦ ૬ સંયમમાં સ્થિરતા કરવાને, ભવભવનાં પાતિક હરવાને, અન્તરમાં સુખડાં ભરવાને, શિક્ષા માને શિવ વરવાને. સુણ૦ ૭ પ્રતિબધે પરિચય ઝટ પાડે, શુભ પૂજ્યપણું દૂરે કાઢે; મન પડતું હતણા ખાડે, ચારિત્રે મન જેવું ભાડે. સુણ૦ ૮ સાચી શિખામણ મન ધારી, સંયમમાં વર્તે નરનારી; બુદ્ધિસાગર જગ જયકારી, મન માની લે સુખનિર્ધારી. સુણ૦ ૯ માણસા. માઘસુદિ ૧૨ શનિવાર. For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ મઁહ. નેગીને જંગલ માંગલરૂપ જણાય, મંગલરૂપ જણાય. કુદ્રુતની રચના ઘણી રે, જોતાં જ્યાં ત્યાં જણાય; ખુલબુલ પ ંખી ખેલતાં રે, ૫`ખી ઘણાં દેખાય. સસલાં મૃગલાં દોડતાં રે, કાયલના ટહૂકાર; મીઠારવ કણે પડે રે, પ્રેમધ્વનિ સુખકાર. ૩૦૭ જોગીને, ૧ જોગીને. ૨ જાગીને. ૪ કુદ્રુતી વનરાજી ઘણી રે, વાનર ક્રીડાસ્થાન; પશુએ ચરતાં પ્રેમથી રે, મેારી વાળે નિજવાન, જોગીને. ૩ આંખા મહુડા લીંખડા રે, વરખડા કચેર; વડ રાયણને પીંપળા રે, ઓરડી રાની કેળ. આવળ ગુંદી આખલી રે, ઇત્યાદિક બહુ ઝાડ; શુદ્ધ હવાને આપતુ રે સાધ્વનિ શુભ તાન. અનડુવનિ પ્રગટે ભલી રે, જાગે ચેતન જ્યાત; નિરૂપાધિગે સદા રે, થાય સમાધિ દ્યાત. ભવશાન્તિ નિમિત્ત છે રે, સાધને સાધ્ય સઘાય; બુદ્ધિસાગર અનુભવે રે, ગાયુ સત્ય સહાય. માધસંદ ૧૫ મગળવાર. ભકતાનાં દુ:ખ ભાગતા રે, ભક્ત વત્સલ સુખકારી; વારવાર શું વીનવુ રે, સાહાય્ય કરેા અણુધારી, દુનઢાવ સમાવવારે, તું પુષ્કરાવ વારિ; જે જે કથું તે જાણતા રે, મહિમા જાગતા ભારી. For Private And Personal Use Only જોગીને + स्वर्गस्थ स्वेष्ट गुरु प्रभुश्री सुखसागरजी विज्ञप्ति. + ખરી વખતના બેલી ગુરૂજી, ખરી વખતના ખેલી સાહાચ્ય કરો હવે વહેલી...........................પ્રભુજી ગુરૂજી જાગીને. ૫ જાગીને. ૬ જાગીને. ૭ પ્રભુજી ૧ પ્રભુજી ૨ Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ ભજનપદો સંગ્રહ, ટળવળાવ ના બહુ હવે રે, કરૂણા ઉરમાં ધારી; ભક્તિમય મુજ ચિત્તમાં રે, હિ શરણ એક ભારી. પ્રભુજી ૩ વિજ્ઞપ્તિ કીધા વિનારે, દુઃખ હરે ઉપકારી, સત્ય ન્યાયની સાહાઓમાં રે, તું ઉભે નિર્ધારી. પ્રભુજી : હવે ઘણું શું બોલવું રે, જાગતી જ્યત સદારી; બુદ્ધિસાગર ધર્મની રે, વહેલા ચઢે પ્રભુ હારી. પ્રભુજી લેદરા. માઘ વદિ ૪ શનિવાર. જય ર્તી પછ૪ મરતાં થા. ભસાભસ હસ્તી પાછળ કરતાં ધાને કરાંનેરે, ભાગે ભયથી પાછાં થાકી બેસે લાજીને રે. ઈષ્યાળુ સ્તરની જાતિ, કરી દાંતીયાં બાળે છાતી; ખ્યાતિ જાતિની એ ઉદય, કરે શું ગાજીને રે, ભસાભસ. ૧ ભસવાની નિજ ટેવ સુહાતી, આંખ કરે ક્રોધે ઝટ રાતી, ખરેખર શ્વાન સંઘ નહીં કાશી જશે, બાઝીને રે. ભસાભસ. ૨ હસ્તીને ભસતાં શું થાશે, પોતાનું ડાચું દુ:ખાશે, ડુ ભરવા જાતાં પીલાશે, મન દાઝીને રે. ભસાભસ. ૩ ભસતાં હસ્તી પાછળ જ્યારે, પરસ્પર જ લડવાનાં ત્યારે. કરો કદિ ન પડતો ન્યાય જ તેને કાને રે. ભસાભસ. ૪ ભસવાથી હલકે નહીં હસ્તી, હસ્તીની જુદી છે મસ્તી બુદ્ધિસાગર શેભે બળથી વિશ્વ વિરાજનેરે. ભસાભસ. ૫ લોદરા. માધવદિ પ રવિવાર For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૦૯ ગ્રામ ( ગામ વચ્ચે કૂવો. @ ગ્રામ વચ્ચે કૂવે રે, કાઢવા ભૂલ સહુ ડાહ્યા, કાંઈને કાંઈ કહેવે રે, અધુરા ખૂબ ખરડાયા. અહીંયા આતો બાકી રહ્યું છે, ઘટે ન કરવું અહીં થયે જ પહોળો આતે અહીંયાં, ચૂનો રહી ગયા તહીં; મન માને તે કહેવું રે, સ્વચ્છન્દ મતિ જગ છાયા. ગ્રામ. ૧ લાંબો કીધે માલ વિનાને, અહીં રહી ગઈ ભૂલ, ખર્ચ કર્યું પણ સાર ન આવ્યો, ધૂળની બાજી ધૂળ, કારીગર નહીં ડાહ્યા રે, ખચ્ય બહુ દરમાયા. ગ્રામ- ૨ ભૂલ કાઢવા બેસે ત્યારે, કાહે જ્યાં ત્યાં ભૂલ સારૂં દેખવા બેસે ત્યારે, સહુ દેખે અનુકુલ જેની જેવી દષ્ટિ રે, દેખે તે તેવું જગજાયા. ગ્રામ૦ ૩ સહુ પિતાના મનમાં ડાહ્યું, કેણ રંકને રાય, દેવાય ગલણું ના દુનિયાને, મન માન્યું સહુ ગાય, તાન સહુનું જુદું રે, જ્ઞાનાવરણે છવાયા. જેવું જેના મનમાં તેવું, બેલીને હરખાય; જેને જેવી દષ્ટિ તેવું, મનમાંહી સમજાય; બુદ્ધિસાગર સમજુ રે, સાને સમજે સમજાયા. ગ્રામ, ૫ લોદરા. માઘ વદિ સેમવાર. ગ્રામ૦ ૪ ease मोहीने शास्त्रो ते शस्त्ररूपे परिणमे छे. yas શાસ્ત્ર તે શસ્ત્ર સ્વરૂપ, મોહીને શાસ્ત્ર તે શસ્ત્ર સ્વરૂપ, નિજ શિર કાપે અનુપ. મેહીને. સાક્ષર રાક્ષસરૂપ છે રે, મહી નરને નાર, સંવરના જે હેતુઓ , આસવ રૂપ નિર્ધાર. મેહીને. ૧ For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ ભજનપદ સંગ્રહ. આપમતિ ત્યાં ખેંચતો રે, શાસ્ત્રના શુભ ભાવ, સવળા ને અવળું કરે રે, નિરપેક્ષ બુદ્ધિદાવ. મહીને. ૨ ગ્રહીત પક્ષે સ્થાપવા રે, કરે કુયુક્તિ વિવાદ નિરપૈક્ષિક કુયુકિતથી રે, મનમાં ધરે ઉન્માદ, મેહીને. ૩ સાપેક્ષિક સુયુકિતને રે, કરે નહીં મનતેલ; ઐકાન્તિકસ્વાગ્રહ થકી રે, નિરપેક્ષક થતા બોલ. મેહીને. ૪ જેનાગમ સ્યાદ્વાદની રે, જ્ઞપ્તિ વિષે છે અન્ય; બુદ્ધિસાગર સદ્દગુરૂને, સેવે સુખ નિબન્ધ. મહીને. ૫ તેદરા. માઘ વદિ ૭ મંગલવાર, 0; iાપતમાં પાપ, રૂ, રાગ ધીરાના પદને. પાપ છે પંચાતે રે, પંચાતાથી પડવાનું, પરની પંચાતે રે, સૈરવમાં રખડવાનું; પરની પંચાતમાં પડતાં, વિકથા થાય અપાર, મોહે થાતું મલીન મનડું, પાપકર્મ નહિ પાર; કાજળ કેઠી પેસે રે, ચેખું ન કે નીકળવાનું. પાપ૦ ૧ પરિણામે કિંપાક ફળે સમ, ખસચળ સમ પંચાત. નવરાનો એ ધંધો નક્કી, જેવી રસભની લાત. સુજે ના કૃત્ય સાચું રે, ગર્વથકી ગળવાનું. પાપ૦ ૨ આથડવાનું આડું અવળું, કુભડ થાય કરોડ, કદાગ્રહ કરવા કુયુતે, જ્યાં ત્યાં માથાફેડ; કર્મવૃદ્ધિ કરણું રે, કલેશ કરી લડવાનું. પાપ૦ ૩ ચતુરાઈમાં કીડા પડતા, કાળું મુખડું થાય, આંગળીયે પાછળ જગ કરતું, લાગે બુરી મહા હાય, યશને માથે જુત્તાં રે, અને તે બહુ રડવાનું. પાપ૦ ૪ For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૧૧ બેભવ પંચાતીના બગડે, માયા ઘાલે પાશ, બુદ્ધિસાગર સમજી શાણા, રહેશો તેથી ઉદાસ; ધમેં ચિત્ત ધારી રે, ભલાઈમાંહી ભળવાનું. લેદરા. માઘ વદિ ૯ બુધવાર. પાપ૦ ૫ + वटवृक्ष नीचे ध्यान. . ગંગાતટ પવનમરે બની રચના ભારી–એ રાગ. ગામ લોદરા બાહિરૂ રે, સ્ટેશન વડ પાસે, બાર વાગે જઈને રે, કર્યું ધ્યાન ઉલ્લાસે; શ્રુતેપગે આત્મસ્મરણમાં, લાગ્યું અનુભવ તાન, બાહિર દશ્ય ચલાચલ સૃષ્ટિ, ભૂલાયું જડ ભાન; સર્વ જીવ ચેતનતા રે, અનુભવતા વાસે. ગામ. ૧ સત્તાએ છ સહ શિવ, નિજ ચેતનવતું સર્વ, કાલ લબ્ધિથી વ્યક્તિ ભાવે, થા ટાળી ગર્વ, શુદ્ધ ચેતન ધર્મો રે, અનુભવ સુખ ભાસે. ગામ. ૨ અસ્તિ નાસ્તિ નિજ ચેતન ધર્મે, લાગ્યા અનુભવ રંગ, સમભાવે નિજ સહજાનન્દ, વિલસે જ્ઞાન તરંગ; ઉપગ ધારાએ રે, સુમતિ રહે પાસે. ગામ. ૩ પ્રેમ પ્રગટતે અનુભવતાનેજીવન સત્ય જણાય, આપ સ્વભાવે આપ સમાતે, અનુભવ દઢતા થાય, શુદ્ધ ધર્મ સમાધિ રે, ભવનું ભ્રમણ નાસે. ગામ. ૪ નિરૂપાધિમય સુખમય જીવન, ક્ષણ લાખણે થાય, આવું ધ્યાન સદા મુજ રહેશે, જેથી દુઃખ દૂર જાય; બુદ્ધિસાગર ધ્યાને રે, પરમ પ્રભુ થાશે. ગામ. ૫ લોદરા. માઘ વદિ ૧૦ ગુરૂવાર For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ર ભજનપદ્ય સંગ્રહ, 2 आत्मज्योतिवडे विखरायलं कर्मविपत्ति वादळ. @ વિપત્તિ વાદળ ઝટ વિખરાયું, સૂર્ય તેજ પ્રસરાયુ. વિ. દુનિ ઝટ દરે ટળ્યા રે, પુણ્ય ઉદયમાં આવ્યું; દુર્જન દરે ભાગીયા રે, સાચું વિશ્વ સુહાવ્યું. વિપત્તિ. ૧ નામ રૂપની કલ્પના રે, તેમાં હું ન રહાયું; શહેનશાહી સત્યની રે, તેનું જોર જમાયું. જમાર્ચ વિપત્તિ૨ અલખ ખલકમાં ખેળતાં રે, અલખ સ્વરૂપ થવાયું. અનુભવતા અનુભવી ઘટે રે, ગાયાથી ન ગવાયું. વિપત્તિ૩ સૂક્ષ્મદૃષ્ટિથી સૂક્ષ્મને રે, જોતાં સુખ જણાયું; અસંખ્યપ્રદેશી જીવનું રે, જ્યાં ત્યાં તેજ છવાયું. વિપત્તિ. ૪ શાતાશાતા વાદળે રે, બ્રહ્મ ન ભૂલી જવાયું; બુદ્ધિસાગર આત્મની રે, વાટે ગમન કરાયું. વિપત્તિ ૫ લેદરા. માઘ વદિ ૧૧ શુક્રવાર. बहु बोलनारो बांठो. ५५ બહુ બેલે તે બાંઠે, હૃદયમાં ખૂબ વિચારે રે, ફાંગે કહે જગલેક, હદયમાં ખૂબ વિચારે છે. બહુ વાચિક શક્તિ ખીલે ઘણી રે, નિયમિત શક્તિવિહીન, ધીઠ થવાતું ચારિત્ર્યમાં રે, કથની રહેણી રીત છિન્ન. હૃદયમાં. ૧ એક જાતની જાણવી રે, વક્તપણાની ટેવ; ફેનેગ્રાફપરે વદે રે, થાતી ન સદ્ગુણ સેવ. હૃદયમાં. ૨ આજીવિકા કારણે રે, વર્તાપણાની રીત; હૃદય વિના ત્યાં પોલ છે રે, અનુભવ એહ ખચીત. હૃદયમાં. ૩ પિટ ભર્યાની લાલચે રે, જે બેલે બહુ બોલ, ગુપ્ત રીતે ત્યાં જાણવી રે, વર્તનમાંહી પોલ. હૃદયમાં. ૪ For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમ, જન મન રજન એપલની રે, કિમ્મત નહીં તલભાર; બુદ્ધિસાગર સદ્દગુરૂની, વાણી ઘણી ગુણુકાર. લેાદરા. માધ વિદ ૧૨ શનિવાર. ૪૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩૧૩ » साबरमतीना कांठे महुडीमां गमन. મનાહર. ૧ મનાહર. ૨ મનહર. ૩ મનેાહેર. ૪ મનાહુર સાબર કાંઠે રે, દીઠા કુદ્રુત દેખાવ. મનેાહર. સાબરમતીના કાંઠડે રે, મનહર મહુડી ગામ; જિનમન્દિર રળીયામણું રે, દેખી કીધ પ્રણામ. ભક્તિમન્ત શ્રાવક ભલા રે, શ્રાવક ઘર પચ્ચીશ; દેવ ગુરૂ ભક્તિ કરે રે, દયાળુ વિશ્વાવીશ. માનચંદ સુત જાણીએ રે, વહેારા કાલીદાસ; તેના ડહેલામાં કર્યાં રે, દિવસ એના વાસ. ઉંડા આંધા ટેકરા રે, કાટેશ્વરનું સ્થાન; ગામ ખડાયત ટેકરે રે, કાઉસગ્ગિયા ભગવાન. અજીતનાથ મૂર્તિ ભલી રે, ચમત્કારી કહેવાય; જગ જન કરતા માનતા રે, પ્રાચીન તીર્થ ગણાય. મનેાહર. ૫ ધીમી સોકારથી રે, વહેતી સરિતા એશ; શીતલ જલ વાયુવડે રે, ટાળે તાપ હમેશ. આંબાની ઝાડી ઘણી રે, મહુડાના નહીં પાર; ફુલદ્રુપ પૃથ્વી વિષે રે, ઉગે ધાન્ય અપાર. દયાધમ મય દેશમાં રે, સન્તાનેા શુભ વાસ; બુદ્ધિસાગર ધર્મની રે, કરણી કરતાં ઉલ્હાસ. મહુડી, માધ વિદ ૧૩ રવિવાર. મનાહર. ૬ મનાર. ૭ મનાર. ૮ હૃદયમાં, પ Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ ભજનપદ્ય સંગ્રહ. "G कहेणी तेवी रहेणी. ' જેની કહેણ સરખી રહેણું, તે નર ધન્ય છે રે, છેલ્યા કરતાં કરી બતાવે, તે કૃતપુણ્ય છે રે કથન ભવ છે જ્યાં ત્યાં થાતી, ફાંગા બેલે કાઢી છાતી રહેણું શૂન્ય જે અક્ત, તે તે જગમાં અપુણ્ય છે રે. જે . ૧ ઉપદેશકને પાઠ ભજવતા, રહેણી વણ તે નામ લજવતા; કુટા ઢેલ સમા તે ભીરૂ, ક્યું મસ્કુણ છે રે. જેની. ૨ સદ્દગુણ વણ ઉપદેશક કહેણી, નિજ ગુણ હણવાની છે ; ગુણ વણ ફાંગા ઉપદેશકના, મુખપર ધૂળ છે રે. જેની. ૩ કરવું કાંઈ ન કહેવું બહુલું, એ તે કાર્ય ઘણું છે સહેલું; બેલ્યુ આચારે મૂકયાવણુ કાંઈ ન મૂલ્ય છે રે. જેની. ૪ ગંધ વિના કિંશુક પુષ્પ ર્યું, રહેણ વણ ઉપદેશક પણ હું; ખીલ્યું જંગલમાંહી, જેવું આવળ ફૂલ છે રે. જેની. ૫ ખધારપર નાચ હી જે, રહેણ પાઠ ભજવતે તે બુદ્ધિસાગર સન્ત એવા, વિશ્વ અમૂલ્ય છે રે. વિજાપુર. માઘ વદિ ૧૪ સેમવાર. » મોહલ્યાગ. . દુનિયાને રાજી કરવા રે, કેમ અરે ઈચ્છા કરે, આત્મભાન ભૂલી રે, પ્રવૃતિ આવી શાને ધરે. ક્ષણ ક્ષણ જીવન કાલ વહે છે, અમૂલ્ય તે ન ગુમાવ; પ્રભુ સ્વભાવે પ્રભુ મળે છે, એવું મનમાં લાવ, નિજ સ્વરૂપે રહેવા રે, ભાવ ન કરત કેમ અરે. દુનિયાને ૧ પ્રભુ પ્રસન્નતાને મેળવવા, પ્રભુ રૂ૫ થઈ જાવ, સદ્દગુરૂ પ્રભુને એક જ માની, શ્રદ્ધા હૃદયમાં લાવ; આત્મનિષ્ઠા રાખી રે, શાન્ત નક્કી થાશે ખરે. દુનિયાને ૨ For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૧૫ જગનું સર્ટીફિકેટ કદિએ, આવે નહીં નિજ કામ, આત્મભાવથી આત્મસાક્ષીએ, થાશે નિજ સુખધામ; નિશ્ચય જે એ મનમાં રે, તે શું બીજું પરવડે. દુનિયાને ૩ વંદાવા પૂજાવા અર્થે, વૃત્તિ ચેષ્ટા થાય, ત્યાં સુધી નિષ્કામ દશા નહીં, અનુભવથી સમજાય; સમજીને એવું મનમાં રે, મેહભાવે શાને મરે. દુનિયાને ૪ દર્શન જ્ઞાનાદિક ઋદ્ધિનું, નિજ ચેતન છે સ્થાન, સતત એ ઉપગી શૈ, ક્ષણ ક્ષણ થા ભગવાન; બુદ્ધિસાગર સેવે રે, પ્રભુ પદ શાન્તિ વરે. દુનિયાને પ વિજાપુર. માઘ વદિ છે મંગળવાર ઋવિરપુરનું વર્ણન. --- જન્મભૂમિ યકારી, વિજાપુર જન્મભૂમિ જયકારી, સંવત્ નવ સત્તાવીએ રે, વિદ્યાપુર વસેલું; વર્ણ અઢારે શોભતું રે, શૂરવીરમાં પહેલું. વિજાપુર૦ ૧ બીજીવાર વસ્યું અહીં રે, કુંડની પૂર્વે પહેલું ત્રીજીવાર આ છે અહીં રે, લેકવદન્તી કહેલું. વિજાપુર ૨ પદ્માવતીનું દેહરૂ રે, પ્રાચીન સૈથી કહાયું મુસલમાન આવ્યા પછી રે, હિન્દુ પૂર્વે સુહાગ્યું. વિજાપુર ૩ કુંડ મનહર શેભત રે, ઝાડી વૃક્ષની ભારી; આંબાનાં વૃક્ષે ઘણાં રે, કલ્પવૃક્ષ અવતારી. વિજાપુર ૪ નવ જિનમન્દિર શોભતાં રે, જન્મજરા ભયહારી; દશ પિષધશાલા ભલી રે, ધર્મિ જનસુખકારી. વિજાપુર૦ ૫ કવિકુલત્વ શક્તિથી રે, જનમન રંજનકારી, બારોટે કવિ વસે રે, બહુ વસતા વ્યાપારી. વિજાપુર૦ ૬ ગાયકવાડી રાજ્યમાં રે, શ્રેષ્ટ પણે વખણાતું; પંડિતે અહીં જન્મતા રે, સાર્થક નામે સુહાતું. વિજાપુર ૭ For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૧૬ ભજનપદ્ય સંગ્રહ ઉદય અસ્તના ચકથી રે, કેઈન ન્યારું થાતું, ઉત્ક્રાન્તિ અવ કાતિના રે, નિયમે એહ જણાતું. વિજાપુર૦ ૮ સમ્મતિ પડતી ભાસતી રે, ભાવી ભાવ થવાનું ગર્વ ન કરે કંઈ ઘટે રે, સુ શાન્ત થવાનું. વિજાપુર૦ ૯ નેમિસાગર ગુરૂજી અહીં રે, રવિસાગર ગુરૂ આવ્યા, ચોમાસાં અહિંયાં કર્યો રે, ગુણ અનેક સુહાવ્યા. વિજાપુર ૧૦ પૂજ્ય પ્રભુ નિર્મલ ગુણ રે, સુખસાગર ગુરૂ રાયા; ઓગણિસએકસઠ સાલમાં રે, સહ ચોમાસું કરાયા. વિજાપુર૦ ૧૧ જન્મભૂમિ માતા ખરી રે, સુખકારી ઉપકારી; બુદ્ધિસાગરધર્મની રે, આર્યભૂમિ બલિહારી. વિજાપુર ૧૨ વિજાપુર, ફાગણ સુદિ ૧ ગુરૂવાર * શિષ્ય સ્વાધ્યાય. જી. જગતમાં ગુરૂના શિષ્ય પાકા બહુ વખણાય છે રે, ગુરૂની આજ્ઞા મસ્તક ધારી, શિવપુર જાય છે રે ગુરૂના વિનયે નિશદિન રાતા, ગુરૂ શિક્ષા પામી હરખાતા, ગુરૂની સેવા રૂપી ગંગામાંહી હાય છે રે. જગતમાં. ૧ ગુરૂની શ્રદ્ધા પાકી ધારે, ગુરૂના નિન્દક જનને વારે,. ગુરૂના ગુણ ગાવામાં, આનન્દ જેને થાય છે . જગતમાં. ૨ ગુરૂને સર્વ સમર્પણ કરતે, ગુરૂ પ્રભુ હૈડામાં ધરત, ગુરૂની ભક્તિમાંહી, ભાવ ભલે વર્તાય છે રે. જગતમાં. ૩ ગુરૂથી ભેટ ધરે નહીં જ્યારે, ગુરૂ ઈચ્છા વતે આચાર, ગુરૂની નવધા ભક્તિ કરવા, ચિત્ત સહાય છે રે. જગતમાં ૪ ગુરૂ દ્રોહી કરતે નહીં ઠામે, તપ જપ કરતે મુક્તિ ન પામે, તે તે કુલ વાલુક પેઠે નરકે, અટવાય છે રે. જગતમાં ૫ ગુજ્ઞા જેણે ઉત્થાપી, પ્રત્યેનીક પૂરે જગપાપી ગુરૂના સામે થઈને દ્વેષી, બહુ નિન્દાય છે રે. જગતમાં ૬ For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૧૭ ધન્ય ધન્ય વિનયથી ગુરૂ રાગી, ભક્ત શિષ્ય જગમાં સૈાભાગી પ્રેમે બુદ્ધિસાગર શિષ્યાના, ગુણ ગાય છે રે. વિજાપુર. ફાગણ સુદિ ૨ શુક્રવાર. જગમાં. ૭ प्रभुभक्तिमां प्रेम. ના રે પ્રભુ નહીં ડું—એ રાગ, વળું ૨ વધુ ૩ મેતા પકડયા પ્રભુ તુજ પન્થ, વળુ નહીં હવે પાછા; ભલે કબ્જા પડે શિર કોડ, મનમાંહી ઊદ્યાસા; લાગી લગન તુજ સાથે વ્હાલા, મનમાંહી એક તુજ રે; પ્રેમ ખુમારી ચઢી મગજમાં, જાણે તુ અંતર ગુજ. વળું॰ ૧ શ્વાસાચ્છવાસે રટન થતુ તુજ, સુરતા સુરતની સાથ રે; શરીર સૃષ્ટિના માલીક માટે, મારી છે તુ આથ. પ્રેમલક્ષણા ભક્તિના માંધ્યા, મંધાયા છે. સદાય રે; મુજરા મારે। માની લેશે, વિરહ ઘડી ન ખમાય. પ્રેમ પ્રતીતિ ત્યાં નહીં ભીતિ, પ્રેમે ભેદ ત્યજાય રે; પરમ પ્રભુ પુરૂષાત્તમ મ્હારા, રામ રામ મહિમાય, ક્ષણુ વિરહા કાટી વર્ષોસમ, પરાક્ષે ન સુહાય રે; અલખ પ્રભુ અજરામર સ્વામી, મળતાં હું તું ન થાય. વળું પ અડવડતા અથડાતા વાટે, ચાલુ દીન દયાળ રે; ચાહે તેને તુ પ્રભુ મળતા, કરજે સિદ્ધ કૃપાળ. નામ રૂપથી લાખા ભેદો, સ્વરૂપમાં નહીં ભેદ રે; બુદ્ધિસાગર દીનાદ્ધારક, મળતાં નાસે ખેદ. વિજાપુર. કાગળુ સુદિ ૪ શિનવાર, વધુ ૪ વહુ વધુ છ For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ ભજનપદ્ય સંગ્રહ. આનન્દરસમાંહી રહીએ, ગુરૂજી અમે આનન્દરસમાંહી રહીએ, આનન્દ જલરસમાં મીનજ થઈ તન્મયતાને વહીએ. ગુરૂજી આનન્દરસ ત્યાં પ્રભુજી અમારા, આનન્દમય અમે છે, આનન્દ નહીં ત્યાં હું નહીં કયાંહી, આનન્દરૂપે થઈએ. ગુરૂજી. ૧ આત્માનુભવ મસ્તપણામાં, આનન્દ રેલછેલા; આત્માનન્દી અલખદશામાં, અકલકલાએ રહેલા. ગુરૂજી. ૨ આત્માનલ્લાસપણામાં, જીવંતા અમ રહીએ; મરજીવા થઈ મુક્તિરૂપ થઈ, આનન્દ આનન્દ લહીએ. ગુરૂજી ૩ આત્મપ્રદેશે ગદશામાં, અવધૂત ભાવને વહીએ; સહજાનન્દપ્રદેશ દેખી, હું તું રૂપ ન રહીએ. આત્મરૂપ પરિણામપણામાં, અન્ય કશું નહીં ચહીએ; બુદ્ધિસાગર પરમ ગુરૂજી, મહિમા વૈખરી કહીએ. ગુરૂજી. ૫ ગવાડા. ફાગણ સુદિ ૮ બુધવાર 6 ©, પ્રભુ રીતિ. - ૨ ચેતાવું ચેતી લેજે રે–એ રાગ, પ્રભુજી પરગટ થાવ રે, ઘણું નહીં હવે સતાવે રે, મળવાનું તુજને છે નક્કી, શાને વાર લગાવો, જેવા રૂપે છે હાલાજી, તેવા પૂર્ણ સુહા. પ્રભુજી. ૧ તુજ માટે ટળવળતે પૂરો, ઘણું નહીં તરસા; અસંખ્ય પ્રદેશે લગની લાગી, તાપે બહુ ન તપા. પ્રભુજી. ૨ સાચે તે નહીં વાર લગાડે, ન્યાય ખરે એ લા; પરિપૂર્ણ તવ રૂપ દેખાડે, દર્શનનો બહુ હા- પ્રભુજી. ૩ મળતાં મેળ રહે નહીં છાને, પૂણુનન્દ વધા; બુદ્ધિસાગર નિશ્ચયનયને, સામા વેગે આવે. પ્રભુજી. ૪ પામોલ. ફાગણ સુદિ ૮ બુધવાર, For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. Sછે. મહ. %, હૃદયનું હાર્દ લેનારા, હૃદયની સાથે રહેનારા, હવાહલ પાયું પીનારા હમારે તું તમારે હું કથેલું સર્વ કરવામાં, હૃદયમાં સાર ભરવામાં સમર્પણ સર્વ કરવામાં, હૃદયને તું સદા સાથી. હૃદય વિશ્રામ છે સાચે, રહ્યો નહિ ભક્તિમાં કા અનુભવની કસોટીમાં, રહે નહીં મેહસટીમાં. ૩ હને કીધું કર્યું તે સહુ, અભેદે ભેદ હું ના લહું; મમત્વ સ્વત્વમાં ના કંઈ, પ્રપંચી કલ્પના જ્યાં ગઈ. ૪ પરમબ્રહ્મ સમજવામાં, ગુરૂને પૂર્ણ ભજવામાં અહંતા પૂર્ણ ત્યજવામાં, કસોટીપર ચઢયે પ્રેમે. ૫ સમર્પણ સર્વ દેવામાં, કથેલું સર્વ લેવામાં નથી હું તુંતણ વૃત્તિ, મને તું એહવા ઐકયે. અહે એ ઐક્ય છે મુક્તિ, અહો એ મુક્તિ જીવ્યામાં, અનુભવ ભાવમાં આવે, કથે નેતિ કથે નેતિ. અહ એ જ્ઞાનમયભક્તિ, અહંવૃત્તિ વિના મુક્તિ, સમર્પણમાં રહી શક્તિ, થતી એ ભાવથી વ્યક્તિ. નથી એ દૃશ્યમાં હું તું, સમાયે જ્યાં અહો હું તું; બુદ્ધયબ્ધિસદ્દગુરૂ શરણે જીવન્મુક્તિ અનુભવમાં. ૯ ભાલક, ફાગણ સુદિ ૯ શુક્રવાર. ૧૭ મુ સંશોધન. જ ચેતનજી તમે ખરૂં શું? તેહ ન તપાસે, આ તો મેહમાયાને તમાસો રે. ચેતનજી અમૂલ્ય આયુષ્ય એળે ગુમા, જરા ન ચિત્તમાં વિમાસ, ઘટ શોધ્યા વણ પ્રભુ નવ દેખ્યા, થયો જગતને તું દાસેરે. ૨૦૧ For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર ~~~ ભજન સંગ્રહ, ----~~~ જ્ઞાન નયનથી દેખ પ્રભુને, તિથી દીલને પ્રકાશે; બુદ્ધિસાગર પ્રભુ ભજન કર્યાથી મુક્તિપુરીમાં હેય વાસરે. ચેર વડનગર. ફાગણ સુદિ ૧૦ શનિવાર ગુe a. -છ4િ ગુરૂની કસોટીએ બહુ ચેલા કસાજે, મરજીવા થઈ સુખ પાશે, ચેલાજી વિનયથી રહેશે. ગુરૂના વચનના દાસ બનીને, સદ્દગુરૂ ચરણે સુહાશો. ચેલાજી ૨ સદ્દગુરૂ સર્વસ્વ માની હૃદયમાં, ભક્તિ ગંગામાંહી ન્હાશે. ચેલાજી૩ વડનગર. ફાગણ સુદિ ૧૩ સોમવાર. उपकारक दोशी नथुभाश्मंच्छाराम. નથુભાઈ જેવા રે, વિરલા પુરૂષ જગમાં, પરોપકારી પૂરા રે, વચ્ચે ધર્મ રગેરગમાં. શ્રદ્ધાળુ દયાળુ ધીરા, ચિત્ત સરલ સુજાણ; જિનમન્દિર સમરાવે ભકતું, સૂત્ર સૂણે ગુણવાન, બાર વ્રતધારીરે, પડે નહીં મિથ્યા વગમાં. નથુભાઈ. ૧ ધર્મ પ્રાપ્તિમાં સહાયક થઈ, અમર કર્યું નિજ નામ; સાધમી બધુનું સગપણ, રાખું ઘરી ગુણ હામ, ઉપકારી ગુણ યાદી રે, સુ કરે રહી સ્વરમાં. નથુભાઈ. ૨ વિદ્યાશાલા સાચવવામાં, કર્યો સ્વાર્થને દૂર આત્મગ આપે ધમ, નામ થયું મશહુર સાધુના ભક્ત પૂરા રે, વ્યવહારરાગી મનમાં. નથુભાઈ. ૩ ગંભીર સમજુ શાણા સજજન, ધર્મ કર્મ ગુલ્તાન; વિદ્યાપૂર જેમાં દીવે, પામ્યા પ્રતિષ્ઠાં માન, ગુણાનુરાગી થઈને રે, રહે નિત્ય શુભ વગમાં- નથુભાઈ. ૪ For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૨૧ પની જડાવ ઘણુ ગુણવંતી આજ્ઞાપાલક બેશ; ઉભય કૂળ વિશુદ્ધ જ જેનાં, કરતી ધર્મ હમેશ, સેવામાં પૂરી શ્રી રે, વહે સદા ધર્મમગ્નમાં, નથુભાઈ. ૫ નથુભાઈ જેવી જગમાં, જોતાં જડે ન જેડ ધર્મલાભ દેઈને ઈછું, ફળશ ધર્મના કેડ; બુદ્ધિસાગર બોલે રે, ગુણાનુરાગ ધરી દિલમાં. નથુભાઈ ૬ ફાગણ સુદિ ૧૫ ગુરૂવાર. ज्यां त्यां चडती पडती उदयास्तनां चक्रो. १६ જ્યાં ત્યાં ચડતી પડતી ઉદય અસ્ત ચકે ફરે રે, કોની સરખી વેળા કદા ન રહેતી રવિ પરે રે, હરિચંદ્ર તારામતી રાણે, પરઘર ભરવું પડિયું પાણી, રાવણ રગદેળાયે રણમાં, અહંતા શું કરે છે. જ્યાં ત્યાં. ૧ રાજા મુંજ હતો ભાગી, ઘર ઘર ભમીને ભક્ષા માગી, તેનું મસ્તક છેદાયું કાકે ચ ભરે . જ્યાં ત્યાં, ૨ વાસ વસિયા પાંડવ વનમાં, કાળો વર્ણ થયે નળ તનમાં સીતા દમયન્તી બહુ દુ:ખ લહ્યાં વનમાં અરે રે. જ્યાં ત્યાં. ૩ હાહા! કુમારપાલ દુ:ખ છાયા, ભટક્યા દેશ દેશ પલાયા; પામ્યા રાજ્ય પછીથી ઉદય, લહ્યા ધર્મે ખરે છે. જ્યાં ત્યાં. ૪ ખીલ્યું પુષ્પ અહો કરમાતું, નગર ગ્રામ ઉજ્જડ થઈ જાતું; જેનું નામ જ તેને નાશ જ, જે બહુ પરે છે. જ્યાં ત્યાં. ૫ જલ ત્યાં સ્થલ સ્થલ ત્યાં જલ પ્રગટે, જમ્યું તે અને વિઘટે; ઉંચા નીચ બનીને કર દ્વય જોડી કરગરે છે. જ્યાં ત્યાં. ૬ વખત વખતની છાયા ફરતી, જોયું અજોયું નહીં તે કરતી, મુંઝી મનમાં મેહે, ભવ ભવમાં શાને મરે છે. જ્યાં ત્યાં. ૭ રાજા રાણુ મહા મસ્તાના, મૃત્યુના મુખમાં સપડાણ સાથે કાંઈ ન આવ્યું, મરતાં એવું ઉચચરે છે. જ્યાં ત્યાં. ૮ ૪૧ For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ભજનપદ્ય સંગ્રહ. હર્ષ શોક કરતે નહીં જ્ઞાની, વસ્તુ સ્વભાવે વસ્તુ જાણું, જ્ઞાને બુદ્ધિસાગર રમણ કરે અનુભવ ધરે છે. જ્યાં ત્યાં. ૯ ફાગણ વદિ ૯ શુક્રવાર * ચિત્તસ્ત્રાન. જી. લાગ્યું અમારૂં ચિત્ત ત્યાં, રંગાઈયા પ્રેમે અમે; એ પ્રેમ વચ્ચે આવનારું, વિશ્વમાંહી કોણ છે? આનન્દ અપરંપાર જેમાં, પ્રગટતે તેમાં વસું; એ વાસમાંહી આવીને, હે કાઢનારું કોણ છે? ૧ લાગી લગનવા મસ્તીની પ્રભુ, પ્રેમ માલા પીવતાં એ પ્રેમ પ્યાલા ઢેળનારું, વિશ્વમાંહી કેણ છે? સામા પડે પ્રતિપક્ષીઓ, બકવા કરી નિન્દા કરે; યત્ન કરે લાખો ભલે પણ, મુંઝનારું કેણ છે? - ૨ લલચાવવા લાખ ઘણી, ધમકાવવા કેટી ગણું, પ્રવૃત્તિઓ જે જે કરે, ત્યાં ડોલનારું કેણ છે? ધિક્કાર વા સત્કારની, વાતેવિશે નહિ ચિત્ત જ્યાં; ત્યાં કલ્પના કેટી કરે પણ, સાર ગ્રાહક કેણ છે? ૩ નિજ માન્યતામાં સર્વ છે, મમ્મુલ જ્યાં ત્યાં જાણવું પણ મસ્ત જ્ઞાની ચિત્તમાંહી, પેસનારૂં કોણ છે? પરવા રહી ત્યાં સહુ ઘટે, પરવા નહીં ત્યાં કંઈ નહીં, અવધૂત જનની પાસમાંહી, બેસનારૂં કેણ છે? ૪ જે જે કથે પહોંચે નહીં, આશા નથી પરવા નથી, મેં મેં કરી થાકી જશે, પાછળ પછીથી કોણ છે? આલમ બધી અન્તર્ રહી, આ દશ્ય વિવે લક્ષ્ય ના; બુદ્ધચબ્ધિસદ્દગુરૂ પથમાં, સાથી બને એ કોણ છે? ૫ ફાગણ વદિ ૧૦ શનિવાર For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૩ - - ૪૪ -છવિ મૃણા, નીતિ સુખનાં સરેવર વિલસતાં, સુખમય જળાહલ ભાસતું, પાસે જતાં સુખનહીં જરા, દિલ દુઃખના ભડકા બળે; દેખાય છે જે બાહ્યથી તે, નહિ જરા અન્તવિષે, ભભકા બધા છે બાહાના, અત્તર કશું ના નીકળે. વૃત્તિતણું સૈ રમકડાં, સંસારનાં દૃશ્યો અહે, જ્યાં ત્યાં ભટકતા પ્રાણીયા, સુખવૃત્તિથી રાચી ઘણું જ્યાં સુખ ત્યાં દુ:ખ દેખતા જ્યાં દુઃખ ત્યાં સુખ માનતા, વૃત્તિ માટે જીવને જ્યાં દેખતી રળીયામણું. સુખ દુઃખનાં ચક્રો ફરે પામર જીવે ચકે ફરે, મસ્તાન નિજ મસ્તી થકી, એ ચક્રના ચૂરા કરે; સુખ દુઃખ વાદળ છાંયડા, પૃથ્વી ઉપર બહુ એ પડે, પણ ભાનુપર છાયા પડે નહિ, આત્મજ્ઞાની રવિપરે. સુખ દુઃખ વાદળ છાંયડા, અજ્ઞાનીને દેખાય છે, જ્ઞાની સદા ત્યારે રહે, આનન્દમાં મલકાય છે; એ આત્મજ્ઞાની મસ્તની, મસ્તી વિષે સુખર છે, જ્ઞાની વિચારે સહુ કરે, તે વિશ્વ દૃષ્ટ એર છે. શાતા અશાતા જલ વિષે, મ થયા તે સહું મરે, ખાબોચીયા સરવર નદી, ઉદધિ વિષે ફરતા ફરે; જ્ઞાની અનુભવી યેગીનું, સુખમય જીવન શાશ્વત ખરે, બુદ્ધબ્ધિ મેગી મસ્તીની, લીલા ખરે જ્ઞાની વરે. ફાગણ વદિ ૧૧ રવિવાર 0 રૂઢિો . હજુ ઉન્ડાળે હવે આવીયે, તાપે પૃથ્વી તપંત, વળીયા બહુલા ચઢ, ઉના વાયુ વહંત, ઉન્હા ૧ For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪ ભજનપદ્યસંગ્રહ. સૂર્ય કિરણના તાપથી, સરેવર સૂકાય; કૂપક જલ ઉંડા ગયા, દુ:ખકર હુ વાય. ઉન્હાળે ૨ તાપે તપતાં પંખીયાં, કરે વૃક્ષ વિશ્રામ; પાણી ઘણું મેળું થતું, દેખો ગામેગામ. ઉન્હાળો ૩ ઢેરે વૃક્ષના છાંયડે બેસી લીએ આરામ; આંબા કેરીએ શેભતા, સન્ત સમગુણ ધામ. ઉહાળો. ૪ શીતલ જલ અમૃત સમાં, છાશે ચિત્ત સુહાય; બાગે નન્દનવન સમા, રાત હાલી જણાય. ઉન્હા. ૫ રાયણ વૃક્ષે શુભતાં, ફળ આપે બેશ; વૃક્ષ નદી પરમાર્થના, માટે સન્ત હમેશ, ઉહાળે. ૬ શાળામાં છૂટી પડે, બેસે ઘરમાં લેક; ચોરેને ભય જાગત, આ દિન ઉંઘ ઝોક. ઉન્હા. ૭ સૂનાં ક્ષેત્ર ઘણું થતાં, કૃષીબળ લીએ થાક, ભેજા કુવાવાળા ક્ષેત્રમાં, થાતે ઉન્ડાળુ પાક. ઉન્હા. ૮ આબુ સીમલા નલગિરિ, લાલી આદિ સ્થાન, હવા ખાવા જન બહુ જતા, રાજા શ્રીમંત ખાન. ઉન્હાળો. ૯ લગ્ન ઘણાં જ્યાં ત્યાં થતાં, વાગે વાજીંત્ર બેશ; બુદ્ધિસાગર ધર્મથી, થાય શાન્તિ હમેશ. ઉન્ડાળે. ૧૦ ફાગણ વદિ ૧૨ સોમવાર. = જાવ. :-- વિનયવંત વિવેકાંત, વિદ્યાવંત સુજાણ; વિદ્યાપુર શ્રાવક ખરા, પંચાતી ગુણવાન, ભક્તિમન્ત શ્રદ્ધાઉઆ, ગવાડીયા ગુણ જાણ; પ્રેમી નમ્ર સુહામણા, પામેલા પરમાણ. ગેરીતાના શ્રાવક, શ્રોતામાં પ્રખ્યાત ભાવી ભાલક શ્રાવક, ગુરૂની સુણતા વાત. For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૨૫ લોદરીયા શ્રેતા ભલા, જ્ઞાની ગુરૂના ભક્ત; વિવેકીયા આજેલીયા, જાણે સત્યાસત્ય. , ફાગણ વદિ ૧૨ સોમવાર. १६ विद्यापुरीय बाल्यावस्थानां बालवृक्षोनुं નિરાળ, (* બાલુડાં આજે ફાલ્યાં ક્યાં નિરખાય; દેખી હને હરખાય.” ••••• • બાલુડાં, પણે હલાવી કંપતાં રે, કલકલ કરતાં જણાય; બાલ્યાવસ્થા રાગથી રે, ડેલી ડેલી ખુશ થાય. બાલુડાં. ૧ પ્રેમે ઉંચા થયાં દેખવા રે, વધતાં ઉંચા ઉંચાં જાય; વાયુના સુસવાટથી રે, સ્નેહનાં ગીત ગાય. બાલુડાં ૨ સ્થિર રહી તપસ્યા કરે છે, તાપે નહીં અકળાય શીતને સહેતાં સામટાં રે, વર્ષા એ ભિંજાય. બાલુડાં ૩ કાપે છેદે સ્વાથીઓ રે, દુ:ખ અનતુ પાય; તોપણ ફલને આપતાં રે, પર ઉપકારી ગણાય. બાલુડાં ૪ પરમાથે વપુએ ધર્યા રે, લોક કહેણીથી કથાય; પશુ પંખી મનજાતના રે, વિસામાઓ સુહાય. બાલુડાં ૫ નેહભર્યો પથકી રે, આમન્ત્રણથી સુહાય; લાંબી ડાળ હલાવીને રે, બેલા સુખદાય. બાલુડાં ૬ મૌન રહીને પ્રેમના રે, સાગરથી છલકાય; પ્રેમ દૃષ્ટિ આપણું રે, સૃષ્ટિમાં પરખાય. બાલુડાં. ૭ આત્મદષ્ટિથી દેખતાં રે, ચેતન ઐકય સહાય; સત્તાએ સરખાં સહી રે, મળે એ યે સદાય. બાલુડાં ૮ જન્મ સાથી બની શુભતાં રે, ધરતાં નવ પર્યાય; બુદ્ધિસાગર બાલુડાં રે, મેટાં થઈ મકલાય. બાલુડાં ૯ ફાગણ વદિ ૧૪ બુધવાર. For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૬ ભજનપદ્ય સંગ્રહ. શ્રદ્ધા. ? વિશ્વાસ પ્રીતિવિણ વિનંતિ ખૂબ લુખી લાગતી ક્ષુધા વિના મિષ્ટાન્નપર, જનરૂચિ ના જાગતી. ખેંચાય નહીં પ્રીતિ વિના, એ પ્રેમ લોહચુંબકસમે એ પ્રેમ નહિત ખેંચવાની, આશ નહિ કરશે તમે. પ્રીતિ વિના તન્મયપણું, થાશે નહીં ઉપદેશમાં શ્રદ્ધા પરમ ભક્તિ વિના, જીવન જશે મહાલેશમાં. આ પધારો સહુ કહે, પ્રીતિ વિના કાચુ સહ બુદ્ધચબ્ધિ શ્રદ્ધા ભક્તિમાં, તન્મયપણે સર્વે રહ્યું. ફાગણ વદિ ૧૪ બુધવાર. * વાલા માં જ્યાં મને છે. * જીવલડા મેહમાં કયાં ભમે છે, કેમ કુમતિના ઘેર રમે છે. જીવલડા કુમતિના ઘેર વિષના ગાલા, કેમ પીવે છે માની લ્હાલા. જીવલડા૦૧ કુમતિના ઘેર લાખ ચોરાશી, કેમ થાઓ છે ત્યાં વાસી. જીવલડાઇ ભવ પટ્ટરાણું દુઃખની ખાણી, પ્યારી જાણી પિતાની માની. જીવર ફન્દ ફસાવી નિજ ધન લૂંટે, ખાલી ખોખું કરી ખૂબ કૂટે. જીવલડા સંગે રમાડે દુર્ગતિ પાડે, કેમ રાચી રહ્યા છે ચાળે. જીવલડા ૩ સુમતિના ઘર સામુ ન જુવો, તેમાં પોતાની પત ખુ. જીવલડાઇ મુખની મીઠી છાતીમાં કાતી, ચૂસી ચૂસી થતી મદમાતી. જીવલડાઇ મનની મેલી દેસે ઠેલી, ગાંડી રાંડી ગુણે વણ ઘેલી. જીવલડાવે બુદ્ધિસાગર બેલ છે સાચે, મારે કુમતિ મુખ તમાચ. જીવલડા૫ ફાગણ વદિ ૦)) ગુરૂવાર. પર મુણાને ૩પરા. મુસાફર ફન્દ્રમાં કયાં ફસાયે, મેહ માયામાં કેમ મુંઝાયો. મુસાફર પન્થીને પથમાંહી વહેવાનું, વાટે ઘર માની ન રહેવાનું. મુસાફર૦૧ For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩ર૭ મમતા કયાં કરે વાટમાં મુંઝી, કેમ સત્ય મતિ નહીં સુઝી. મુસા. ૨ રાગદ્વેષ બે મહા લુંટારા, જગ લુંટે મહા વિકરાળ. મુસાફર૦ ૩ આશા ઠગારી જગ ઠગનારી, તેની છેડી દે ઝટ યારી. મુસાફર૦ ૪ મહા દુઃખદાયી વાસના બૂરી, કરે ભવમાં ફજેતી પૂરી. મુસાફર૦ ૫ પંચેન્દ્રિય વિષય સુખ કામે, કેમ શાન્તિ સ્વભાવે પામે. મુસા દ સુખ દુખ શીતલ તાપના સંગે, રા નહીં આતમરગે. મુસા. ૭ બુદ્ધિસાગર ચેતજે વાટે, મને માનવ ભવ શિવ માટે. મુસાફર૦ ૮ ફાગણ વદિ ૦)) ગુરૂવાર 225डशेठ जगाभाइ दलपतभाइने लखेल पत्र.255 વિચારક શું શું વિચારે છે, સત્ય સ્વરૂપ કર શેધ. વિચારક. પ્રવૃત્તિ યત્રે ચઢયે રે, વિકલ્પને નહિ પાર; પત્રમાંહી જેમ પત્ર છે રે, કદલી તંભેચ્છા સારા વિચારક. ૧ આશાના ઉંડા કૂવા રે, પૂર્યા નહીં પૂરાય; જ્યાં ઈચ્છા ત્યાં દુ:ખ છે રે, નિવૃત્ત સુખ જણાય. વિચારક. ૨ ભાવભાવ બન્યા વિના રે, કદી નહીં રહેનાર; ચિન્તાવલિ બાળતી રે, તેને કરશે વિચાર વિચારક. ૩ સુખી કે વિવે થયું , પામી પુદ્ગલ દ્રવ્ય; પરથી જે સુખ માનવું રે, ભ્રાન્તિ તે હર્તવ્ય. વિચારક. ૪ જીવ વિના પરવસ્તુઓ રે, પોતાની ન થનાર; તેના વશ સુખ માનવું રે, કારાગ્રહ અવતાર. વિચારક. ૫ દુ:ખી પરવશમાં પડ્યા રે, કરે ન આત્મવિચાર; જીવન વ્યર્થ ગુમાવતા રે, પરભવ દુઃખ ભંડાર. વિચારક. ૬ સંકલ્પને શમાવીને રે, ધરી ચેતન ઉપગ, બુદ્ધિસાગર ધર્મને રે, કર અનુભવ સુખ ભેગ. વિચારક. ૭ ચૈત્ર સુદિ ૧ શુક્રવાર. For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ ભજનપદ્ય સંગ્રહ - શુદ્ધ પ્રેમ નિદ્રા કુમારી. * સિદ્ધ જગત શિર શોભતા–એ રાગ. શુદ્ધ પ્રેમની નિન્દમાં, સાચું પ્રકટે છે સુખ, દુનિયા ભાસે ન ભાનમાં, નાસે દૈતનું દુઃખ. શુદ્ધ મીઠો વાય છે વાયરે, ઠંડક અંગ જણાય; લહેરે સ્વપ્નાની લય થતી, નહતું તેહ સહાય. શુદ્ધ. ૨ સહજ સમાધિની ઘેનથી, આનન્દ બહુ ઉભરાય; મૃત્યુ પામીને જીવવું, જીવતાં બંધાય. શુદ્ધ. ૩ ધર્માદિક શુભ ધ્યાનમાં, આવે નિન્દ એ બેશ; શુદ્ધ જ્ઞાનની તિથી, પ્રગટે પૂર્ણ હમેશ. શુદ્ધ. ૪ પિલું પૂર્ણ આ પૂર્ણ છે, પૂણે પૂર્ણ પ્રકટાય; પૂર્ણમાંહી ગ્રહએ પૂર્ણ તે, બાકી પૂર્ણ પમાય. શુદ્ધ. ૫ પૂર્ણ ધ્યાનની તિમાં, પ્રગટે પૂર્ણ અપાર; સ્યાદ્વાદી શુદ્ધ ધ્યાનમાં, દેખે પૂર્ણ દેદાર. શુદ્ધ. ૬ નિન્દ અલોકિક પ્રેમની, વેદ માને તે સત્ય; બુદ્ધિસાગર વેદીને, થયો મન કૃતકૃત્ય. શુદ્ધ. ૭ ચૈત્ર સુદિ ૩ રવિવાર કે સર્વત્ર મિથતા તે. 3 હોરીના રાગની ધૂનમાં. દે ચિન્મયતા સર્વત્ર રે, પ્રીતે પૂર્ણ પ્રતીતે, આત્મસત્તા અનુસ્મૃત રે, ભાવ ભાવના રીતે. દેખે. ૧ સૂક્ષ્મ થકી પણ સૂક્ષ્મ એ, સર્વ તેજનું તેજ સ્વપરપ્રકાશી સુખમયી, શબ્દાતીત તું એજ; હું તું વિભાને જેહ રે, સત્યરૂપે પ્રવર્તે. દેખ. ૨ હું તું ની કુરણ વિના, ઐકયભાવ જે થાય; For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૩૨૯ પ્રેમાનન્દ પ્રતીતિ ત્યાં, આગળ ત્યાંથી જવાય અનુભવે સત્ય જણાય રે, બુદ્ધિસાગર ચિત્તે. દેખો. ૩ * मननुं नाटक. - હરીના રાગમાં. કયાં ક્યાં ભટકાવે ભાઈ રે, મનવા ભવ રંગીલા; ભટકણ શીલ ભવાઈ રે, કેમ કરતે એ લીલા. કયાં૧ સ્વર્ગ અને તું નરક બને છે, ભટકાવે ભવમાંહી, હારી સંગે મળે ન શાન્તિ, સ્થિરતા રહે ન કયાંહી; જ્યાં ત્યાં ઉડી ઉડી જાય છે, વિષદ્યાનના ભમરા. કયાં- ૨ વિષયવાસના બળથી ભટકે, ઠરે ન એકજ ઠામ, લલચાવે મુજને મહા ભારી, નીચ કરાવે કામ; શાને માંડ્યો સંસાર રે, પરની હારીને પીડા. કયાં ૩ શૂન્ય ઉપર શૂન્ય ચઢાવે, આવે શૂન્ય જવાબ વંધ્યાપુત્રને હેય ન જગમાં, જેમાં કેઇક બાપ; આપ સ્વભાવે રાચ રે, બુદ્ધિસાગર ધીરા. કયાં જ ચૈત્ર સુદિ ૪ સોમવાર “છાગો દૂર નાઓ.” 9િ ઈચ્છાઓ દૂર જાઓ રે, શાને લાગી અમને, શાને સતાવે વિપાકે રે, કોણ બોલાવે તમને, ઈછાઓ. ૧ ધર્મ અમારે મૂળ ભૂલાવી, પરભાવે લેઈ જાઓ, રચનારે તમને છું મેહે, બળવત્તર કેમ થાઓ; આત્માધિકાન તમારૂં રે, જાણ્યું શું ભરમાવે. ઈચ્છાઓ. ૨ જોતાં જેર તમારૂં ન કાંઇ, પ્રકટે જે પુરૂષાર્થ ૪૨ For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૯ ભજનપદ્ય સંગ્રહ. આત્મ સ્વભાવે રમતાં શાન્તિ, શુદ્ધ વ્યક્તિ પરમાર્થ; બુદ્ધિસાગર જોરે , પરભાવ હઠાવે. ઈચ્છાઓ. ૩ ચૈત્ર સુદિ ૪ સોમવાર ભાવાર્થ:– હે ઇચછાઓ-વાસનાઓ તમે હવે દૂર જાઓ. તમે શા માટે મહને લાગી છે ? વિપાકમાં શા માટે સતાવો છે? કોણ તમને બોલાવે છે? આ ત્માનો મૂળ ધર્મ ભૂલાવીને હેઈચ્છાઓ! તમે મને પરભવમાં લઈ જાઓ છે. હવડે તમારે રચનાર હું અર્થાત્ જીવ છું તેમ છતાં રચનાર જીવના સ્વભાવ વિરૂદ્ધ અવળા માગે લઈ જવા તમે કેમ બળવત્તર થાઓ છો. સર્વ પ્રકારની ઇચછાઓનું સ્થાન તો મારામાં અર્થાત્ જીવોમાં છે તે હવે મેં જાણ્યું. તમે યદ્યપિ જીવમાં રહો છે તે પણ ક્ષયશીલ છે. તેથી તમારે ભરમાવ્યો હવે ભમનાર નથી. જયાં ઇચ્છા છે, ત્યાં દુઃખ છે. ઉપાધિ, વ્યાધિ છે. હવે આત્મભાવથી દેખતાં તમારું જોર નથી પણ જ્યારે પુરુષાર્થ પ્રગટે, ત્યારે આત્મસ્વભાવે રમતાં તમે સ્વયમેવ નષ્ટ થાઓ છે, ઈત્યાદિ... 6 अमने जाणनाराओ. २ જાણું ન પૂર્ણ હું કોણ ?, કયાંથી જાણે તમે તે મુજને જાણે સહુ જાણે રે, દેખે નહીં તે અમે તે. નામથી જાણે રૂપથી જાણે, તેમાં ભૂલ જણાતી; જાણે કદાપિ વેષાચારે, વાત ન જાણું સુહાતી રે. ક્યાંથી. ૧ કૂળથી જાણે દેહથી જાણો, સહુ દશ્યની વાતો અમને જાણે ઈશ્વર જાણે, બધે તે ખત્તા ન ખાતો રે. કયાંથી. ૨ અમને તમને દક્ષ્ય સનમને, જાણે તે સુખ પાતે; બાહ્ય ચરિતે ચિત્ર કાઢતાં, પૂર્ણ ન ત્યાં હું સુહાતો રે. ક્યાંથી. ૩ જગમાં હું છું જગ છે મુજમાં, ઈશ્વરમાં હું સમાતો; મુજમાં ઈશ્વર ઐક્ય સદાનું, જ્ઞાનીને એવું જણાતે રે. કયાંથી. ૪ દક્યાદસ્થ સમાયું મુજમાં, ભેદભેદે ભણાવે; પિતાને જાણે જે તમે તે, મુજને જાણે ગણતે રે. કયાંથી. ૫ ૧ પંડિત ભૂલ ત્યાં ખાતે. ૨ અવગમે સત્ય ન થાતે રે. For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૩૧ "; દ્રવ્યપણે હું નિત્ય સદા છું, પર્યાયી પર્યતે; સ્વપર પ્રકાશી રૂપારૂપી, એકાનેક સમેતે રે. ક્યાંથી ૬ અનન્ત પર્યવ વ્યતીત થયાને, પર્યયે સમ્મતિ રહેત; થાશે અનન્તા પદધિ, પર્યાયે બહુ વહેતો રે. ક્યાંથી. ૭ નિજ પરપર્યાયે સહુ રૂપે, સાપેક્ષાએ ઘટે તે સર્વમાંહીને સર્વથી ન્યારે, એવું છું ચેતે રે. કયાંથી, ૮ જે જે રૂપે મુજને જાણે, હું નહીં હૈયે અમે તે; બુદ્ધિસાગર પરમ બ્રહ્મમય, અનુભવગમ સંકેત છે. કયાંથી. ૯ ચૈત્ર સુદિ ૫ મંગળવાર ભાવાર્થ-આ શરીર ધારકની પાસે આવનારાઓ, દેખનારાઓ એમ કથે છે કે અમે તમને જાણીએ છીએ. આના પ્રત્યુત્તરમાં પરામર્શપૂર્વક કથ્ય એ છે કે જગજજનો, શિષ્યો, બધુઓ, ભકતો, જિજ્ઞાસુઓ! હું કોણ છું એ હું પૂર્ણ રીત્યા અવબોધી શકતું નથી. જ્યારે શરીરમાં રહેલો હું કોણ છું એ અનુભવ પ્રત્યક્ષે સમગ્ર સ્વરૂપે જાણી શકતા નથી. તે તમો મહને કયાંથી જાણી શકે અત અવધી શકે. નિશ્ચય કરી શકે. જો તમે મુજને અપક્ષાનુભવે પૂરું પણે જાણી શકે તે તમે સર્વદયાદશ્ય ભાવોને જાણી શકે એમ નિશ્ચય છે. તમે એમ કથશે કે દશ્ય સ્વરૂપે તમે છે પરંતુ તે નિશ્વય જડ દશ્ય વસ્તુ સંબંધી હોવાથી આત્માને અવબોધવામાં તે ભૂલ જ રહેશે. પુગલના પર્યાય દશ્ય હેય છે અને શરીરાદિક દને અન્ય પર્યાયરૂપે ઉત્પાદ થતો દેખવામાં આવે છે. અમુક નામથી વા શરીરના અમુક રૂપથી અમને અવબોધે તે સંબંધી કથવાનું કે ચિદાનન્દરૂપે અનુભવાતો આત્મા ખરેખર નામરૂપથી ભિન્ન છે. નામરૂપથી અમારું સ્વરૂપ વા અન્ય કેઈનું સ્વરૂપ અવગત કરવામાં પંડિત પુરૂષ ભૂલ ખાય છે. વેવ અને આચારના પર્યાયથી મને જાણવામાં ખરો નિશ્ચય નથી. કારણકે વેષ અને આચારમાં પદ્દગરિકત્વ છે અને જે પૉગલિકત્વ પદ્ય છે તે વસ્તુતઃ ક્ષણે ક્ષણે જડત્વપણે ફર્યા કરે છે અને આનન્દ ચૈતન્યાદિ ગુણથી રહિત છે તેથી વેષ અને આચારમાં ચૈતન્યાનન્દવાદિન હોવાથી તેમાં રાચી માચીને અને ભૂલવાનું છે અને વેષાદિ પૌગલિકત્વરૂપે પિતાને કેઈ અવબોધે વા પોતે પિતાને વેષાચારરૂપે અવબોધે તે અહંવ મમત્વના ખાડામાં પડીને પોતે પિતાને દુઃખી કરનાર છે એમ સમજવું. કદાપિ તમે કુળથી જાણે વા For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૧ ભજનપદ સંગ્રહ. દેહથી જાણો તે! તમે અમને ખરીરીતે એળખી શક્રયા એમ સ્પષ્ટ સમ્યગ્ માની શકાય નહીં. કારણકે એ સવ દૃશ્યની વાતે છે, જો તમે અમને અમારા પૂર્ણ સ્વરૂપે અવષેાધી શકે! તે તમે ઇશ્વર પરમાત્માને જાણે એમાં જરા માત્ર શંકા નથી, કથ્યું છે કે— एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टा, एको भावः सर्वथा तेन दृष्टः ॥ १ ॥ એક પદાર્થોને દ્રવ્યગુણુ પર્યાયના અસ્તિ નાસ્તિ સ્વરૂપથી પરિપૂર્ણ અવએધી શકાય તે તે સર્વ જગતને જાણી શકે. એ અપેક્ષાએ જે અમને જાણે છે તે ઇશ્વરને જાણે છે અને જે ઇશ્વરને જાણે છે તે અમને જાણે છે, અર્થાત્ સતે જાણે છે એમ દ્રવ્યાનુયાગશૈલીથી થાય છે. અમને તમને અને દયાદસ્ય જગતને જે જાણે છે તેનામાં સર્વથા સર્વદા સહુજ શાન્તિ પ્રગટે છે. અતએવ તે સ ંપૂર્ણજ્ઞાની હાવાથી જીવન્મુક્ત થઈ સદા સ્વતંત્રપણે આનન્દમાં રહે છે. અમારા અનેક શરીર નામ ચેષ્ટાદિ પર્યાંય ભૂતકાલમાં થયા. વમાનમાં નામ શરીર ચેષ્ટા વેષાદિ અનેક બાજુ પર્યાય છે, અને તેમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે. જે આજ ચેષ્ટાએનુ ચરિત છે તે આવતી કાલે ભિન્ન પર્યાયરૂપે અનુભવાય છે, અત એવ ખાદ્ય નામ વેષ શરીરાયારે અમા ચરિત ચિત્રતાં અર્થાત પુસ્તકમાં ચરિત્ર લખતાં જે જે પયાવડે ભૂતકાળમાં હતા, વમાનમાં છું અને ભવિષ્યમાં થવાના, તેમાં સ્વભાવ પર્યાય અને વિ. ભાવપય આદિથી મ્હને પુસ્તકાદિમાં ચિતરતાં પૂર્ણ સ્વરૂપે મ્હારૂ વાસ્તવિક સ્વરૂપ ન ચિતરાવાથી હું મ્હારા સ્વરૂપથી પૂર્ણ પણે અન્ય મનુષ્યના વિચારેશમાં અને પુસ્તકામાં પૂર્ણ સ્વરૂપે શાલી શકવાના નથી, અને ઓળખવાને પુસ્તકા ચરતા એ પરિપૂર્ણ પ્રતિબિંબ તરીકે નથી. સર્વના ચિરતામાં આવી સદા સ્થિતિ હેાય છે એમ જ્ઞાન પ્રદેશમાં ઉંડા ઉતરતાં નાનીએ જાણી શકે છે, જો તમે મ્હને અવમેધવા ઇચ્છતા હો તો હુ કર્યું શ્રુ' તે પર લક્ષ્ય રાખો. હું જગતમાં છું અને જગત્ મારામાં છે. ઇશ્વરમાં હું છું. ઈશ્વર મારામાં છે. હું ઇશ્વર છુ, અન્ય ઇશ્વરેા પરમાત્મા છે. સત્તાએ સર્વ જીવાનુ ઐકય છે. વ્યક્તિએ જ્ઞાનાદિ ગુણુ સમાનપણે સર્વાં સિદ્ધોનુ ઐકય છે. એમ સપ્તભ્રંગી નયનિક્ષેપાથિી જો તમા જાણી શકા તા તમે ખરા જ્ઞાની સિદ્ધ થઇ શકે. અને એવા જે આત્મજ્ઞાની છે તેને હું જણાઉં છું-સ્વપર્યાંયે હું છું • For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. 333 અને પરપર્યાયે જે સમગ્ર છે તે નાસ્તિ પાંચહ્ન છે અને તે નાસ્તિ વાંચવ ગાત્ પણ મારામાં રહ્યુ છે, એમ દ્રવ્યાનુયોગ શૈલીએ સમજવુ. જગત્થકી હું આત્મા, એક વ્યકિતની અપેક્ષાએ ભિન્નનાસ્તિ દ્રવ્ય પર્યાયરૂપે છું. જગના અસ્તિધર્મની સાથે નાસ્તિધર્મ રૂપે હું રહ્યો જ છું. સ્વદ્રવ્યાદિકની અપેક્ષાએ પોતાનામાં છું અને પરદ્રાદિકની અપેક્ષાએ પરમાં છું તેથી દ્રવ્યોની સ્વપરદ્રવ્યાદિકની મસ્તિનાસ્તિભંગીની અપેક્ષાએ હુ' જગમાં છું અને જગત્ મ્હારામાં છે. એમ કહેવું તે સ્યાદ્વાદાનુ ભવ પ્રમાણે યથાર્થ છે. આજ શૈલીએ હું ઇશ્વરમાં છું અને ઇશ્વર મ્હારામાં છે એમ અનુભવી શકાય છે. સત્તાએ સ જીવા સિદ્ધ છે. તેથી સત્તાએ સતું જે ઐક્ય જાણે તે હુને જાણી શકે, તથા જે પરમાત્માને વ્યક્તિની અપેક્ષાએ તથા સમાનપણે સરખા અવોધે. એવા જે આત્મજ્ઞાની હોય તે સ્વપર્ દ્રવ્યના સ્વભાવવિભાવ પર્યાયની અસ્તિ નાસ્તિ ભંગનયા પેક્ષે મ્હને જાણે એ નિશ્ચય છે. દ્રવ્યાનુયાગ નયશૈલીએ દૃશ્યાદસ્ય સવ જગત્ મારામાં સમાયુ' છે,કથંચિત્ દૃસ્યાદસ્ય જગથી ભિન્ન છેં, અને જ્ઞાનજ્ઞેયપાઁયાપેક્ષાએ અભિન્ન છું. આ પ્રમાણે યદિ તમે પાતાને જાણી શકે તે મ્હને જાણ્યા એમ પરાક્ષ અને પ્રત્યક્ષ એ એ દૃષ્ટિમાંથી જે દૃષ્ટિએ જાણા તે દૃષ્ટિએ જાણવાનું કથી શકાય. દ્રવ્યપણે નિત્ય અને પર્યાયે અનિત્ય એમ સ્તુતે અવષેધા. ભૂતકાલમાં અનંત પાઁયા થયા. વર્તમાનમાં જે જે પર્યાયેા છે અને ભવિષ્યમાં અનન્ત પર્યાય સાગર પ્રગટવાના, તેમાં અહંમમત્વનો ત્યાગ કરીને વસ્તુને વસ્તુગને જાણવી અને સમભાવથી આત્મામાં પ્રેમ ધારીને તરૂપે પરિણમવાનું કરવું. એમ કરનાર સ્વપર પર્યાયે સમાં છું અને તે સમાં નથી એમ અનુભવ કરીને મ્હને પરબ્રહ્મરૂપે અનુભવ જ્ઞાનગમ્ય સગે તે જાણી શકે છે. જે જે રૂપે તમે હુ હુ એ રૂપે છું અને નથી, જે રૂપે નથી તે રૂપે હું છું એમ અનુભવ કરો. નામ રૂપના નાશ છે અને એવા અનંત નૈયાના જ્ઞાનમાં ભાસક હું જે રૂપે છું તેવા પરિપૂર્ણ પ્રત્યક્ષ દૃષ્ટિએ પૂ યદિ પેાતાને જાણા તેા હુને જાણા. For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ ભજનપદ્ય સંગ્રહ. ત્ર સત્ત માઢવાની વાર્તા. આ સન્ત મળે સેભાગી, મહને એ સન્ત મળો ભાગી; પરમાનન્દ રસરાગી હને. નિરપક્ષી વચને વદે રે, તત્તવરમણ લય લાગી; પડું દર્શન અનુભવવડે રે, તિ હૃદયમાંહી જાગી. હુને. ૧ મહારૂં હારૂં ના કરે રે, સ્વાભાવિક ગુણરાગી; વૃત્તિ વિના અનુભવ કરે રે, આત્મારામ સુભાગી. હુને. દેઈ દે નિજરંગને રે, મળે ના દે તેહ માગી; સમભાવે તે સદા રે, કુમતિ હૃદયથકી ભાગી. હને. ૩. પરખાવે પ્રભુ પ્રેમથી રે, ભાવ યજ્ઞ ગુણુયાગી; શા નિવારક સન્તના રે, ચરણ કમલ અનુરાગી. હને. ૪ પરમાનન્દ રસિયે કરે રે, સર્વ સમર્પક ત્યાગી, બુદ્ધિસાગર દર્શને રે, વડભાગી વૈરાગી. મહને. ૫ ચૈત્ર સુદિ ૭ શુક્રવાર. ભાવાર્થ–સન્સ મળ્યા વિના સત્ય શાતિની પ્રાપ્તિ થતી નથી. મને એવા સૌભાગ્યવંત જ્ઞાની સખ્ત મળો કે જે પરમાનન્દ રસરાગમાં રંગાઈ ગયા હોય અર્થાત્ પરમાનન્દ રસ જેના પ્રદેશ પ્રદેશે પરિણમ્યો હોય અને તેની ખુમારીવડે તે રંગાઈ ગયા હોય કે જેથી જેનું મુખ પણ સદા પ્રફુલ્લ હસતું દેખાતું હોય. જે વસ્તુ તત્વના પરિપૂર્ણ જ્ઞાતા હોય, પદનમાં કથિત તને જેણે પરિપૂર્ણ અનુભવ કર્યો હોય અને પશ્ચાત સત્યાનુભવ રસ રૂપસારને અનુભવી અનુભવીને જેણે સત્ય જ્ઞાન જ્યોતિને હૃદયમાં જાગ્રત્ કરી હોય. પડદર્શન શાસ્ત્રોના અભ્યાસક પંડિતે અનેક મળી આવે છે. પ્રભુ સંબંધી આત્મા સંબંધી ધર્મ સંબંધી કલાકોના કલાકો પર્યન્ત સંસ્કૃત ભાષાદિમાં વિવાદ કરનારા અનેક વિદ્વાને મળી આવે છે. તેઓ ભાષાપંડિતે હોય છે પરંતુ તેમને એમ પુછવામાં આવે કે તમે એ સાક્ષાત પ્રભુને વા આત્માને દેખ્યો છે ? તેના પ્રત્યુત્તરમાં તેઓ ના કહેશે. પ્રભુને અને આત્માને સાક્ષાત અનભવ ગમ્ય કરનાર જે સન્ત હોય છે તેની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જેની પિતાની વૃત્તિ હોય છે તેવું કઈપણ ફેય પદાર્થ સંબંધી મત બંધાય છે. For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩૩૫ જે જે દર્શનને જે જે પંડિતને વા સાધુને રાગ હોય છે કા તસંબંધી જે જે ગ્રન્થો વાંચે છે તેથી તેની વૃત્તિ પણ તે મતને અનુસરનાર થાય છે. અને તે મતના સંસ્કારથી સંસ્કારિત થવાથી તન્મત પ્રતિપાદક યુકિત સમૂહો પણ તેવા સુજે છે. તેથી પડદનવેત્તાઓમાં સર્વત્ર યાથાતથ્ય તેવું અવલોકવામાં છે. લગ્દર્શન આદિ મતોમાં જે જે મહા પંડિતો થાય છે તે સર્વે પર દર્શનમત પરિહારક અને સ્વદર્શન મત ગ્રાહક યુકિતયોને સિદ્ધ કરે છે, અને સવમતિ પ્રમાણે ઈશ્વર-આત્માદિને સિદ્ધ કરી જનસમાજમાં ધર્મ પ્રવર્તાવે છે. પ્રત્યેક દર્શનમાં અનેક વિદ્વાને થયા છે. સર્વ દશનના વિદ્વાને સ્વસ્વ દર્શનને સિદ્ધ કરનારી યુકિતઓને દર્શાવે છે. બાળક તે આજુબાજુના જે જે દર્શન મત ગ્રહણ કરવાના સંગો મળ્યા તે મતને અંગીકાર કરે છે પશ્ચાત કુલાચારે વંશપરંપરાએ તે દર્શનવાળા તે લોકે ગણાય છે. સર્વ દર્શનના પંડિતો જે દર્શનરાગમાં પોતાની મતિ સ્થિત થઈ ત્યાં યુક્તિયોને ખેંચે છે. આવું દાર્શનિક પંડિતમાં પણ સર્વત્ર અવલોકવામાં આવે છે, તેવા દાર્શનિક ભિન્ન ભિન્ન પંડિતેને પૃચ્છવામાં આવે છે કે તમે જે રૂપે ઈશ્વર આત્મા વગેરે માને છે તેને પ્રત્યક્ષાનુભવ કર્યો છે તેના ઉત્તરમાં તેઓ જ્ઞાનીઓની આગળ મૌન રહેશે. વૃત્તિમાં જે પ્રમાણે પૂર્વે કોઈ ઇશ્વરાદિસેયનો આકાર નિર્ધારિત કર્યો હોય છે, તેવા રૂપે સ્વમમાં તથા વૃત્તિને પ્રબલ વેગે આંખની સામે દેખાય છે, તેથી તે સત્ય ઈશ્વર છે એમ માની શકાય નહિ. પૂર્વે અમુક શાસ્ત્રાદિવડે અમુકાકારે ઈશ્વર છે અને આત્મા છે એ નિર્ણય કરવામાં આવ્યું હોય તો વૃત્તિના પ્રબલ સંસ્કાર વેગબળે ભાસ પણ તેવો થાય તથા તેવા પ્રત્યેક દર્શનવાળાને ભિન્ન ભિન્ન ભાસ થાય અને તે પણ ભિન્ન ભિન્ન અનુભવે ભિન્ન ભિન્ન પ્રકારના ભાસ થાય અને એક સરખો સદા અનુભવ ભાસ ન રહે ત્યારે તેમાં કયા દર્શનવાળાને કયો અનુભવભાસ ખરે તે વૃત્તિ પ્રમાણે ય ભાસને વિચાર કરતાં પરિપૂર્ણ સત્ય અવધી શકાય નહિં. માટે વૃત્તિ પ્રમાણે ય ભાસાનુભવની આગળ જે રહેલું સત્ય જ્ઞાન કે જે યથાવૃત્તિ તથા ય ભાસાનુભવ રૂપ દર્શન મત ઈશ્વરમાન્યતાદિ રૂપે રહેલું છે, તેનાથી પેલી પાર રહેલું એવું જે જ્ઞાન કે જેમાં મનોવૃત્તિને સંબન્ધ માત્ર નથી અને જે સદા સત્ય સેયને જ્ઞાનમાં વિષયીભૂત કરે છે. એવા નિર્મલ જ્ઞાનની જેણે પ્રાપ્તિ કરી છે એવા સન્તને મેળાપઈચ્છવામાં આવે છે કે જેથી બે ચારની પેઠે સાધુઓ જે જ્ઞાન ત્રણ કાલમાં એક સરખી રીતે સત્ય For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ ભજનપદ્ય સંગ્રહ ત્વને સર્વત્ર સર્વ જનને સર્વથા આપે છે, એવા વૃત્તિની પેલી પાર રહેલા શાનવડે જેણે આત્મા અને ઈશ્વરને સાક્ષાત્કાર કર્યો છે એવા સન્તનાં દર્શન મેળાપ કરવામાં આવે અને તે પ્રમાણે પ્રત્યક્ષાનુભવે (વૃત્તિની પેલી પાર રહેલા જ્ઞાનવડે :) પિતાના આત્માને તથા પરમાત્મા આદિને દેખવામાં આવે તે પિતાને સન્ત પ્રભુને મેળાપ થયો એમ પરિપૂર્ણ ખાત્રી થાય છે. પિતને સન્ત કહેવરાવનારા મનુષ્યો લાખ મળી શકે, પણ સાક્ષાત પ્રભુ અને આત્મા વગેરેને દેખાડી આપનારા કેઈકજ જગતમાં મળી શકે. અમે અમારી વૃત્તિના અનુસારે તમારી વૃત્તિને તેવા ઈશ્વર અને આત્માદિની શ્રદ્ધા કરાવીને તેમનાં સાક્ષાત્ દર્શન કરાવી આપીએ એમ વદનારા તથા વૃત્તિમાં પૂર્વે ભાસેલા એવા ઈશ્વર-આત્મા વગેરેને દેખાડીએ એમ કથનારા ઘણું સતો મળી આવે, પરંતુ તે પ્રમાણે વૃત્તિ વિનાના જ્ઞાનવડે સાક્ષાત પ્રભુને અને આત્માને દેખાડનારા સતને મેળાપ થવો એ મહા દુર્લભ છે. કદાપિ એવા સન્તને મેળાપથાય, પરન્તુ યોગ્યતા વિના તેવી રીતે પ્રભુ વા આત્માને પોતાને સાક્ષાતકાર થવો એ મહા દુર્લભ છે. ઉપર્યું કત લક્ષણવાળા જ્ઞાની સખ્ત મહારૂં લ્હારૂં કરતા નથી. તેઓ સ્વાભાવિક ગુણના રાગી હોય છે. મને વૃત્તિમાં જે મને ભાસ થાય તેવા ભાસની આગળની દશામાં તે ગયેલા હોવાથી આ ત્માને મને વૃત્તિ વિનાના જ્ઞાનથી અનુભવ કરે છે, અને આત્મામાં રમે છે. તેવો સન્ત પિતાના ઉપાસકને પોતાના નિવૃત્તિમયાનુભવરંગનું સમર્પણ કરે છે; જે વસ્તુ કેટી ઉપાયથી ન મળે એવી અનુભવ વસ્તુને માગતાં ત્વરિત દે છે. એવે સન્ત સમભાવે સદા વતે છે. જેના હૃદયમાંથી કુમતિ દૂર ભાગી ગઈ હોય છે, એવા સન્તને સમાગમ ખરી શાનિત આપે છે. એવો સન્ત મુમુક્ષઓને પ્રેમાનન્દથી સાક્ષાત પ્રભુને વસ્તુ સ્વરૂપે સ્વદયમાં દેખાડે છે, તે સત ભાવયજ્ઞનો ત્યાગ કરનાર હોય છે. અનેક પ્રકારની શંકાઓનું પાત રાખ્યા વિના સમાધાન કરનાર એવા સન્તપાદપદ્માનુરાગી હું છું. સન્ત મળ્યા એને અનુભવો ? તેના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે તે પોતાને ઈન્દ્રિયાતીત પરમાનન્દરસમાં લયલીન કરી શકે છે. સર્વાનુભવસમપક અને ત્યાયના ત્યાગી એવા સન્તના દર્શનવડે દર્શનચ્છ વડસેભાગી અને વૈરાગ્ય પરિણામે પરિણામ પામેલે થાય, ક્ષયોપશમાદિવૃત્તિથી પર સર્વજ્ઞ વીતરાગ દેવે જે આત્મતત્વાદિ કહ્યું છે, તેને સન્તદ્વારા અનુભવ થાય એવા સન્ત For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૩ ભાગ આઠમા. મળેા, એમ મુમુક્ષુ જીવા ઇચ્છે છે કે યત્ન કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ જે મધ્યસ્થ જ્ઞાની આત્મહિતાર્થે પ્ર + धर्मबीजनुं वपन ..........અમેએ. અમેએ. ૧ અમેાએ. ર અમાએ. ૩ વાળ્યાં ખીજ નિર્ધારી, અમેાએ વાળ્યાં બીજ નિર્ધારી; ભારતભૂમિ મઝારી............ ભવ્ય જીવ ક્ષેત્રે ઘણાં રે, ધ બીજ જયકારી; સદુપદેશ મહામેઘથી રે, સિ ́ત્રુ ઉત્તમ વારિ ફ્લેશ કટાળુ વૃક્ષને રે, ખાદી કાઢ્યાં દુ:ખકારી; તાપ ઉપાધિ સહી ઘણી રે, દીધાં ક્ષેત્રા સુધારી. વિવિધ ધર્મ વિચારનાં રે, વાવ્યાં બીજો સુખકારી; વાડ કીધી સમ્યકત્વની રે, સમ્યગ્ રક્ષણકારી. નિષ્કામ કરણીએ ભલી રે, શેાધી ભૂમિ ગુણકારી; મિથ્યાત્વ કચરો કાઢીયેા રે, કુશુરૂ મૂષક ટાળી. અમેાએ, ૪ જ્ઞાન તાપે બીજો તપે રે, ઝુગા કાઢશે ભારી; ફાલી કુલી મેટાં થશે રે, અનુક્રમે જયકારી. મિથ્યાપદેશ મહાહિમથી રે, બહુ ખચશે 'ખલકારી; પરંપરા વધતી જશે રે, પામી ખીજ સ ંસ્કારી. અમેાએ, ૬ નવ્ય નવ્ય સ’સ્કારથી રે, ક્ષેત્ર કાલાનુસારી; ચેાગ્ય ભૂમિ જ્યાં ત્યાં થશે રે, ધ વૃક્ષા ફલધારી. અમેાએ. ૭ ખડદાયાં વિષ્ણુશી જશે રે, નવાં થશે હિતકારી; બીજાના ઉદ્દગમ થશે રે, અનેક રૂપાવતારી. વાવનાર પ્રત્યક્ષમાં રે, દેખે વાવ્યાં વિચારી, બુદ્ધિસાગર બહુ લેા રે, સ્વાદે ભાવી નરનારી. અમેએ. હુ ચૈત્ર સુદિ ૧૧ સામવાર. અમેાએ. ૫ અમે એ. ૮ For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેક ભજનપદ્ય સંગ્રહ. Sી સવા ત્ર જ્યાં ધ્યેય યાતા ધ્યાનનું એકત્વ ત્યાં આનન્દ છે, જ્યાં દૃશ્ય દૃષ્ટા ઐક્ય ત્યાં તે બાહ્ય વિશ્વજ ફન્દ છે, આ પિંડને બ્રહ્માંડની જ્યાં એંકતા ત્યાં મુક્તતા, છઘસ્થ મેગીને ખરી ભાસે સમાધિ ભવ્યતા. સન્તોની વઢિી આ સન્તના પૂજારી અમે તો સોના પૂજારી, સનતાની બલિહારી ... અમે. સન્ત સમાગમમાં પ્રભુયારી, આનન્દ ઉલર છે. ક સોથી મુક્તિસુખ મળતું, સર્વોત્તમ ઉપકારી. અમે. ૧ જીવંતા પ્રભુના મન્દિર, સતે મહાવતારી, પ્રભુના પ્રતિનિધિ છે સને, સોને સહચારી. અમે. ૨ પરખાવે પ્રત્યક્ષપણે પ્રભુ, પૂજ્ય પવિત્ર વિહારી; સન્ત મળે ઈચ્છું છું ક્ષણક્ષણ, પ્યારી સન્તની યારી. અમે. ૩ સાચી શાન્તિ સમપેક્ષણમાં, સઘળા દેષ નિવારી; અનુભવમાં મસ્તાની સખ્ત, મળશે નિશ્ચયકારી. અમે ૪ જગમાં સુખિયા સન્તજને છે, લીલા અગમ અપારી; બુદ્ધિસાગર સન્ત સુશરણે, આનંદ અપરંપારી. અમે. ૫ ચૈત્ર સુદિ ૧૨ મંગળવાર * आत्माओने ज देखवा 4-9દેહે ભલે ધાર્યા હમે દેહ અમે નહિ દેખતા, દેહે વિષે જે આતમાઓ તે અમે તે પેખતા; સર્વે વપુઓ જે ધય ગુણે ખીલવવા કારણે, તે કાજ રેહા પૂજતા જઈએ પ્રભુના બારણે For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. & Anક ન ૧ - ૩ જે જે થયાં જે જે થશે જે હાલ છે દેહ ઘણું, તે સર્વમાં ચૈતન્ય વાસે લાગતાં સહામણું ચૈતન્યના સહવાસથી સહુ દેહની છે પૂજ્યતા, ગુણના ખરા જે પૂજકે તે પૂર્ણ જાણે ગુહ્યતા. જ્યાં જ્યાં ના દેહ છે ત્યાં ત્યાં અમારે પ્રેમ છે, એ સર્વ દેહો પૂજવામાં બ્રહ્મ ભાવી નેમ છે, જે જે ગુણે ખીલ્યા ના તેહના પૂજક અમે, ગુણતણ આપથી પૂજ્યજ અમારાં છે તમે. આરેપથી છે પૂજ્યને પૂજક જગત્ સઘળું અહે, નૈગમનયે આરેપતાથી પૂજ્યતા સઘળે લહે; એવી અમારી દ્રષ્ટિથી પૂજારી હા બનીયા અમે, અદ્વેત પ્રીતિ એગથી બનશે તમે તમને ગમે. આ જગત સઘળું પૂજ્ય છે સાપેક્ષ નયથી પૂજ્ય છે, સહુ પૂજ્યમાં પૂજકપણું વ્યાપી રહ્યું એ ગુહ્ય છે, એ પૂજ્ય પૂજકભાવની મસ્તીવિષે બકવાદ છે, બુદ્ધયષ્યિ જાણે સર્વમાં વ્યાપી રહ્યા સ્યાદ્વાદ છે. ૫ ભાવાર્થ-ઉપરના કાવ્યમાં ગુણેના યોગે દેહ-શરીરે નૈગમાદિન પૂજ્ય બને છે. જે દેહ તમે એધાય છે તે શરીરને જ અમે દેખનારા નથી પરંતુ અમે તે સંગ્રહ નયતી સત્તાએ દેહમાં રહેલા જ્ઞાનાદિ ગુણવંત આત્માઓના દેખનારા છીએ. દેહને-ફેટાઓને પૂછએ છીએ તેનું કારણ એ છે કે તેઓ આત્માઓના વાસથી પવિત્ર થયા છે તેથી તે પૂજ્યતાને પામ્યા છે. દેહ-ફેટામાં અમે સર્વ ગુણવંત આત્માઓને દેખીએ છીએ. જીવોના સંબંધથી દેહમાં પ્રગટતે અમારો પ્રેમ વસ્તુતઃ આત્માઓ સંબંધી છે તેને દેહમાં આરોપ થાય છે. તે છે અને શરીરના સંબંધથી અવધવું. નૈગમનથી સવિશ્વ પ્રેમયોગે પૂજક છે અને પૂજ્ય છે. ઇત્યાદિ. ચૈત્ર સુદિ ૧૫ શુક્રવાર. For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦. ભજનપદ્ય સંગ્રહ तारंगातीर्थ स्तवन ધન્યાશ્રી. તારંગા તીર્થ મઝાનું રે, આનંદદે નિર્ધાર. તારંગા અજીતનાથ મહારાજનું રે, જિન મન્દિર જયકાર; અજીતનાથ પ્રભુ ભેટીયા રે, સુખ સંપત્તિ દાતાર. તારંગા. ૧ કુમારપાળે કરાવીયું રે, પાછળ જીર્ણોદ્ધાર; સંવત્ સેળની સાલમાં રે, શેલે સુન્દરાકાર. તારંગા. ૨ સિદ્ધશિલાની ઉપરે રે, બે જિન દેરી સાર; કેટી શિલા પર દેરી બે રેવેતાંબર મહાર. તારંગા ૩ ધર્મ પાપની બારીએ રે, એક દેરી સુખકાર; જિનપ્રતિમાઓ જિન સમી રે, ભેટી ભાવ વિશાલ. તારંગા૪ કુદતી ગુફાઓ ભલી રે, તીર્થ પવિત્ર વિચાર કેટી મુનિયે સિદ્ધિયા રે, વન્દુ વાર હજાર તારંગા પ તારંગા મન્દિરની રે, ઉંચાઈ શ્રીકાર; દેખી શીર્ષ ધુણવતા રે, યાત્રાળુ નરનાર તારંગા. ૬ ગુર્જરત્રા પાવન કરૂં રે, તીર્થ વડું ગુણકાર; બુદ્ધિસાગર તીર્થની રે, યાત્રા જય જયકાર. તારંગા. ૭ ચૈત્ર વદિ ૧ શનિવાર નગુરા नगुरा प्राणीनी दशा નગર પામર પ્રાણી રે, ભટકે ઠામ ઠામ. રઝળે રેજ સમે ઘણે રે, ક્ષણિકચિત્ત હરામ, હૃદય શૂન્ય સ્વચ્છન્ડિયા રે, રાગી કંચન કામ. અણુ વિશ્વાસુ બેલકા રે, સડેલ શઠતાધામ; શ્રદ્ધા પ્રીતિ વણ ભમે રે, વૃત્તિના ગુલામ. નગુરા૧ નથુરા ૨ For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ. આઠમે. ૩૪૧ પ્રમાણિક જીવન વિના રે, રાખે જાક દમામ, બુદ્ધિસાગર સતના રે, શિષ્ય ગુણ ગણધામ- ૧ નશુરા૦ ૩ સુગુરા શિષ્ય જ્ઞાની રે. " ચૈત્ર વદ ૨ રવિવાર G आत्मवत् सर्वत्र देख ले નિજ જીવ પેઠે સર્વ દેખ વપુએમાં રહ્યા, આ સર્વ જી સિદ્ધ છે સત્તાથકી વિરે કહ્યા, ઔદાર્ય ને ગાંભીર્ય દષ્ટિ ધાર સહુની સાથમાં, પ્રેમામૃતે જીવી અને જીવાડ મુક્તિ પન્થમાં. આ વાટિકા ખીલી રહી સહુ જીવની ભવક્ષેત્રમાં, હાના અને મેટા જીને દેખ અન્તર્ નેત્રમાં છે સહુ નિજ આત્મવત્ સહુને સંબંધી તું ખરે, ઉપકાર સૈની સાથમાં છે સામસામી જાણ રે. આનન્દનું છે સ્થાન ચેતન તું ખરેખર લાગતો, શોધે અને ધાવત ને ઉંઘ છોડી જાગતે; નિજ આત્મવત્ સહુ જીવમાં આનન્દ અપરંપાર છે, નિજ આમવત્ સહુ જીવની પૂજા ખરી જયકાર છે. 3 તું દેખ સહુ વપુઓ વિષે ચૈતન્ય દેવો વિલસતા, ઉંચા પ્રતિ ભવ થાવતા એ જ્ઞાન તે વિકસતા; તું જાગતું કર વિવને જાગે જગાડે ભેગીઓ, મૃત્યુ કહીને જીવતા થાતા અનુભવ ભોગીઓ. સહ દેહ પડદામાં રહ્યા છે પ્રભુ સમ દેખ એ, અધ્યાત્મ તિ દેશમાં ઈવર બની એ પેખ એ; સહ દેહીઓની પૂજ્યતા પરમાત્મસમ ક્યાં થઈ રહી, બુદ્ધચબ્ધિ સેવાભાવથી અધ્યાત્મજ્ઞાને એ લહી. વૈશાખ સુદ ૨ સેમવાર. For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ ભજનપદ્ય સંગ્રહ, - જ સાધુ 4. $ આશાવરી. સાધુ ત્યારે તુંહિ કહાવે, સમતા ઘટમાં આવે. સાધુ. રાગ દોષ વિકલ્પ ન પ્રગટે, દ્વેષ ન મનમાં થાવે; સમભાવે દુનિયાને દેખે, મનમાં વૈર ન લાવે. સાધુ. ૧ નિન્દા વિકથા ત્યાગી નેમ, પરમ પ્રભુને ધ્યાવે, ઉદયાગત કર્મોને વેદે, પડતો નહીં પરભાવે. - સાધુ, ૨ વિરાગે મન ક્ષણ ક્ષણ વાળે, આત્મરમણતા મ્હાવે; આત્મ પ્રભુની અલખ મેઝનાં, સંકુરણે ગાણું ગાવે. સાધુ. ૩ દેખે ચાલે ખાવે પીવે, નિજને ન્યારે ભાવે; અન્તરૂમાં પરમાતમ પેખે, ઉપગે તે ધ્યાવે. સાધુ. ૪ દર્શન જ્ઞાન ચરણને સાધે, પરમાનન્દ જમાવે, બુદ્ધિસાગર સાધુ સાચો, દશવિધ ધર્મ સુહાવે. સાધુ. ૫ વૈશાખ સુદિ ૩ મંગળવાર. ભાવાર્થ-હે આત્મન ! જયારે હારામાં સમતા આવે ત્યારે તું સાધુ થઈ શકે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, સિદ્ધાન્તાદિ શાસ્ત્રોને અભ્યાસ કરે અને પંડિતાદિ અનેક ઉપાધિ ધારણ કરે પણ તેથી સમતા આવ્યા વિના આત્મનતિ થાય નહિ અને વાસ્તવિક સાધુપણું પ્રગટે નહિ. અનેક ભાષાના વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રોને અભ્યાસ કરીને પણ જ્યારે સમતાને તું પ્રાપ્ત કરીશ, ત્યારે સાધુ બનીશ. જ્યારે મનમાં રાગદ્વેષને વિકપ નહિ પ્રગટે, મનમાં કોઈપણ ઉપર ઠેષ થશે નહિ, સમભાવે દુનિયાને દેખીશ અને કેઈના પર વૈરનાં કારણે છતે પણ વૈર ન કરીશ ત્યારે તું સાધુ ગણાઇશ. કચ્યું છે કે તમારામે સુદુ, વાવતે મરો તથા સ્તુતિનિન્દ્રાવિધાને ૨, સાધવઃ સમત: છે જ્યારે ચેતન પરજીવોની નિન્દા-વિકથાને ત્યાગ કરીને પરમાત્માને હૃદયમાં ધ્યાવે અને ઉદયાગત શુભાશુભ કર્મોને સમભાવે વેદે તથા પરભાવમાં પડે નહિ ત્યારે તારે આત્મા સાધુ થાય અને એવી દશા પ્રગટે ત્યારે તું સાધુ કથી શકાય. બાકી વેષ અને આચારમાં અહંવૃત્તિ ધરીને ફૂલીને કાળકે થવાથી કાંઈ વળે તેમ નથી, જ્યારે આત્મા સાધુત્વભાવમાં રમણ કરતા For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આણ્યે. ૩૪૩ છતા ક્ષણે ક્ષણે વૈરાગ્યમાં મન વાળે છે, આત્મરમણતા ચ્હાય છે, આત્મપ્રભુની અલખ માજમાં સ્વાભાવિક સ્ફુરણાએ અનેક ગાયના ગાય છે. અન્તમાં પરમાત્મ પ્રભુને દેખે છે, અને આત્માના ઉપયોગે આત્મપ્રભુને ધ્યાવે છે, ત્યારે તે સાધુ થાય છે. આવી દશા હારામાં પ્રગટતાં તુ સાધુ કહેવાય. દેખતાં— ચાલતાં ખાતાં–પીતાં આદિ ઔયિક ભાવની અનેક ક્રિયાઓ કરતાં પેાતાને ન્યારા અર્થાત્ તે તે ભાવોથી ભિન્ન ભિન્ન દેખે છે, અને અન્તમાં પરમાત્માને અનુભવષ્ટિએ પોતે દેખે છે અને ઉપયોગથી તેવુ જ ધ્યાન થાય છે ત્યારે પેાતાના આત્મા સાધુ થાય છે એમ તું નિશ્ચય કર. જ્યારે આત્મા પોતાનામાં રહેલા દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે છે અને આત્મામાં પરમાનન્દ પ્રકટાવે છે ત્યારે બુદ્ધિસાગર કહે છે કે આત્મન્ ! ત્યારે દર્શાવધ ધર્મ શાભાયમાન સત્ય સાધુ ગણાઇશ, अनुभव बालुडो. કાઇ મારા પ્રેમીડા તલાવે. એ રાગ, માલુડા મુજ પ્યારા રે, અનુભવમાલુડા મુજ પ્યારો; પ્રાણજીવન આધારા રે........... જીવેને જીવાડે મુજને, આનન્દ રૂપાકારો; સુખસ્વરૂપી રૂપારૂપી, પરમ પ્રેમ અવતારી રે. ઝળહળ જ્યાતિ જગ ઝળકાવે, ખેલે ખેલ અપાર; દેખુ' એકીટસે તવ નુરને, અન્તમાં ઉજિયારા રે. ભયને દ્વેષ નહીં મુજ અંગે, ખેદ ન શાક લગાર; સૈાનપણામાં સુખ છે ન્યારૂ, સહજ રૂપ નિર્ધારા રે. મહા મંગલકારી અવતારી, મુજથી એકાકારો; બુદ્ધિસાગર આનન્દમય થઇ, શેાલે વિશ્વ મઝા રે. For Private And Personal Use Only ..અનુભવ. ***** અનુભવ. ૧ અનુભવ. ૨ અનુભવ. ૩ અનુભવ. ૪ ભાવાર્થ—આત્મા પોતાનુ સ્વરૂપ નિહાળે છે ત્યારે તેના હૃદયમાં અનુભવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અનુભવજ્ઞાનથી કેવલજ્ઞાન પ્રકટે છે. આત્માનુ અનુભવજ્ઞાન તે આત્માને ખાલપુત્ર છે. આત્મા પાતાની સુમતિ સ્ત્રીને કહે Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ ભજનપદ્ સંગ્રહ. છે કે હું સુમતે ! મ્હને અનુભવ બાલુડા અહુ વ્હાલા લાગે છે. આત્મતત્ત્વને વિચારતાં અને બ્યાવતાં જ્યારે મન વિશ્રામ પામે છે અને નિર્વિકલ્પ સુખ જેનાથી ઉત્પન્ન થાય છે, એવું જે જ્ઞાન તેને અનુભવજ્ઞાન કહે છે. આત્મા પોતાના અનુભવજ્ઞાન બાલુડાપર દુનિયાની સર્વ વસ્તુઓ વારી નાખે છે. પોતાના આત્મા કહે છે કે હું સુમતે ! મારા પ્રાણને આધાર અનુભવ બાલુડા છે તે પોતે આનન્દરૂપ ભાવ પ્રાણથી જીવે છે અને મુજને જીવાડે છે, મ્હારા અનુભવ ખાલુડા ખરેખર આનન્દરૂપાકાર છે, તેનું સુખ સ્વરૂપ છે, મ્હારા પ્રિય અનુભવ બાલુડા રૂપારૂપી સાપેક્ષપણે છે. મ્હારા પ્રેમનો સાક્ષાત્ અવતાર પ્રગટ્યો છે. મ્હારા અનુભવખાલુડા પોતાની ઝળહળ ઝગમગ જ્યોતિ જગમાં ઝળકાવી રહ્યો છે. આનન્દના અપાર ખેલાને ખેલે છે. હું એકીટસે (એકીનજરે) તેનુ અર્થાત્ અનુભવ બાલુડાનું નૂર દેખી રહ્યો છું. મારા પ્રાણપ્રિયાધાર બાલુડાને દેખતાં દિલમાં સત્ય પ્રકાશના ઉદય થાય છે. મ્હારા અનુભવ બાલુડાના અ ંગે ભય વા દ્વેષનું ચિન્હ જણાતું નથી. મ્હારા અનુભવ બાલુડાને જરામાત્ર પણ ખેદ વા શાકંદ નથી. મ્હારા અનુભવ બાલુડાના મૌનમાં દુનિયાના સુખથી અલૌકિક એવુ ન્યારૂ અર્થાત્ અકૃત્રિમ સુખ ભાસે છે. મારા અનુભવ ખાલુડા ખરેખર નક્કી પોતાના સહજ રૂપે રહે છે. મ્હારા અનુભવ બાલુડા મહામંગલકારી અને અન્તર્ અસંખ્ય પ્રદેશમાં દિવ્ય અવતારી પ્રગટ્યો છે. મ્હારા બાલુડા મ્હારાથી એકાકાર છે. ટ્ઠારામાં તે છે તેનાથી હું ત્યારેા નથી અને મ્હારાથી તે ન્યારે નથી. જ્યાં હું તુની સ્ફુરણા ઉઠતી નથી એવા ઐકયભાવે બન્નેનું એક ચિદ્ધનાનન્દ રૂપે અસ્તિત્વ છે. બુદ્ધિના સાગર એવા આત્મા પોતાનામાં પ્રગટેલા અનુભવ બાલુડાને દેખી આનન્દમય બનીને વિશ્વ મધ્યે શોભે છે, એમ બુદ્ધિસાગર કહે છે. અધ્યાત્મજ્ઞાનને અન્તમાં પરિણમાવતાં અને સુમતિની સંગે રમતા અનુભવજ્ઞાન રૂપ બાલુડા પ્રગટે છે. તે તેવી દશા પ્રાપ્ત થતાં અવમેધાય છે. વૈશાખ સુદિ ૪ બુધવાર. For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org ભાગ આઠમા. आत्मानी मुक्ति प्रति प्रीति આશાવરી. વ્હાલી. ૧ વ્હાલી. ૨ વ્હાલી. ૩ વ્હાલી. ૪ વ્હાલી. ૫ વ્હાલી સુરતા તુજમાંહિ લાગી, વિશ્વ ત્યાગી થયા રાગી, વ્હાલી. તુજ માટે તપ જપ સહુ કિરિયા, કરતાં પાર ન આવ્યા; સર્વ સમર્પણુ તુજને કીધુ, પ્રેમ ભક્તિ ચિત્ત લાવ્યા. પ્રેમ વિના સહુ લાગે લુખ્ખુ, ચેન પડે નહિ જગમાં, વારી જાઉં તુજપર સહુ જગને, પ્રેમ થયા રગારગમાં સમતા સ્થિરતા સખીઓ સાથે, રમતી આનન્દ મૂર્તિ; યતિ સંન્યાસી ફકીર જોગીને, કરતી પ્રીતિ સ્મૃતિ તુજ વણુ કાંઇ ન નજરે આવે, તુજ વધુ કાંઇ ન ભાવે; લેહચુંબક તું હું છું સોં સમ, આકર્ષા' સ્વભાવે. લેાકેાત્તર સુખ પ્યાલા પાઈ, શાન્તિ સમર્પ મઝાની; માજીક અંદા તુજને ઈચ્છે, હજીય રહે કેમ છાની. શુદ્ધ પ્રેમ ત્યાં ઐક્ય સ્વભાવે, ત્હારૂ મ્હારૂં ન થાવે; જાએ જાહુન્નમાં રાજ્ય જગનું, મનમાં એક તું આવે. વ્હાલી. ૬ વિશ્વ કા ચાહે મન માન્યું, લાજ ન દુનિયા લગારે; મુજ મન માન્યું છે ત્હારામાં, અપ ના અન્યના મ્હારે, વ્હાલી. ૭ તુજ ન્યાતિમાં પ્રાણ પતંગ સમ, ચાલ મજીઠ સમરાગે; પ્રેમ ખુમારી અલખ રંગની, જોગી થઈ જીવ જાગે, રાજ્ય ન ઈચ્છું સ્વર્ગ ન ઇચ્છું, ઇચ્છું નહીં સ્વારી; રસીલી સહજાનન્દે નિત્યે, પ્રાણાધિક જિલપ્યારી. તુજ વણુ જીજ્યું ક્ષણ ન જીવાતું, મળતુ હવે મુજ વ્હેલી; સાદિ અનન્તા ભાંગે પ્યારી, વર્ષાવ આનન્દ હેલી. અન્તર્ગતની સહુ તું જાણે, મળજે પ્રાતિ લાવી; બુદ્ધિસાગર અસ ંખ્ય પ્રદેશે, અનુભવ ઝાંખી આવી. વૈશાખ સુદિ છ નિવાર. વ્હાલી. ૮ વ્હાલી. ૯ વ્હાલી. ૧૦ વ્હાલી. ૧૧ ' Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 37 你 ૩૭૪૫ Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. » સાચો મેરું છે સાથે મેળ મળે છે તેઓને મુથી તદા રે, ગુણના રાગી ગુણદષ્ટિથી દેખે જગ યદા રે, વિનયવંત વિવેકી જ્ઞાની, અધ્યાત્માનંદે મસ્તાની, ગંભીર ધીર વીર જે જૂઠું બોલે નહિ કદા રે. સાચો ૧ પ્રભુરૂપ જીવે સહુ દેખે, પ્રેમભક્તિથી ગુરૂજન પેખે, આન્તર બાહ્ય થકી જે મેટા પણ છે નિર્મદા રે. સાચો ૨ ચિત્ત અમારું પૂર્ણ જ જાણે, ઐકય કરે ના ભેદને તાણે, બુદ્ધિસાગર દિલથી તન્મય થઈ રહવે સદા રે. સા . ૩ વૈશાખ સુદિ ૮ રવિવાર. આવે બેસે પધારે અહીંયાં જગજન ઉચ્ચરે રે, કેઈક પ્રેમી વિરલા ભકિતથકી એવું કરે રે, છાપ વિનાનું એવું નાણું, હર્ષ વિનાનું એવું ગાણું, ભાણું માન વિનાનું ગમન અહો નિર્જન ઘરે રે. આવો૧ મન જૂદું ને કાયા ન્યારી, વિવેકના નામે પૂજારી, નમતા કપટી બમણું કમાન ચેર ચિત્તાપરે છે. આવો ૨ અતિ વિનયમાં અતિ આચારે, કપટ રહે અત્તમાં ભારે, નક્કી પરિણામે અને તે વિષફળ નિસ્સરે રે. આ૦ ૩ પ્રપંચ આશાએ સન્માને, સમજી પડશે નહિ તેફાને, જેવું સિંહ પૂરવા સન્માન જ છે પિંજરે રે. આ૦ ૪ પ્રેમ ભક્ત સત્કાર મઝાને, કદિ ન રહેતા જગમાં છાને, વિનયે બુદ્ધિસાગર સત્કારજ સો વરે રે. આવે. ૫ વૈશાખ સુદિ ૮ રવિવાર For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૪૭ मेसाणाना उपाश्रयमा जे स्थाने श्रीरविसागरजी महाराजे समाधि पूर्वक देहोत्सर्ग कर्यो हतो तेज स्थानमां बेसतां उपजेला विचारो. આ સ્થાનમાં પદ્માસને ગુરૂજી હમે બેઠા હતા, સમતા સમાધિગથી સ્થિરતા વિષે રહેતા હતા, છેલ્લા વખતના શ્વાસને ઉસને લેતા હતા, મુસાફરી આ જીદગીની પૂર્ણ તો કરતા હતા. આ દેહમાંથી છૂટવાનું જાણુતાતા જી તમે, તેવા સમે ગુરૂજી તમારી પાસે બેઠા તા અમે, ચિન્તા નહિ વા ખેદ ગ્લાનિ વદનપર જરીએ નહીં, એવું તમારૂં મુખ આંખે દેખીયું ધારી સહી. ૨ આનન્દમાં ઝીલી રહીતી આંખ બે સ્થિરતા ધરી, પરમ પ્રભુના ધ્યાનમાં ઠારી હતી વૃત્તિ ભલી; પરમેષ્ઠિમંત્ર બોલતા જે ભકિતથી હળવે અમે, તે અંગુઠે કંપાવીને સુણતા હતા ગુરૂજી તમે. જે દેહમાં રહીને તમે ચારિત્ર પાળ્યું પ્રેમથી, જે દેહમાં રહીને તમે ધ્યાનજ ઘતું નેમથી એ દેહને ત્યાગી તમે ક્ષણવારમાં સ્વર્ગે ગયા, એ દેહને પશ્ચાત્ તે સર્વે ને જોતા રહ્યા. વહ્નિ થકી સંસ્કાર કીધો દેહને સંઘે મળી, વિરહે તમારા શેકથી આખે થઈતી ગળગળી; એ દેહના નિવણના આ સ્થાનમાં તમને સ્મરું, પ્યારા તમારા નામના જાપ જપી ધ્યાનજ ધરું. For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ ભજનપદ્ય સંગ્રહ. ક આ સ્થાનમાં યાદી તમારી થાય બહુ વાર જ ભલી, આખો થકી અશ્રુ પ્રવાહ નીકળે ચાદે વળી, આ સ્થાનમાં યાદી થકી ચારિત્ર શુદ્ધિ થાવતી, બુદ્ધ બ્ધિ ગુરૂના નામથી ગુરૂતા હૃદયમાં આવતી. વૈશાખ સુદિ ૯ સેમવાર, * सत्ताए प्रभुरूप सर्व जीवोनां दर्शन. પ્રભુરૂપ સત્તાએ જીનાં દર્શન હું કરું રે, પ્રીતિ ભક્તિ યેગે જીવોમાં પ્રભુને સ્મરું રે, સત્તાએ ઈશ્વર છે જ, ભાવ પ્રાણે સુખકર છે; પ્રેમભર ઉછળ્યા દિલથી જીવેને ભેટી પડું છે. પ્રભુ ૧ ઉંચ નીચ ભેદજ છે કમેં, પણ નહિ ભેદજ સત્તા ધર્મો મુજ સમ સર્વે જ અન્તરૂથી સરખા ગણું રે. પ્રભુત્ર ૨ પ્રેમાનન્દ સ્વરૂપ તમારું, પ્રેમાનન્દ સ્વરૂપ અમારું, પ્રીતે બ્રહ્મપધિમાં ભળીને શિવતા વરું રે. પ્રભુo ૩ જૂનાધિક ચેતન્ય વિલસતા, ત્રણ્ય ભુવનમાં જ્યાં ત્યાં વસતા; હાલા છે સાથે મૈત્રીવટ દિલમાં ઘણું રે. પ્રભુત્ર ૪ વૈર ભાવના પડદા ચીરી, મળતાં ભેદ ન હોય જરી રી; છુંપાયા છૂપ નહીં સત્તા ચિન્માટૅ સમપણું રે. પ્રભુ ૫ જ્ઞાનદષ્ટિથી તમે ન જાણે, તેથી મુજપર હીણું આણ; તેમાં તમને લાગ્યાં કમેં, દેષ ખરે ગણું . પ્રભુત્ર ૬ અમ સરખી દષ્ટિ ન થવાથી, તરતમ ગે કર્મ રહ્યાથી; કીધું જાણે નહિ તે પણ, એ પ્રેમે હું ભણું છે. પ્રભુ ૭ અનવચ્છિન્ન પ્રીતિના ઉભરે, મૈત્રીભાવ સહુમાંહિ પ્રસરે અગોચર જ્ઞાન પ્રીતિની, લીલામાંહિ અવતરું રે. પ્રભુત્ર ૮ For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમેા. સર્વાંત્ર પ્રભુ ઝાંખી જણાતી, અન્તટે અનુભવાતી; સૈામાં બુદ્ધિસાગર પરમબ્રહ્મ શિવસુખ ખરૂં રે. For Private And Personal Use Only ૩૯ પ્રભુ ભાવા—સ ંગ્રહનયની સત્તાની અપેક્ષાએ સર્વ જીવા સિદ્ધ સમાન છે. સ’ગ્રહનય સત્તાએ સર્વ છવા પ્રભુરૂપ અર્થાત્ સિદ્ધ છે. શ્રઘ્ધા સો પરમવ્વા આત્મા સ પરમાત્મા આત્મા તેજ પરમાત્મા છે. આત્મા અર્ધાંત પરમાત્માને પ્રભુ, ઈશુ, ઈશ્વર, બુદ્ધ, ભગવાન, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદિ અનેક નામેથી અનેકાથે મેલાવવામાં આવે છે. જૈનદર્શનની અપેક્ષાએ જીવ, આત્મા, ચેતન એ પર્યાયવાચી શબ્દો છે. આત્મા અર્થાત્ જીવાને, દેહકથી ભિન્ન જીવ રૂપે દેખવા તે આત્મદર્શન અવમેધવું. સર્વ જીવો મૂળ સ્વભાવે જેવા છે તેવા જાણવા. તેને આત્મદર્શન કહે છે. વઘુસદ્દાવો ધો વસ્તુના સ્વભાવ તેજ ધમ છે, જીવાના મૂળ સ્વભાવ તેજ જીવોના ધર્મ છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કમ્પ્યુ છે, જીવા અર્થાત્ આત્માને સત્તાએ પ્રભુરૂપે દેખવા એજ જીવાનુ હું દર્શોન કરૂં છું. સંગ્રહનયની અપેક્ષાએ દેશ અને કાલથી અનવચ્છિન્ન પ્રીતિ ભક્તિ યોગે જીવામાં પરમાત્મત્વ સત્તાએ રહેલુ છે. તેનુ' હું સ્મરણ કરૂં છું. કારણકે સર્વ જીવામાં સત્તાએ રહેલુ પરમાત્મત્વ સ્મરવાથી સ્વાત્મામાં સત્તાએ રહેલુ પરમાત્મત્વ વ્યક્તિગત થાય છે. સર્વોમામાં સત્તાગત પરમાત્મત્વને સ્મરવાથી મનેાવૃત્તિમાં ધ્યેયાકારરૂપ પરમાત્મા બનવાથી પરમાત્મત્વ સ’સ્કારા જામે છે. અને તેથી પરમાત્મત્વ વ્યક્તિપણે પ્રકાશે એવું આત્મવીર્ય સ્ફુરે છે, સ જીવાની સાથે પરમાત્મરૂપ ધ્યેયાકાર સંબંધવાળી મનોવૃત્તિ થવાથી પરભાવ પરિણતિકારક મનાવૃત્તિયા બંધ પડે છે અને અન્તે તેઓને નાશ થાય છે. સત્તાએ સજીવ પરમાત્મા છે અને જ્ઞાનાદિક ભાવ પ્રમાણે સુખ કરનારા જીવા છે એમ ઇચ્છવામાં આવેછે. પરમાત્મસત્તામય સર્વ જીવાને જાણી મનમાં સર્વ જીવા સબંધી નિર્દોષ જીવ સબધી વિશુદ્ધાત્મ પ્રેમસાગર ઉછળે છે અને તેથી મનમાં એમ થાય છે કે વિશુદ્ધસાગરથી ઉછળતા દિલથી સર્વ જીવાને ભેટી પ', તેએની સાથે વિશુદ્ધ પ્રેમથી તન્મય બની જાઉં, જીવા કમઁપાધિથી ચ અને નીચ દેખાય છે—મનાય છે અને વ્યવહારથી વ્યવહારાય છે, પરંતુ વસ્તુતઃ આત્માના સ્વભાવે આત્માને અવમેધવાથી અને સત્તાએ આત્મા તે સવે પરમાત્માએ છે એમ સત્તાગત દૃષ્ટિએ વિચારતાં મ્હારામાં અને વિશ્વના સ જીવેામાં કંઇ ભેદભાવ રહેતા નથી. મારા સમસત્તાગત સજીવો પરમાત્માએ Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫e ભજનપદ્ય સંગ્રહ. છે,એવું અનન્દષ્ટિથી અવલેકીને સર્વ જીવોને સમાન ગણી સર્વ છેમાં ઐકય અનુભવું છું. સત્તાએ સર્વ જીવોનું સિદ્ધત્વ સાદશ્ય અનુભવવાથી બાહ્યદૃષ્ટિથી થતા વિકારો સ્વયમેવ ટળે છે. સિદ્ધસમાન સર્વ જીવોની સત્તા અવબોધતાં અને તેઓની સાથે સ્વાત્મસમ ઐકય અનુભવતાં સર્વવિશ્વ સ્વકીય કુટુંબ સમાન અવભાસે છે અને તેથી સર્વજીની સાથે અહિંસક પરિણામથી વર્તી શકાય છે અને વ્યવહારમાં આચારાદિની શુદ્ધિ અંશે અંશે પ્રગટ થતી અનુભવાય છે. અતએવ સંગ્રહનય સત્તાએ અન્તર્દષ્ટિથી સર્વ જીવોની સિદ્ધ સરખી સમાન ભાવના ધ્યાવા યોગ્ય છે. બાહ્યથી જીવો ગમે તે દેશ, કુલ, ગતિ, સંપ્રદાય અને લિંગથી ભિન્ન હોય; તથાપિ સત્તાએ સર્વજીવ પરમાત્માઓ છે એમ અવબેઘવાથી સર્વ પિતાના સમાન લાગવાથી દેશાદિ ભેદભાવની દૃષ્ટિ ટળવાથી હૃદયની શુદ્ધિ થાય છે. તથા પિતાને આત્મા તેજ પરમાત્મા છે એવો અનુભવ આવે છે અને સર્વ જીવોની સાથે પરમાત્મવૃત્તિરૂપે સંબંધ થવાથી અનન્તકાલથી લાગેલા દેષાદિ ભેદભાવના સંસ્કાર વગેરેને નાશ થાય છે. તથા તેથી શુદ્ધ વ્યવહારની સ્વયમેવ પ્રાપ્તિ થાય છે. હે સંસારી છે! સંસારદશામાં અન્તરાત્મત્વમાં તમારું પ્રેમાનન્દ સ્વરૂપ છે અને અમારું પ્રેમાનંદ સ્વરૂપ છે. પ્રેમાનન્દ સ્વરૂપના તરતમ યોગે અસંખ્ય ભેદ પડે છે. સંસારીજીવોને પ્રેમ વિના રહી શકાતું નથી. પ્રેમ વિના સંસારીઓને આનન્દ ઉદ્દભવતો નથી. અતએવધર્મની દશાએ પ્રેમલક્ષણાભક્તિની અનેક પર્યાયે આવશ્યક્તા સ્વીકારવામાં આવે છે. પ્રેમની શુદ્ધિ જેમ જેમ આત્મજ્ઞાન વૃદ્ધિ પામે છે તેમ તેમ વૃદ્ધિ પામતી જાય છે. દેવ ગુરૂ અને ધર્મની આરાધના નિમિત્તે જે પ્રેમ ઉદ્દભવે છે તેને પ્રશસ્ય પ્રેમ કહે છે. સર્વ જીવો પર નિર્દોષ મૈત્રીભાવ અને વાસ્તવિક સિદ્ધત્વસત્તા સ્મરાવતે જે પ્રેમ છે તેથી વસ્તુતઃ સ્વકીય આત્માની શુદ્ધિ પ્રગટે છે. આવી નિરવચ્છિન્ન સાર્વજનિક શુદ્ધ પ્રીતિથી સર્વજીના બ્રહ્મસ્વરૂપ સાગરમાં પિતાનું ચિત્ત ભેળવતાં અને તન્મયરૂપ થઇ જતાં વ્યવહાર નયની અપેક્ષાએ શિવતા પ્રાપ્ત કરે એજ પ્રખર સાધને પગદષ્ટિ હૃદયમાં ઉલસી રહી છે. ચતુર્દશ રાજમાં ન્યૂનાધિક ચૈતન્યના તરતમ વેગે સર્વ જી વિલસી રહ્યા છે. ત્રણ ભુવનમાં ન્યૂનાધિક ચૈતન્યભાવે વિલસતા હે સર્વ જીવ ! હું તમારી સાથે મૈત્રીભાવને ધારણ કરું છું. તમારામાં અને મારામાં એક સરખું For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૫૧ બ્રહ્મત્વ-જ્ઞાનત્વ વિલસી રહ્યું છે અએવ સર્વ જીવો ! તમારી સાથે મૈત્રીભાવ ધારું છું, અને તમારા સર્વેમાં સત્તાગત પરમાત્મ ભાવીને અલૌકિક આનંદમય ઐક્ય અનુભવું છું. અનન્તકાલથી સંસ્કારે આવતા એવા વૈરના પડદા ચીરીને તમારી સાથે આત્મવિશુદ્ધિ પ્રેમ ધારું છું અને જરામાત્ર આત્મસ્વરૂપે આતરિક ભેદ ધારણ કરતા નથી. અમારું અને તમારું આત્મસત્તાએ જ્ઞાનત્વરૂપ જે ઐક્ય છે તેવું સમત્વ નિશ્ચય જ્ઞાનભૂત અવધીને વિશ્વ ! હું તમારી સાથે આતરિક સમાનત્વ કરીને સમત્વ શ્રેણિએ શિવપ્રાસાદ પર આરેહવા પ્રયત્ન કરું છું. હે છે! આત્માઓ! મેં તમારી સાથે જે ઐક્ય કર્યું છે અને મારા આત્મ સમાન તમારા આત્માઓને જાણવાથી તમારા આત્માઓમાં જે પરમાભત્વ છે તેને દેખું છું તેવી દષ્ટિએ છે કે તમે કર્મના યોગે મહને ન દેખી શકવાથી મારાપર ક્રોધાદિકથી જે કંઈ હીણું અર્થાત ખરાબ લાવતા હોવ તો તેમાં તમારે દેષ છે તેથી કંઇ મેં જે આત્મદષ્ટિએ તમને દેખવાનું અને ભાવવાનું ધાર્યું છે તેથી પાછા હઠનાર નથી. હે જી ! તમે મહારા પર જે કંઈ હીણું લાવતા હોય તેમાં તમને લાગેલાં એવાં કર્મને દેષ છે. એ કંઈ તમારી જ્ઞાનદષ્ટિને દેષ નથી. એમ જાણીને હું તમારી સાથે સત્તાદૃષ્ટિએ વિશુદ્ધ પ્રેમ ધારીને તમારામાં વ્યાપી રહેલું પ્રભુપણું ધ્યાવું છું અને સ્મરું છું. હે આત્માઓ! અમારા સરખી તમારી દષ્ટિ ન થવાથી અને તમને તરતમને કર્મ રહમથી અમો તમારા પ્રતિ જે જે કથીએ છીએ. જે જે હિતભાવના તમારા પ્રતિ કરીએ છીએ તે તમે ન જાણી શકે, અમારા હૃદયની તથા પ્રકારના જ્ઞાન વિના તમે કિમ્મત ન કરી શકે, એ બનવા યોગ્ય છે. તેથી મહારે મારી ફરજથી દૂર થવાનું નથી, મારી આન્તરિક સૂક્ષ્મભાવના કોઈ વખત વિશ્વમાં સ્થવરૂપે આત્માની પરમાત્મવ્યક્તિએ દેખાવ આપીને બાહ્યથી તમારું સંપૂર્ણ હિત કરવા સમર્થ થાય એ બનવા યોગ્ય છે. હે સંસારી જીવો! વસ્તુતઃ જે કે તમે પરમાત્માઓ છે, તથાપિ કર્યાવરણતઃ તથાવિધ જ્ઞાનના અભાવે તમે હારું હૃદય ન અવધી શકે અને મારી સાથે મારા વિચારની પેઠે તમે ન વર્તી શકે તે બનવા ગ્ય છે, તે પણ મારી તમારા પ્રતિ જે ભાવના છે તે બાથથી તથા આન્તરથી સદા રહે એમ હું ઇચ્છું છું. અને મહારા આત્મામાં રહેલા પરમાત્મત્વ અને તમારામાં રહેલા પરમાત્મત્વને ધ્યાવું સ્મરું For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૨ ભજનપદ્ય સંગ્રહ, અને સદા સર્વથા શુદ્ધ પ્રેમે આનન્દય અનુભવું એજ મારું વાસ્તવિક કર્તવ્ય જ્યાં સુધી આવી સ્થિતિ છે ત્યાં સુધી આદેય છે એમ સ્વાધિકારે અન્તદષ્ટિએ માનું છું. હે વિશ્વવતિ છે તમો જાણો યા ન જાણો તે પણ વિશુદ્ધ પ્રેમે તમારી સર્વની સાથે મૈત્રીભાવના હું ધારણ કરું છું. દેશકાળાદિની ઉપાધિથી અનવચ્છિન્ન એવી સર્વત્ર વિશ્વવ્યાપક વિશુદ્ધ પ્રીતિના ઉભરાવડે સર્વ માં પ્રેમની વ્યાપકતા પ્રસરે છે અને તેથી આન્ત દૃષ્ટિએ સ્વાત્માની પેઠે સર્વ જીવોમાં ધ્યેયાકાર પરમાત્મવવૃત્તિના દઢ સંસ્કારે જામે છે. પશ્ચાત્ પરિણામ અને તે એ આવે છે કે સ્વાભાસંખ્યપ્રદેશોમાં રહેલું પરમાતમત્વ વાસ્તવિક અનન્ત ગુણ અને અનન્ત પર્યાયના આવિર્ભાવથી વ્યક્તિ તરીકે પ્રકાશે છે. દેશકાલાદિતઃ અનાવચ્છિન્ન આનન્દરમણતાના ઉભરાથી આત્મા અજર અમર અવિનાશી બને છે. અતએ પ્રાથમિક પ્રેમલક્ષણાભક્તિરૂપ સાધનાવસ્થામાં સર્વ પર પ્રભુત્વબુદ્ધિ પ્રગટે છે અને સર્વ જીવો સાથે મૈત્રીભાવ જાગ્રત થવાથી “ સામમિ સવ્વ નીવે, સર્વે નવા મંતુ , મિત્તા સ% મૂUપુ, રે મકસંન એવી ક્ષમાપના થઈ શકે છે. વિશદ્ધ પ્રેમભક્તિ દ્વારા દઢ પરિપકવ જ્ઞાનસંસ્કાર યોગે અગોચર અનુભવજ્ઞાન લીલામાં અવતરી શકે છે એવી જ્ઞાનલીલાને વેત્તા અને સાક્ષીભૂત સ્વાત્મા વિના અન્ય નથી. આવી વિશુદ્ધ પ્રેમલક્ષણાભક્તિના દઢ પરિપકવ સંસ્કારથી વિશુદ્ધજ્ઞાન લીલાના યોગે સર્વત્ર સર્વથા સર્વદા સર્વ જીવોમાં પરમાત્મા પ્રભુની ઝાંખી જણાય છે અને તે ઇન્દ્રિયાતીત આન્તરદષ્ટિએ અનુભવાય છે. સર્વ જીવોમાં જ્ઞાનસાગરરૂપ પરમબ્રહ્મ શિવસુખ રહ્યું છે, એવું અનુભવમાં આવે છે અને તે ખરૂં છે. તિરોભાવે સર્વ જીવોમાં પરમબ્રહ્મ શિવસુખ રહ્યું હોય છે તેને આવિર્ભાવ પરમબ્રહ્મતત્ત્વ જેને થયું હોય છે તે અવધે છે એમ જ્ઞાન સાગરરૂપ આત્માને અનુભવ કરીને બુદ્ધિસાગર કથે છે. ૐ શાંતિઃ | For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૩૫૩ प्रभुए स्वहस्ते शिववधूनुं तिलक कयु. १५ કવાલિ. લગન લાગી પ્રભુ સાથે, કર્યું તિલક જિને હાથે, પ્રભુથી ઐક્ય સંધાયું, પ્રભુમાં ચિત્ત બંધાયું. ૧ પ્રભુ જ્યોતિ અમારી છે, અમારી એ ખુમારી છે; પરમબ્રહ્મ અલખતિ , સકલમાં એજ વિણેતિ. ૨ પ્રભુથી પ્રેમ ઉભરાતે, ચઢેલો રંગ નહિ જાતે બુદ્ધચબ્દિ પ્રેમની કહેણી, અગોચર પ્રેમની રહેણી. ૩ વૈશાખ વદિ ૨ સેમવાર. समज्या विना हाजी हा करनार शं करीशके? જેઓ સમજ્યા વણ હાજી હા કહે તે શું કરે રે, ચાલે ગાડરીયા પ્રવાહે સુખ તે શું વિરે રે, મદનીયા પરની મહેકાણે, આવ્યા રાજાદિક શું જાણે, તેવું આચારે સમજ્યા વણ ઉપહાંસી ખરે રે. જેઓ. ૧ જેઓ ગારબીલા સમ થાતા, રૌઢિક અક્ષર બિંબ છપાતા, તેની કિસ્મત કાંઈ ન જગમાંહી થાતી અરેરે. જેઓ. ૨ પરમત ધુંસર નીચે ચાલે, ઘાંચીની ઘાણના ગાળે, આંટા ખાતે બળદ સમે તે જગમાંહી ફરે છે. જેઓ. ૩ સમજે પણ હિમ્મતને હારે, ભયથી જૂઠા મતને ધારે, વ્યક્તિ સ્વાતંત્ર્ય જ હારીને મૂંગા તે મરે રે. જેઓ. ૪ સમજી સાચું વર્તન ધારે, હાજી હાની ટેવ જ વારે, બેલે બુદ્ધિસાગર શિવસુખ સમ્પત્ નિજ ઘરે રે. જે. ૫ વૈશાખ વદિ ગુરૂવાર For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૪ ભજનપદ્ય સંગ્રહ. ભાવાર્થ-જે મનુષ્ય કોઈ પણ બાબતને પરિપૂર્ણ હેય પાદેય બુદ્ધિથી અવબોધ્યા વિના હાજી હા કહે, હાજી હા કરે તે જગતમાં શું કરી શકે. અર્થાત કંઈ પણ કરી શકે નહિં. જેઓ ગરિક પ્રવાહે ચાલે છે તેઓ સ્વતંત્ર સહજ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. મદનીયા ગધેડાની મહેકાણે ગયેલા રાજ, પ્રધાન, શેઠ વગેરે મનુષ્યની પેઠે જેઓ કંઈ કર્ણોપકર્ણ સાંભળીને કંઈક દેખીને હાજી હા કરે છે અને મદનીયાની મહેકાણુ જેવો આચાર પાળવા પ્રવૃત્તિ કરે છે તેનું ખરેખર હાસ્ય થાય છે. ગારના ખીલાની પેઠે જેઓ કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે વા કઈ પણ બાબત અંગીકાર કરે છે ત્યારે તેના પરિપૂર્ણ નૈયિકજ્ઞાનના અભાવે ગારના ખીલા સમ થઈને તેમાં ડગમગુ વૃત્તિવાળા બને છે, અને રૌઢિક પ્રવૃત્તિયંત્રમાં અક્ષર બિંબોમાં તાદગૂરૂપે છપાતા એવા તેઓ સ્વ અને પરનું હિત સાધવા સમર્થ થઈ શકતા નથી; તથા તેઓના જન્મની-વિચારા ચાર કાર્યની જગમાં કંઈપણ સ્મરણીય કિસ્મત થઈ શકતી નથી. જેઓ પિતાના સત્ય વિચારેને દબાવીને અન્યના અસત્ય મતની ધુંસરી નીચે બળદ જેવા બનીને ચાલે છે અને ઘાંચીની ઘાણીના ગાળાના બળદ જેવા બનીને જેઓ દેખતી આંખે પાટા બાંધીને પરનું દેખ્યું તે સત્ય માની લેવામાં અને પિતાના સત્ય વિચારોને વેચી નાખીને પ્રવર્તે છે; તેઓની પ્રવૃત્તિ-પ્રગતિ ખરેખર ઘાંચીની ઘાણના બળદ સમાન અવબોધવી. તેવા જનો પરતંત્ર વિચારો અને આચારોના ઉપાસક બનીને દીનવત જગતમાં પરિભ્રમે છે. જેઓ સત્યને સમજે છે, પણ ધૈર્યને હારીને ભયથી પરના એસત્ય વિચારેને અવલંબે છે તેઓ વ્યોિ સ્વાતં ચ હારીને જગતમાં મૂંગા મેંઢા સમ અને મૃત્યુ પામે છે. જેઓ સત્યને અવબોધી સત્ય વર્તનને ધારે છે અને સમજ્યા વિનાની હાજીહાની ટેવને વારે છે તેઓ શિવસુખસંપદાને પિતાના આત્મઘરમાં પામી શકે છે એમ બુદ્ધિસાગર કથે છે. ૩ૐ શાન્તિઃ રૂ. For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. રૂ૫૫ પપ - સાતમોન્નતિ. -. કવ્વાલી. સ્વયં આત્મોન્નતિ કરવા, ધરે નિજ આત્મમાં શ્રદ્ધા, થઈ નિર્ભય કરો ધાર્યું, ડરે નહીં સંકટ પડતાં. છુપા નહિ હૃદય માન્યું, હૃદયનું સત્ય પ્રકટા, કરે જગ કાર્યની ટીકા, અધીરા ના બને તેથી. તમારા કાર્યમાં લાગે, કરીને કાર્ય બતલાવે, જગતુ પાછળ અનુયાયી, બનીને ચાલશે નક્કી. પ્રથમ સામું જગત્ થાતું, પછીથી માર્ગ અનુસરતું, યથા નિજ દેહની છાયા, તથા આ વિશ્વની રીતિ. પકડવા દેહની છાયા, જશે તે તે જશે આધી. વહ્યા જાઓ તમે માળે, સ્વયં પાછળ વહે છાયા. વપુછાયા સમા સમજી, જગતના સહુ અભિપ્રાયો, વહો નહીં પાછળે લેકે, વહો તો પાર નહિ પામે. તમારા આત્માની તિ, બતાવે તે પ્રતિ જાઓ, તમારે જે અનુભવ છે, ખરે નેતા તમારે એ. સદા આત્મન્નિતિ કરવા, લઘુ બાળક સમા થાઓ, ધરી ઉત્સાહ જીવનને, વહે પ્રગતિતણ પળે. નિરાશામાં જુઓ આશા, વહ નિજ ઉન્નતિ વાટે, બુદ્ધયન્ધિવિશ્વવિજયી તે, વહે નિશંક નિર્ભય જે. વૈશાખ વદિ ૭ શનિવાર For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૫૬ ભજનપદ્ય સંગ્રહ. ६ साधु धर्मनी परीक्षा. કવ્વાલી. પ્રગટતા આંખમાં અગ્નિ, હૃદયમાં દ્વેષના ભડકા, ભજવવા વેષ સાધુને, ટકે એ વેષ કયાં સુધી ? સહનતા નહિ મતે પડતાં, જરા ભેઢે ઘણા ઝઘડા; અહા જ્યાં માર ભૈયાના, થતા ચેાકા ત્રયેાશ ત્યાં. નિમિત્તા ધર્મનાં ઝાઝ, પરસ્પર ભેદ રહેવાના પડે જ્યાં ભેદ ત્યાં ઝઘડા, કરે તે સાધુએ કેવા ? કરે જે ધર્માંના ઝઘડા, ગુમાવે વ્ય શકિતને; પ્રભુના ધ`થી શાન્તિ, હૃદયને ખાદ્યમાં પ્રગટે. પ્રભુના ધર્મ જ્યાં પ્રગટે, અહા ત્યાં રાજ્ય સમતાનું; સુહાતી સામ્ય દૃષ્ટિ ત્યાં, અહા એ ચિહ્ન સાધુનું. થતા નહિ ધર્મના નામે, જીવાપર જુલ્મ વા ઝઘડા; ખરો એ ધર્મ છે જિનના, કથે તે સાધુ છે સાચા. કરીને ધર્મ ઘેલાઇ, કરે જે ધર્માં ઝઘડાઓ; હૃદયથી એ નહીં ધમી, અન્ય જો બાહ્યથી તે શું ? અનેલા માહ્યથી સાધુ, ગમે તે ધર્મના નામે; ખરી નહિ શાન્તતા પામે, નહીં એ અન્યને તારે. અલૈકિક સાધુતા પામે, પાળ્યે ના છુપે સાધુ; બુદ્ધગ્ધિ સાધુને મળતાં, હૃદયમાં સાધુતા પ્રગટે. વૈશાખ વિદ ૮ રિવવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩ ૪ ૫ ७ દ Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩પ૭ ર/ www-r w - r r - માથાં. + માયા મહા ધૂતારી રે, હરિ હર બ્રહ્માદિકને છળીયા, જોગી જતિ સંન્યાસી સાધુ, છળીયા સૈથી બળીયા. માયા. ૧ વૈશાખ વદિ સોમવાર છવિ સત્તામાં હીનતા. છાક અમારી અન્તરમાં લય લાગી, મનની ભ્રમણા ભાગી. અમારી આતમ તે પરમાતમ સાચે, અનુભવ દિલમાં આવ્યું, રાગદ્વેષને જેર નિવાર્યો, સમતાથી લય લા. અમારી. ૧ નહિ હું રાગી નહિ વૈરાગી, લિંગી નજાતિ જાતિ, શબ્દાતીત નિરંજન નિર્ભય, રૂપ નામ નહિ જ્ઞાતિ. અમારી. ૨ પ્રેમે નિજને પરખી લીધે, ત્યાગ વિના થયે ત્યાગી આનંદ સ્વાદે જાગ્યે ઘટમાં, થઈ ગયે ભાગી. અમારી. ૩ નિર્વિકલ્પ સમાધિ હેરે, જ્ઞાનદશા ઓર જાગી; બુદ્ધિસાગર આનંદમૂર્તિ, નયને જ્યાં ત્યાં લાગી. અમારી. ૪ 2 ગ્રામનું અવજ્ઞાન. » ગાવે ગવૈયા ગાન રે, વિરલા તત્વને જાણે, કવિ જોડે બહુ કાવ્ય રે, વિરલા અનુભવ માણે. ગાવે ગાતાં ગાતાં જન્મ ગયે પણ, પ્રગટયું નહિં ઘટ જ્ઞાન, કાવ્ય રચતાં જન્મ ગુમાવ્યા, પ્રગટયું નહિં નિજ ભાન; વિના બહુ માર્ગ રે, વિષયેવૃત્તિને તાણે. ગાવે. ૧ આત્માનુભવ ગાનથી, આનંદ ઘટ ઉભરાય; બુદ્ધિસાગર તત્ત્વની વાણું, સુખકર ન્યાય; જ્ઞાને મન કપિ ઠામ રે, આવે અનુભવ ઠાણે. ગાવે. ૨ વૈશાખ વદિ ૧૦ મંગળવાર. For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ ભજનપદ સંગ્રહ. નક ધાર્થ સિદ્ધ થાઓ. = થા ધાર્યું અમારૂં, ખરે એ થાયે ધાર્યું અમારું, વિચારીને વિચાર્યું. ખરે એ થાશે ધાર્યું અમારૂં નિરૂપાધિક વસતિ વિષે રે, જ્ઞાન જીવન વહે પ્યારું, સહજ સમાધિ સુખ ખરૂં રે, નિત્ય રહે જય કારૂં. અરે એ ૧ જ્ઞાન ધ્યાન સમતા સદા રે. નાસે મેહ અંધારૂં, બુદ્ધિસાગર શાન્તિમાં રે, આત્મજીવન વહે સારૂં. ખરે એ ૨ સં. ૧૯૭૭ વૈશાખ વદિ ૧૧ બુધવાર - વાવી. દયાદેવી સહુપર કરૂણ લાવ, સહુને દયાળુ બનાવ... ... ... દયાદેવી. કરૂણારસ સહુમાં ભરી રે, અન્નદાન દેવરાવ, દુઃખનાં દુઃખ ટાળવા રે, સામર્થ્ય પ્રગટાવ. દયાદેવી. ૧ આર્યભૂમિ દયા ગંગમાં રે, સહુને સ્નાન કરાવ; આત્મસમા સૈ જીવની રે, રક્ષારીતિ ભણાવ. દયાદેવી. ૨ જીવોના દિલમાં વસી રે, કૂરતા દૂર હટાવ; મારામારી વૈરની રે, વૃત્તિને શમાવ. દયાદેવી. ૩ આત્મજ્ઞાન પ્રકાશનું રે, જગમાં દાન ફેલાવ, કરૂણ નદીના પૂરથી રે, દેશે સર્વ રેલાવ. દયાદેવી. ૪ આંખે દુઃખી ના કે પડે રે, કણે નહીં સંભળાવ એવું જગકર શક્તિથી રે, વિજ્ઞપ્તિ ઉર ઠાવ. દયાદેવી. ૫ દયામય મુનિવડે રે, સર્વ દેશો ઉભરાવ; દેખી સુણું અમે હષીએ રે, પાસે દિન એ લાવ. દયાદેવી, ૬ For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૩૫૯. menannnnnnnnnnnnnnnnnnnnnnnnnnn રેમરામમાં વ્યાપીને રે, કરૂણા મૂર્તિ બનાવ બુદ્ધિસાગર ધર્મની રે, હારે વહેલી આવ. સં. ૧૯૭૦ જેઠ સુદિ ૨ બુધવાર દયાદેવી. ૭ हृदय मेमानने आमन्त्रण ९९ રાગ માઢ. મળશો હૃદય મેમાન, મહને મળશે હૃદય મેમાન; ઐકય વિચારના પ્રાણ રે.................. ... હવે આત્મ જ્ઞાનાદિ સમાનતા રે, દુઃખે દુઃખી થનાર; હૃદયમાં ધ્યેય થઈ રહે છે, છાયા થઈ રહેનાર રે. હને- ૧ પ્રેમ સમુદ્ર ઉછાળ રે, શોભે ચંદ્ર સમાન મેળ મળે સહુ વાતમાં રે, કરતો ગુણગણ ગાન છે. મહને ૨ આનન્દ રસ રસિયે કરે રે, દુઃખ ભૂલાવે ભાન; સાહાચ્ચક સહુ વાતમાં રે, રસતે અભેદે પ્રાણ રે. હને ૩ મિ રેમ રંગાઈ રે, આત્મ પ્રદેશ પ્રદેશ, પ્રેમે તન્મય તાનમાં રે, સર્વ સમાવે કલેશ રે. મહને ૪ આત્મા ભિન્ન થઈ રહે છે, ચિત્ત કરીને ઉદાર, પન્થી એકજ વાટને રે, આત્મ પ્રતિનિધિ સાર રે. મહને પ સદ્દગુણ મૂર્તિ પૂજ્યતા રે, જ્ઞાની સમાધિવંત આત્મ ચારિત્ર્ય શેભત રે, દ્રવ્ય ચારિત્રથી સન્ત રે. હને ૬ ચેગી ઉચ્ચ ગુણે વડે રે, કર્મ એગી જગવીર; બુદ્ધિસાગર મિત્રને રે, ચાહુ મેળ સુધીર રે. મહને. ૭ સંવત ૧૯૭૦ ના જેઠ શુદિ ૩ ગુરૂવાર For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ ભજનપદ સંગ્રહ, અહે. - सर्वत्र दृश्यमान ब्रह्म.. બ્રહ્મ સર્વત્ર જણાય રે, અહં બ્રહ્મ સર્વત્ર જણાય; અનુભવ એડ સહાય રે.. સર્વ જીવોમાં ચેતન્યની રે, સત્તા અનુભવ ગમ્ય; પિડે યથા તદ્ધત્ અહે રે, બ્રહ્માનુભવ રમ્ય રે. બ્રહ્મમાં બ્રહ્મ મળી ગયું રે, તે સાક્ષાત્કાર; બુદ્ધિસાગર અનુભવે રે, આનંદ અપરંપારરે. સંવત ૧૯૭૦ જેઠ સુદિ ૪ યુક્રવાર. અહે. ૧ અહે. ૨ ॐ अनुभवीए थतुं ते ते ' કવ્વાલી. મળીને સજ્જનો સાથે મળીને દુર્જનો સાથે, હૃદયને બાહ્ય સંગે, અનુભવીએ થતું તે તે. નગર ગ્રામ વિષે વિચરી, ફરીને જંગલો માંહિ, શુભાશુભ કર્મના ચગે, અનુભવીએ થતું તે તે. મનુષ્યના વિચારે બહ, પ્રતિ વ્યક્તિ પડે જૂદા; મળે મેળોજ જૂદાઈ, અનુભવીએ થતું તે તે. મળીને ભિન્ન પડવાનું, થઈને ભિન્ન મળવાનું, જગની ભવ્ય શાળામાં, અનુભવીએ થતું તે તે. વિચિત્ર પ્રષ્ટિનભેદ, અનુભવ બહુમળે જ્ઞાને; બુધ્યબ્ધિ સત્તની દષ્ટ, અનુભવીએ થતું તે તે. સંવત ૧૯૭૧ સુદિ ૫ શનિવાર. For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. 7 અમે સન્તોના મેમાન સન્તાના મેમાન રે, અમે સન્તાના મેમાન; આનન્દરસ ગુલ્તાન રે......................... સન્ત અમારા પ્રાણ છે રે, સન્ત અમારા માગ; સન્ત સરોવર ઝીલીને રે, ધરીએ નિજ ગુણુ રાગ રે. પ્રભુ વસે છે સન્તમાં રે, સર્વ તીના વાસ; સન્ત હૃદયના પ્રેમથી રે, મેાહ કર્મના નાશ રે. સન્ત ચરણની ધૂલમાં રે, એર પવિત્રતા ખાસ; સેવકને સ્વામી કરે રે, તેના છે વિશ્વાસ રે. આનન્દરસ રસિયા સદા રે, સન્તવસે અમ પાસ; આત્મજ્ઞાનીની ગોઠડી રે; તેની હજી છે પ્યાસ રે. પાર્શ્વ મણિ સન્તા ભલા રે, દ્રેઇ દે નિજ રંગ; બુદ્ધિસાગર સન્તને રે, દેખે વધતા ઉમંગ રે. સંવત્ ૧૯૭૦ ના જેઠ સુદ ૬ રવિવાર. :: પ્રમુત્રાર્થના. કર વ્હેલી પ્રભા વ્હાર રે, વાર જરી ન લગાડા; મેળવી મનના મેળ રે, આનન્દે રમાડા. ડુંટીથી સર્વે કહું, નાધારા ધાર; મનનું ધાર્યું સહુ કરા, કહુ અનન્તી વાર; શ્રદ્ધાના જોનાર રે, ધાર્યું કરીને ગમાડા. પરા પશ્યંતીમાં થયું, સર્વે તુ જોનાર; માગ્યાવણ આપે પ્રભુ, મુજ પાપો ધાનાર; બુદ્ધિસાગર ધાર્યું રે, પેટ ભરીને જમાડા. સંવત્ ૧૯૭૦ ના જેઠ સુદ ૬ રવિવાર, ૪ For Private And Personal Use Only ૩૧ .....242. અમે. ૧ અને. ૨ અમે. ૩ અમે. ૪ અમે. પ ૩૨૦ ૧ કર૦ ૨ ૪૨૦ ૩ Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ ભજનપદ્ય સંગ્રહ, वहे मीठां हृदय झरणां. १० પ્રભુની સર્વવ્યાપિની, ખરી ભક્તિ પ્રગટવાથી; કરૂણા મહાગિરિવરથી, વહે મીઠાં હૃદય ઝરણ. જીના ચિત્ત સરવરમાં, વિચારેના તરંગે બહુ પ્રગટતા દેખીને પ્રેમ, વહે મીઠાં હૃદય ઝરણાં. પરસ્પર ચિત્તના મેળે, હૃદયની વાત કહેવાતી; પરસ્પર ચિત્તને પોષે, વહે મીઠાં હૃદય ઝરણું. સ્વયં દેખે સ્વયં જાણે, મળ્યાથી મળ બહુ ખીલે; અનુભવ જ્ઞાનીની સંગે, વહે મીઠાં હૃદય ઝરણાં. નથી સંકેચ જ્યાં થા, હૃદય ખાલી થતું જ્યાં સહુ, બુદ્ધયષ્યિતન્મયી ભાવે, વહે મીઠાં હૃદય ઝરણાં સંવત ૧૯૭૦ ના જેઠ સુદિ ૮ મંગળવાર કાળીને મારામાં નો. * માઢ રાગ. જાગી જીવે છે કેઈ, જોયું એ જોઈ, ઉઘે દુનિયા તમામ; કાઢયું માખણ લેઈ, અનુભવ લેઈ, પામ્યા ચેતન રામ; બ્રહ્માનન્દ સર્વત્ર છે રે, સર્વ જીવોની માંહી, બ્રહી દષ્ટિથી દેખતાં રે, પરમાતમ છે આંહી રે. જાગી. ૧ જન્મ મૃત્યુ નહીં આત્મમાં રે, આવ્યા અનુભવ એહ, સત્તાએ પરમાતમાં રે, દેખુ જ ગુણગેહ રે. જાગી. ૨ પરમ બ્રા પોતે સદા રે, જાગી જતાં જણાય અલખ નિરંજન બ્રહ્મની રે, કથની અકથ્ય લખાય છે. જાગી. ૩ For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૩ જાગી. ૪ જાગી. ૫ સર્વ વિષે બ્રહ્મ વિકસે રે, દુનિયા દેખે બહાર; દેખે નિજમાં જ્ઞાનીએ રે, આનંદ અપરંપાર રે. પિતે પિતાનું ન દેખતાં રે, અન્યમાંહી ન દેખાય, પોતે પોતાનું પરખતાં રે, સર્વમાંહી તે જણાય રે. સ્થિર થાતાં નિજ આત્મમાં રે, શુદ્ધોપગે બેશ; પરમાનન્દની હેરને રે, અનુભવ હોય હમેશ રે. જાયું તે સ્થિર થઈ ગયા રે, છેડયું ભટકણ કામ; બુદ્ધિસાગર આત્મમાં રે, દેખે વિશ્વ તમામ રે. સંવત્ ૧૯૭૦ ના જેઠ સુદિ ૧૧ ગુરૂવાર. જાગી. ૬ જાગી. ૭ હજુ ગપુના શું? પછીથી શું? . ૧ વિચારી જે કર્યું શું શું? વિચારી જે મળ્યું શું શું? વિચારી જે ગયું શું શું, અધુના શું પછીથી શું. વિચારી જે રહ્યું શું શું, વિચારી જે બન્યું શું શું વિચારી જે ફર્યું શું શું, અધુના શું પછીથી શું. વિચારી જે જીવન રેખા, ચડાયું ક્યાં પડાયું કયાં; સુધાર્યું શું બગાડયું શું, અધુના શું પછીથી શું. વિચારી જે કર્યો મિત્રે, વિચારી જે કર્યા ભક્ત ગયા છે કે રહ્યા કેઈ, અધુના શું પછીથી શું. ગયા મેળા રહ્યા મેળા, થતા મેળા થશે મેળા રહ્યા મેળા થયા જૂદા, અધુના શું પછીથી શું. થશે લાભ વા ટેટે, થયો હાને અહે મેટે; અશાતા શાતના ગે, અધુના શું પછીથી શું. સ્વભાવે શું વિભાવે શું, ગ્ર ત્યાગું અનુભવ છે? વિવેકે ધર્મના માટે, અધુના શું પછીથી શું. For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. અનુભવ શું જણાવે છે, હૃદયમાં ખોજ કર ઉંડી બુદ્ધ બ્ધિધર્મપ્રાપ્તિમાં, અધુના શું પછીથી શું. સંવત ૧૯૭૦ ના જેઠ સુદિ ૧૨ શુક્રવાર ક્લ ને હૃહનું તું . કન્ન કવ્વાલિ. કર્યા શો નિશ્ચય પૂર્વે, ગ્રહ્યું છે સુખ તે શામાં, ગ્રહ્યું છે દુઃખ તે શામાં, મરીને હાલનું તું જે. અન્તર્ થકી શું શું, ત્યજ્યુ અન્તર્ થકી શું શું; વિચારે શા ત્યજ્યા લીધા, સ્મરીને હાલનું તું જે. પ્રતિજ્ઞાઓ કરી શી શી, કઈ પાળી કઈ ત્યાગી, ફર્યા નિશ્ચય કયા ક્યારે, સ્મરીને હાલનું તું જે. પ્રથમ લાગ્યા કયા સાચા, પછીથી જૂઠ લાગ્યા શ્યા; અનુભવની કટીમાં, સ્મરીને હાલનું તું જે. વિચારે મેળ કેનાથી, થ સાથે જ કેની જ ક્યાં પડ્યા છૂટા કયા ક્યારે, સ્મરીને હાલનું તું જે. વિચારથી જ આચારે, ફર્યા ક્યારે મળ્યું ફળ શું; કર્યું કર્તવ્ય કરવાનું, સ્મરીને હાલનું તું જે. કષાયે જે કર્યા હેનું, ઉદય ફળ શું અનુભવમાં, કરી શી નિજ ઉત્ક્રાન્તિ, સ્મરીને હાલનું તું જે. ગયે જે કાલ તે પર તું, ત્વરિત દે આમની દ્રષ્ટિ; જીવન જે જે ગયું તે તે, સ્મરીને હાલનું તું જે. અહે તે આજ પર્યન્ત શે, કર્યો ઉપશમ અચલ કે; બુદ્ધચબ્ધિશુદ્ધ ઉપગે, સ્મરીને હાલનું તું જે. સંવત્ ૧૯૭૬ ના જેઠ સુદિ ૧૩ શનિવાર For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૬૫ કકકર રૂપા ગાંવને રેવો. ક્લ કવ્વાલિ. ઉઘાડી આંખને દેખે, ક્યું શું જમીને સારું ભલામાં ભાગ ના લીધે, ગુમાવ્યો વ્યર્થ નિજજન્મ. જમ્યા તે શું વન્યું તેથી, જમાડ્યા નહિ ગરીને ધની હે તે ઉકાળ્યું શું, સુપાત્રે દાન ના દીધું. ફર્યા ગાડી વિષે મ્હાલી, કરી શી બહાદૂરી તેમાં કર્યા ઉપકાર નહિ જગમાં, ગુમાવ્યું વ્યર્થ નિજ આયું. ૩ થયા પંડિત તે શું રે, કરી બહુ વ્યર્થ ચર્ચાઓ જગતનું દુઃખ હરવામાં, હલાવી જીભ નહીં ને. મળી સત્તા સતાવાને, ગરીઓને પજવવાને, અહંવૃત્તિ કરી ઝાઝી, અહે એ વ્યર્થ સત્તા છે. અહો નિજ શેખના માટે, ગુમાવી વ્યર્થ લક્ષમીને; ભલામાં લક્ષ્મી ના ખચી થશે કલ્યાણ શી રીતે. અરે ઓ માનવી ભેળા, અભિમાની થતે શાથી, સિકંદર બાદશાહ જેવા, ઘસી બે હાથને ચાલ્યા. અરે એ માનવી ભેળા, ભમાવે અન્યને તું શું અહંતાથી સ્વયં ભૂલ્યો, થશે પશ્ચાત્ હારૂં શું. र हजी तुं चेती ले मनमां. કવ્વાલિ. હજી તું ચેતી લે મનમાં, કરી લે ધર્મની કરણી; ભણીને ભૂલ ના ખા તું, મળ્યું પરમાર્થનું ટાણું. For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, હૃદયથી રાગને ત્યાગી, હૃદયથી શ્રેષને ત્યાગી, કરી લે આત્માની શુદ્ધિ, રહી તવ હસ્તમાં મુક્તિ. બનીશ ના એક ક્ષણ માત્ર, પ્રમાદી તું અરે મેહે બુદ્ધયબ્ધિધર્મ સાધી લે, સુણ ઉપદેશ સોને. સં. ૧૯૭૦ જેઠ વદિ = ગુરૂવાર. - ફળ સાતિ. છી હવે મને હરિનામ સું નેહ લાગ્યો. એ.રાગ. જાણીને જોયું કુશિષ્ય સંગતિ નઠારી, આપે છે દુઃખ બહુ ભારી રે જાણીને વિનયને વૈરીને અક્કલને દુશ્મન, સામું બેલી ચિત્ત બાળે, રીસ કરે ગુરૂ રાગ ન ધારે, ધર્મવિમુખ થઈ ચાલે છે. જાણીને. ૧ ભરમા મનમાં ભરમાતે, સ્વચ્છન્દી થઈ હાલે; પ્રત્યેનીક થઈ સામે પડીને, ધર્મ પાતાળમાં ઘાલેરે. જાણીને. ૨ દુર્જન લોકની સંગ કરીને, નિન્દાએ મુખ કરે કાળું ખાયહેનું હા ખાદે છે ખાંતે, સમજે ન દુષ્ટ કેણ હાલું રે. જાણીને.૩ મૂર્ખ કુશિષ્યની સંગતિ ખાટી, જેવી કાણી જલ લેટી; મનને મેલોને સ્વાર્થમાં વહેલ,કુટીલ શઠ મતિ છેટી રે. જાણીને. ૪ અજ્ઞાની પશુ સમ અવતારી, કુસંસ્કારી હરામી; રણના રોઝમે બહુ ચંચલ,બાહ્ય વિષયને છેકામી રે. જાણીને. ૫ ગશાળાને પાઠ ભજવતે, મુખ મીકે દિલ ઝેરી, ત્યાગી ઉપરથી અન્તરૂ રાગી, ધર્મશાસનને જે વૈરી રે. જાણુને. ૬ મળશે નહિ કુશિષ્ય ભવોભવ, પ્રભુને વિનતિ હમારી, બુદ્ધિસાગર સન્ત સમાગમ, મળશ સદા સુખકારી રે. જાણીને. ૭ For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૭. જ આમજ્ઞાનિની દૃષ્ટિ. # છે સર્વથી ચાર જ બંધાતુ: અહો એ કવ્વાલી. થઈ જ્યાં જ્ઞાનીને પ્રીતિ, નથી ત્યાં જ્ઞાનીને ભીતિ; ભલે દુનિયા પડે સામી, ત્યજે નહિ કાર્ય આરંક્યું. ખરેખર આત્મજ્ઞાનીને, પ્રવૃત્તિ રોગ નાના છે; અત્યંતર આત્મજ્ઞાનીને, નિવૃત્તિ એગ ન્યારે છે. ધ્રુજે ભયથી અખિલ દુનિયા, ધ્રુજે નહીં આત્મજ્ઞાની ત્યાં અહે એ આત્મજ્ઞાનીની, ગતિ છે સર્વથી ન્યારી. અહે જ્યાં વિશ્વ બંધાતું, ફરે ત્યાં છુટથી જ્ઞાની; અહો એ આત્મજ્ઞાનીના, હૃદયમાં વિશ્વ છે જાદુ. મરેલી દુનિયા લાગે, જીવંતે આત્મજ્ઞાની ત્યાં અહે જયાં વિશ્વ ઉઘે ત્યાં, હૃદયથી જાગતે જ્ઞાની. પડ્યા જ્યાં ધર્મના પન્થ, મતામતમાં પડી દુનિયા અભેદે દેખતે જ્ઞાની, સકલમાં આત્મની જ્યોતિ. અખિલ વિદધિમાંહી, મીઠી મેરામણ જ્ઞાની; અહો એ જ્ઞાનીની આંખે, અમારું વિશ્વ છે જ. અહે એ જ્ઞાનીની આંખે, અમારી આંખ મેળાપી; હૃદયમાં જ્ઞાનની જ્યોત, અખંડાનન્દનું હૃણું. અહે એ જ્ઞાનીના મેળે, અમારે મેળ મળવાને; બુદ્ધ બ્ધિ જ્ઞાનીના મેળે, હૃદયમાં મુક્તિ પ્રગટે છે. સંવત ૧૯૭૦ના જેઠ વદિ ૫ શનિવાર. For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. » જૈનો ગાળો. 2 જાગી જેને ઝટપટ ઝઘડાથી દૂર રહે રે, જેવાં વાવે બીજે તેવાં ફળ કમે કહો રે; ઝઘડા કરતાં પડતી થાવે, ઘરની લક્ષ્મી નાસી જાવે, કજીયા કંકાસથી પડતીના ચકે વહે રે. જાગી. ૧ હતા પૂર્વજે કેવા સારા, સત્તા લમી શક્તિ ઉદારા; અધુના દશા તમારી કેવી થઈ છે તે કહે રે. જાગી. ૨ લક્ષમી ભરતીતી ઘર પાણી, અગ્રગણ્ય સત્તા ના છાની; યાદી લાવી કજીયા ત્યાગીને સંપે રહેશે. જાગી. ૩ નાત જાતમાં ટંટા પાડી, પક્ષ ગ્રહીને લડતા દહાડી, ગાડી વાડી લાડી ફ્લેશ ત્યજી શાન્તિ ચો રે. જાગી. ૪ એક બીજાની ઈર્ષ્યા ત્યાગે, પ્રભુ પાસે સારૂં સહુ માગો, સંપી મેટા મનથી ઉદય માર્ગ જલદી ગ્રહ . જાગી. પ શાસનની સેવાને માટે, સંપીને ચાલે શિર સાટે ત્યાગી વેર વિરોધ કુસંપનાં બીજે દી રે. જાગી. ૫ નહીં તે જે આંખ ઉઘાડી, પડતીથી થાશે ધૂળધાણ, માટે સંપ ચાલે વિધ્ર પડ્યાં સર્વે સહે રે. જાગી. ૭ અન્ય કેમની ચડતી થાતી, સમજ્યાથી મનમાં સમજાતી, સત્તા ધન વિદ્યાથી ઉંચા સમજે મન અહો રે. જાગી. ૮ સંપે ધન સત્તાની વૃદ્ધિ, વંશ પરંપર વધે સમૃદ્ધિ બેલે બુદ્ધિસાગર શિક્ષા સાચી સદહે રે. જાગી. ૯ ૩ રાત્તિઃ ૩ રૂ સં. ૧૯૭૦ ના જેઠ વદિ ૬ રવિવાર For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૬૮ આ છે સ્મરણ. ઍ ઍ આ આ આ આ આ આં મંત્ર સ્મરે સદા રે. ઑ ઓ મંત્ર ગણેતાં દુઃખ પડે નહિ શિર કદા રે. આ મંત્ર ગણો જ્યકારી, પ્રણવ મંત્ર જગમાં સુખકારી. ઓ ઔ મંત્ર ધ્યાવતાં પરમ બ્રહ્મમય નિર્મદા રે. ઑ ૧ હરતાં ફરતાં ઓ ધ્યા, ઓ ઓ માંહી લગની લગાવે આ ધ્યેયપણે થઈ જાતાં, શિવસુખ સંપદા રે. ઓ . ૨ રગેરગમાં ઑ ૉ પ્રગટાવે, અન્ય કશું નહિ ચિત્તે લાવે; સાક્ષાત્ ય સર્વને જ્ઞાતા સિધે ઓ યદા રે. . . ૩ વનિથી લય જે પ્રગટે, મિથ્યાવરણે સર્વે વિઘટે; બોલે બુદ્ધિસાગર ઑ ઓ પરમ પ્રભુ તદા રે. આ ઑ. ૪ સંવત ૧૯૭૦ ના જેઠ વદિ ૭ સોમવાર -છ વાયું શું વેર થી. - કવ્વાલિ. ધમાધમમાં રહી વૃત્તિ, ગુણે વણ વેષ આચારે; અભિમાની થયા વેષે, વન્યું શું? વેષ પહેર્યાથી. ૧ રહી જે કામની ઈચ્છા, પરિગ્રહની રહી ઈચ્છા; અસત્ય બોલવું સહેજે, વળ્યું શું? વેવ પહેર્યાથી. ૨ રહી જે માનની ઈચ્છા, કરાવ્યું કલેશ લેકમાં; રહી જે ભીખ ભેગેની, વળ્યું શું? વેશ પહેર્યાથી. ૩ કપટનાં નાટ્ય ભજવાતાં, કશાની થતી વૃદ્ધિ; ત્યર્યું તેને ગ્રહું પાછું, વળ્યું શું? વેષ પહેર્યાથી. ૪ ત્યજીને એક બહુ કીધાં, ત્યજી જેમ કાંચળી સ; રહ્યો જે મેહ મનમાંહી, વળ્યું શું? વેષ પહેર્યાથી. ૫ ४७ For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. હરાયા ઢારની પેઠે, રહે ત્યાગી નહિ જગમાં; બુદ્ધગ્ધિ સદ્ગુણા સેવે, મુનિના વેષ છે લેખે. સંવત ૧૯૭૦ ના સ્ટેટ વિદે છ સામવાર. જે પ્રતિજ્ઞાપાજીન. કવ્વાલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૬ કરીને કાલ ખાલીથી,−કર્યું સ્વાર્પણ પ્રતિજ્ઞાથી; અહં તાધ્યાસને છેડી, પ્રતિજ્ઞા પાળ હિમ્મતથી. પ્રતિજ્ઞા વીરની શાભા, પ્રતિજ્ઞા કીર્તિનુ લ્હાણું; પ્રતિજ્ઞા સ્વર્ગની કુંચી, પ્રતિજ્ઞા પ્રાણની મૂર્તિ. હરિચંદ્રે પ્રતિજ્ઞાથી, અમર કીર્તિ કરી જગમાં; પ્રતિજ્ઞા આત્મની છાયા, સમજતા સન્ત યોગીએ. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઇ જગમાં, જીવ્યા તે શુ ? મર્યો તે શું? પ્રતિજ્ઞા પાળીને મુઆ, રહ્યા એ જીવતા જગમાં. કરી સ્વાર્પણ પુન: પાઉં, લઇશ ના જેહ આપેલું; પ્રતિજ્ઞાના ખરા ટેકી, અગધન નાગના જેવા. પ્રતિજ્ઞા છે ચિતા જેવી, જીવતાં ભસ્મ થાવાનું; અહા એ ભસ્મમાંહીથી, જીવીને દેવ થાવાનુ. પ્રતિજ્ઞાથી પડ્યા પાછા, ખરા એ ખાયલા લોક; પ્રતિજ્ઞાપાલને શૂરા, ખરા એ મર્દ ગણવાના. સ્વયં હસ્તે વચન આપી, ક્રૂ તે ફાગટીએ છે; કરીને સુખ નિજ કાળુ, થતા હડધૂત જગમાંહી. પ્રતિજ્ઞા ભ્રષ્ટનું મુખડું, સદા માટે રહે વ્હીલ; ચહે નહીં સ્વર્ગસુંદરીઓ, વચનના ઘાતકાને રે. વઢેલા એલ મુખમાંહી, કદા પાછા નહીં પેસે; ખરેખર શૂરવીરાના, જગત્માં દેખશે જ્યાં ત્યાં. ૧ 2. મ ७ ८ ૯ ૧૦ Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. અમર દેહ નથી રહેતાં, અમર મહેલો નથી રહેતા; પ્રતિજ્ઞા પાળકે જગમાં, અમર રહેતા સદા નામે. પ્રતિજ્ઞા પાળનારાની, જગમાં જીવતી કીર્તિ ભલે હે રંક વા રાજા, જીવતા શાસ્ત્રના પાને. અહો એ બન્ય માતાને, અહે એ ધન્ય પિતાને; અદે જેનાં જ સંતાને, પ્રતિજ્ઞા લીને પાળે. અહો એ ધન્ય ભૂમિને, અહ એ ધન્ય છે કૂળને, પ્રતિજ્ઞા પાળકે ઉપજે, રહે ઈતિહાસના પાને. અહે એ ધન્ય ગુરૂઓને, અરે જેના હદય શિષ્ય; પ્રતિજ્ઞામાં અડગ રહીને, ગુરૂનું નામ દીપાવે. અહો એ ધન્ય જાતિને, અહો જે જાતિમાં જનમ્યા; પ્રતિજ્ઞા પાળીને પૂરી, કરે છે ઉચ્ચ જાતિને. અહે જે દેશના લોકે, પ્રતિજ્ઞા પાળતા ટેકે; ધરે નહિ મૃત્યુની પરવા, જગમાં દેશ શોભાવે. અહો એ ધન્ય જીહાને, વદી પાછું ગ્રહે નહિ જે અહો એ જીભપર રહેતી, વચનસિદ્ધિ અને કીર્તિ. અહ એ ધન્ય માનવને, શિખાવે પાઠ અને બની આદર્શવત્ પિતે, ત્યજીને સર્વ સ્વાર્થોને. અહો એ ધન્ય માનવને, બની વિશ્વાસની મૂર્તિ જગતમાં સત્ય તે થાયે, ખરો એ શાહુકાર જ છે. અહો એ ધન્ય માનવને, વિપત્તિઓ સહી કેટી; પ્રતિજ્ઞા પાળતો બેલે, અહંમમતા ત્યજી દરે; અહે એ ત્યાગી છે પૂરે, ત્યજી સુખની સહુ આશા; પડેલાં કષ્ટ પેઠીને, પ્રતિજ્ઞા બેલીને પાળે. વિદેહી શ્રીજનક પેઠે, કરી સ્વાર્પણ લહે સુખડાં; ત્યજીને ચિત્તમાંનું સહુ, કરી સ્વાર્પણ વધું પાળે. અહો જે સ્વાર્થ વિઝાના, બની કીડા વધું ત્યાગે, કરે નિજ આત્મની હાનિ, કરે ના ન્નતિ સાચી. For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ર, ભજનપદ સંગ્રહ. પ્રતિજ્ઞા ભંગ જે કરતા, ખરા તે ભંગીઓ જગમાં, પ્રતિજ્ઞા ત્યાગરૂપ વિષ્ટા, ગ્રહે જે મુખમાં પાછા. ક્ષણિક મનના થઈને જે, પ્રતિજ્ઞાઓ કરી લેપે; ફરે જેની પ્રતિજ્ઞાઓ, ફરે હેનું કર્યું માન્યું. અરે વિશ્વાસ તેને શે ? ફરે જે બેલ બોલીને, ખરી વખતે રહે અળગે, ગળું કાપે ફરી જઈને. વચન આપી ફરી જાવે, કરે બેસું અલ્યું જે; ઉતારી કૂપમાંહી તે, ઉપરથી દેરડું કાપે. કરે લાખે પ્રતિજ્ઞાઓ, જુવાને બાળને વૃધ્ધ પ્રતિજ્ઞા પાળતા વિરલા, હૃદયને વાણીની ટેકે. પ્રતિજ્ઞા પાળવામાંહિ, ખરી કિસ્મત માનવની; પ્રમાણિકની ખરી કુંચી, પ્રતિજ્ઞા ભ્રષ્ટ શુકર છે. પ્રતિજ્ઞા મુક્તિનિસરણી, પ્રતિજ્ઞા શક્તિમય દેવી, પ્રતિજ્ઞાથી પડે તેને, વિનિપાત જ તે શતધા. પ્રતિજ્ઞા જીવતી શક્તિ, કરીને પૂર્ણ પાન્યાથી; પ્રતિજ્ઞા ચૂકતાં ચૂક્ય, ખરેખર સ્વપ્રતિષ્ઠાને. પ્રતિષ્ઠાના ખરા પ્રાણે, પ્રતિજ્ઞા પાળવામાં છે; પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા, પ્રતિજ્ઞા પાળવા પર છે. ગમે તેવી પ્રતિજ્ઞાને, કરીને હઠ નહીં પા છે; પ્રતિજ્ઞા પૂર્ણ પાળ્યાથી, મળે છે અને શક્તિ. પ્રતિજ્ઞાત વિચારેને, અમલ કરે ખરા ઘેયે ત્યજીને ભીતિ સઘળી, વિચરવું સ્વપ્રતિજ્ઞામાં. જીવે નિજને મર્યોમાની, પ્રતિજ્ઞા પાળ કીધેલી, અમર થાવું પ્રતિજ્ઞાથી, જીવંતાં દિવ્ય જીવનથી. પ્રતિજ્ઞા અને કીધી, ખરી રીતે કરી પાળી; પ્રતાપે સ્વપ્રતિજ્ઞાથી, દીપાવ્યું નામ પિતાનું. પ્રતિજ્ઞા મંત્રની કરણું, ચલાવે દેવતાઓને ચલાવે સર્વ કેને, ફળે છે સિદ્ધ લોકેને. For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૭૩ પ્રતિજ્ઞા પ્રાણ સમ વ્હાલી, ખરેખર સન્ત લોકેને; ચળાવ્યા ન ચળે ભે, ડરાવ્યા ના ડરે તેઓ. પ્રતિજ્ઞા જે કરે તેને, નિભાવી લે ઉપાથી; પુરૂષમાંહી ગણાવાને, કરેલા કેલ પાળી લે. કદાપિ ઝેરને ચાલે, પીવાને વેગ આવે તે; ગણીશ ના મૃત્યુની પરવા, પ્રતિજ્ઞા પાળવા માટે. કદાપિ કે જુસ્સાથી, પ્રતિજ્ઞાભ્રષ્ટ ના થાતે; મળે જે ઈન્દ્રની પદવી, તથાપિ ભ્રષ્ટ ના થાવું. જરા વાતે વિધી થઈ, અભિમાને ફુલાઈને, વચનને ભંગ ના કરજે, વિચારી ટેકને ધરજે. પ્રતિજ્ઞાથી પડેલાઓ, જગમાં અન્યને પાડે; કદી ના સંગતિ કરજે, થશે સંગત અસર તેવી. વચનની ટેક ધરવાનું, શિખ્ય ના તે શિખે તું શું? પ્રતિજ્ઞા પાળતાં શિખે, શિખ્યો ત્યારે સકલ બીજું. ૫ ફરી જાતી જીભલડી રે, પ્રતિજ્ઞા બેલીને ક્ષણમાં અહે એ જીભ સપિ, રહે ત્યાં ભય કહો કેવો? શરીરે નહીં અમર રહેતાં, મળ્યું તે ભિન્ન થાવાનું જગની લાલચ છોડી, પ્રતિજ્ઞા પાળજે પૂરી. નપુંસક તે ગણવાને, પ્રતિજ્ઞાથી હઠે પાછે; પ્રતિજ્ઞા જે ફરે કીધી, પછી એ માનવી શાને. પ્રતિજ્ઞાની ખરી કે, વધે છે નેક માનવને; પડે વિશ્વાસ તેને બહુ, કરે એ કાર્ય ધારેલાં. પ્રતિજ્ઞાને ત્યજે ભિરૂ, વિપત્તિ પડે ત્યારે; વિપત્તિયે સહી પૂરી, પ્રતિજ્ઞા પાળતે શ્રે. પ્રતિજ્ઞા પૂર્ણ પાલકની, ચરણઘેલી જ પૂજાતી, અહે તે ધૂલીમાં પણ કઈ, ભરાતું સત્ત્વ પૂજ્ય જ છે. પ૧ અનન્તી શક્તિનાં દ્વારે; થતાં ખુલ્લું વચન ટેકે, વચનગુપ્તિ થતી સહેજે, અનુભવ ચગીને એને. For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ ભજનપદ્ય સંગ્રહ. અને રાજાશુ, પતિ પદવી તે વિવેકે સહુ વિચારીને, પ્રતિજ્ઞા ધારવી પશ્ચાત; કરીને તું ડરીશ ના કંઈ, મરણ છે સર્વના માથે. પ્રતિજ્ઞા પાળવા માટે, અને તે કર ઉપાયથી, વિપત્તિ પડે પહેલી, પછીથી સહુ ખસી જાવે. પ્રતિજ્ઞા જ્ઞાનીને શુભે, પ્રતિજ્ઞા સન્તને શોભે, પ્રતિજ્ઞાની પડે હાકે, અહે બહારના મુખે. પ્રતિજ્ઞા ન્યાયીને શેભે, પ્રતિજ્ઞા યેગીને શોભે, પ્રતિજ્ઞા ધીરને શેભે, નથી ત્યાં કામ કાયરનું. ફલેગ સિંહની જેવી, પ્રતિજ્ઞા શૂરની તેવી; પ્રતિજ્ઞાનાં વચન જુદાં, પ્રતિજ્ઞાનાં હૃદય જુદાં. થયે વિદ્વાન તથાપિ શુ, મળી પદવી તથાપિ શું? વધી ઉમર તથાપિ શું, પ્રતિજ્ઞા ટેક ના ધાર્યો. બળે રાજા તથાપિ શું, અન્ય વક્તા તથાપિ શું; બજો લેખક તથાપિ શું, વચન બેલી ફરી જાતાં, અને સાધુ તથાપિ શું, અન્ય શિક્ષક તથાપિ શું; મળી લક્ષ્મી તથાપિ શું, કરીને કેાલ તેડ્યા જે. થયે જે શેઠ હૈયે શું? મળ્યા ઈલ્કાબ ન્હોચે શું? પ્રતિજ્ઞા ભ્રષ્ટ થાવાથી, ફરે છે સર્વ પર પાણી. સુધારક જે બન્યું તે શું? પરીક્ષક જે બન્યું તે શું ? પ્રતિજ્ઞા ટેક ના ધારી, અલેખે જન્મ માનવને, વળે શું બોલવાથી બહુ, વળે શું ધમીંના ડેળે; વચન બેલી ફરી જાતાં, નહીં વિશ્વાસ રહેવાને. વળે શું બહુ વિચારોથી, વળે શું ખૂબ વાચનથી; વદી શબ્દ ફરી જાતાં, નથી કિસ્મત ટકાની રે. વળ્યું શું બાગમાં ફરતાં, વળ્યું શું પંચમાં બેઠે; વળ્યું શું મૂછ આંબળવે, વચન બેલી ફરી જાતાં. વળ્યું શું મેજ માર્યાથી, વળ્યું શું મિષ્ટ ખાવાથી વળ્યું શું ફેન્સી કપડે, વચનને ભંગ જે કીધો. For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. વન્યુ શુ હાજી હા કરતાં, વળ્યું. શુ દાવ ખેલ્યાથી; નમ્યા જો લેાક ત્હોયે શું, વચનના ભંગ કીધે જો. અમીરાઇ મળી તેા શુ, પ્રતિજ્ઞાએ નહી પાળી; પ્રતિજ્ઞા પાળનારાએ, સકલથી શ્રેષ્ઠ છે જગમાં. પ્રતિજ્ઞાના અધિકારી, બન્યા જે ચેાગ્યતા પામી; પ્રતિજ્ઞા તે વહે પૂરી, વિવેકે સત્ય સમજીને પ્રતિજ્ઞા પાળવામાંહિ, નવુ' જીવન પ્રગટ થાતું; નવા અવતાર થાવાના, અસલ આંખે નવુ ભાસે. શુભાશુભ બહુ પ્રતિજ્ઞાઓ, વિવેકે સત્ય આદરવી; અની ગંભીર ને ધીરા, સમયના જાણ થઇ કરવી. પ્રભુ દરબારમાં જાવા, પ્રતિજ્ઞા પાસના જેવી; બુધ્ધિ સિદ્ધ સાધનમાં, પ્રતિજ્ઞા વ્રતાની છે. સંવત ૧૯૭૦ ના જેઠ વિદ ૮ મગળવાર. ashiओनी मेघ प्रति अन्योक्ति प्रार्थना. વર્ષો મેઘજી ભારી, ભૂમિપર વર્ષો મેઘજી ભારી; ઉરમાં અરજી ઉતારી........ભૂમિપર. ગડગડ વાઘે ગાજતા રે, વિદ્યુત લાઈટ ધારી; વાયુનુ વાહન કરી રે, કૃપા કરાને પધારી. પ્રાણશેષ અમ રહી ગયા રે, લેશેા હવે તેા ઉગારી; વડ આકાશી દેવતા રે, મહારાજ્ય પદ ધારી. સબંધ બાંધ્યા તુજ થકી રે, મત્સ્ય અડ્ડા જેમ વારિ; સંબંધ એવા તુજ થકી રે, ટાળ્યા ટળે ન જરારી. સરવરમાંહી ઝીલીએ રે, નિર્દોષ જીવન ધારી; માલુડાં અમે તાહ્યરાં રે, ઝટપટ કર સુખકારી. મનમાં તુંહિ તુંહિ થઈ રહ્યું રે, આવ આવ ઝટ વારી; બુદ્ધિસાગર મેઘની રે, આવી પહોંચી સ્વારી. સંવત ૧૯૭૦ ના જે વિદ ૧૪ સામવાર. For Private And Personal Use Only ૩૭૫ ૬૭ ૬૮ ૬૯ ७० ૭૧ ७२ ભૂમિ. ૧ ભૂમિ. ૨ ભૂમિ. ૩ ભૂમિ. ૪ ભૂમિ. ૫ Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ ભજનપદ્ય સંગ્રહ. दोषीओपर प्रेमभाव अने तेओनी सेवा. १५ કવ્વાલી. અરે માનવ જીવન હારું, કરીલે ઉચ્ચ ગુણ રાગે; કરીશ નિન્દા નહીં કેની, નથી નિન્દાથકી શાન્તિ. જગતમાં દેવી દેખી, થતી ધિક્કારની વૃત્તિ અહો એ દોષ હારામાં હશે ત્યારેજ તું કેવો?. સદા સર્વત્ર જીવમાં, ઘણુ થોડા રહયા દોષે; નથી કે દેષ વણ બાકી, અરે તું દેષ જે ન્હાશ. નથી નિર્દોષ માનવ કે, રહયા છે દેષ કંઈને કઈ બની નિર્દોષ પતે તું, જુએ અન્યત્ર કયાં દોષ. ગયા જ્યાંથી સકલ દે, અહો વીતરાગ તે જાણે; નથી સર્વજ્ઞતા જેમાં, રહયા ત્યાં દોષ કામે . પ્રથમ તું દોષ પોતાના, નિહાળી જે પરિહર તે; પડે કયાં અન્ય પંચાત, પડ્યાથી વાગશે નક્કી. જુવે જે અન્યના દોષો, અહો તે દેષ વૃત્તિમાં રમાવ્યાથી જ સંસ્કારે, પ્રગટતા ચિત્તમાં તે તે. પછીથી તે પ્રકટ થાતા, મળી સામગ્રીના ગે; યથા વૃત્તિ તથા વ્યક્તિ, જુવો એ ગષ્ટિથી. અધિકાર જ નથી તુજને, અરે એ દેખવા દે; ગુણપર રાગ રાખીને, ગુણેને દેખ જ્યાં ત્યાં તું. અરે તુજમાં ઘણું દોષ, રહયાના દેશીઓ પેઠે મહન્તએ દયા લાવી, નિવાર્યા છે ઘણું દે. અરે તું દોષીઓ પર જે, દયાની દૃષ્ટિ નહીં લાવે, અહો હારા ઉપર ત્યારે, મહન્ત લાવશે કયાંથી? પ્રભુની ચાહના રાખે, પ્રભુ સમ દીલ ના મેટું કરીને અન્યની નિન્દા, પ્રભુને પામશે ક્યાંથી? ફજેતી દેશીની કરતાં, ફજેતા તાારે થાશે; ટળે નહિ દેજીના દોષે, અને મહાવૈર બંધાતું. For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂહe ભાગ આઠમે. રહયા જે વિશ્વમાં દે, જીવનમાં કોઈને કઈ અહે તે ટાળવા માટે, જીવોપર પ્રેમ ધરવાને. બનીને સર્વથી ઉં, જુવે તું સર્વમાં દે; કદી ના ઉચ્ચ બનવાને, પ્રભુને પ્રાર્થના કરતાં. જીપર પ્રેમ નહિ ધારે, પ્રભુ પ્રેમી થવા ઈછે; ધરે ના દેશીયર પ્રીતિ, પ્રભુને પામશે કયાંથી? તમે કેવા હતા ન્હાના, મલીનતા વતી માતા હતી તે લક્ષ્યમાં લાવી, ધુને દેષ જીના. જાપર પ્રેમ લાવીને, જેના દોષને જોતાં તમારા દેષ દેવાની, પ્રભુની પ્રાર્થના ફળશે. તમારા પુત્ર પુત્રીઓ, હશે દેષી કદાપિ તે; ઘણું ગંભીરતા રાખી, પ્રયત્નો ત્યાં કરે કેવા ?. ગમે તેવા ઉપાયથી, ત્યજાવી દો સકળ દેશે; કહો તે ખાનગીમાં સહુ, જણાવા દે નહિ કેને. અહો તેવી રીતે પ્રેમે, ઘણી ગંભીરતા ધારી; ધુને દેષ અન્યના, પ્રભુની પ્રાપ્તિ એ રીતે. અરે કે તાારી નિન્દા, કરે કે દેષ દેખીને, હને તેથી થતું જેવું, સકલને થાય છે તેવું. ધરી હારા ઉપર પ્રીતિ, અરે કઈ દોષ જ છે, હને તેથી થતું જેવું, સકલને થાય છે તેવું. અરે હારા ઉપર , ઘણી પ્રીતિ ધરી સહેજે; હને તેથી થતું જેવું, અહે તેવું જ અન્યાને. સતાવે દેશીઓને બહુ, છપાવે હેલના છાપે, સ્વયં નિજ દેષને ઢાંકે, વળ્યું ધમી થવાથી શું? નથી સારા અને કેઈ, અરે હું એકલો સારે; ક્ષમાદિક નિજમાં નહિ કંઈ વળે શું ષષ્ટિથી. અહો નિજમાં રહ્યા દેશે, ગુણે રૂપે ગણાવાના ગુણેને દેષ રૂપે જ્યાં, અહે ત્યાં દેખવાનું શું? ૪૮ For Private And Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9. અજનપદ સંગ્રહ. નથી ત્યાં સન્તની ષ્ટિ, પ્રભુભક્તિ નથી કિચિત; પ્રભુની ઝાંખી જ્યાં થાતી, ગુણાનુરાગ ત્યાં નક્કી. ગમે તે પન્થ જાતિના, મનુષ્યજ હાય હૈાંયે શું? વદીશ ના દોષ ઇર્ષ્યાથી, ગુણાને જો ગુણાને કહે પ્રકટ કરવાથકી દોષા, જેતી દાષીની થાતાં; પ્રગટશે અન્ય નહિ ઢાષી, અહા એ માન્યતા જીઠી. વિના નામે પ્રકટ કરતાં, ખુવારી સર્વ દોષાની; ગુણાના લાભ દર્શાવે, ગુણેાની ચાહના થાતી. ગુણાની ચાહના થાતાં, પ્રવૃત્તિયેાગ સેવાતા; પ્રવૃત્તિથી ગુણેાની તેા, થતી પ્રાપ્તિ વિચારી લ્યે. અમુકનુ નામ દેઇને, પ્રગટ કહેવા સહુ દોષો; થતા ના લાભ તેથી કંઇ, વધે ઉલટા વિરોધ જ તા. પરસ્પર વૈરથી નિન્દા, ખુરૂ કરવા થતી વૃદ્ધિ; વધે ટટા થતી હિંસા, અહા એ દોષ કહેવાથી. ગુણા કહેતાં વધે પ્રીતિ, ગુણેાના રાગ બહુ સારી; ગુણાનુરાગ કરવાથી, રહેના દોષપર ષ્ટિ. થતાં દોષી ઉપર પ્રીતિ, થતા વિશ્વાસ દોષીને; કહે તેના અમલ કરવા, ખરેખર લક્ષ દેવાના. જીવા સ કર્મના વશમાં, ભમાવ્યા કથી ભમતા; વહે દા! અહા કમે, કહેા અન્યાય ત્યાં કાના. અનાદિકાલથી કમે, થતા દાષા જીવાને એ; યથા પોતે તથા સર્વે, અરૂચિ કા ઉપર ધરવી. અરૂચિ દોષી પર ધરતાં, પ્રથમ નિજના ઉપર ધરવી; અરૂચિ પાર નહીં આવે, નકામુ આયુ જાવાનુ અમૂલ્ય ક્ષણ મનુભવના, નકામા ગાળ ના કયારે; ત્યજીને દોષની દૃષ્ટિ, ગુણાનુરાગ ધર મનમાં. પ્રભુ જેવા સકલ જીવા, અહા સત્તાથકી માના; નિજાત્માવતા સહું જીવા, નિહાળાને તથા વર્તે. For Private And Personal Use Only ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૮ ૩૯ ૪૦ ૪૧ Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૭૦ શુભાશુભ સહુ પરિણામે, શુભાશુભ ફળતણ પ્રાપ્તિ; થતું ફલ આત્મ પરિણામે, વિચારીને ધરે પ્રીતિ. જીવને દોષદષ્ટિથી, નિહાળે જે હૃદય વતે, પરિણામ જ અહો તેવું, હૃદયમાં ફિલ વિચારી લે. પરિણામેતણી શુદ્ધિ, પ્રથમ નિજ આત્માની કરવી, નિરખવા નહિ કદી દેશે, ખરેખર અન્ય જીના. ગમે તેવાજ દોષીપર, કરૂણાને ધરી પ્રીતિ; સદા ઉપકાર કરવાને, પ્રવૃત્તિ કર યથાશક્તિ. ગુણે લેવા મહી જમ્પ, ગુણે લેવા જ સામગ્રી: મળી તુજને વિચારીને, જીવો પર પ્રેમ ધર જગમાં. ઘણા ઉપકાર હૈ લીધા, અહો ઉપકારી લેકેથી, ગ્રહ્યા તે આપ પાછા તું, કરી જીતણું સેવા. ત્યજીને દેષની દષ્ટિ, ભલી કર દોષીની સેવા; ઘિણું ઉપકાર તેઓના, અહે તે અન્ય ભવમાંહી. સતાવ્યાથી રીબાવ્યાથી, જીની હેલના કરતાં થતી નહીં આત્માની શાન્તિ, વધે ચાંચશ્ય મનમાં બહ. અહ અજ્ઞાનતા યાવત્, અહે તાવત્ સકલ જી; જુવે છે દેષ અના, અહો એ કર્મના વશમાં. કશો પરમાર્થ નહિ કરતા, અહો એવા છે જગમાં, જગમાં દોષદષ્ટિએ, બધું દેખાય દેશીલું. જગમાં આત્મજ્ઞાનીઓ, જુવે નહીં દેષ અને, ઈને આત્મવત્ દેખી, કરે ઉપકાર પ્રીતિએ. અહો એ આત્મજ્ઞાનીના-હૃદયમાં સાર ગુણ દષ્ટિ; રહી તેથી ગુણે દેખે, અને ઉપકાર કરતે એ. થયું જ્યાં આત્મજ્ઞાન જ ત્યાં, નથી નિન્દા ખરી પેટી, નિજાત્મવત્ સકલ છ, ગુણે લેવા ગુણે દેવા. સદા વિશુદ્ધ પ્રીતિથી, જીવના દેષ ધોવાના; ઉઘાડાં મર્મ નહીં કરતાં, ગુણથી ઉચ્ચ કરવાના. ૫૦ For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. વિશુદ્ધપ્રેમસૃષ્ટિએ, જીવા દોષી હૃદયમાંહિ; અહે। લાગે ઘણા વ્હાલા, સહુ દેષા ટળે યત્ને. વિશુદ્ધ પ્રેમ ગગામાં, સદાષીએ ઘણું' નહાતા; થઇ નિલ ખુશી થાતા, અહા એ માહાત્મ્ય સાધુનું. ગમે તેવા સદોષીના‚ થતા ઉદ્ધાર જ્યાં પ્રેમે; અહા એ સન્તાષ્ટિમાં, રહ્યં કંઇ દિવ્ય જાદુ હા. સદેાષીની કરી સેવા, ગુણી કરતા અડ્ડા સન્તા; અહા એ સન્ત માતાએ, અહા એ સન્ત દેવીએ. અહા એ માનવીએ ધન્ય, દયાની મૂર્તિયા જગમાં; જીવતી જાગતી જગમાં, જીવાના દોષ ધાનારી. અહા એ દિવ્ય ધાબીઓ, જીવાના દાષને ધેાતા; નમું હું પ્રેમથી ભાવે, જગત્ના દિવ્ય સન્તાને, કરે અપકાર તેના પર, કરે ઉપકાર સત્ત્તા હા; અહા એ સન્ત સેન્યાથી, સહુ તીથો ગણુ સેવ્યાં. અહેા તરતમ અપેક્ષાએ, ગુણાની સન્તદષ્ટિએ; સદોષીએ જ નિર્દોષી, ગણીને પ્રેમ ધરવાને, સમાગમમાં સદા આવા, અહા જે જે જીવા કર્યું અહા તે તે ગણી તુ તુ, જીવન ધર બ્રહ્મદષ્ટિનું. જીવા એ હુ ગણી સહુની, સદા કર સેલના સાચી; અહા એ સેવનામાંહી, રહી છે સ્વાતિ પૂરી. થયા ઉદ્ધારકા જે જે, જગત્ના તે અહે તેવા; અસમ અન્ય ગુણને તે, ગિરિસમ માનીને વઢતા. થવુ હાય તાારે ધમી, ખરી રીતે ખરા ભાવે; ગુણાનુરાગઢષ્ટિના, પ્રથમ સ્વીકાર કર નક્કી. ત્યજીને દોષની દષ્ટિ, સકલમાં દેખજે સારૂ સદા જ્યાં સારૂ તે મ્હારૂ, ગણી આચાર ધર સારા. કરેલા સર્વ ગુન્હાઓ, અહો તે માફ કર સાના; ખમી લે ને ખમાવી લે, સકલમાં દેખ પેાતાને. For Private And Personal Use Only પ ૫૭ ૫૮ પ૯ ૬૧ ર ૩ ૪ ૬૫ ૬૭ ૬૮ ૬૯ Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 4) ako ભાગ આઠમો. ગણીને સર્વાને સરખા, ગણીને આત્મવત્ સહુને; સદેોષીપર ધરી પ્રીતિ, કરી સેવા ગુણી કરજે. અહા એ સન્તના કમે, અહે એ સત્યના પન્થે; જવાની છે ખરી શિક્ષા, સુપાત્રા ભવ્ય સમજે એ. જગદુદ્ધાર કરવાની, ખરી સેવા જણાવી એ બુદ્ધચબ્ધિ સન્તાષ્ટિએ, પરામાંથી પ્રગટ થાતું. સંવત ૧૯૭૦ ના જેઠ વિદ ૦)) મંગળવાર. कहो शुं लेइने जाशो. કવ્વાલિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહં વૃત્તિ ધરી મનમાં, કદાગ્રહ ચિત્તમાં ધારી, અમારી પાસ આવીને, કા શુ? લેઈને જાશે. નથી કઈ યોગ્યતા આવી, નથી વૃત્તિ સમજવાની; ત્યજાઇ વક્રદૃષ્ટિ નહિ, કહેા શુ લેઇને જાશેા, પ્રથમ દૃષ્ટિતણા રાગી, મનીને આવતા પાસે; પરીક્ષાની નથી શક્તિ, કહેા શુ લેઇને જાશે. ગુણાનુરાગદૃષ્ટિથી, ગુણા લેતાં નથી શીખ્યા; ધરીને દોષની ષ્ટિ, કહેા શુ? લેઈને જાશેા. અમારી માન્યતા સાચી, ગણીને આવીયા પાસે; ખરી કકકા કરી નિજના, કહા શુ લેઇને જાશે, નથી લેવાતણી વૃત્તિ, વિત’ડાવાદની વૃત્તિ; અહંતામાન વૃત્તિએ, કહા શુ લેઈને જાશે. સ્વયં નિજ માન્યતા સાચી, કરાવાની રહી વૃત્તિ; નથી મધ્યસ્થની વૃત્તિ, કહેા શુ લેઈને જાશે. અસિમ ક્રોધની વૃત્તિ, જરામાં 'ધવાતા મહુ; For Private And Personal Use Only ૩૮૧ ७० 1 ७२ 3 G Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ભજનપs સંગ્રહ વદ જૂઠું પક્ષે કંઈ કહે શું લેઈને જાશે. અપેક્ષાઓ સમજવાની, નથી કંઈગ્યતા આવી; નથી કઈ શિષ્યની વૃત્તિ, કહે શું લેઈને જાશે. અમારા આશયે ઉંડા, ભર્યા સ્યાદ્વાદવાણુઓ; વિના સ્યાદ્વાદષ્ટિએ, કહો શું લેઈને જાશે. બની ધમધ અન્યત્ર, રહ્યું સાચું નહીં દેખે, ગ્રહ્યા વણ ન્યાયની વૃત્તિ, કહો શું લેઈને જાશે. નકામું બોલવું શાને, નકામું બેસવું શાને; અહ નિરપેક્ષદષ્ટિએ, કહે શું લેઈને જાશે. વધું સાપેક્ષ દષ્ટિએ, સમજતા જે અપેક્ષાએ, બુદ્ધચબ્ધિ સત્યને પામે, બની મધ્યસ્થ ગુણરાગી. સંવત ૧૯૭૦ ના આષાઢ સુદિ સોમવાર પાસે આવનારા પ્રતિ હૃદય . કવાલી. થયા કરશે થવાનું સહુ ભલું ભૂંડું યથાવૃત્તિ, નથી હેની જરા ચિન્તા, કહે કે પૂછનારૂં છે. અમારૂં જે અમે માન્યું, તમારા સર્વમાં તે છે; અમારૂં જે નથી તે તે, ઉઘાડું સર્વમાં તે છે. તમારી વૃત્તિના શિષ્ય, તમે સઘળા બની મેહે; અમારી પાસમાં આવી, કહો શું દેખનારા છે. તમે અંધા-સ્વયં બનીયા, સ્વયં નહિ દેખનારાઓ વહે છે. અન્યની પેઠે, કરીને હાજીહા મુખથી. બનીને અન્ય વિશ્વાસી, હૃદયના શૂન્ય થઈ વહેં; અનુભવગંધ ના જાણે, પ્રવું તે શું? ત્યર્યું તે શું ? ૫ For Private And Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૮૯ ૧, ૧ ૧ , , , , , , * * * * * * * * , , , જગના ચમે જેનારા, ખરી આંખે ન જેનારા; તમારૂં શું અમારું શું? ખરૂં ના દેખનારાઓ. તમારી આંખની અગ્રે, રહેજે વૃત્તિને પદે અમારૂં વા તમારું જે, ખરૂં તે ઐકય નહિ દેખે, અમારૂં સત્ય સહુમાંહિ, અમારામાં તમારું સહુ, ટળી ગ્યો ભેદ સહુમાંથી, સહુ ધર્મો અમારામાં. તમારી વૃજ્યનુસારે, ગણી જે માન્યતા સાચી અહા એ વૃત્તિ કુંડાળા, વિષે કેદી અને દૃષ્ટા. તમારી વૃજ્યનુસાર, અહો સાદૃશ્ય જ્યાં મળતું; આ સાધમ્યું ત્યાં માની, અહો એ વર્તુલે રમતા. જગતમાં વૃત્ત્વનુસાર, છે સર્વે રમે એવું; અનુભવની થતાં વૃદ્ધિ થતાં મેટાં જ વસ્તુ લે. અહે એ વર્તુલો જ્ઞાને, લહી સર્વત્ર વ્યાપકતા; પરસ્પરમાં સમાતાં એ, રહે જુદાઈ ના કિંચિત. અહો એ દૃષ્ટિની સૃષ્ટિ, અને સર્વત્ર વ્યાપક જ્યાં, ગળે વૃત્તિ ટળે ભેદે, ભલું ભૂંડું કહે કયાં શું? અહો એ વૃત્તિની બાહિર, અનુભવ માન્યતા આ છે; બુદ્ધચબ્ધિ સત્સમાગમથી, પરામાં ભાસતું એ સહ. સવંત ૧૯૭૦ ના આષાઢ સુદિ ૬ મંગળવાર For Private And Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ ભજનપલ સંગ્રહ. ૩ ૪ કવ્વાલિ. અમી ને આંખમાં આવી, ગઈ કાળાશ ના મનથી; સતાવે સર્વ જીવોને, કયું શું હું ભલું જગમાં. ટળી ના કાકની દૃષ્ટિ, જુવે છે દેષ અન્યના મુખે લવરી કરે ઝાઝી, કર્યું શું? હેં ભલું જગમાં. હણ્યાં મર્મો ઘણાંઓનાં, વદીને મર્મની વાણી, સ્વછન્દી થઈ ઘણું હાલ્ય, કર્યું શું ? હું ભલું જગમાં. ગરીબના ભલા માટે, હદયમાં કંપ ના પ્રગટ્યો મળ્યું તે મેજમાં ગાળ્યું, કર્યું શું? હું ભલું જગમાં. પ્રતિસ્પર્ધિ પ્રતિપક્ષી, મનુષ્યની કરી નિન્દા; બુરું બહુ ચિંતવ્યું મનમાં કર્યું શું? હે ભલું જગમાં. પ્રભુપર જે ખરી પ્રીતિ, અનીતિ ન રહે કિંચિત; અનીતિ તો હજી તાજી, કર્યું શું ? હે ભલું જગમાં. ખરે જે ધર્મ ભાસ્યો તે, નિવૃત્તિ પાપથી થાતી, હજુ પણ પાપની ચેષ્ટા, કર્યું શું? હે ભલું જગમાં. પ્રપંચની રમી બાજી, હરાવ્યા લેકને તે શું? બની કામી વિષય ભેગે, કર્યું શું? હું ભલું જગમાં. કરી કુક્તિ ઝાઝી, ઘણું જૂહું વો હે શું? મળ્યું તે ધૂળ સમ કીધું, કર્યું શું? હું ભલું જગમાં. હજારના ગ્રહયા શાપ. રહયો કોધે જ ધગધગતે; ધમાધમમાં રહ્યું રાજી, કર્યું શું? હું ભલું જગમાં. પ્રભુ સર્વજ્ઞની ભક્તિ, હૃદયમાં ધાર બહુ માને; બુદ્ધબ્ધિ ધર્મ કરવાથી, ભલું થાશે સ્વપરનું જગમાં. સંવત ૧૯૭૦ ના આષાઢ સુદિ ૮ બુધવાર. ૧૧ For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૮૫ છે. મીર ઘવતે પોતાનું ક્ર. . ભીડ વખતે વિરલા છે પિતાના પોતાના પિતાના પિતાના રે............ ભીડ વખતે સારી વખતમાં સગ થવાના સહુ, સ્વાર્થે કરે છે સન્માના; બુરી વખતમાં થાય ન બેલી કે, પાસે જતાં થાય છાના રે. ભીડ. ૧ આ પધારે પ્રાણ અમારા, અમે તમારા સદાના; ફરે વખત ત્યારે પાસે ન આવે કે, ઉલટા ગણે છે દિવાના રે.ભીડ. ૨ સદા વેચાયેલા અમે તમારા પ્રાણ કરીશું કુરબાના, વળતાં પાછું જ્યારે અસ્ત થવાને ત્યારે, શત્રુ બને છે નિદાના રે. ૩ પાંદડાં ફલ સમે ઝાડ ઉપર જઈ, પંખી કરે છે ગુતાના સુકું તળાવ થતાં બગલાં રહે ને કે, રંક અને હાય રાણ રે. ભીડ.૪ સારી વખતમાં અંધાને બહેરાં, પૂજાય કુબડા ને કાણા; પડતી વખતમાં પોતાના પતળે, નિર્ગુણ થાય નાદાના રે. ભીડ. ૫ પતિવ્રતા પણ સામી પડે છે, પુત્ર ગણે છે ટકાના; પડતાને પાટુ મારે પતિત જન, બધુ ખસે કાઢી બાના રે. ૬ ભકતે શિષ્યો ભાગી થાય બીજાના, મિત્ર બને છે કહેવાના બુદ્ધિસાગર ગુરૂદેવ મઝાના, ધર્મ સહાય સુલ્તાન રે. ભીડ. ૭ સંવત ૧૯૭૦ ના આષાઢ સુદિ ૮ ગુરૂવાર 3 टळी ना वासना हो शुं? કવ્વાલિ. ટળી ના વાસના હે શું? ફકીરી ને પહેર્યો, તજ્યાં ઘરબાર પિતાનાં, બન્યુ ઉપર થકી સારૂં, ટળી ના.વાસના હે શું. અહો દેખાય ના બીજે, ખરેખર રેતીમાં તાપ; થતાં વૃષ્ટિ ઉગે બીજે, ટળી ના વાસના હૈ શું. For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ ભજનપદ્ય સંગ્રહ, હતો બાળકે નહીં ત્યારે, હદયમાં કામનો ભડકે; જુવાનમાં પ્રગટ થાત, ટળી ના વાસના હૈ શું. રહ્યું છે હાડ જ્વરમાંહી, તનપર લેપ બહુ કીધે, મળે ટાળ્યા વિના ના કંઈ, ટળી ના વાસના હે શું. ત્યજી દીધી ત્વચાને, તથાપિ મૂળ અન્તરમાં જુઓને ગેટલી વાવી, ટળી ના વાસના હૈ શું. ક્ય છે દેહના ચૂરા, જીણા હેયે પ્રગટ થાતાં, અહે દર ચૂરણ વૃષ્ય, ટળી ન વાસના હે શું? જુઓને રાખથી ભાર્યો, જણાતો ધૂમ્ર ના કિંચિત્ ; પ્રકટતો વાયુથી વલ્ડિ, ટળી ના વાસના હે શું ? કર્યો વશમાં હિ ઘેડાને, કર્યો મજબૂત બાંધીને તથાપિ છુટતાં તે, ટળી ના વાસના હે શું ? હઠીલાઈ કરી ઝાઝી; ઘણાં બન્ધન થકી બાધે; તથાપિ રેડું એવું, ટળી ના વાસના હૈ શું ? ફુલીને ફાળકે થાતાં, અહંવૃત્તિ ધરીશ ના કંઈ થતું સાથે હૃદયનું એક ટળી ના વાસના હે શું? અપૂર્વ જ્ઞાન વૈરાગ્યે, વિનાશી વાસના સર્વે બુદ્ધ બ્ધિ ધર્મની શક્તિ, બહિરુ અન્તર્ બને ત્યાગી. ૧૧ સંવત ૧૯૭૦ ના આષાઢ વદિ ૧ બુધવાર %િ પ્રાધ કર્મ ક્ષણ. . કર્મો પ્રારબ્ધ ગણાય, અહો એ કર્મ પ્રારબ્ધ ગણાય, ટળે ન અન્ય ઉપાય.. ......... ....અહ. અકસ્માત્ સંગથી રે, ચરણાદિક જે થાય; શાતા અશાતા હેતુઓ રે, પ્રબલપણે પ્રગટાય. અહે. ૧ નંદિ મુનિવર પરે રે, તેમજ આદ્રકુમાર; ઉપાયે અવળા પડે રે, ઈચ્છા વણ આચાર. અહો. ૨ For Private And Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wimmin ભાગ આઠમે. ૩૮૭ શક્તિ સરાવી મરેડીને રે, કર્મ પ્રબલ થઈ જાય; જીવને નાથે વૃષભ પરે રે, પૂલ નદીમાં તણાય. અહા. ૩ ઘાતિ અઘાતિ નિકાચીયાં રે, ઉત્કૃષ્ટ પરિણામ; અણધાર્યા પ્રગટે તદા રે, ટાળે પ્રતિષ્ઠા ઠામ. અ. ૪ જાણે અનિષ્ટ દુ:ખદાયી જે રે, તેથી રહે બહુ દૂર યુદ્ધ કરે સામું ઘણું રે, હારે તથાપિ શૂર. હા. ૫ નદી સામા પૂરમાં વહે રે, તારે મહા બળવાન; નેપાયે કર્યા છતાં રે, બુડે તકતું જાણું. અહ. ૬. સાવધતા રાખ્યા છતાં રે, સર્પ સિંહ કરે ઘાત; ચાલે ઉપાય ન કેઈને રે, થાતા બળીયા મહાત, અહે. ૭ પુરૂષાર્થ જ પાછો પડે રે, પ્રેરણા બળ બહુ થાય; ચિત્ત ફરે બુદ્ધિ ફરે છે, દેહ ન તાબે રહાય. અહો. ૮ ચતુરાઈ ચૂલે પડે રે, ઉડી પ્રતિજ્ઞા જાય; વાયુથી અર્કતુલ જ સમું રે, જોયા જેવું જણાય. અહે. ૯ અણધાર્યું આવી ચડે રે, ધાર્યમાં પડે ધૂળ; શેર્સે કડા સળવળે રે, ભણ્યા ગણ્યામાં ભૂલ. અહે. ૧૦ ગર્વ ગંધાઈ જાય છે રે, રૂઠે નિકાચિત કર્મ, પડે ડહાપણમાં દેવતા રે, રાખે ન કોઈની શર્મ. અહે. ૧૧ પ્રારબ્ધ દેવું ચૂકવે રે, સમભાવે શાહુકાર; બુદ્ધિસાગર ગુરૂગમે રે, આનન્દઘન અવતાર. અહે. ૧૨ સંવત્ ૧૯૭૦ના આષાઢ વદિ ૨ ગુરૂવાર - કુતિનો અનુભવ. -D4 આષાઢ વદિ તૃતીયા દિને રાત્રી ઘણી વતી હતી, ઘન ગાજતે તે કાટકા થાતા હતા એવી સ્થિતિ, બહુ ચમકતીતી વિજળી પેસી જતીતી આંખમાં, ઘન વાયુના ઝંકાર વિદ્યુતને ગ્રહે નિજ પાંખમાં. For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ ભજનપદ્ય સંગ્રહ, ૩ એવે સમે પરમાત્મરૂપે લીનતા વૃત્તિ તણું, આ અનુભવ મોક્ષને, ઝાંખી હદય પ્રગટી ઘણું, વિકલ્પ છે જે રાગના ને દ્વેષના તે તે ટળે, નિજ આત્મરૂપે સ્વૈર્ય તે મુક્તિ અહીં નિશ્ચય મળે. આત્માવિષે આત્મા રહે પરભાવ ચિત્તે ના લહે, એવી દશામાં જ્ઞાનીઓ મુક્તિ હૃદયમાંહી વહે; એવી દશામાં મુક્તતા આનન્દ ચિન્હ ઘટ લહી, સાક્ષી સ્વપરને થઈ કરી પરમાત્મતા ઘટમાં વહી. નિજ ધર્મની જે અંશથી ઉપયોગમાંહિ શુદ્ધતા, ભાસે અહે તે અંશથી જ્ઞાનેન છે મુક્તતા; એ મુક્તતા દર્શનનયે વસ્તુગતે વસ્તુગ્રહે, જાણું અનુભવ પામતાં વસ્તુ પ્રતીતિ થઈ રહે. એ જ્ઞાનનય દર્શન અને ચારિત્રનયથી મુક્તતા, તે તે સ્વભાવે તન્મયે અનુભવથકી છે વ્યક્તતા; જુસૂત્રનયથી ઝાંખી એ ઉપયોગમાંહિ ભાસતી, અન્તર્ વિષે એ શબ્દનયથી મુક્તતા હી વાસતી. જેને થયે અહીં જીવતાં નિજ મુક્તિનો અનુભવ અહે, તે મુક્ત એવંભૂતથી થાશે અનુભવ એ લહે; લોકેષણાદિ વાસનાઓ મેહની સર્વે ટળે, આત્મપ્રદેશે મુક્તતા ક્ષાયિક ભાવે એ મળે. જાશે સહુ એ વાસનાઓ મેહની ધ્યાને ખરે, પ્રારંવ્યું તે કીધું અહે એ નયથકી નૈગમ વરે; આત્મપ્રદેશે ચિત્તનું જે ઐય તે મુક્તિ ભણું, બુદ્ધચબ્ધિ સ્યાદ્વાદે સહજ આનન્દમાં મુક્તિ ગણું. સંવત્ ૧૯૭૦ ના આષાઢ વદિ ૪ શનિવાર For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૮૯ મનોવૃત્તિને. - રહે કેમ નિશદિન ભમતી, હઠીલી રહે કેમ નિશદિન ભમતી; સમજાવ્યુ ન સમજતી,-હઠીલી મેહ પ્રેરણાથી પ્રેરાઈ, છાનીમાની છટકતી, વાર્યું ન માને સ્વચ્છન્દિની, ભૂતની પેઠે ભટકતી. હઠીલી. ૧ વેદ ભણાવ્યા કુરાન ભણાવ્યું, આગમ વાતને ભણતી; તેપણું વ્હાલ કરે વિષયમાં, ઉપનિષદ્ ગણગણતી. હઠીલી. ૨ ધ્યાન ધારણામાંહિ રમાડી, તેપણ બાહિરૂ રમતી; કર્યા કર્મ પ્રારબ્ધ પ્રાગે, ઓર વસ્તુ કંઈ ગમતી. હઠીલી. ૩ કરતી ના કંઈ એક ઠેકાણે, જ્યાં ત્યાં એઠું જમતી; મેટાઓનાં મહેણું ટૂણાં, ગડદાપાટુ ખમતી. હઠીલી. ૪ વાત કરે ઈશ્વરના ઘરની, રહ્યું નહીં કંઇ કમતી; ભક્તાણી થઈ ભરમાવે બહુ, કેને ગ્રહી કેને વમતી. હઠીલી. ૫ ઉપશમાવી ક્ષણ ઉપશમતી, જબરા આગળ નમતી; કર્યું સહુ ધૂળમાં મેળવતી, છૂટી થઈને લજવતી. હઠીલી. ૬ શક્તિ મહામાયા મહાકાલી, દુનિયાને બહુ ધમતી, બુદ્ધિસાગર શુદ્ધ રમણતા, પ્રગટ થઈ સહુ રમતી. હઠીલી. ૭ સંવત ૧૯૭૦ ના આવાઢ વદિ ૫ રવિવાર. અ9 મનોત્રમ. ( ક રસીલા ભ્રમરા કયાં તું ભટકે, બ્રાન્તિમાંહિ લટકે–રસીલા ઇન્દ્રિયેના વનવિષે રે, વિષય વલ્લિયે ઝાઝી વિષસમ તેની ગંધ ગણીને, તેમાં થા મા રાજી. રસીલા. ૧ ચંપા પાસે ના જતે રે, ચંપાઈશ મહાભારી, કમલ પાંખડીમાં વસેરે, ખાશે કરિકાલ મારી. રસીલા. ૨ રસવણ રસિયા ના રહે રે, પણ નીરસ નહીં.ચારી, નીરસમાં રમતાં થકાં રે, અન્ત થાય.ખુવારી. રસીલા. ૩, For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૯૦ ભજનપદ્ય સંગ્રહ. કામાદિક ષપદ ગ્રહી રે, જ્યાં ત્યાં ભમતા ભારી; મૂકી માલતી મ્હાલતાં રે, રહે પ્રતિષ્ઠા ન સારી. સમજી સમજી સાનમાં રે, વૃત્તિ લે તું સુધારી; બુદ્ધિસાગર ધર્મથી શૈ, અદ્ભુત થા અવતારી. સંવત્ ૧૯૭૦ ના આષાઢ વિદ ૬ સોમવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir SITX दगो ना दे हृदय पेसी. આવો For Private And Personal Use Only રસીલા. ૪ રસીલા પ મારા છે. જેન કવ્વાલી. કરી પ્રીતિ વિનયયેાગે, અની વિશ્વાસની મૂર્તિ થઇને પૂર્ણ પેાતાના, દગા ના દે હૃદય પેસી. કરી મીઠી ઘણી વાતા, પ્રતિજ્ઞાઓ ઘણી લીધી; અની વિશ્વાસના ઘાતી, દગા ના દે હૃદય પેસી. કદાપિ શીર્ષ પર પડતાં, કરાડા વિઘ્નની શ્રેણિ; તથાપિ દુ:ખ સહુ સહીને, દગા ના દે હૃદય પેસી. વિપક્ષીઓ ફસાવાને, હુજારા લાલચા આપે; ડગીને સ્વાત્મનિશ્ચયથી, દગા ના દે હૃદય પેસી. અનીને સ્વા માં અન્પા, મનીને શસ્ર પેાતાનુ; જીવતાં નર્ક ભાગવવા, દગા ના દે હૃદય પૈસી. જીવતાં તે મરેલા છે, હૃદય પેસી હૃદય છેદે; શિખામણુ સત્ય અવખાધી, દગા ના દે હૃદય પેસી. અરે ચ’ડાલથી ભૂંડું, અનીતિ આભલા જેવી; હજી સર્વે હૃદય સમજી, દગો ના દે હૃદય પેસી. નથી માનવ ગણાતા એ, હણે જે પ્રેમી થૈ હૈયુ; હુઠી પાછા કુકૃત્યાથી, દગા.ના દે હૃદય પેસી. સડેલા વિચારાથી, હઠીને સત્ય વચની થા; બુદ્ધગ્ધિ સત્ય સમજીને, પ્રતિજ્ઞા પાળજે પૂરી. સંવત્ ૧૯૭૦ ના આષાઢ વદ ૯ ગુરૂવાર. 3 ७ Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩થી . ચકી રે વાહ્ય ગણાતો. કવ્વાલી. ગયા આ પૃથ્વી પટપરથી, અનન્તા રાજરાણા; અનન્તા જાય છે જી, ત્યજી દેબાહ્ય અધ્યાસે. ગયું જે હેત ના કિંચિત્ , ત્યજી દીધું જ વિષ્ટાવત; ઉપાર્યું વિત્ત મેઘરૂં. ત્યજી દે બાહ્ય અબ્બાસે. ત્યજ્યાં ઘરબાર કુટુંબી, ગયું તૃણવત્ વધુને રે, તથાપિ તું ફસાયે જ્યાં, ત્યજી દે બાહ્ય અધ્યાસો. પ્રતિષ્ઠા શુકરી વિષ્ટા, રહી નિજરૂપથી જુદી ખરી ચૂડેલ ખારીલી, ત્યજી દે બાહ્ય અધ્યાસે. અહે જે શોધતા નિજને, નહીં જ્યાં ત્યાં સ્વયંભૂલી થતી એ ભૂલ અધ્યાસે, ત્યજી દે બાહ્ય અધ્યાસે. કરીને બંધ બે આંખે, બની અધે સ્વયં ખાળે; અહે એ વાત સમજીને, ત્યજી દે બાહ્ય અધ્યાસ. લગાવી લય નિજાત્મામાં, ખરૂં જે રૂપ પોતાનું ખરૂં નિજરૂપ જોવાને, ત્યજી દે બાહ્યા અધ્યાસો. ત્યજ્યાવણ બાહ્ય મમતાને, નહીં મળશેજ અંતરનું ખરૂં એવું હૃદય બેધી, ત્યજી દે બાહ્ય અધ્યાસે. કચ્યું આચારમાં મૂકી, કરી લે તું અનુભવને; બુદ્ધચબ્ધિ ધર્મના ઘેને, સદા આનન્દમય રહેવું. સંવત ૧૯૭૦ના આષાઢ વદિ ૧૦ સુક્રવાર. त्यजी दे भेदनो पडदो. કવ્વાલિ. સજીને આત્મની સૃષ્ટિ, વિશુદ્ધ પ્રેમની દષ્ટિ; સદાના ઐક્યને સજવા, ત્યજી દે ભેદનો પડદો. For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ભજનપદ્ય સંગ્રહ પ્રભુના ઐક્યના તારે, હૃદયના તાર સાંધી લે, હઠાવી ભેદકર માયા, ત્યજીદે ભેદને પડદો. વિશુદ્ધાનન્દ તિમાં, નથી મરવું નથી ડરવું; ત્યજી શંકા ત્યજી લજજા, તજી દે ભેદનો પડદે. જરા ના લેકની પરવા, હૃદયમાં રાખ ભીતિથી પ્રભુપ્રેમે નથી ભીતિ, ત્યજીદે ભેદને પડદો. નથી હારૂં અરે તેમાં, અહંતા શું ધરે ભેળા; અહંતા ત્યાં નથી સમતા, ત્યજીદે ભેદનો પડદે. વિચિત્રરંગથી રંગે, અહંતાને બુરે પડદે, નથી ત્યાં તું જ પડછાયો, ત્યજીદે ભેદને પડદો. દાણું મુંઝાય તું શાને, કરીને કલ્પનાઓને ગુરૂની સંગમાં રહીને ત્યજીદે ભેદને પડદે. ત્યજ્યાથી ભેદનો પડદે, હુને આનંદની ઝાંખી; થશે નક્કી ધરી શ્રદ્ધા, તજીદે ભેદને પડદે. મળી છુટા ન થાવાનું, ધરીને મેળ એ સાચો બનીને જ્ઞાનથી યોગી, ત્યજીદે ભેદનો પડદે. જણાશે આંખમાં લાલી, જણાશે ઘેન આમાં દિવનિ સુખની સહજ:ઉઠે, ત્યજીદે ભેદને પડદે. સદા સેડ તણા તારે, પ્રભુનો મેળ છે નક્કી, બુદ્ધચબ્ધિ ધર્મ ધારીને, ત્યજીદે ભેદને પડદે. સંવત ૧૯૭૦ના શ્રાવણ સુદિ ૧૪ બુધવાર રહે હવે રાજો. કવ્વાલી. કરીને મેળ વ્યવહારે, પ્રભુથી રાચતે મનમાં, તથાપિ મન ધરી મમતા, રહે અડગ હવે શાને. ધરે રંગે પલકમાં બહ, હને ના એ ઘટે ભાઈ, For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org yc ભાગ આઠમે. કરી મેળા ઘણા પ્રેમે, રહે અળગા હવે શાને. ગમે ના જ્ઞાન વણુ પુરૂં, અધૂરી જ્ઞાન વધુ પ્રીતિ; પ્રતિજ્ઞા કરી સાચી, રહે અળગા હવે શાને નીકળ્યા હસ્તીએ દાંતા, નહીં અંદર કદી પેસે; થતા ચૂડા પ્રતિજ્ઞાએ, રહે અળગા હવે શાને. થતા કાંટા તથાપિ જો, અહે! આ ખીજડા કેવા; જગમાં પૂન્ય દેખાતા, રહે અળગા હવે શાને કરે પરવા ન પ્રાણૈાની, મરે છે પાણીની સાથે; જીએ મીના અહે! કેવાં, રહે અળગા હવે શાને. ગમે ત્યારે પ્રભુ વણુતા, ટળે ના મેાહની ફાંસી; અહા સમજી હૃદય સાચુ, રહે અળગા હવે શાને ત્યજીદે ચિત્તમાં આવ્યું, સજીને જ્ઞાન અન્તનુ; મનીને ભક્ત શ્રદ્ધાળુ, રહે અળગા હુવે શાને. ખરી શ્રદ્ધા ખરી પ્રીતિ, ફળે છે ! ફળે છે હે!; પડાવ્યો પાઠ એ પૂરો, રહે અળગા હવે શાને. શમીને ભૂલ ના ખાજે, ભમાવ્યેા ભૂલ ના ખાજે; ત્યજીને ચિત્ત સ’ક્લેશા, રહે અળગા હવે શાને મળ્યા વણુ મુક્તિ ના ક્યારે, પ્રભુથી જ્યેાતિ ન્યાતે તા; ગુરૂનુ જ્ઞાન પામીને, રહે અળગા હવે શાને. ત્યજીદે લેાકની પરવા, કરી લે ચિત્ત નિર્મલતા; મળી ઝાંખી ગુરૂ મેળે, રહે અળગા હવે શાને. ગુરૂ પર પૂર્ણ છે શ્રદ્ધા, હને જે જ્ઞાનથી પૂરી; બુદ્ધગ્ધિ ધર્મને ધરવા, હવે અળગા જરા ના રહે. સંવત્ ૧૯૭૦ ના શ્રાવણુ વિદ ૧ ગુરૂવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩૯૩ 3 ૫ ७ ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ ભજનપદ્ય સંગ્રહ जगत् बदलाय क्षणक्षणमां. १९ કવ્વાલિ. ફરે તારા ફરે ભાનુ, ફરે ચન્દ્ર ફરે વાયુ, ફરે ઋતુ ફરે દણ્યિ, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. ફરે પાણી ફરે વાણું, રૂપાન્તર પામતા દેશે; વહે બદલાઈ આચારે, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. વહેતી જ્યાં હતી નદિયે, અહી ત્યાં રેતીનાં રણ છે. અહે જ્યાં રેતી ત્યાં ધિ, જગત્ બદલાય ક્ષણેક્ષણમાં. ૩ અહે જ્યાં માન રહેતા હતા ને રાજ્ય કરતા તા; અહો ત્યાં અબ્ધિનાં મેજ, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. ૪ હતા જે પર્વતે મોટા, ઘસાઈ ટેકરા જેવા; થયાને થાય છે થાશે, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. ૫ હતાં જ્યાં રાજ્ય આર્યોનાં, અનાર્યોનાં અધુના ત્યાં, થયાં જ્યાં રાન ત્યાં શહેર, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. હતાં જ્યાં શહેર ત્યાં રાને, અહો દેખાય છે આજે; જુવો ઈતિહાસનાં પાનાં, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. હતી જેરાવરી જાત, બની તે દાસસમ જાત; બન્યા છે દાસ તે ચોદ્ધા, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. હતી જે જંગલી જાતે, અધુના જોર પર તેઓ; સદા ના એક રૂપે કે, જગત્ બદલાય ક્ષણેક્ષણમાં. જુવાની જેશમાં જેઓ, અભિમાની હતા પૂરા; અધુના વૃદ્ધતા પામ્યા, જગત્ બદલાય ક્ષણેક્ષણમાં. હતા જે બાળકે તેઓ, બની યુવકેજ ગર્જે છે; બની વૃદ્ધ થશે દૂરે, જગત્ બદલાય ક્ષણમાંહી. બન્યા છે રંક તે રાણા, બન્યા છે રાજ તે કે; બને છે વેઠીયા શેઠે, જગત્ બદલાય ક્ષણક્ષણમાં. ૧૨ For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૯૫ ~~~~~~~~~~~ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૮ હતી જ્યાં રાજ્યધાનીઓ, અધુના રાસ ભૂકે; જતું જૂનું નવું થાતું, જગત્ બદલાય ક્ષણક્ષણમાં નવા પોય ઉત્પાદે, અને જૂના ટળી જાતા; રહે છે ધૈર્ય દ્રવ્યમાં, જગત બદલાય ક્ષણ ક્ષણમાં. સુધારા બહુ થયા થાતા, વિચારમાં જ લોકોના તથા આચારમાં દેખે, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં વિચારો જે કર્યા પૂર્વે, અધુના જે કરાતા તે; ઘણે ત્યાં ફેરફાર જ છે, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. હતાં બંધારણે પૂર્વે, હતા જે ભૂતમાં વે; થયાં રૂપાન્તરે તેમાં, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં પડે પૃથ્વીતણું આજે, જણાતાં શોધ ખોળેથી; જણાતા ફેરફારે બહુ, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. નદીઓના પ્રવાહમાં, ઈદંજલ ભાવના વતે; પરંતુ પાણી છે જુદું, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. વપુની સર્વ ધાતુમાં, તે પર્યાયને બદલે લહી સામગ્રી કાલાદિ, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. કળી કરમાય છે ખીલી, જુવે જન્મી મરે લેકે; અધુના જે પછીથી ના, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. તિરોભાવે રહયું છે જે, બને આવિર્ભાવે તે અહે એ સર્વદ્રમાં , જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં અહા નામે અને શબ્દ, પદાર્થોમાં જ પર્યા; ફરે છે પામી સામગ્રી, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. અહે જે જાણતા સમ્યગુ, રહે તે સ્થિર સમતામાં; બુદ્ધચબ્ધિ તત્ત્વજ્ઞાને એ, થતી મહાધર્મની શ્રદ્ધા. સંવત ૧૯૭૦ ના શ્રાવણ વદિ ૨ શુકરવાર, ૨૪ For Private And Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra res www.kobatirth.org લજનપદ્ય સ’અહે. ॐ कपटी वणिक् O Acharya Shri Kailassagarsuri Gyanmandir કપટી. ૧ કપટી. ૨ કપટી વાણિયાના અવતાર, મમતી મેહી મનમાં ખાર. ગુરૂની પાસે જ્ઞાનની વાતા, કરતા થઇ હુશિયાર; સમ ખાધા સાચુ ખેલવાના, ધૂતે ધમે અપાર. દેવગુરૂના સેાગન્ન ખાઇને, કરતા જૂઠ વ્યાપાર; ગુરૂને છેતરે દેવને છેતરે, ઉપર ધર્માચાર. નંદના ક્ન્તને ગેરવિન્દ્ર જાણે, અને છે સ્વાર્થે ગમાર; વખત આવે ત્યારે નીચા નમીજાય, પછે દાવે દે માર. કપટી. ૩ ધર્મક્રિયાઓ કરે ઘણીપણું, ચિત્ત ન નિર્મલ થાય; ગંગામાં કાયલા વા વેળાખડું, કાળાપણું નહિ જાય. કપટી. ૪ દયાની વાતે ડાહ્યા અને પણ, લેતા ઘરાકના પ્રાણ; જીવડા ન્હાના બહુ ખચાવે, કરે માટાની હાણુ. કપટી. પ કાલુ બેલીને કળા કેળવે, કરતા ફસાવવાની વાત; પેાતાના થ પેટમાંહિ પેસીને, કરે પછીથી ઘાત. વાણિયા બચ્ચા કખુ ન સચ્ચા, થયા ન કાઇના થાય; ગાંડ રાંડ ને વાણિયા રાજા, હાય પાતાના ન ભાય. કપટી. ૭ માતાના પેટમાં ચિતા ચિત્ર, ખડક્યા ચિતામાં પ્રમાણ; ત્રણે ઠેકાણે વાણિયા સારા, અન્ય ઠેકાણે ન માન. કપટી. ૮ સગી માતાને છેતરવામાં, જરા નહીં અચકાય; કપટી. ૬ ચિતા કમાનની પેઠે નમીને, ધાર્યું કરે ગમ ખાય. કપટી. ૯ જન્મ થકી કાગડાની પેઠે, કપટ કલા સંસ્કાર; કપટી. ૧૧ ટાળ્યા ટળે નહીં ધર્મ ક્રિયાથી, મૃત્યુની સાથ જનાર. કપટી. ૧૦ છેતરતા સાનીને વાણિયા, ધર્મના નામે વ્યાપાર; કરતા માટેા ભક્ત બનીને, લેાભી કપટ આચાર. કદાપિ વાણિયા ધમી અને તો, મુક્તિ લહે નિર્ધાર; કવિ અનુભવી સમજુ સમજો, ચેતી ચાલેા નરનાર. કપટી. ૧૨ સંવત્ ૧૯૭૦ ના શ્રાવણ વિદ્૩ રવિવાર. For Private And Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩૭ के व्यापार दक्ष वणिक्. १९ વાણિયા વ્યાપારે હશિયાર, ખા ! વખતે ગમ નિર્ધાર. આગમબુદ્ધિ વાણિયો જગમાં, આપે શ્રેષ્ઠ સલાહ ગાંડે ઘણેલે પણ વાણિયે ડાહ્યો, આપે બુદ્ધિ ઉત્સાહ. વાણિયા. ૧ વાણિયા વણ અહો રાજ્ય રાવણનું, ગયું વિચારી વિચાર, જૈન વણિકે અક્કલમાં ચહાવા, પ્રધાનપદ ધરનાર. વાણિયા. ૨ દુ:ખી ગરીબને પાલક વાણિયા, ભૂખ્યાને આપે અનાજ; દયાવિષે તે વાણિયા પહેલા, રાખે વખત પર લાજ. વાણિયા. ૩ વાણિઓ ધન ખર્ચે વરઘોડે, જુવે ન પાછું લગાર; ડાહીના ગાંડા ને ગાંડીના ડાહ્યા, ધરે દયા આચાર. વાણિયા. ૪ શાહ નામ વાણીયાનું સાચું, મહાજન પદવી માન; જાણે સમયને વાણિયા સહેજે, કુદ્રતી એવું જ્ઞાન. વાણિયા. ૫ કાગડાને પણ વાણિયે છેતરે, ગંભીર દાવ સુજાણ; ધનને જીરવનારે વાણિ, શરાફીનું ઈમાન. વાણિયા. ૬ કીર્તિનું કોટડું ચણવામાં, વાણિયે છે તૈયાર હસી નમી પડી દાવ રચીને, કાર્ય સિદ્ધ કરનાર. વાણિયા. ૭ મનનું ધાર્યું જણાવતે ના, કાર્ય થતાં સમજાય; જાણે પણ ના મગનું નામ દે, ફેલી ઉંદરવત્ ખાય. વાણિયા. ૮ સલાહ સુલેહને સંગી વાણિયે, સર્વજીનો આધાર; દેશમાં દેલત વાણિયે લાવે, પરદેશ વ્યાપાર. વાણિયા. ૯ ખોડા ટેરાંની પાંજરાપોળે, સ્થાપે ગામેગામ; દયા ક્ષમાદિ અનેક ગુણનું, વાણિયે છે શુભ ધામ. વાણિયા, ૧૦ આચારે વ્યવહારે ઉત્તમ, દયા ધર્મ પર પાર; બુદ્ધિસાગર ગુણને દેખે, કરતે પાપકાર. વાણિયા, ૧૧ સંવત ૧૯૭૦ ના શ્રાવણ વદિ ૪ સોમવાર For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૯૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. * गमे ते कर जुवानीमां. કવ્વાલિ. પ્રમાદે પાઢ ના ભાઇ, મળ્યે અવસર જવા ના દે; જરાની પ્રાપ્તિની પૂર્વે, અને તે કર જીવાનીમાં, ત્યજી દે સર્વ વિકથાઓ, વળે ના વાત કરતાં કઇ; તપ: જય ધ્યાન આદિ સો, અને તે કર જુવાનીમાં, કરા પરમાર્થના યજ્ઞા, જંગનાં દુ:ખ હરવાને; દયા સત્યાદિ સેવીને, અને તે કર જુવાનીમાં. સજીવન બાહ્ય પ્રાણી, હરી લે દુ:ખ તેઓનુ; ધરીને હામ હૈયામાં, અને તે કર જીવાનીમાં. જગત્ સેવા પ્રભુ પૂજા, જગત્ સેવા ખરી ભક્તિ; ગુરૂ પાસે ખરૂ સમજી, અને તે કર જીવાનીમાં. અની સેવક પ્રથમ પોતે, કરી લે વિશ્વની સેવા; થતા સેવક પછી સ્વામી, અને તે કર જુવાનીમાં, મળ્યું તે સર્વ વિશ્વાથે, ગણીને ત્યાગ કર હે; રહી છે ત્યાગમાં મુક્તિ, બને તે કર જુવાનીમાં. જીવાની તા જવાની છે, સદા ના એડ રહેવાની; મળી એ પુણ્યના યાગે, અને તે કર જુવાનીમાં. બુરાઈને ત્યજી વેગે, ભલાઈને લહી ભાવે; બુદ્ધચબ્ધિ ધર્મનાં કૃત્યો, અને તે કર જીવાનીમાં, સંવત ૧૯૭૦ ના શ્રાવણ વિંદે પ ગુરૂવાર. मत्स्य गलागल न्याय. મત્સ્ય ગલાગલ ન્યાય રે, વતે સર્વત્ર ભારી; મોટા કરે એ ન્યાય રે, સમજો નર અને નારી. મ્હોટાનું મન કાયદો, શક્તિમત સદાય, For Private And Personal Use Only ૩ ૫ ७ ८ Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩૯ ન્હાના અપરાધી ઠરે, મેટા મારી ખાય; પુછે કે એ કેણ રે, શક્તિ જ્યાં ત્યાં છે બારી. મત્સ્ય. ૧ વાઘે મા માનવી, હે શે ઈન્સાફ, શક્તિ હીણુ છેદાય છે, માગે તો પણ મારી પિલ મેટાની મોટી રે, જુવો વાંસ મઝારી. મત્સ્ય. ૨ માગે મળવાનું નહીં, હાથ ધરે શું થાય; ઉદરાથે અન્યાય છે, સ્વાર્થી જ્યાં ત્યાં ભાયઃ કરે અન્યાયને ન્યાય રે, વ્હોટા યુક્તિ પ્રચારી. મત્સ્ય. ૩ સર્વ કાયદા કાનુને, અલ્પ શક્તિ જનહિત, નબળાપર બન્ધન સહુ, ચાયત સંકેત; મેટા ના બંધાય રે, શક્તિ સ્વાતંત્ર્યધારી. મ . ૪ વાડે ગળીયાં ચીભડાં, કરે કિંહ પોકાર, ટાથી જે મેટકા, દે તેને તે માર; શેર માથે સવાશેર રે, કરતો હેની ખુવારી. મત્સ્ય. ૫ ઉદર નિમિત્તે કાયદા, નબળા માથે હેય, જીવ રહે જીવ થકી. આહારે જગ જેય; જીવનમંત્ર સદાય રે, કુદ્રતથી એ વિકારી. મસ્ય. ૬ સાચે પ્રભુને કાયદો, પ્રભુ દરબારે ન્યાય શુભાશુભ કર્મો થકી, સુખ દુખ ચેતન પાય; બુદ્ધિસાગર ધમે રે, ધરશો ચિત્ત વિચારી. મત્સ્ય. ૭ સંવત્ ૧૯૭૦ ના શ્રાવણ વદિ ૬ બુધવાર. દિ ક્ષમાપનાં. ખમવાની રીતિ રે વિરલા જાણતા, જ્ઞાનીઓ જ્ઞાને રે મનમાં આણુતા. મુખે મિચ્છાદુક્કડ બહુજન બેલે રે, શબ્દના અર્થે વિરલા ચાલતા; ખમે ખમાવે સમતા મનમાં ધારી રે, તેવારે જ શિવપુર હાલતા; For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૦ ભજનપદ્ય સંગ્રહ. રાગાદિક દેશે રે દરે ખાળતા, અનુભવની લહેરે રે મનડું વાળતા. ખ. ગાડરીયા પ્રવાહે ખમવા ધારે રે, સમજી રે ખામણ રીત સુધારતા, સુરતા સાથે અનુભવ સુખમાં હાલે રે, આતમને ભદધિ પાર ઉતારતા; વૈરાગ્યે મનમાં રે શુભ અનગારતા, ભાવે રે ભાવના દોષ વિદારતા. ખ. સર્વ જીવોને આત્મસરીખા જાણું રે, કોઈની સાથે વેર ના રાખતા ધર્મક્ષમા અન્તર્મનિશદિન આણું રે, જીવતાં શિવસુખ અહિંયાં ચાખતા રીતે એમ વીરજિનેશ્વર ભાખતા, કેપને કાઢી રે દુરે નાખતા. ખ. ખેંચીને પરભાવથી સઘળી પ્રીતિ રે, આત્મા સંખ્યપ્રદેશે પ્રીતિ સ્થાપતા; સહં હં રટતા ટતા જ્ઞાને રે, તન્મય થઈ શુદ્ધ સ્વરૂપે બાપતા; દાનાદિક રૂદ્ધિ રેનિજને આપતા, સમતાના તપથી કર્મને તાપતા. ખ. આતમ તે પરમાતમ એ ઉપયોગે રે, દુગ્ધારે વયમાંની સહુ ભૂલતા; અન્તરૂમાં સહુ રષ્ટિ સમાવી ખેલે રે, આનન્દના ઓથેરે મુખની પ્રફુલ્લતા, સમતાના પારણે ધ્યાને ઝૂલતા, વીર્યનેવિકાસેરેનિજ ગુણ ખીલતા. ખ૦ ૫ ઉંધ્યા કેઈ ખમા કેઈ જાગી રે, ઉપગે રહી આપ ખમાવતા, આપ ખમાવે પરને તેહ ખમાવે રે, સ્થિરતાની વાટે રે શિવપુર જાવતા, નિઃસંગી થઈને રે આતમ ભાવતા, કમની સાથે રેલઢતાં ફાવતા. ખ૦ ૬ અમત ખામણ સર્વ જીવોની સાથે રે, કરતાં રે આજે આનંદ વ્યાપી, બુદ્ધિસાગર વીતરાગપદ વરવા રે, સમ્યકત્વ ભાવે રે ચેતન છાપી; નિજગુણરેનિજને દાન આપી, જાગીરે અન્તર્ ભાવેએ જાપાયે ખ૦ ૭ સંવત ૧૯૭૦ના ભાદરવા સુદિ ૪ મંળળવાર. » विश्वासीने शिक्षा. અખંડાનન્દ વરવાને, ભવધિજ તરવાને હેને જે થાય પ્રીતિ, શિખામણ ધાર અતરૂમાં. તજી દે દુર્મતિનારી, ત્યજી દે વાંછના પ્યારી; ત્યજી દે કામની કયારી, ત્યજી દે મેહની યારી. ૧ For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આમાં. હૃદયથી દૂર કર ચિંતા, જવલતી સૂક્ષ્મથી ચિ’તા; વસી રહે આત્મની નીત્યા, લગાવી તાન મન પ્રીત્યા. તરી જા લેાભના દરિયા, અનતા દુ:ખથી ભરિયા; અનતાં સુખ તે વરિયા, અન્ય જે જ્ઞાનમાં અનીચે. નથી જગમાં જરા શાન્તિ, ધરે કયાં બાહ્યમાં ભ્રાન્તિ; ખરી ચૈતન્ય ઉત્ક્રાન્તિ, વરી લે ધર્મની કાન્તિ... નથી જ્યાં તુ અરે તું ત્યાં, પ્રવેશે માહથી રે કયાં; મર્યા વણુ તા નથી મુક્તિ, ખરી એ શાસ્ત્રની ઉક્તિ. ખરી નિ:સગતા ધારી, વિકા આવતા વારી; બુદ્ધગ્ધિ ધર્મ પર પ્યારો, ખરો એ સત્ય આધારો. સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ છ ગુરૂવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir .... For Private And Personal Use Only ૪૦૧ 3 ॐ जगत्मा शक्तिमान् जीवी शके छे. ....જગમાં. ....જગમાં, ૧ જીતે શક્તિમન્ત, જગમાં જીતે શક્તિમત્ત્ત; નિલ પાસે અન્ત........... કાયિક વાચિક શક્તિથીરે, દુર્બળ વર્ગ જીતાય; વ્યષ્ટિમાં સત્તાવšરે, સ્વતન્ત્ર જીવાય તંત્ર યંત્રના બળથકીરે, સ્થૂલવિવે જય થાય; માનસિક મંત્રા વગેરે, સત્તા વિશ્વ સહાય. કાયમળે કેશરી જુઆરે, વનમાં કરતા રાજ્ય; ન્હાનાં પક્ષીપ૨ આરે, રાજ્ય કરે છે. માજ. સવ શક્તિ ભેગી થતાં રે, સ ંપે જગ રહેવાય; પૃથક્ શક્તિયા સહે થતાં રે, નહિ અસ્તિત્વ રખાય....જગમાં ૪ ખળ વિના શી મહાદુરી રે, નિર્મૂલ મૃતક સમાન; ....જગમાં. ૨ ....જગમાં. ૩ ક્ષીણુ મળે અહુ જાતનાં રે, રહ્યાં ન નામ નિશાન ....જગમાં.૫ મેળવવી સહુ શક્તિયા રે, એ છે સાચા ધર્મ, ધર્મ શૂરાના જાણુવા રે, નિળ લહુ ના શ.....જગમાં,દ્ ૫૧ 9 Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ ભજનપદ્ય સંગ્રહ. સ્થલ વિશ્વપર ભોગવે રે, સત્તા સબળા લેક; નબળા જન કચરાય છે રે, પાડી મેટી પિક. જગતમાં.૭ કામગુણ કબુતર જુઓ રે, પામે બાજથી નાશ; જુઓ મગર જળમાં કરે રે, માછલીઓને ત્રાસ. ....જગતમાં.૮ નિજ રક્ષણ શક્તિ વિના રે, બનતે માનવ દાસ સત્તાવણ માનવ ખરે રે, ધર્મ ન રક્ષે ખાસ. જગતમાં.૯ શક્તિ વિના શું જીવવું રે, શક્તિ વિના કયાં માન; શક્તિ વિના કયાં બેસવું રે, શક્તિ વિના શું દાન....જગમાં ૧૦ સર્વ કળાઓ શક્તિની રે, ખીલવતા જન જેહ, વિશ્વવિષે જીવી શકે છે, પામે અન્યથા છે. જગતમાં.૧૧ શક્તિ દેવી પ્રકટાવતાં રે, હવે નહીં જગ નાશ સ્વાસ્તિત્વ રક્ષણ વડેરે, પામે શર્મ વિલાસ જગમાં.૧ર કાંટાની વાડથકી રે, ખેતર રક્ષા થાય; રક્ષક વાડ વિના અહે રે, ખેતર કેવું જણાય. જગતમાં.૧૩ ધર્મ ક્ષેત્ર સંરક્ષવા રે, શક્તજની વાડ; કરતાં ધર્મ જીવી શકે રે, સમજે શક્તિની આડ..જગમાં.૧૪ જ્ઞાન થકી સહુ શક્તિ રે, ખીલવવી કરી યત્ન સર્વ ઉપાયે આદરી રે, પામે શક્તિ સુમંત્ર. જગમાં.૧૫ કળ વિના બળ શું કરે રે, કળથી બળ સહાય; દેશ પ્રજા ધર્મ રક્ષણે રે, કળે બળે જીતાય. જગત માં ૧૬ અ૫ હાનિ બહુ લાભ ક્યાં રે, બળ વાપરવું ત્યાંય; આત્મભેગ આપ્યા વિના રે, અલ્યુદય ના ક્યાંય જગમાં૧૭ સારાના રક્ષણ વિષે રે, બુરાને થાય નાશ. વાપરવી ત્યાં શક્તિને રે, સંપ વતી ખાસ. જગતમાં.૧૮ શક્તિ વિના ભક્તિ નહીં રે, શક્તિ વિના નહિં નીતિ શક્તિ ત્યાં પાયે પાડે રે, જગ જનની એ રીતિ. જગતમાં.૧૯ રજોગુણ તમે ગુણ અને રે, સાત્વિક ગુણની શક્તિ For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. સ્વસ્વસ્થાને સહુ રહે હૈ, કાળ અનાદિથી વ્યક્તિ.....જગતમાં.૨૦ યથાયેાગ્ય સ્વાધિકારથી રે, શક્તિ કાર્ય કરાય; બુદ્ધિસાગર ધર્મને રે, અકળ અલખ મહિમાય....જગમાં.૨૧ સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ ૮ શુક્રવાર. For Private And Personal Use Only ૪૦૩ स्वाश्रयी बन. પરવા ન પરની રાખ, મનવા પરવા ન પરની રાખ; સ્વાશ્રયી થઇ સુખ ચાખ...............................નવા ક બ્ય કર સ્વીયશક્તિથી રે, કર્તવ્યે અધિકાર; કે વ્ય કુલ ઈચ્છા તજી રે, વતી લે સંસાર. મનવાનુ... જે જે હશે રે, તે અનશે નિર્ધાર; કાં ચિન્તા નાહક કરે રે, મન સ્વાશ્રયી અવતાર. કીડી કણુ મણુ હાથીને રે, ઘટતુ સૈાને સર્વ; કર્મ વશે સહુ પામતું રે, કરવા શાક ન ગ. જે જે કાલે જે જે મને રૈ, સમ ભાવે તે દેખ; કર્તવ્યે તત્પર મની રે, વીરાદને દેખ. દે આવકાર આવેલને રે, જનારને જ વળાવ; છૂટાં પડે ભેગાં મળે જન, ચિન્તા હર્ષ ન લાવ. વિવેકે તુજને ઘટે રે, કરતે કાર્ય પ્રવૃત્તિ; સામગ્રી પામી સહુ રે, આદર નિજની શક્તિ. તુજને થાવુ ના ઘટે રે, નિજ કતવ્યથી ભ્રષ્ટ; પુચ્છી જો નિજ જીવને રે, પરા ભાષાથી સ્પષ્ટ. પરની પરવા મન ધરી રે, નિજ શક્તિ ન ગુમાવ; સ્વાત્મશ્રદ્ધાને ધારીને રે, પર કર્તવ્યના દાવ. નિજ કન્ય સુપન્થમાં રે, વ્હેતા રહે નિશદીન; બુદ્ધિસાગર સ્વાશ્રયી રે, મની રહે ગુણુ પીન. સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ ૧૦ રવિવાર. મનવા૦ ૧ મનવા ૨ મનવા ૩ મનવા ૪ મનવા ૫ મનવા દ મનવા છ મનવા૦ ૮ મનવા ૯ Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. % માવે મેજી. કચ્છ મેળ સ્વભાવનુસાર, સર્વના મેળ સ્વભાવાનુસાર, જ્યાં ત્યાં છે નિર્ધાર સર્વ વેશ્યા વેશ્યાથી મળે રે, કામી કામીને સંગ; કાળામાં કાણું મળે રે, રાતે રક્ત જ રંગ. સર્વ ૧ મેળ વાદીને વાદીથી રે, સન્તને સત્તથી મેળ; કપટી કપટીથી મળે રે, મેલની સાથે મેલ. સર્વ ૨ બાળક બાળકથી મળે રે, વૃદ્ધની સાથે વૃદ્ધ વાદળી વાદળથી મળે રે, વૃદ્ધની સાથે વૃદ્ધ. સર્વ. ૩ રજોગુણી રજોગુણી થકી રે, કરતે પ્રેમ સંબંધ સાત્વિકને સાત્વિક થકી રે, મેળતણે છે પ્રબંધ. સર્વ ૪ સરખી પ્રકૃત્યનુસારથી રે, થાય પરસ્પર પ્રીતિ; ભૂંડ ભૂંડણ દેખતાં રે, અનુભવની એ રીતિ. સર્વ. ૫ ભિન્ન સ્વભાવ થતાં ખરે રે, રહે ન મેળમાં માલ; મળી જ છૂટા પડે રે, વિવે અનાદિની ચાલ. સર્વ. ૬ વિષ અમૃત મળી ના રહે રે, તેજ અને અંધકાર દુગ્ધ કાંજી મેળ ના રહે છે, ભિન્ન પ્રકૃતિ વિચાર. સર્વ ૭ અન્તરૂમાં વા બાહ્યમાં રે, સરખા પરમાણુ મેળ; કુદ્રથી સાદૃશ્ય જ્યાં રે, ત્યાં એ વાતે ખેલ. સર્વ ૮ મેળ છે ગીને ગીથી રે, ભક્તને ભક્તિથી જાણુ સરખી પ્રકૃતિ જ્યાં મળે છે, ત્યાં મન મેળ પિછાણું. સર્વ. ૯ મેળ અનન્તા વિશ્વમાં રે, ભિન્ન સ્વભાવે હેય બુદ્ધિસાગર મેળની રે, અકથ્ય કથની જેય. સર્વ ૧૦ સંવત ૧૯૭૦ના ભાદરવા સુદિ ૧૧ સોમવાર For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૦પ - - - - - - - - - - - - - ww w w w w w w . सदा ऐक्ये मळी रहेजे. કરીને મેળ મન માને, પ્રવેશી ચિત્તમાં બધે! ગમે ત્યાં જાય તોયણ તું, સદા ઐકયે મળી રહેજે. વિભિન્ન સંગીઓ થાતાં, વિચારો ભિન્ન સાંભળતાં કદી ના ભિન્નતા ધરજે, સદા ઐકયે મળી રહેજે. પ્રદેશ વાસ કરવાથી, હૃદયથી દૂરતા નહિ હો, હૃદયથી પાસ તે પાસે, સદા એકયે મળી રહેજે. વિચારે ફેર જ્યાં ત્યાં છે, પડે મતભેદ આચાર જગત વૈચિગ્ય જાણીને, સદા મૈયે મળી રહેજે. કદી ના નાશને પામે, ખરો શ્રદ્ધાળુ જન વિવેક ખરી શ્રદ્ધા ધરી મનમાં, સદા એકયે મળી રહેજે. પડે ના ભેદને ભડકે, પરસ્પર શુદ્ધ પ્રીતિ જ્યાં; ધરીને પ્રીતિથી ભકિત, સદા એકયે મળી રહેજે. વિશુદ્ધએમનું લ્હાણું, મળે છે કેઈને ધમે, બનીને પ્રેમ પૂજારી, સદા એકયે મળી રહેજે. ખરે એ આત્માના જ્ઞાને, મળે છે મેળ જ્ઞાનીને; ભલી સેવા ધરી મનમાં, સદા ઐયે મળી રહેજે. કચ્યું એ માનજે બળે, ગણી અમૃત હૃદય પ્યારું; બુદ્ધયબ્ધિ સન્તના ચેગે, સદા એકયે મળી રહેજે. સંવત ૧૯૭૦ના ભાદરવા સુદિ ૧૨ મંગલવાર. અમો વર્ષથોળ. * માથું મૂકીને કરે કામ, એ નર વિશ્વમાં રાખે નામ; વિશ્વ કરે છે પ્રણામ For Private And Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૬ ભજનપદ્ય સંગ્રહ or જ્યાં સુધી ભીતિ રહે છે, ત્યાંસુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરે છે, હવે જય જયકાર, સાહા કરે સુર તા એવો ૧ છુટે મમતા ક૫ના રે, છુટે સહુ સંબંધ પ્રાણ સમર્પે કાર્યમાં રે, નાસે મિથ્યા ધંધ; જાગે ચેતન રામ .................. ....એવો ૨ મૃત્યુ ઉપર આવતાં રે, રહેતાં ના દરકાર, સાહસિક્તા શૈર્યથી રે, સફળે છે અવતાર; છેડે મેહ તમામ ૦િ ૩ શ્રદ્ધા યત્ન કાર્યની રે, સિદ્ધિ ધ્રુવ થનાર; નિશ્ચય ખંતથકી મચે રે, કાર્યસિદ્ધિ ક્ષણવાર; કૃત્ય કરે નિષ્કામ..... .એ. ૪ અશય શું ? દુનિયા વિશે રે, પાછળ પડતાં વાર; આત્મભોગની આગળે રે, શું શું થયું ન થનાર; ત્યાગે એશ આરામ એ પણ ધાર્યું થઈ શકે રે, રાખે મનમાં હામ; તન મન વાણું ભેગથી રે, તેમ વળી વ્યયદામ; રૂપ નામ ભૂલે ઠામ. . -એ. ૬ કાયરને સહુ દૂર છે રે, શૂરાને સહુ પાસ; આત્મજ્ઞાની ધ્યાને કરે રે, સર્વ કર્મને નાશ પામે શિવપુર આરામ એ . ૭ વપુ છાયાવત્ પાછળે રે, વિજય શ્રી સુખ સત્ય બુદ્ધિસાગર ધર્મનાં રે, કરતાં નિસ્પૃહકૃત્ય; સર્વ શકિત જીવધામ ... .... ...એવા ૮ સંવત ૧૯૭૦ ના ભાદરવા સુદિ ૧૩ બુધવાર 2010 For Private And Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૭, - રવુિં તે રવાં માનું છું ખમાવ્યાનું ઘણું કહેતા, ખમાવે છે પ્રવાહે બહુ ખમે જે વૈર ટાળીને, ખમાવ્યું તે ખરૂં માનું. શમ્યા જ્યાં કલેશના ભડકા, અમૈત્રીભાવ હળવાથી; રહી નહિ ચિત્તમાં ઈષ્ય ખમાવ્યું તે ખરૂં માનું. બુરું કરવા નથી વૃત્તિ, નથી વાણું થકી બુરું; થતું ના કાયથી બુરું, ખમાવ્યું તે ખરૂં માનું. ખમ્યા પશ્ચાતું રહે શાન્તિ, થતી ના દ્વેષની વૃત્તિ ખમાવ્યા બાદ જ્યાં મૈત્રી, ખમાવ્યું તે ખરૂં માનું. નથી કે પીડવા માટે, જરા ના પીડવા સત્તા પરસ્પર પ્રેમની વૃત્તિ, ખમાવ્યું તે ખરૂં માનું. નિજાત્મા પેઠ સહુ જીવે, સુખે સુખી રહી વૃત્તિ, અહિંસા ભાવ પ્રગટ્યાથી, ખમાવ્યું તે ખરૂં માનું. થયા જે માન સાથે, અસૂયા દ્વેષને કલેશે; ખમાવે ત્યાં ખરા ભાવે, ખમાવ્યું તે ખરૂં માનું, ભલે હેવ રંક વા રાજા, અહંતાવણ ખમાવ્યાથી હૃદયની શુદ્ધતા થાતાં, ખમાવ્યું તે ખરૂં માનું. ક્ષમા છે મુકિતનું લ્હાણું, ક્ષમા છે વીરની શેભા; બુદ્ધવધિ ધ ક્ષાન્તિથી, ખમાવ્યું તે ખરૂં માનું. સંવત ૧૯૭૦ ના ભાદરવા સુદિ ૧૪ ગુરૂવાર આ વેતન ધર્ય. * વેતન ધેયને ધાર, હદયમાં ચેતન ધર્યને ધાર, જે મ ધરી નહીં હારહિની સ્મત જે હૈડા વિષે રે, દેવે સહાયે થાય, પલટાબી બાજી જે રે, સાનુકુલ થઈ જાય; હૃદયમાં. ૧ હૃદયમાં અણધાર્યું પ્રગટ ' – For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૦૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. વખત વખતની છાંયડી રે, કુરતી વિશ્વ મઝાર, સરખા દિન ના કાઇના રે, તેજ પછી અધકાર; પડ઼ે ઋતુ અવતારએ પણ ગયું આ પણ જશે રે, ગભરાઇ ના જાવ, ચિન્તા શાક જ ના ઘટે રે, એવું મનમાં લાવ; ચાપટના જેમ દાવ— ભાવિ ઉત્તરમાં શું ભર્યું રે, અધુના તે ન કળાય, સમભાવે જે જે મને રે, અનુભવ કર્મ ખપાય; દિધુ સવ તે ખતાય— ઉંચુ જલ નીચુ પડે રે, નીચુ ઉંચુ જાય, કુદ્રત નિયમની આગળે રે, અન્ય નહીં છે ઉપાય, નિષ્કામતા સુખકાર દુ:ખ વિના માનવ કદી રે, થાય ન પૂ` મહાન, દુ:ખ વિના ના સુખનુ રે, જગમાં થાતુ ભાન; લાવ તું એવી સાન—— અકળાઇ જાના જરા રે, કર તું તારૂ કામ, બુદ્ધિસાગર ધૈય થી રે, કાર્ય સિદ્ધિ અભિરામ; વિજયાશા નિર્ધાર સંવત્ ૧૯૭૦ ના ભાદરવા વિનં ૧ શિનવાર. હૃદયમાં૦ ૨ For Private And Personal Use Only હૃદયમાં ૩ હૃદયમાં ૪ હૃદયમાં પ હૃદયમાં ૬ હૃદયમાં છ * शिखामण मान सन्तोनी. અરે કયાં કાગડા પેઠે, જુવે છે દોષનાં ચાંદાં; ત્યજી દે દોષની દૃષ્ટિ, શિખામણ માન સન્તાની. કરે કયાં મેહથી નિંદ્યા, નથી નિન્દા થકી સારૂં, ધ્રુવે શુ'? શાહીથી મુખડું, શિખામણુ માન સન્ત્ કરી ઉછાંછળા વેળા, ભમાવ્યાથી ભરી ખણી ખાડા સ્વયં પડે ના, શિ ૧ ની. ૨ -1; નામણ માન સન્તાની. ૩ Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. જ ઘડી બુરા અભિપ્રાય, નહીં પડ કાળના મેંમાં વિચારીને હૃદયમાંહિ, શિખામણ માન સન્તોની. બુરું કરતાં બુરું થાશે, પછીથી ખૂબ પસ્તાશે; કરીશ ના ઠામ ઠેકાણે, શિખામણ માન સન્તાની. સતાવ્યાથી નથી સારૂં, ઉઘડતું નર્કનું બારું; થશે મનમાંહિ અન્ધારૂં, શિખામણ માન સન્તોની. બનીને અન્ય અજ્ઞાને, પડે કાં વહ્નિવાલામાં હજી છે હાથમાં બાજી, શિખામણ માન સન્તની. ૭ પડી કયાં પારકી તુજને, ખરું સંભાળ પિતાનું; હઠી જ પાપથી દૂરે, શિખામણ માન સન્તાની. નથી કુદ્રતથી છાનું, ગમે તેવું રહ્યું પડદે, કર્યું તેવું સમપે છે, શિખામણ માન સન્તાની. થશે ત્યારૂં જીવન ઝેરી, થશે ના શાન્તિ સ્વપ્નામાં, ત્યજીને મેહની દષ્ટિ, શિખામણ માન સન્તની. ૧૦ હને તારા ભલા માટે, કથ્થુ જે ધ્યાનમાં આવ્યું બુદ્ધબ્ધિધર્મ ધારીને, શિખામણ માન સન્તોની. ૧૧ સંવત ૧૯૭૦ના ભાદરવા વદિ ૩ સોમવાર છવિ તમારાથી થવાનું ? કવ્વાલી. નથી કંઈગ્યતા આવી, પરીક્ષાની નથી બુદ્ધિ, નથી કંઈ સ્વાત્મની શ્રદ્ધા, તમારાથી થવાનું શું? વ્યવહાએ જ કરવાની, નથી વિવેકની શક્તિ રહ્યું ગ ડાપણું મનમાં, તમારાથી થવાનું શું ? નથી ગ’ - R. આથી, સમર્પણમાં રહી ભીતિ; કરી સામગ્રી ના * ૧ તમારાથી થવાનું શું ? For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ~~ ~~~ ~~~ બરાય માત્ર પાડ્યાથી, થતી ના કાર્યની સિદ્ધિ નથી કિસ્મત વિચારેની, તમારાથી થવાનું શું ? જતા ભભકી જરામાંહિ, ભલાઈથી થતા દરે; રહ્યું છે ચિત્તમાં હું હું, તમારાથી થવાનું શું ? જરામાં સંપને તેડી, બને છેહેળીના રાજા; નથી વશમાં વચન માથું, તમારાથી થવાનું શું ? ક્ષમાના પાઠ શબ્દોમાં, નથી આચારમાં આવ્યા; હણે છો ઠામ ઠેકાણું, તમારાથી થવાનું શું ? ઘડીમાં નવનવા રંગે, કરી દીવાળીની હેળી; લડી ક્ષણમાં પડે જૂદા, તમારાથી થવાનું શું ? નથી જ્યાં ભાન પોતાનું, કદાગ્રહ ચિત્તમાં ભારી; ગણે ઘહેલાઈમાં ડહાપણુ, તમારાથી થવાનું શું ? ભમાવ્યા ભૂતની પેઠે, ભમી જાતા ગમે ત્યારે; અલકેશ્વાનની પેઠે, તમારાથી થવાનું શું? ભણેલું ને ગણેલું સહુ, અહંકારે કરે મિથ્યા ભલે દુર્જન બની બેલા, તમારાથી થવાનું શું? કર્યા કર્યાનુસારે સૈ, મળે છે. વિશ્વમાં સને, નહીં આપે અધિક કેઈ, તમારાથી થવાનું શું? પડી છે સર્વને સહુની, અહા એ કર્મ કુદ્રથી; બુદ્ધચબ્ધિ ધર્મ શક્તિથી, વિચાર્યું કાર્ય થાવાનું. સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ ૪ મંગળવાર શુદ્ધાનન્દ સ્વરૂપ રે, હારૂં અલખ અરૂપી; બાકી કલ્પના જૂઠી રે, અનુભવ નિજરૂપી; મિથ્યા કરીને કલ્પના, મનમાં માને ભીતિ નહીં તે હારૂં માનીને, ધરે શેકી રીતિ; For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૧૧ નામ રૂપથી ભિન્ન રે, જડમાં માન ન હારૂં. શુદ્ધા૧ ચિન્તા શાને મન ધરે, ચિત્તે તે નહીં તુજ; તું તેનાથી ભિન્ન છે, એ અન્તરૂનું ગુહ્ય; માની આ દૃશ્યને જૂઠ રે, નિર્ભયરૂપ જે લ્હારૂં. શુદ્ધા૨ હું હારૂં જે બાહ્યમાં, તેની પ્રતિષ્ઠા લાજ માની દુઃખી થાય છે, એ નહીં ત્યારૂં કાજ; દુનિયા ન જાણે તુજ રે, દુનિયાથી શું? તું બીવે. શુદ્ધાત્ર ૩ મેહી દુનિયા આંધળી, નામરૂપમાં લીન; સાચું તે ના દેખતી, રાગદ્વેષમાં દીન; ડર નહીં દુનિયાની વાતે રે, શુદ્ધરૂપ સંભારી. શુદ્ધા૪ જગના શબ્દ પ્રવાહમાં, વહેતાં નર ને નાર, પરને નિજ કલ્પી અરે, પામે દુઃખ અપાર; પરમ બ્રહ્મ ભગવાન રે, માને નિજ શું ? ભીખારી. શુદ્ધા૫ આત્મભાનુના તેજથી, મેહતિમિર પલાય; જૂઠી માયા ક૯૫ના, તું નિર્મલ મહારાય; નહિ વ્યવહારે મુંઝ રે, નિશ્ચય શુદ્ધ સ્વરૂપી. શુઢા ૬ શુદ્ધ રૂપ ઉપયોગથી, આનન્દમય થઈ જાવ બુદ્ધિસાગર દૃષ્ટિમાં, પરમબ્રહ્મ નિજ લાવ; સિદ્ધ બુદ્ધ અવતાર રે, આત્મસત્તા સનરી. શુદ્ધા૦ ૭ સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ ૫ બુધવાર. कर्यु सारं जगत्मा झुं ? કવ્વાલી. ધરીને જન્મ માનવને, વિચારી જે હૃદયમાંહિ, છની શાન્તિને માટે, કર્યું સારૂં જગમાં શું? મળી સંપત ૯ને જે જે, કર્યો ઉપગ હેને શે; બની ઠાકર વા રાણે, કર્યું સારૂં જગતમાં શું ?. For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, - 9 1 કયાં સારાં કર્યા કૃત્ય, કરી યાદી હૃદયમાં જે મળેલી શકત્યનુસારે, કયું સારૂં જગતુમાં શું? ગરીબોનાં હૃદય લુટ્યાં, નહીં તે શી દયા પાળી; મળેલી બાહ્ય લક્ષ્મીથી, કર્યું સારૂં જગતમાં શું ? બની વિદ્વાન્ ભાષાથી, બની પંડિત વિદ્યાથી; અહો નિજ સ્વાર્થ વણ બીજું, કર્યું સારૂં જગમાં શું? કરી વ્યાપાર કેટીના, બની મફ્યુલ મઝામાંહી; અરે મહી વિચારી જે કર્યું સારૂં જગતમાં શું? અહંવૃત્તિતણા વશમાં, પડી નિજ ભાન ભૂલીને; ગુમાવી વ્યર્થ શક્તિ, કર્યું સારૂં જગતમાં શું? કર્યો ઉપગ ના સારે, મળેલી બાહ્ય સત્તાને; હજી બુરી કરે ઈછા, કર્યું સારૂં જગતમાં શું ? બનીને પૂર્ણ શ્રદ્ધાળુ, પ્રભુની કર ખરી ભક્તિ, બુદ્ધ બ્ધિધર્મ ધારીને, કરીલે જન્મને સફળ. સંવત ૧૯૭૦ના ભાદરવા વદિ ૬ ગુરૂવાર * જ प्रमादे गाळ ना आयुः ८९ નથી કિસ્મત વખતની કંઈ, જતાં ના વાર કંઈ લાગે; નકામે રે પડી રહીને, પ્રમાદે ગાળ ના આયુ: બનીને રાગમાં અબ્ધ, અહંવૃત્તિ ધરી માને; ત્યજી સમતા બની કેબી, પ્રમાદે ગાળ ના આયુ. નકામી ખટપટે ખાટી, કરીને ભૂલના સાચું; કરી કુથલી નકામી કે, પ્રમાદે ગાળ ના આયુ. કરીને કામની ચેષ્ટા, ધરી મન કૃષ્ણલેશ્યાને; કરી ચિન્તા નકામી કૈ, પ્રમાદે ગાળ ના આયુ. અલ્ય એક ક્ષણ આયુ, ખરેખર નુભવે માની; For Private And Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ખરેખર એક ક્ષણનું રે, પ્રમાદે ગાળ ના આયુઃ પ્રમાદા ઝેર બૂરાથી, અનંતા ભવ ફરે દુ:ખી ભમાવી લક્ષાનિમાં, પ્રમાદે ગાળ ના આયુ. પ્રમાદે થાય છે હિંસા, ખરેખર દ્રવ્યત: ભાવે; પ્રમાદ જ છે ખરે શત્રુ, પ્રમાદે ગાળ ના આયુ. કરી આશા નકામી કે, પડે છે પાપના ચકે, કદી ના પાર આશાને, પ્રમાદે ગાળ ના આયુ: મર્યા કંઈ મેંઝમાં મહાલી, પડી રહ્યો ઠાઠ સહુ ઠાલી, મરીને દુર્ગતિ ઝાલી, પ્રમાદે ગાળ ના આયુઃ કરીને સંગ માયાથી, કરીને પાપ માયાથી, અહંતા મેહ છાયાથી, પ્રમાદે ગાળ ના આયુ: વિચારી ધર્મને જ્ઞાને, રહીને ધર્મના ધ્યાને, બુદ્ધચબ્ધિ ધર્મને તાને, રહ્યું સહુ ગાળજે. સંવત ૧૯૭૦ના ભાદરવા વદ 9 શુક્રવાર. વાર છે ને તને તે તે. હું જગમાં જન્મ પામીને, વિવેકે સે વિચારીને બની નિષ્કામ સત્યને, કરી લે છે અને તે તે. ટળે જેથી મરણ ભીતિ, ટળે જેથી બુરી રીતિ; ટળે જેથી બુરી વૃત્તિ, કરી લે છે અને તે તે. પ્રભુ ભક્તિ પ્રભુ સેવા, દયા ને બ્રહ્મચર્યાદિ, ભલાં ઉપદેશનાં કાર્યો, કરી લે છે અને તે તે. ભલાં પરમાર્થનાં કાર્યો, જગને જેહ ઉપયોગી; અહો જે ધર્મ વૃદ્ધિનાં, કરી લે છે અને તે તે. ગુરૂ સેવા ગુરૂ પૂજા. ગુરૂની સર્વ આજ્ઞાઓ યથાશક્તિ અધિકારે, કરી લે છે અને તે તે. For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૧૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપત્ર સંગ્રહ, પ્રતિજ્ઞાએ કરી જે જે, કર્યાં કર્મ વિનાશામ; સત્તા ઉપયાગમાં લાવી, કરી લે જે અને તે તે. કરી સંકલ્પ આરાં, સુકૃત્યો જે ભલાં જગમાં; પુરાં કરવા સદા મનથી, કરી લે જે અને તે તે. ભલી વિશ્વવાન્નતિ કરવા, જગનાં પાપ સહુ હરવા; કળા કેળવી કોટી, કરી લે જે અને તે તે. પરસ્પર સર્વ જીવાને, ઉપગ્રહ સત્ય સમજાવી; યુદ્ધેયબ્ધિધર્મ વૃદ્ધયર્થ, કરી લે જે અને તે તે, સંવત્ ૧૯૭૦ ભાદરવા વિષે ૭ શિનવાર. सर्वसमर्पणत्याग. સર્વ સમર્પણુ માંહિ રે, સત્ય ત્યાગની સિદ્ધિ; સર્વાર્હ વૃત્તિ નાશ રે, દાન ધર્મની ઋદ્ધિ સર્વ સમર્પણુ ત્યાગ છે, દાન સમર્પણ યાગ; સર્વ સમર્પણુ દાન છે, અનુભવામૃત પાન; પુનરૂજીવન ચાગે રે, થાતી સર્વ સમૃદ્ધિ, માયાબ્ધિ તરવા ભણી, સર્વ સમર્પણુ વહાણું; સર્વ કામને છેદવા, રામચંદ્રનું માણુ, સ` સંગ પરિત્યાગ રૈ, થાતી ચેતન શુદ્ધિ. સદ્દગુરૂ સર્વ સમર્પણે, જીવન નળ્ય પમાય; આત્મામાં પરમાત્મતા, આનન્દ બહું ઉભરાય; જાગે ઝળહળ જયતિ રે, લબ્ધિ સિદ્ધિની વૃદ્ધિ. સર્વ સમર્પણુમાં રહ્યું, ભક્ત શ્રત્વ સદાય; સસ ભીતિની ગંધ ના, આત્મપણે જીવાય; આશા મમતા ત્યાગ રે, રહેતી તનુની ન વૃદ્ધિ. સર્વ સમર્પણ ચેાગથી, વિશ્વ બધુ જીતાય; For Private And Personal Use Only સ. ૯ સ. ૧ સર્વ. ૨ સ. 3 સ. ૪ Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૧૫ પૂર્ણ સમાધિ શાન્તિમાં મુક્તિ કરતલ ન્યાય બુદ્ધિસાગર ધર્મે રે, એવું સાધે મહદ્ધિ. સં. ૧૯૭૦ ના ભાદરવા વદિ ૮ રવિવાર. સર્વ. ૫ support & Y ગરમી રમા. 4 - આત્માસખ્યપ્રદેશે રમીએ અનુભવ મેઝમાં રે, જ્યાં બહુ વહેતું શીતલ સમતા નદીનું નીર, તેમાં સ્નાન કરીને ઝીલી નિર્મલ થાઈએ રે.... દુહા-સાખી. આત્માસંખ્ય પ્રદેશમાં, જન્મ મરણ ના ક્યાંય; ભેદભાવ નહિ બહાને, નિજ ગુણ સ્થિરતા ત્યાંય. નિર્મળ ઝળહળ જ્યોતિ કેવલજ્ઞાનની ઝગમગે રે, જાણે ઉગ્યા ભાનુ કેટી પુનમ ચંદ; એવા ઉપયોગી નિજ અન્તર્ સ્વામી શ્ચાઈએ રે. આત્મા. ૧ સાખી. આધિ વ્યાધિ ઉપાધિનું, જ્યાં ના નામ નિશાન, અનન્ત ગુણ પર્યાયનું, ચેતન દ્રવ્ય એ ભાન; નિર્મલ આનન્દ રસનું સમયે સમયે પાન છે રે. આત્મા સિદ્ધ બુદ્ધ પરમાત્મસ્વરૂપ સુહાય, અતિ નાસ્તિમય ચેતન પ્રગટ પરખાય, એવા પ્રભુને દેખી પ્રભુપણે તે ગાઈએ રે. આત્મા, ૨ સાખી. અહંવૃત્તિ સંસારની, જ્યાં નહીં માયા જાળ; રેગ શેક ઇતિ નહીં, જ્યાં ના આવે કાલ. કર્તા હર્તા હરિહર બ્રહ્મા પિતે થઈ રહે છે. For Private And Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, *** * *** ** ^ ^^^ ^^ ^ ^ સેય જ્ઞાતા જ્ઞાને દેખે આપોઆપ, પોતે સ્વપરપ્રકાશી સર્વ વિશ્વ જ્ઞાને વહે રે, આત્મા. ૩ સાખી. જ્ઞાને શેયની વર્તન, અનન્ત અનન્ત પ્રભાસ પારક પરિણામને, સમયે સમયે વિલાસ. શુદ્ધ પરિણામે પરિણમવું સમય સમય સદા રે, આદિ અનન્તની સ્થિતિ ભંગ થાતે વાસ; ત્યાંથી પાછું પડવું નહિ થતું સંસારમાં રે. આત્મા. ૪ વિવેક ઉપશમ સંવરે, રમવું આત્મપ્રદેશ, રમવું ગમવું એ સદા, જ્યાં ના મેહ પ્રવેશ. બુદ્ધિસાગર નિશ્ચય સિદ્ધબુદ્ધતા અનુભવી રે, રમતાં રમતાં આત્મપ્રદેશે કરતાં ધ્યાન; અનુભવ પ્રત્યક્ષે એ દિને હરખાઈએ રે. આત્મા. ૫ સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ સોમવાર ૧ નામ કહો ના ઉહ. લગ્ન કવ્વાલિ. હને હારૂં પડયું માથે, પડે કાં અન્ય વાતમાં વિના કારણ ઉપાધિથી, નકામી હાર ના પીડા. હને જે શાન્તિની ઈચ્છા, ખરેખર જે થતી મનમાં બની વિકથાવિષે ડાહો, નકામી હેર ના પીડા. વિના કારણ સતાવીને, ગરીબને જ અન્યાયે, લઈને હાયના શબ્દ, નકામી હેર ના પીડા. શમાવી દે ઉપાયથી, થએલાં વૈરને ટંટા, કરીને કોધથી ઝઘડા, નકામી હેર ના પીડા. ત્યજી દે હાંસીની રીતિ, ત્યજી નારદતણું વિદ્યા; For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૭ ww- ~- ~' ww ભાગ આડમો વિવેકે પૂર્ણ અવેલેકી, નકામી હેર ના પડા. કરી ઈર્ષ્યા થકી નિન્દા, મહાક્રોધે દઈ આળે, બની શત્રુ ઘણુઓને, નકામી હેર ના પીડા. રહે ના સ્વાસ્થ જેનાથી, રહે આરેગ્યતા જેથી; સમાધિ ના રહે જેથી, નકામી હાર ના પીડા. અરે જેનાજ સહવાસે, કુબુદ્ધિ બહુ વધે ઈર્ષ્યા, કરી એવાજ સંબંધે, નકામી હાર ના પીડા. ગુણાનુરાગની દષ્ટિ, ટળે જેના જ સહવાસે; કરીને સંગતિ હેની, નકામી હેર ના પીડા. પડે વિન્નો સમાધિમાં, વધે દુર્થોન જેનાથી રહી તેના જ સહવાસે, નકામી વ્હોર ના પીડા. ગુરૂને દેવ શ્રદ્ધામાં, પડે છે ફેર ના જેનાથી કરીને સંગતિ હેની, નકામી હેર ના પીડા. ગુણે વિઘટે વધે દે, અહે એવા મનુષ્યની કરીને સંગતિ ભેળા, નકામી વહોર ના પીડા. વિચારાચારની શુદ્ધિ, બને જે જે ઉપાયોથી; બુદ્ધયબ્ધિધર્મ યત્નએ, નકામી ટાળજે પીડા. સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ ૧૦ મંગળવાર. गुणोथी उन्नति थाती. કવ્વાલિ. વિચારીને વિચાર્યું કે, હૃદયમાં પૂર્ણ ધાર્યું છે, ઘટાટેપે વળે ના કંઈ, ગુણેથી ઉન્નતિ થાતી. પ્રતાપે ટેક રાખીને, ત્યજી ભેગે સહી દરખો; કર્યું નામ જ અમર જગમાં, ગુણેથી ઉન્નતિ થાતી. શિવાજીએ ઘણું શાયેર, કર્યું દક્ષિણ સ્વયં કરમાં; ગુણે વણ ભાવના જગમાં, ગુણેથી ઉન્નતિ થાતી. ૫૩ For Private And Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮ ભજનપદ્ય સંગ્રહ, ~ ~ ~ ગુણથી પૂજ્યતા મળતી, ગુણેથી સિદ્ધતા મળતી, ગુણથી સહુ ખુશી થતા, ગુણોથી ઉન્નતિ થાતી. કરીને સંપ જાપાન, કળા હુન્નર વધાર્યા બહ; પ્રતિષ્ઠા પૃથ્વીમાં વ્યાપી, ગુણોથી ઉન્નતિ થાતી. જુઓ સામ્રાજ્ય બ્રિટનનું, પ્રયત્ન સંપ વિદ્યાથી; રહ્યું છે વિશ્વમાં વ્યાપી, ગુણેથી ઉન્નતિ થાતી. જુઓને ચીન જાગ્યું છે, કરે દેશોન્નતિ કૃત્ય અમેરિકા થયું મોટું, ગુણેથી ઉન્નતિ થાતી. વધે વિજ્ઞાનમાં કેવું, જુઓ જર્મન સદેત્સાહ ખરેખર બાહ્ય અંતરમાં, ગુણેથી ઉન્નતિ થાતી. થયા બેહાલ ભારતના, કુસંપ દ્વેષ અજ્ઞાને થતી પડતી જ દુર્ગણે, ગુણેથી ઉન્નતિ થાતી. ગુણ એ દેવની શક્તિ, ગુણામાં વાસ ઈશ્વરને ગમે તેવા પ્રસંગે માં, ગુણથી ઉન્નતિ થાતી, રજોગુણ ને તમે ગુણની, સદા ના ઉન્નતિ રહેતી સદાની પૂર્ણ સાત્વિકી, ગુણેથી ઉન્નતિ થાતી. ત્યજી નાસ્તિકતા ઈર્ષ્યા, ત્યજી અજ્ઞાન વ્યસને ને, બુદ્ધચબ્ધિ સદ્દગુરૂ સંગે, ગુણોથી ઉન્નતિ થાતી. સંવત્ ૧૯૭૦ના ભાદરવા વદિ ૧૧ બુધવાર છે હતા ત્યાં થતું વું. કવ્વાલિ. અવિદ્યાની થતી વૃદ્ધિ, કુસંપે ચિત્ત ચકડે છે, વધે ઈર્ષ્યાગ્નિની જવાલા, અહંતા ત્યાં થતું એવું. જરા કઈ પણ ખમાતું ના, વધેલું માન અન્યનું થત સંલેશ અન્યોથી, અહંતા ત્યાં થતું એવું. વધે છે વૈરની જવાલા, બુરૂ કરવા વહે વૃત્તિ થતે પ્રારંભ પડતીને, અહંતા ત્યાં થતું એવું. For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૧૯ થતી સ્વારી કલિની રે, પધાર્યા નિર્દયા દેવી, વધે વ્યસનો મહાજેરે, અહંતા ત્યાં થતું એવું. રહે મોટાઈ મનમાં હિં, શિખામણ ના રૂચે સાચી વધે છે સ્વાર્થની ઈચ્છા, અહંતા ત્યાં થતું એવું. વધે છે જેર માયાનું, જણાતા નીચ કે સહું; પ્રવેશે દુર્ગણે સર્વે, અહંતા ત્યાં થતું એવું રહે હું હું તણી વૃત્તિ, થતું અપમાન સન્તાનું રજસ્તમની વહે બુદ્ધિ, અહંતા ત્યાં થતું એવું. થતા ઝઘડા ઘણુ સાથે; વધે ભીતિ ઘટે નીતિ; સમર્પણ ત્યાગ ના થાત, અહંતા ત્યાં થતું એવું. રૂચે ના ધર્મની વાણું, થતી ઉંધી પ્રવૃત્તિ બહ; વધે આસક્તિ જડમાંહી, અહંતા ત્યાં થતું એવું. પરાજય દુ:ખ વિપત્તિ, પરાધીન દાસના કર્મો થતું સહુ ધાર્યું ધૂળધાણી, અહંતા ત્યાં થતું એવું. અહંતા ત્યાં પ્રભુતા ના, અહંતા ત્યાં નથી શક્તિ; બુદ્ધચબ્ધિ ધર્મ ધરવાને, લઘુતા પાત્રતા સાચી. સંવત ૧૯૭૦ ના ભાદરવા વદ ૧૨ ગુરૂવાર. ૧૧ થતી ૩થમથી સિદ્ધિ. ૭, થતી આલસ્યથી પડતી, સુવિદ્યા ધર્મ માનવની; ખરા ઈચ્છિત કાર્યોની, થતી ઉદ્યમ થકી સિદ્ધિ અય વિશ્વમાં શું? શું ? કહ્યું નેપોલીયન શો અતકાર્ય સર્વ કાર્યોની, થતી ઉદ્યમ થકી સિદ્ધિ. કરીને રાંકડું મુખડું, ધરે છે દૈન્ય શામાટે; ઉઠીને ઘેષ મંત્ર જ આ, થતી ઉદ્યમ થકી સિદ્ધિ. નિરાશા ચિત્તમાં લાવી, અધીર ના ઘડીમાં થા; ધરી ઉત્સાહ ભણુ એવું, થતી ઉદ્યમ થકી સિદ્ધિ. For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. વિપત્તિથી ઠરી ના જા, વિપત્તિયા પડે સહુને; ખરેખર કાર્યની પૂરી, થતી ઉદ્યમથકી સિદ્ધિ. ગણી જીવન અમર નિજનું, અહંતાભાવને ત્યાગી, પ્રવૃત્તિથી સુકાર્યાની, થતી ઉદ્યમથકી સિદ્ધિ પડે વિઘ્ના અરે તેથી, નિરાશા લાવ ના કિંચિત્; જગમાં દેખ સત્ર, થતી ઉદ્યમથકી સિદ્ધિ. નથી ઉદ્યમ સમા અન્ધુ, નથી આલસ સમા શત્રુ; રહે ના તું જા નવરા, થતી ઉદ્યમથકી સિદ્ધિ, નસીએ હાથ દેઈને, થવાનું તે થયા કરશે; હૃદયમાં લાવ ના એવુ, થતી ઉદ્યમથકી સિદ્ધિ. થઈ ભારતતણી પડતી, અરે આલસ્ય વિદ્વેષે; જીવા જાપાનની ચડતી, થતી ઉદ્યમથકી સિદ્ધિ. નકામા જે વખત ગાળે, કરે શુ તે ભલુ જગમાં; સદા સામગ્રીના યેાગે, થતી ઉદ્યમથકી સિદ્ધિ. પ્રવૃત્તિ માર્ગ છે સહુના, સદા વ્યવહારનયયેાગે; બુદ્ધઅધિધર્મ કાર્યાની, થતી ઉદ્યમથકી સિદ્ધિ સંવત ૧૯૭૦ ભાદરવા વિદ ૧૪ શુક્રવાર. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ एकदिन एवो आवशे एकदिन एवो आवशे એકદિન એવા આવશે એકદિન એવા આવશે, મહાવીરના શબ્દોવડે સ્વાતંત્ર્ય જગમાં થાવશે—— સ્વાત ત્ર્ય જગમાં થાવશે. એકદિન૦ સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં શુભ દિવ્ય વાદ્યા વાગશે; અહુ જ્ઞાન વીરા ક વીરા જાગી અન્ય જગાવશે. એકિદન૦ ૧ અવતારી વીરા અવતરી કવ્ય નિજ મજાવશે; અશ્રુ હુડ્ડી સૈા જીવનાં શાન્તિ ભલિ પ્રસરાવશે. એકદિન૦૨ Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સહુ દેશમાં સહુ વર્ણમાં જ્ઞાનિજને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીને કરૂણ ઘણું મન લાવશે. એકદિન ૩ સાયન્સની વિદ્યાવડે શોધો ઘણુજ ચલાવશે; જે ગુખ તે જાહેરમાં અદભુત વાત જણાવશે. એકદિન ૪ રાજા સકલ માનવ થશે રાજા ન અન્ય કહાવશે; હુન્નરકલા સામ્રાજ્યનું બહુ જોર લોક ધરાવશે. એકદિન ૫ એક ખંડ બીજા ખંડની ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતે થશે પરખંડ ઘર સમ થાવશે. એકદિન- ૬ એક ન્યાય સવે ખંડમાં સ્વાતંત્ર્ય ન્યાયે થાવશે, બુદ્ધચબ્ધિ પ્રભુમહાવીરનાં તો જગતમાં વ્યાપશે. એકદિન ૭ સંવત ૧૯૭૦ ના આસો શુદિ ૧ રવિવાર कदी ना संग कर अनो १५ બની વિશ્વાસને ઘાતી, કરે જે પાપનાં કૃત્ય ખરી વખતે ખસી જાવે, કદી ન સંગ કર એને. અબી બોલ્યા અબી મિથ્યા, કળાથી નમ્રતા ધારે, પ્રસંગે દાવથી મારે, કદી ના સંગ કર એને. ધરી પૈશુન્યની વૃત્તિ, કરે ચાડી બુરી ચુગલી; સરે જ્યાં સ્વાર્થ ત્યાં ભળતે, કદી ના સંગ કર એને. નમીને ચાર ચિત્તાવત્, નિહાળી દાવ જે મારે, મુખે મીઠું પક્ષે કંઈ, કદી ના સંગ કરે એને. વફાદારી બતાવીને. પક્ષે થાય શત્રુ જે; બને જે શત્રુને સંગી, કદી ના સંગ કર એને. જરા મત ભેદમાં ઝઘડે, કરી બનતે પ્રતિપક્ષી; અહે જે છાછ મનને, કદી ના સંગ કર એન. ડરે ના પાપ કરવાથી, પ્રભુથી જે નથી ડરતે; નથી પ્રામાણ્ય વાણીમાં, કદી ન સ ગ કર એને. For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ભજનપદ સંગ્રહ ગણે જે સ્વાર્થની માળા, કરીને સ્વાર્થના ચાળા, કરે ભભકા બહુ ઠાલા, કદી ના સંગ કર એને. અહે જે શૂન્ય હૈયાને, બ દૌજન્યને અબ્ધિ, કરે છે લગ્નની વરશી, કદી ના સંગ કર એને. કરે પાછળ ઘણી નિન્દા, કરે પ્રત્યક્ષમાં સ્તવના; અને કૃતજ્ઞ જે ક્ષણમાં, કદી ના સંગ કર એ. હલાહલ ચિત્તમાં ભરીયું, યથા મા વિષે ભરીયે, સદા એ મહા પાપી, કદી ના સંગ કર એને. નથી મનડું કર્યું વશમાં, વ્યભિચારી અનાચારી, ગુરૂદ્રોહી નિજહી, કદી ના સંગ કર એને. બનેલા ઘારના ખીલા, અધૂરા કાનના કાચા ત્યજીને સંગ તેઓને, બુદ્ધચબ્ધિ શીખ માની લે. સંવત્ ૧૯૭૦ ના આશે સુદિ ૨ સેમવાર. ૧૩ - * नथी विश्वासु ए क्यारे કવ્વાલિ. પ્રતિજ્ઞા બેલ બેલીને, કરીને જે નહીં પાળે, નથી કિસ્મત પ્રતિજ્ઞાની, નથી વિશ્વાશુ એ ક્યારે. ટકે ના પેટમાં વાતે, કરે વિશ્વાસુની ઘાત; સ્વભાવ જ છિદ્ર જેવાને, નથી વિશ્વાસુ એ કયારે. મળે જ્યાં માન ત્યાં પેસે, ગળાં વિશ્વાસુના ફેંસે, ઘણું કૌટિલ્ય આચારે, નથી વિશ્વાસુ એ ક્યારે. મળે જે શત્રુને છાને, નથી માનવ ખરે બહાણે, ચઢે જે શત્રુની હારે, નથી વિશ્વાસુ એ કયારે. મળીને યાર જે થાત, કથી દે મર્મ છુટુ વાતે; ખરી વખતે જ એ મારે, નથી વિશ્વાસુ એ કયારે. જ - » ? For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૩ કથી દે ભય થકી છાનું, ઉકેલી દે ખરું ખાનું, વહે જે ચિત્તને ખારે, નથી વિશ્વાસુ એ કયારે. પુટીને પેટ જે ફેડે, ચઢીને હ વરઘોડે ચઢાવ્યે જે ચડે ફાળે, નથી વિશ્વાસુ એ ક્યારે. વહેતા વેંણની માઝા, બને જે કોધને રાજા, વહેલા વેણને હારે, નથી વિશ્વાસુ એ ક્યારે. અરે જ્યાં સ્વાર્થ ત્યાં ભળતે, ખરૂં બીજું નથી ગણત, ઉડાવે વાતમાં ભારે, નાથા વિશ્વાસુ એ ક્યારે. બનીને ગારને ખીલે, તે સહુ વાતમાં ઢીલે; પડયા પર પાટુ જે મારે, નથી વિશ્વાસુ એ ક્યારે. પ્રમાણીક પૅણથી ભારે, પ્રતિજ્ઞાથી નહીં હારે બુદ્ધ બ્ધિ ધર્મને ધારે, સદા વિશ્વાસુ છે ત્યારે. સંવત્ ૧૯૭૦ ના આ સુદિ ૩ મંગળવાર. 2 स्वगत ध्यान कर्या पश्चात् उद्गार.2 વાહવાહ ઝળહળ જ્યોતિ જણાય, ઝળહળ જ્યોતિ જણાય છે. વાહ, વાહવાહ. ચેતનને શુભ ચેતના, બનીયાં એકાકાર; હું તુંની દુગ્ધા ટળી, આનન્દ ઉલસ્ય અપાર. વાહવાહ. ૧ અનન્ત રૂપની કલ્પના, અનન્ત નામની વૃત્તિ, અહંવૃત્તિ બેની ટળી, પ્રગટી વિવેકશક્તિ. વાહવાહ. ૨ જન્મ મરણની કલ્પના, રહી ન જોતાં કંઈ બ્રહ્મા વિષ્ણુ મુજ વિષે, હર નારાયણ મહીં. વાહવાહ. ૩ શોધું તે સહુ આત્મમાં, સિદ્ધ બુદ્ધ નિજમાંહિ; અસ્તિ નાસ્તિ સાપેક્ષતા, મારામાં સહુ આંહિ. વાહવાહ. ૪ દેહ છતાં ના દેહ હું, ચિદાનન્દ ઘન રૂપ, મુજ સમ છે વિશ્વના, ત્રણ ભુવનને ભૂપ. વાહવાહ, ૫ For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૪ ભજનપદ્ય સંગ્રહ. એકેડહું” દ્રવ્યત્વથી, પર્યાયે “બહુ સ્યામ” આત્મામાં સાપેક્ષથી, સમજાયું શુભ આમ. વાહવાહ. ૬ સર્વ દેવતા દેવીઓ, ચતુર્ગતિ પર્યાય, પયા હારા વિષે, અસ્તિ નાસ્તિતા પાય. વાહવાહ. ૭ મેળવવાનું માંહય છે, કથવાનું સહુ મહય; પિંડ અને બ્રહ્માંડની, અનુભવી એકતાય. વાહવાહ. ૮ છતી પર્યાયો જે સહ, સામગ્યે બદલાય; ફેયની નવનવ વર્તના, જ્ઞાનતણ પયોય. વાહવાહ. ૯ દિવ્યજીવન આ અભિનવું, નામ રૂપની બહાર; અનુભવ રીતે અનુભવ્યું, અલખ અગોચર સાર. વાહવાહ ૧૦ અનુભવે એ અનુભવી, શબ્દ ના કહેવાય; બુદ્ધિસાગર આત્મમાં, અનન્તગુણ પર્યાય. વાહવાહ, ૧૧ સંવત ૧૯૭૦ આ સુદિ ૪ બુધવાર. * થવાનું ? જ વાપુ = કવ્વાલી, ગયા પિતા અપર ભવમાં, કર્યા કર્યાનુસારે તે ગયાને જાય છે. સર્વે, થવાનું શું રડે બાપુ. જગની નાટય ભૂમિમાં પડે પડદે મરણને રે; ધરે અવતાર ત્યાં બીજે, થવાનું શું ? રડે બાપુ. થવાનું તે થયું સાક્ષાત્, ભણાવ્યો પાઠ શિક્ષાને શિખાથું મૃત્યુએ સાચું, થવાનું શું રડે બાપુ. નહીં આવે હવે પાછા, ગયા પાછા નહીં આવ્યા; વિચારી જે હૃદયમાંહિ, થવાનું શું ? રડે બાપુ. હતે ચેતન તનમાં જે, નહીં તું ઓળખે એને, કદી જે ઓળખે એને. થવાનું શું? રડે બાપુ. For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પિતા જે દેહને ક વિનાશી દેહ છે જૂઠી; કદી ના જાણશે તુજને, થવાનું શું? રડે બાપુ યદા જે મૃત્યુને જાણે, તદા તે શોક ન આણે; રૂવે તે દૃશ્ય છે ના જે, થવાનું શું? રડે બાપુ. અવસ્થા દેહની એવી, સદા બદલાય પર્યાયે, યે આકાર છે સાચે, થવાનું શું? રડે બાપું. ભળી જા તું પ્રભુમાંહી, ખરે આશ્રય પ્રભુ હારે; ગ્રહી લે ઈશનું શરણું થવાનું શું? રડે બાપુ. ëને હારૂં કચ્યું સાચું, ત્યજી દે તેર માયાને. ગયા હેના ગુણોને લે, થવાનું શું? રડે બાપુ. જણાવું છું જીગરથી આ, કરી લે ધ્યાન પોતાનું બુદ્ધ બ્ધિ ધર્મ ધારીને, રહે નિર્ભય સદા બાપુ. સંવત ૧૯૭૦ ને આ સુદિ ૫ ગુરૂવાર - વર મા ૩૬ વેor. === કવ્વાલિ. અમને જ્ઞાનમાં ભાસે, પરામાં પ્રેરણા મેગે; હવે આત્મોન્નતિ કરવા, ખરી આવી ઉદય વેળા. ૧ હઠી જાશે અરિ લેકે, ફસાશે તે વિપત્તિમાં થતી કુરણ વિજય થાશે, ખરી આવી ઉદય વેળા. ૨ પ્રપંચીના પ્રપંચે સિ, થશે નિષ્ફળ ખરી રીતે, સ્વભાવે ધર્મસિદ્ધિની, ખરી આવી ઉદય વેળા. વિપક્ષીએ થશે નીચા, હવે ના ફાવશે સ્વામી જશે હારી હરામીઓ, ખરી આવી ઉદય વેળા. થશે દ્વારે હવે ખુલ્લાં, ખરાં સ્વાતંત્ર્યનાં નક્કી હૃદયમાં સત્ય પ્રગટે છે, ખરી આવી ઉદય વેળા. ૫ Tઝ For Private And Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૨૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ઘણા થાશે ખરા ભક્તા, થશે રાગી ખરા શિષ્યા; થશે સામગ્રીએ પાસે, ખરી આવી ઉદય વેળા. થશે ઇતિની સિદ્ધિ, થશે નિજ પક્ષની વૃદ્ધિ; ધ્રુવા શુભ સન્તની વાણી, ખરી આવી ઉદય વેળા. દખાઇ મેહ ઝટ જાશે, ગુણાનુ જોર બહુ થાશે; જગમાં કીર્તિ ફેલાશે, ખરી આવી ઉદય વેળા. ટળી જાશે ઘણા દોષા, થશે સયમતણી સિદ્ધિ, અનંતાનનૢ પ્રકટાશે, ખરી આવી ઉદય વેળા. ખરેખર આર્યલેાકેાની, થશે ચડતી ભલી રીતે; વવાયાં ઉન્નતિ ખી, ખરી આવી ઉદય વેળા. છણાતાં ઉન્નતિ ખો, ઉગી ફ્રાલી પુલી ફળશે; સુધર્મ બુદ્ધિસાગરની, ખરી આવી ઉદય વેળા. સંવત્ ૧૯૭૦ ના આસા સુદિ ૯ સામવાર. शिखामण मान ए साची. કવ્વાલ. ભલુ ના વૈર સન્તાથી, ભલુ ના દુષ્ટની સંગે, ભલું ના વૈરિ ઘર વસવું, શિખામણ માન એ સાચી. થતુ અપમાન જ્યાં બેસે, ભલું ના બેસવું ત્યાં તે; હસાહસ ના ઘણી સારી, શિખામણુ માન એ સાચી. ભલી ના ખાળથી ક્રીડા, ભલુ ના દારૂ પીવાથી; ભલુ' ના કલેશ કરવાથી, શિખામણ માન એ સાચી. હૃદયની ગુપ્ત જે વાતા, કદી ના ખાળને કહેવી; કદા ના દ્રાહીને કહેવી, શિખામણુ માન એ સાચી. કર્યાથી સંગ કુલટાથી, કદાપિ સાર ના આવે; પુરી વિશ્વાસુની ઘાત, શિખામણ માન એ સાચી. For Private And Personal Use Only ७ 七 ૧૦ ૧૧ ૨. ૩ ૪ Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૭ કરી દેવું જમણ જમવા, નથી એમાં કદી સારું; બુરાં ખર્ચે ત્યજી દેવાં, શિખામણું માન એ સાચી. સદાની દુ:ખ દેનારી, કુટેવ જ જે પડે છેટી, ત્યાથી શાન્તિ છે સાચી, શિખામણ માન એ સાચી. ૭ કદી ગભરાઈ ના જાવું, વિપત્તિ પડે ત્યારે ક્ષમા ધરવી સાથે, શિખામણ માન એ સાચી. તપાસી ચાલવું જ્યાં ત્યાં, પ્રમાદી ના થવું જ્યાં ત્યાં, સદા ઉપયોગમાં રહેવું, શિખામણ માન એ સાચી. બુરાથી ચેતતા રહેવું, વધે જ્યાં માન ત્યાં જાવું; પ્રસંગે બોલવું જોઈ, શિખામણ માન એ સાચી. વિચારી સંગતિ કરવી, મનુષ્યની અનુભવથી, બુદ્ધચબ્ધિ ધર્મ ધરવાને, શિખામણ માન એ સાચી. ૧૧ સંવત ૧૯૭૦ ના સુદિ ૧૦ મંગળવાર. St20 नथी ए चित्तमां गमतुं કવ્વાલિ. પ્રશંસા આપની કરવી, પ્રવૃત્તિ અન્ય નિન્દાની; વિરોધીનું બુરું વદવું, નથી એ ચિત્તજા ગમતું. કરી કાપટ્ય મનમાંહિ, બુરું કરવું વિધીનું નકામી હાજી હા કરવી, નથી એ ચિત્તમાં ગમતું. તડાકા મારવા જૂઠા, કરી વાત ગમે તેવી; નકામાં કર્મને કરવાં, નથી એ ચિત્તમાં ગમતું. વિવાદે પંડિતાઈના, કરીને કલેશની હેળી; અહંતા ચિત્તમાં ધરવી, નથી એ ચિત્તમાં ગમતું. કરીને દેષ પવવા, નકામે દંભ જે ધરે; નકામે ઠાઠ ધરવાનું, નથી એ ચિત્તમાં ગમતું. For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. સ્વપક્ષે રાગ પરપક્ષે, અરૂચિ માનીને રહેવું વિભાવે ખૂબ રંગાવું, નથી એ ચિત્તમાં ગમતું. કરી વિકથા ખુશી થાવું, કષાયમાં રમી ૨હેવું; શુભાશુભભાવને ધરે, નથી એ ચિત્તમાં ગમતું. વિચાર્યા વણુ ઘણુ લાભે, ઘણાં વ્યાખ્યાનને દેવાં; કથા કરવી મગજ નેઈ, નથી એ ચિત્તમાં ગમતું. ધરીને સ્વાર્થની આશા, કષાયેના પછી વશમાં જીવનને ગાળવું મેહે, નથી એ ચિત્તમાં ગમતું. ધરીને ઢોંગ છેતરવા, જનોને જૂઠ સમજાવી, સ્વકીય સ્વાર્થના માટે, નથી એ ચિત્તમાં ગમતું. પ્રભુ મહાવીરના બધે, શુભા આત્મન્નિતિ કરવી બુદ્ધ બ્ધિ સન્તની સેવા, સદા એ ચિત્તમાં ગમતી. સંવત્ ૧૯૭૦ ના આ સુદિ ૧૧ બુધવાર # શાંતિઃ રૂ जा रहे गाफल नहीं क्यारे १५ કવાલી. જને પાસે ઘણા આવે, ખરેખર ભિન્ન આશયથી; પરીક્ષા કર ઘણું રીતે, રહે ગાફલ નહીં કયારે. અરે કઈ દોષ જેવાને, બની ભકતો વિનય ધારે, હૃદયમાં પેસીને મારે, રહે ગાફલ નહીં ક્યારે. બનીને કે પિતાના, હૃદયની સર્વ વાતે લે; જણાવે શત્રુઓને તે, રહે ગાફલ નહીં ક્યારે. પુટે પાસે રહેલાઓ, લઈને લાંચ વા સ્વાર્થે મુખે મીઠા હૃદય પાપી, રહે ગાફલ નહીં કયારે. વધે સંતાપ જેનાથી, કષાયાની થતી વૃદ્ધિ ત્યજીદે સંગ તેઓને, રહે ગાફલ નહી કયારે. For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સમાધિમાં થતાં વિને, અરે જે જે પ્રસંગથી પ્રસંગે તે ત્યજી દઈને, રહે ગાફલ નહીં ક્યારે. રમતા આત્મમાં કરતાં, નડે જે જે ઉપાધિ રહીને તેથકી રે, રહે ગાફલ નહીં કયારે. શુભાશુભ વૃત્તિના ભેદે, ઘણું છે બહુ નિમિત્તેથી. પડીશના બે વિષે મુંઝી, રહે ગાફલ નહીં કયારે. મનુષ્યના પ્રસંગમાં, ઘણું મન સાચવી ૨હેવુ; અખંડાનન્દ લેવાને, રહે ગાફલ નહીં કયારે. સદા અન્તરૂથકી ચાને, અનન્તાં કમ હરવાને; અનન્તી વાસના હરવા, રહે ગાફલ નહીં કયારે. સદા નિલેપ રહેવાને, સદા નિસંગ રહેવાને; બુદ્ધ બ્ધિ ધર્મ વરવાને, રહે ગાફલ નહીં કયારે. સંવત ૧૯૭૦ ના આસો સુદિ ૧૨ ગુરૂવાર प्रबोधक અમારા મિત્ર શી રીતે. કવ્વાલી. કરીને મેળ લાલચથી, ફસાવાનું કરે મનમાં રહ્યું કપટય વાણુમાં, અમારા મિત્ર શી રીતે. બહિર્ જુદું હૃદય જુદુ, મુખે મીઠું હૃદય કાતી, કહે સાચું તમે સમજી, અમારા મિત્ર શી રીતે. વિપત્તિમાં રહે દરે, કરે નિન્દા ગુણે ઢાંકી; કરા પાછળ ઘણું હાંસી, અમારા મિત્ર શી રીતે. શિખામણ સત્ય ના આપે, કહ્યું તેમાં કરે હાજી; બનીને સ્વાર્થ પૂજારી, અમારા મિત્ર શી રીતે. ગુણેની વૃદ્ધિ ના થાતી, પ્રવેશે દુર્ગણે મનમાં તમારી સંગતે એવું, અમારા મિત્ર શી રીતે. For Private And Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ ભજનપદ્ય સંગ્રહ. થતી ના જ્ઞાનની વૃદ્ધિ, નથી રૂચિ ગુણે લેવા મળી વેળા જતી છે, અમારા મિત્ર શી રીતે. ગપાટા મારવા જૂઠા, નથી ગમતા અમોને એક તમારૂં ચિત્ત છે એમાં, અમારા મિત્ર શી રીતે. તમે જ્ઞાની બન્યા નહીંને, રહે અજ્ઞાનમાં રાચી. તમેને જ્ઞાનથી વાંઘો, અમારા મિત્ર શી રીતે. નથી એવું તમારામાં, અમેને કંઈ નવું આપ; થયો ના લાભ સંગતથી, અમારા મિત્ર શી રીતે. બન્યા ના દાસ જ્ઞાનીના, કરે ના ધર્મની વાત; કરે છે પાપની વાતે, અમારા મિત્ર શી રીતે. વિચારે મેળ ના મળતે, પડે વાંધા ઘણા મેળે; મળેલું ફોલી ખાનારા, અમારા મિત્ર શી રીતે. રહી પાસે પડાવામાં, કરે કંઈ પ્રેરણા જુદી, જરા ના રાજી ચડતીમાં, અમારા મિત્ર શી રીતે. દશે દેવા રહી વૃત્તિ, ધરે વિશ્વાસ ના પૂરે; રહો વ્યસને વિષે રાચી, અમારા મિત્ર શી રીતે. સરે જે સ્વાર્થ તે આવે, અમારી પાસમાં રહેલા સરે ન સ્વાર્થ તે દૂરે, અમારા મિત્ર શી રીતે. ગુણે લેવા ગુણે દેવા, ખરી આ ન્નતિ કરવા બુદ્ધચબ્ધિ મિત્રને મેળે, થતું અદ્વૈત મૈત્રીમાં. સંવત ૧૯૭૦ ના આ સુદિ ૧૩ શુક્રવાર eG आसो पूर्णिमा रात्रि. આજ મારે આશો માસે પુનમની શુભ રાત જે, ઉજજવલ ધ્યાને આતમ જ્યોતિ ઝળમણે જે આજ મહારે આકાશે શોભે છે ઉજ્જવલ ચંદ જે, આત્માકાશે અનુભવ ચંદે ઉગી જે. For Private And Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૩૧ આજ હારે આત્મસૃષ્ટિમાં અજવાળું ઉભરાય જે, સુખને સાગર કલેલે ચઢી ઘણે જે આજ મહારે ઉપશમભાવે સમતા ઘટ વર્તાય જે, નામ રૂપની ભ્રમણા ભાગી થઈ દરે રે લોલ. આજ મહારે ઝળહળ જ્યોતિ સ્વપર પ્રકાશી ખૂબ જે, આત્મસમાધિમાંહિ અદ્વૈત નિજરૂપે જે; આજ હારે અનુભવામૃત વર્ષે આત્મપ્રદેશ જે, શાંતિ છવાઈ વાદળ નહીં પરભાવનું જે. આજ મહારે ધ્યાતા ધ્યેયને ધ્યાનતણું એકતાન જે, ઈન્દ્રિયાતીત આનન્દ ઘેને શિવપણું જે; આજ મહારે દિલમાં પરમ પ્રભુજી પ્રગટ્યા બેશ જે, બુદ્ધિસાગર ઝગમગ તે ઝગમગે છે. સંવત ૧૯૭૦ ના આ સુદિ ૧૫ રવિવાર === માથા. ~-~જગમાંહિ માયા મહા દેવી, સાને નાચ નચાવે રે, ચૈદ ભુવનમાં જ્યાં ત્યાં ચાવી, સો માયાને ગાવે રે. જગ ૧ માયાના પગમાં સહુ પડતા, માયા માયા કરતા રે નવનવ રંગે નવનવ સંગે, માયાયેગે ફરતા રે. જગ ૨ માયા એતો છે મહાકાલી, લાગે સહુને પ્યારી રે, હરિહર બ્રહ્માદિક અવતારી, મુંઝવ્યા મહાભારી રે. જ ૦ ૩ મેહરૂપ માયાની શક્તિ, જાણે અપરંપારી રે, ફન્દ તેના સર્વે ફરીયા, અનેક રૂપ વિચારી રે.. જગ ૪ બ્રહ્મરન્દ્રમાં શ્વાસ ચઢાવે, હઠાગી પદ પાવે રે, તે પણ માયાના વશ આવે, અષ્ટ સિદ્ધિના દાવે રે. જગ ૫ તપસી લપસી ગયા તુર્તમાં, મહા માયાના જોરે રે, હું હું કરતા અહંવૃત્તિના, ફસી ગયા મહાતીરે રે. જગ ૬ For Private And Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ર ભજનપદ્ય સંગ્રહ, annammannman પંડિતાઈ મનમાં ધરતા, ઉંચુ જેમાં ફરતા રે, તેવા જન માયાના જોરે, જગને તે કરગરતા રે. જગ ૭ માયા છેટી માયા જૂઠી, કહી માયાને નિન્દ રે; ત્યાગી વૈરાગી જન મેટા, પડતા માયા ફળે છે. જગ૦ ૮ ગોથાં ખાધાં જ્ઞાનિજનેએ, માયાથી ન ઉગરિયા રે, માયા સામે યુદ્ધ કરતાં, માયામાંહિ મરિયા રે. જગo ૯ સંન્યાસી સાધુઓ મોટા, માયા આગલ છોટા રે; માયાબ્દિ તરતાં માયાના, થઈ ગયા પરપોટા રે. જગ ૧૦ સિદ્ધાઈનાં બણગાં કુ કે, માયાથી તે ચૂકે રે ગત સહભેદ વિષે તે, માયાગ્નિને મૂકે રે. જગ૦ ૧૧ ભકતને ભડકાવ્યા ભારી, હિમ્મત ભાગ્યા હારી રે, ગમે તેહ રૂપે જગમાંહિ, માયા સેવે નારી રે. જગ ૧૨ માયાનાં છે અનેક રૂપે, સ્થલ સૂક્ષ્મ અવતારી રે; સૂકમપણે સતેને માયા, થાતી દુઃખ દેનારી રે. જગ૦ ૧૩ કીત્યોદિકનાં રૂપ ધરીને, અહંવૃત્તિના પાસે રે; જ્ઞાનીઓને નાખે માયા, બહુલાં રૂપ પ્રકાશે છે. જગ. ૧૪ ત્યાગીઓને રાગી કરતી, કીતિ કમલા સંગે રે; બાપ્રતિષ્ઠા પાસે નાખી, રમાડતી નવરંગે રે. જગ૧૫ ભડકાવ્યા બહુ બ્રહ્માચારીને, ત્રેવીસ વિષયે રામ્યા રે; રાગદ્વેષની વૃત્તિના, નાચે મનમાં માગ્યા છે. જગ. ૧૬ ત્યાગીઓને તૃષ્ણા વળગી, કરતા નિન્દા ચાડી રે, બ્રહ્મ મૂકીને પડયા ભરમમાં, રહી ન વશમાં નાડી રે. જગ૧૭ જોગીઓ વાળે લંગોટા, પણ મનમાંહિ ગેટે રે. તળાવના બગ ભકત જેવા, માયા રંગે ખટારે. જગ. ૧૮ કેકે કાઢ્યા મુંડ્યા જ્યાં ત્યાં, ભમતા ભક્ષા માગી રે. માયાના પૂજારી બનીયા, જડે વસ્તુના રાગી રે. જગટ ૧૯ રાગ દેષ માયાની લીલા, કળી કદા ન કળાતીરે, માયાની પુજારી દુનિયા, માયા માયા ગાતી રે. જગ૯ ૨૦ For Private And Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ભાગ આમા જગ ૨૪ જગ ૨૫ સત્વ રજો ને તમેા ગુણથી, માયાતા જગ વાસે રે; મૂકે ના કાઈને માયા, માયાના જગ દાસા રે. તપ જપમાંહિ માયા આવે, મન્દિરમાંહિ લડાવે રે; યુદ્ધેામાં માયાને વાસા, સહુને તે ભરમાવે રે. વક્તાના મન મન્દિર પેસી, અહુ વૃત્તિ પ્રગટાવે રે. મોટા મેટા મુનિજનાની, ધર્મ વૃત્તિ બદલાવે રે. માયા કામણગારી માટી, મહાશક્તિ રૂદ્રાણી રે, જીતે તેને કાઇક વિરલા, સાચા અનુભવ જ્ઞાની રે. જ્યાં જીવા ત્યાં સઘળે માયા, મુઝયા મુનિ મહારાયા રે, ઉપશમ શ્રેણિથી પણ પડિયા, વીતરાગતા લાયા રે. સર્વ કામના માયા રૂપા, કાઇને કાઇક હાવે રે, નામ રૂપમાં જીવે મુઝયા. કાઇક સાચું જોવે રે સવાસના માયા યાગે, અનેક રૂપે પ્રગટેરે; માયાથી રહેતાં ન્યારા કાઇ, માયાથી કદિ છટકેરે, માયાને ના શર્મ કેાઇની, સર્વ જીવામાં રહેતીરે; લક્ષચારાશીમાંહિ સહુને, હડસેલી ઝટ દેતીરે. તત્ત્વમિસ સાહ ના ધ્યાને, માયા આવે વ્હેલીરે; અહં પણામાં નાખીને તે, ભવમાં દે હડસેલી રે. જા બાપુ કહેતાં ના જાતી, છાતી ફાલી ખાતીરે; ભલા ભલાને પાણી પાતી, તપ જપ ખાતી માતીરે. જગ૦ ૩૦ માલા મણકા તિલક છાપમાં, માયા આવે છાનીરે; ભક્તાને ભૂલાવે ભૂંડી, કર્મ કરે તેાાનીરે. સત્ય ધર્મની આગળ પડદા, કરીને રહેતી પાતે; માયાને ધર્મ જ માનીને, જીવા માયા ગાતેરે. ઈચ્છાઓ જે અનેક રૂપે, માયા તે અવધારા રે; કોઈને કાઇ ઇચ્છામાં પડતાં, પ્રગટે છે. સંસારના હૈ. જગ૦ ૩૩ માયા માટે ધર્મ ને સેવે, જીવા કે અજ્ઞાની રે; મેટા મોટા ધર્માચાર્યા, માયા સંગી માની રે. ૫૫ For Private And Personal Use Only ૪૩૩ જગ૦ ૨૧ જગ૦ ૨૨ જગ૦ ૨૩ જગ૦ ૨૬ જગ ૨૭ જગ૦ ૨૮ જગ૦ ૨૯ જગ૦ ૩૧ જગ ૩૨ જગ ૩૪ Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩૪ www.kobatirth.org ભજનપદ સ અહે. કર્મ મેાહની માયારૂપે, તેની શક્તિ માયા તાવત્ ભવના ફેરા, સૂક્ષ્મપણે માયા જીતે તે જગ માટા, તેના પ્રણમુ પાયા રે; બુદ્ધિસાગર ગુરૂ કૃપાથી, સત્ય ઉપાયા ઉપાયા રે. સંવત્ ૧૯૭૬ ના આસેા વિદે ! શુક્રવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાખી રે; એ દાખી રે. જગ૦ ૩૫ For Private And Personal Use Only જગ૦ ૩૬ दोरंगी दुनिया .દુનિયા. દાનયા. ૧ દુનિયા. ૨ દુનિયા. ૩ દુનિયા. ૪ દારૂ'ગી રહેવાની, દુનિયા દ્વાર’ગી રહેવાની એક પણે ન થવાની............. મુડે મુંડે ભિન્ન મતિલી. એક પંથે ન જનારી. ભિન્ન રૂચિ લેાકેાની જ્યાં ત્યાં, જોઇ લ્યા નિર્ધારી, કાટી ઉપાયેા કરી કદાપિ, ઘરી ગણી હુશિયારી, એક મતે કદી થઇ ન દુનિયા, ભાવિમાં ન થનારી સાચાને કા જૂઠું માને, ઝૂડાને કા સાચું. અનેક રૂપે દુનિયા મેલે, કાનુ પાકું કાચુ, ષ્ટિ તેવી સૃષ્ટિ રચીને, રાચ્યા નરને નારી. રાગ દ્વેષ માયાથી નક્કી, કરતી આત્મ ખુવારી, રજો ગુણને તમે ગુણથી, દુનિયા ની દિવાની. આપ મતિલી પગ પગ વાંકી, સિદ્ધી નહીં થવાની. દુનિયા. ૫ રીઝવતાં દુનિયા ના રીઝશે, સઘળી એકી વેળા. એક રીઝવતાં ખીલે ખીજે, કુઢંગ દુનિયા મેળા. દુનિયા રૂપી ગાડું વાકું, સિદ્ધ નહીં થનારૂં. અનેક મત પન્થાથી ભરિયુ, આડું અવળું જનારૂં સ્વભાવ રૂનિયાના દ્વારગી, ટાળ્યા ના તળનારો; અનન્ત કાળથી ચાલે એવું, કદિ ન આવે આશ. દુનિયા. ૮ મનાવવા દુનિયાને નિજનું, યાં તુ ભૂલે ભારી; અંધારામાં ઉંધી દુનિયા, ભિન્ન કમ ધરનારી, દુનિયા. દુનિયા. ૬ દુનિયા, ૭ Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આમા. દુનિયા. ૧૦ દુનિયા. ૧૧ દુનિયા. ૧૨ કાર્ય કરે જા સાચું' ત્હારૂં, ફરજ પાતાની માની; દુનિયા દ્વારગી ખેલે પણુ, ઘર ના પાછી પાની. દુનિયા આગળ ડાહ્યા થાવા, કર ના યત્ન લગારી; દુનિયાના સટીપીકટથી, મુક્તિ નહીં મળનારી, કાઇક જેને પ્રભુજી માને, બીજો માને ખાટા; ખાટાને કાઈ મોટા માને, મેટાને કાઇ છેટા, દુનિયા દ્વારગી જાણીને, હર્ષ શાક ના ધરવા; દુનિયા’કહે ત્યાં લક્ષ્ય ન દેવું, આત્મધર્મ ને વરવા. દુનિયા. ૧૩ અભિપ્રાય દુનિયાના ઝાઝા, તુજ પર સહુ અવધારી; ઢે ના તે ઉપર તું ઢષ્ટિ, દુનિયા અંધી ધારી. આપોઆપ વિચારી સાચુ, સમતાભાવે રહેવું; બુદ્ધિસાગર સત્ય ધમ માં, રહેવુ સાચુ કહેવુ . સંવત્ ૧૯૭૦ના આસે વિદ : શિનવાર. દુનિયા. ૧૪ દુનિયા. ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir आनन्दघनावतार આનન્દધન અવતારી, ચેતન આનન્દઘન અવતારી; નિશ્ચય શિવ પદ ધારી........... ................ચેતન૦ રાગ દ્વેષ પરિણતિ વિનારે, પરમ પ્રભુ જયકારી; અન્તમાં અનુભવ કરીરે, જોઇ લે નિધોરી. અનન્ત ધર્માશ્રય વિભુરે, ખેલે ગગન ગઢ મારી; આત્માડસખ્ય પ્રદેશમાં રે, ગુણુ પાયે વિહારી. પ્રતિક્ષણે ઉપયાગમાં રે, અવલાકે નિજ ભારી; હું તુની બ્રાન્તિ ત્યજી રે, ખેલે ખેલ વિચારી. ચાર અધ્યાત્મવેદાવડે રે, ઉપનિષદોએ સભારી; આગમ નિગમે આત્મમાં રે, ધ્યાયુ બ્રહ્મ સુધારી. દિલમાં નિરંજન પ્રભુ રે, સ્યાદ્વાદ અનુસારી; બુદ્ધિસાગર ભેટીયા રે, આપા આપ સદારી. For Private And Personal Use Only ૪૩૫ ચેતન૦ ૧ ચેતન ૨ ચેતન૦ ૩ ચેતન૦ ૪ ચેતન૦ ૫ Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૬ ભજનપદ સં. “નયમમળાવોન, વી સાલમાં आत्मतत्त्वं समादिष्टं, बुद्धिसागरसारणा ॥१॥" સંવત્ ૧૯૭૦ના આસે વદિ ૭ રવિવારે. + सदा आनंदमा रहेQ १५ કદી ગભરાઈ ના જાવું, પડે તે શીર્ષ પર સહેવું; મરીને રૂપ પોતાનું, સદા આનન્દમાં રહેવું. ત્યજીને બાહ્યની ભ્રમણ, ત્યજી દે સર્વ ચિન્તાઓ, અહંતાને કરી દૂરે, સદા આનન્દમાં રહેવું. ગમે તે દુનીઆ બેલે, રહ્યો ના બેલમાં તું તે; ત્યજીને લોકની સંજ્ઞા, સદા આનન્દમાં રહેવું. સ્વયં તું દેવ છે નક્કી, રડે કયાં અન્યની પાસે, ત્યજી દીનતાતણ વૃત્તિ, સદા આનન્દમાં રહેવું. નહીં બાળી શકે અગ્નિ, નહીં ભિંજાવતું પાણ; ગમે તેવા પ્રસંગમાં, સદા આનન્દમાં રહેવું. કરે ના વાળ કે વાંકે, અરૂપી શું કરે રૂપી; ઘરી નિજ આત્મની શ્રદ્ધા, સદા આનંદમાં રહેવું અનન્તી નામ રૂપના, ધર્યા પર્યાય હૈ પૂર્વે, નથી તે તું ગણી નક્કી, સદા આનન્દમાં રહેવું. કસેટીએ ચડે છે તું, રડે છે શું બની આભે; થયે તું જીવતે માની, સદા આન્ટમાં રહેવું. હસે હેને હસી લે તું, મુવા પર માર ના પાદુ; રહીને સર્વથી ન્યારા, સદા આનન્દમાં રહેવું. કરીલે મેહની સાથે, ખરેખર જ્ઞાનથી કુસ્તી; કરીને શુદ્ધ મનડાને, સદા આનન્દમાં રહેવું. અહં મમતા ત્યજીને રે, થવાદે જે થતું તે તે બુદ્ધયબ્ધિ ધર્મ ધારીને, સદા આનન્દમય રહેવું. સંવત ૧૯૭૦ ના આ વદિ ૮ સોમવાર. ૧૧ For Private And Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. પ્રો શું ? આવીને વાસે. વિતંડા વાદ કરવાને, રહી વૃત્તિ પ્રથમ મનમાં; નથી લેવાતણી ઇચ્છા, ગ્રહો શું ? આવીને પાસે બનીને આગ્રહી પૂરા, ગ્રહેલા પક્ષ ખેચા છે; અનેલા દૃષ્ટિ રાગીયા, ગ્રહો શુ આવીને પાસે. ધરીને દોષની દ્રષ્ટિ, કથ્થુ સહુ માનતા અવળુ ; મતિ ત્યાં યુક્તિને ખેંચા, ગ્રહો શુ આવીને પાસે. યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ, રચી નિજ ચિત્તમાં પૂર્વે રૂચે ના અન્ય કંઇ મનમાં, ગ્રહેા શુ આવીને પાસે અપેક્ષાએ વિચારા ના, કશ્યુ સંચાગ પામીને; રહી નિજ પક્ષ આસક્તિ, ગ્રહા શુ' આવીને પાસે. જુવા છે! દુગ્ધમાં પૂરા, થયા જ્યાં રાગ તે સાચું; અની એવા કહેા પાતે, ગ્રહેા શુ' આવીને પાસે. નહીં સમજી શકેા પુરૂ, અમેાએ જે કહ્યું તમને; અહંતામાં તણાઇને, ગ્રહે શુ આવીને પાસે. અમારાં એર મીઠાં છે, તમારાં ખેર ખાટાં છે; ધરીને માન્યતા એવી, ગ્રા શુ' આવીને પાસે. અમે માન્યું જ તે સાચુ, પ્રમાણા વણ વદે એવુ પછીથી સત્ય તત્ત્વાને, ગ્રહા શુ આવીને પાસે. કરા વળુ કથ્યું સવળું, પ્રમાણેાથી વિચારા ના; વિરોધી ભાવને ધારી, ગ્રહો શુ' આવીને પાસે. તમારી હાજીમાં હાજી, પુરાવાથી થતા રાજી; અની નિજ પક્ષના કાજી, ગ્રહા શુ આવીને પાસે, નથી નિજ પક્ષને ત્યજવા, ગ્રહેલા પક્ષને સજવા; કરી કુમુક્તિયા ઝાઝી, ગ્રા શુ' આવીને પાસે. જરામાં ધુંધવાઈ જઇ, ખની ક્રોધી થતા સ્હામા; મનીને કાગડા જેવા, ગ્રહેા શુ આવીને પાસે, For Private And Personal Use Only ૪૩૭ ૩ ૪ ૫ ७ ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. વો સ્વાર્થે કપટ ધારી, મુખે મીઠા કરી યારી; પ્રપંચેાની મની ક્યારી, ગ્રહેા શુ આવીને પાસે. ગુણાનુરાગ પ્રકટાવી, ખરી મધ્યસ્થતા લાવી; બુદ્ધગ્ધિ ધર્મ ને પામેા, ખરેખર આવીને પાસે સંવત ૧૯૭૦ ના આસા વિ ૧૦ બુધવાર. For Private And Personal Use Only ૧૪ ૧૫ ⇒ खरी अ भक्तनी भक्ति કવ્વાલિ. હૃદયમાં પૂર પ્રીતિનુ, વિદેહી ભાવ જીવતાં; સમર્પણુ સર્વ સ્વામીને, ખરી એ ભકતની ભકિત. જરા ના મૃત્યુની પરવા, જરા ના સ્વાર્થની પરવા; થતી તુદ્ધિ તુદ્ઘિ રટના, ખરી એ ભકતની ભિકત. ખરી શ્રદ્ધા હૃદયમાંહી, રહે ના દોષની દૃષ્ટિ; સદા આજ્ઞાવિષે રૂચિ, ખરી એ ભકતની ભિકત. સદા ઉત્સુક સેવામાં, અની નિષ્કામ મનમાંહી; અહુવૃત્તિ વિના સેવા, ખરી એ ભકતની ભકિત. સદા સ્વામી હુકમ ચાહે, ભમાળ્યા ન ભમે કયારે; રહે રહેણી વિષે રાચી, ખરી એ ભકતની ભકિત. ચહે રાજી ન કરવાને, સદા સેવાતણી કરણી; ગણી નિજ ફૅ સેવાની, ખરી એ ભકતની ભકિત. ત્ યથા હનુમાનની સેવા, સ્વકીય રામ પર જેવી; તથા તેવી પરમ પ્રેમે, ખરી એ ભક્તની ભક્તિ. યથા જગદેવ પરમારે, કરી જયસિંહ (સિદ્ધરાજ)ની સેવા; ગણે ના પ્રાણની પરવા, ખરી એ ભક્તની ભક્તિ. કરી આજ્ઞા ગુરૂએ જે, મજાવે પ્રાણ પડતાં તે; ધરી બહુ માન મનમાંહિ, ખરી એ ભક્તની ભક્તિ, કસેાટીએ ચઢયુ સાનુ, તપાવ્યુ ને ઉકાળ્યું બહુ, ७ 3 ૫ ૯ Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે . રહે નિજ રૂપમાં તેવી, ખરી એ ભકતની ભક્તિ. સદા સ્નેહે વધે મનમાં, શિખામણુ સર્વ લે સવળી; સહે સંકટ પડયાં માથે, ખરી એ ભકતની શકિત. થતાં ઉપસર્ગની કેાટી, કદી ગભરાઇ ના જાતા; ડગાળ્યા ના ડગે મનથી, ખરી એ ભક્તની ભક્તિ. ગુણા પ્રકટાવતા ઘટમાં, ગ્રહી રૂડી ગુરૂગમને, વહે શિક્ષા ગુરૂ દીધી, ખરી એ ભક્તની ભક્તિ. ચહે ના ભક્તિના બદલા, કરી સેવા જણાવે ના. કરે મમતા સદા દૂરે, ખરી એ ભક્તની ભક્તિ. રહે સાવધ વિનય ચેાગે. ખરેખર ભાવ લાવીને, બુદ્ધયબ્ધિ સદ્ગુરૂનારે. ખરી એ ભકતની ભિત. સંવત્ ૧૯૭૦ નાં આસા વિદે ૩ શુક્રવાર. #_*>Y * सही ले दर्द वानुं तुं. કર્યાં કમેમેજ ભાગવવાં, નિકાચિત ના ટળે ટાળ્યાં; અહે। અધુના ઉદય આવ્યુ, સહી લે દ વાનું તુ. હણ્યા અંગે જીવાને જ્યાં, થતા ત્યાં પ્રાયરાગજ તે; કર્યું કર્મજ ચુકવવાને, સહી લે દર્દ વાનુ તુ. સહ્યા વણુ છુટકા ના છે, કરે રૂદન વળે ના કંઈ; વિપાકા કર્મ ના જાણી, સહી લે દ યાનુ તુ.... અશાતા વેદના થાતાં, કર્યાંથી શાક શુ વળતું; અની ઉપયાગથી શુરા, સહી લે દર્દ વાનું તુ. કર્યા ઐષધ સફેલ થાતાં, ઘટે જો કર્મના રસ તા; વિચારીને હૃદયમાંહિ, સહી લે તૢ વાનું તુ. કદાપિ ક છે બળીયુ, કદાપિ જીવ છે ખળીયા; અહા એ કાલભાવે કયાંક, સહી લે દ વાનું તુ, કરણ આઠે વિચારીને, બધાં કર્મો વિચારીને; For Private And Personal Use Only ૪૩૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૩ પ Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૦ ભજનપદ્ય સંગ્રહ. ખરી વેળા મળી જાણી, સહી લે દર્દ વાનું તું. ધરી મન શાહુકારીને, વિપાકે વેદ સમભાવે; નવાંને બાંધ ના જ્ઞાની, સહી લે દર્દ વાનું તું. ખરા ઉત્સવતણા દિવસે, વિપાકે વેદતાં હવે; ખરેખર જ્ઞાનીના મનમાં, સહી લે દર્દ વાનું તું. બચે ના કર્મથી કોઈ, ગતિ છે કર્મની ન્યારી, દશાના રંગ છે જુદા, સહી લે દર્દવાનું તું. ઉદય આવ્યું જ ભેગવવું, ગમે તે તે ક્ષેત્રને કાલે; બુદ્ધ બ્ધિ ધર્મશ્રદ્ધાથી, પરમબ્રહ્મ સદા સાથે. સંવત ૧૯૭૩ ના આસે વદિ ૧૩ શનિવાર પત્ર. ) સુશ્રાવક શેઠ જગાભાઈ, દલપતભાઈ ધર્મલાભ; વિહારે હાલ પ્રવૃત્તિ રે, થાતી ગામો ગામ. વિહારે વહેતું પાણી નિર્મલું રે, વહેતા સાધુ પવિત્ર પ્રતિ બંધન છૂટે ઘણુંરે, નિર્મલ થાતું ચિત્ત. વિહારે. ૧ જિજ્ઞાસુ સજજન ઘણુરે, લેતા ધાર્મિક લાભ; પ્રભુ ભજનની ધૂનમાં રે, મન જેમ નિર્મલ આભ, વિહારે. ૨ આત્મભાવ પરીણામની રે, આનન્દ ઝાંખી જણાય; કહેવાતું નહિં શબ્દથી રે, વેદાતું નિજભાવ. વિહારે. ૩ મોટાઈ જે બાહાની રે, તેમાં પલપલ; અહંવૃત્તિ ત્યાં સુખ નહિ રે, મેહતો જ્યાં કેલ. વિહારે ૪ હું તું ત્યાં સુખ દૂર છે રે, હું તું નહિ ત્યાં સુખ, આત્મ દશા એવી થતાં રે, નાસે સઘળાં દુ:ખ. વિહારે પ ધ્યાનીને એકાંતમાં રે. સુખ ભાસે નિજ પાસ; વિચારતાં નિઃસંગથી રે, આત્મધર્મ વિશ્વાસ. વિહારે ૬ બાહ્ય ક્ષેત્રે વ્યવહારથી રે, નિશ્ચય આત્મપ્રદેશ, For Private And Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. વિહારે ૭ બુદ્ધિસાગર વિહરતાં રે, સહજાનન્દ હમેશ. મુ. વડનગર. સંવત ૧૯૭૦ ચૈત્ર વદિ ૩ રવેસ્ટ પત્ર. 6. મુંબઈથી કામી ન જુવે જાત કુજાત, કામી ન જુવે દિન વા રાત; પડે ન કામીને મન ચૅન, વિષય વાસના વર્તે બૅન. કામી અન્ય ન દેખે પાસ, કરગરતે કામી જન દાસ; વધે વાસના થાય ને તૃપ્તિ, કામે કામિત હાય સુષુપ્તિ. પૂઠે નિર્દો લોક હજાર, સ્વજન વર્ગ દેવે ધિક્કાર; તનમન શક્તિ હોવે વ્યર્થ, હવે કામે મહા અનર્થ. ભેગવતાં વૃદ્ધિગત થાય, કાષ્ઠ વતિ વધતી જાય; ગુણ દાવાનલ સમ છે એહ, કામે રહે ન નિર્મલ દેહ. ધોળામાં કાળું કરનાર, કામે ધૂળ સમો અવતાર; મનને તેથી પાછું વાળ, સજન સંગે જીવન ગાળ. થાડું કીધું ઘણું જ માન, મનમાં લાવી ઉત્તમ સાન; મુક્તિ પન્થમાં થા તૈયાર, છોડીદે ભ્રમણ નિર્ધાર. પડી ટેવ ટળતાં બહવાર, ટાળતાં ટળતી નિર્ધાર, મેહકર્મનું ટળતાં જેર, બુરીટેવ ટળે મહાર. મનબળને ફેરવ નિર્ધાર, સન્ત જનની થાશે વ્હાર; ટળશે કામતણો મહાગર્વ, યત્ન નાસે દે સર્વ સમજી શુભ પળે ઝટ ચાલ, સગુણ મેં જે જગમાં હાલ; બુદ્ધિસાગર શિક્ષા પાળ, સમજીને સાચું સંભાળ. સં. ૧૯૬૭ For Private And Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૨ ભજનપદ્ય સંગ્રહ, પત્ર. ઈ, અમદાવાદ શેઠ જગાભાઇ દલપતભાઈ એગ્ય ધર્મલાભ, જિનેશ્વર જાપ જપવામાં, જિનેશ્વર ધ્યાન ધરવામાં સમાગમ સન્ત કરવામાં, જીવન તે હાલ વીતે છે. પ્રભુથી બાંધી છે પ્રીતિ, ત્યજી છે વિશ્વની ભીતિ ગ્રહી છે સત્તની રીતિ, ગમે છે ચિત્તમાં એવું. પ્રભુની પ્રેમમસ્તીમાં, ભુલીને ભાન હું તુંનું; પ્રભુની સાથ મળવામાં, લગનવા ચિત્ત લાગી છે. પ્રભુના પ્રેમપ્યાલાને, પિઈને ભેન જગ ભૂલ્ય; પ્રભુરૂપે પ્રભુ દેખી, મિલાવી આંખથી આંખે. પ્રભુની પ્રેમભક્તિમાં, નથી બીજું કશું ગમતું; પડે નહિ ચૅન વાતમાં, બધું દિલનું કહું કોને; પ્રભુમાં હું પ્રભુ મુજમાં, પ્રભુને હું સદા સરખા; પ્રભુ હારે પ્રભુને હું, પરમબ્રહ્મ સ્વંયતિ . પ્રભુ દિલમાં રહો નિત્ય, પ્રભુ વણ અન્ય ના ઈ; પ્રભુને શોધનારે હું, પ્રભુથી કીડના હું. પ્રભુની જે અલખ લીલા, અમારી એ અલખ લીલા; પ્રભુમાં હું સમા છું, સમાયે છે પ્રભુ મુજમાં. તિભાવે પ્રભુપતે, પ્રકટભાવે પ્રભુતે, પ્રભુના રૂપથી રંજી, પ્રભુરૂપે થવાનું છે. પ્રભુરૂપે થયા વણ તે, પ્રભુ સુખની ખુમારી ના પ્રભુના રૂપની ઝાંખી, થતી ત્યાં સ્વર્ગ શા ખપનું? પ્રભુશ્રી સિદ્ધની સાથે, લગનવા પૂર્ણ લાગી છે; સ્વયં સિદ્ધ જ થયા વણ તો, કદાપિ એહ નહિં છૂટે. જરા નહિં સ્વર્ગની ઈચ્છા, પ્રભુના રૂપમાં રા; પ્રભુમાંહિ સકલ દેખી, પ્રભુમાં લીન થાવાનું. For Private And Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૪૩ અમારે ને તમારે એ, પ્રભુના રૂપનું શરણું બુદ્ધચબ્ધિ સિદ્ધની ભક, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. વિસનગરથી બુદ્ધિસાગર, સંવત ૧૯૭૦ ચૈત્ર. ૐ રાત્રિતઃ રે ૧૯૭૨ ની સાલનાં કાવ્યો, વિજાપુરના જૈન દેસી નથુરામ મંછારામના મૃત્યુ નજીકના રેગેદય પ્રસંગે રચેલ તેમના સમાધિમરણાર્થે તેમને સંભળાવાવમાં આવેલ. દષેિ ભરાનાધાન્થ. થિક અહેતુ સિદ્ધસૂરિ તથા, વાચક મુનિ પ્રણામ, દ્રવ્યભાવથી ધ્યાવતાં, રહે ન આસવ નામ. આત્મસમાધિ ગ્રન્થની, રચના શુભ સંકેત; દેસી મંછારામ સુત, નથુભાઈના હેત. ચેતન ! મનમાં ચેતીલે, પિતાનું નહીં કાય; કાયા માયા કારમી, પિતાની ના હોય. કર્મવશે રેગો થતા, ભેગવવા સમભાવ હાય વરાળ કર્યાથકી, શાંતિને નહી દાવ. સમતા ધર મમતા ત્યજી, અન્તરૂ આતમ ખેલ; કર્મ વિશે મારું ગણે, તે સહુ દૂર મેલ. ચાર શરણને આદરી, જિન આણુ મન ધાર; અવસર આવ્યો ચૂક ના, હિમ્મત લેશ ન હાર, દેહ અનંતા પામી, ઇયાં વાર અનંત; હારૂં ના કે તેહમાં, સમજ સમજ મતિમંદ. For Private And Personal Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, આંખે જે દેખાય છે, ત્યારે ના તલ ભાર; તારૂં તારી પાસ છે, અંતર્માંહિ વિચાર. ૫ખીના મેળે મળ્યા, ભિન્ન થતાં ના વાર; ચેત ચેતરે આતમા, આણી ચિત્ત વિચાર. ઇન્દ્રજાલ સમ ખેલ આ, આંખે સહુ દેખાય; તારૂ તેમાં કાંઈ ના, ભૂલ હવે ના થાય. જેમાં ત્હારૂં કાંઈ ના, તેમાં જરા ન મુજ; પર તે હારૂ ના થતું, એ અન્તનું ગુજ. પરની ચિંતા ક્યાં કરે, તુ પર પુદ્દગલ ભિન્ન, તુછે આત્મસ્વભાવમાં, થા તું નિજગુણ લીન. રૂપાનો ભ્રમ છીપમાં, જડમાં સુખની બુદ્ધિ; ભ્રાંતિ એ ત્યાગી અરે, કર નિજ આતમ શુદ્ધિ. અનન્ત ભવ પાપે કર્યા, જ્ઞાને દૂર પલાય; પરમાં નિજ ભ્રાંતિ ટળે? ચેતન શિવપુર જાય. રાગ દોષ ટાળ્યા થકી, મુક્તિ સહજે થાય; સર્વ શાસ્ત્ર પરમાર્થ એ, સમજ સમજ મન માંહ્ય. પશ્ચાત્તાપ કર્યો થકી, ટળે કર્મની રાશ; કર્યા કર્મ આલેાચીએ, ચિત્ત ધરી વિશ્વાસ. મારૂ તારૂં જ્યાં લગી, તાવત્ છે સ ંસાર; મારૂ તારૂ પરિહરી, ભાવેા આતમ સાર. કાળ અનાદિથી અરે, થયા ક સંચાગ; પરભાવે રમતાંથકી, પરપુદ્ગલનો ભાગ. પરભાવે તું કયાં રમે, તેથી ભિન્ન વિચાર; રૂપાતીતપણું ખરૂ, તુજ સ્વરૂપજ ધાર. શરીર પુલ ભિન્ન છે, મનમાં એવુ ભાવ; નામરૂપથી ભિન્ન થઇ, અન્તમાં લય લાવ. શુભાશુભપણ ઘરે, દશ્ય વસ્તુમાં જેહ, For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ १७ ૧૮ ૧૯ २० Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૪૫ તે મિથ્યા તુજ કલ્પના, તું જ્ઞાનાદિક ગેહ.. નામરૂપમાં તું નહીં, સમજ સમજ એ ભાવ; રાગાદિક ત્યાગી ભલી, સમતા મનમાં લાવ. રેગાદિક પ્રગટે છતે, સમતા મનમાં ધાર; દેવું ચૂકવ હર્ષથી, ઉત્સવ કાલ વિચાર. રેગે વેદ્યાવણ નહીં, છૂટક બારે માન; અકળાયાથી શું વળે, વૈરાગ્યે મન આણ. રસ શુભાશુભ મેળવી, બાંધ્યાં જે જે કર્મ ભેગવવાં તે તે પડે, નહીં કર્મને શર્મ. દીનવણું કરતાંઘકાં, કર્મ ન દૂરે થાય; સમભાવે શૂરે બની, ભેગવ કર્મ વિલાય. કર્મોદયને વેદતાં, ઉપગે ક્ષય થાય; નવાં કર્મ બંધાય ના, એ છે સત્ય ઉપાય. કર્મશત્રુ સાથે લડે, જ્ઞાની ધરીને શસ્ત્ર જ્ઞાન ધ્યાન ઉપયોગમાં, વાપરતે શુભ અસ્ત્ર. જ્ઞાની ઢીલ થાય ના, કર્મોદયથી જરાય; ઉદયે આવ્યાં કર્મને, વેદે સમતા લાય. આત્મજ્ઞાનની દ્રષ્ટિથી, જીવ પુલ બે ભિન્ન; જાણું આત્મવિષે સદા, રમ તું થઈ લયલીન. હર્ષ શોક ના મન ઘરે, બાહ્યદષ્ટિના ગ; હર્ષ શેક વણ ભગવે, સર્વ શુભાશુભ ભેગ. જ્ઞાની મુંઝાતે નહીં, પરમાં ધરી નિજ ભાવ; ક્ષણે ક્ષણે ઘટ જાગત, માની સાક્ષીભાવ, જે પિતાનું નહિ કદા, સદા નહીં રહેનાર; તેની મમતા ભીતિનો, ઝટ કરે પરિહાર. પર પર્યાય ભગવ્યા, તે નહિ તારા થાય; પર પુકલ લક્ષ્મી કહે, હહા મેહ મહિમાય. For Private And Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લનપદ્ય સંગ્રહ. નવુ મને જૂનુ ટળે, શરીર વસ્ત્ર સમાન; શરીર ભાડા કાટડી, પેાતાનુ ના માન. શરીર બદલાતાં રહે, અહું મમત્વ ન રાખ; તેથી ન્યારા માની નિજ, સામ્યામૃતને ચાખ. ઉંચા નીચા તું નહીં; નહિ તું રૂપી દ્રવ્ય; ભ્રમણા ત્યાગી માાની, સમજ સમજ તું ભળ્ય. કર્યા કર્મ ના છૂટતાં, વેદ્યા વણુ જગમાંહિ; કાયર છુ' અનતા હવે, ભગવ જ્ઞાનાત્સાહ. ઢઢણુ મુનિએ ભાગળ્યાં, સાધુ ગજ સુકુમાલ; મેતા મુનિએ તથા, સમતા ભાવ નિહાળ કર્મ વશે જીવ નાટકી, નાટક કરે અપાર; લાજ કર્મને ના જરા, દૃષ્ટાન્તા જ વિચાર. રાગાદિક પ્રકટે છતે, સ્હામુ રહે તે જ્ઞાન; ઘેાર પરિષહ આવતાં, ચળે ન વીર સમાન. આત્મજ્ઞાનના શસ્રથી, મેાડુ શત્રુને માર; હજી માજી છે હાથમાં, પરભાવે ના હાર. કીધાં જે જે ભાગળ્યાં, તેમાં ચિત્ત ન રાખ; ઇચ્છાએ જે ઉપજે, તેને મારી નાંખ. કાચી એ ઘડીમાં અડ્ડા, આત્મલોનના ચે કેવલ લક્ષ્મી ઉપજે, ટળે મેહ સ યાગ. આત્મભાવના બળથકી, અનન્ત ભવનાં કર્મ; અંત વિષે ટળે, પામે શિવ સુખ શર્મ. આત્મરમણતા આદરી, નિમ ળ ચેતન ભાવ; પરમાત્મા સહજે અને, વસ્તુ ધર્મ સહાવ. શાત અશાતા વેદની, મેથી ન્યારાં ધાર; દ્રવિશે તુ નહી કદા, નિશ્ચય ચિત્ત વિચાર. જ્ઞાનાદિક તપ સંપદા, તુજ માં રહી સદાય; વ્યક્તિપણે તે થાય છે, પામી શુદ્વેપાય. ચેગ; For Private And Personal Use Only ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ४७ se Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. શુભાશુભ ઉપગથી, શુદ્ધરૂપ છે ભિન્ન. શુભાશુભ ઉપગમાં, ચેતન થાતો દીન. કેવલ જે ઉપગ શુદ્ધ, સાચે ચેતન ધર્મ પરમ પ્રભુતા આપતો, પ્રગટાવે શીવ શર્મ; ચેત ચેત ચેતન અરે, ત્યજી મેહની નિન્દ; ભૂલી આત્મસ્વરૂપને, પકડે કયાં પર જિન્દ અનન્ત જીવ મુકિત લહ્યા, ભાવી આતમ ભાવ; આતમ તે પરમાતમા, સિદ્ધ બુદ્ધ સદ્ભાવ; જે જે નાટક તું કરે, તે નહિ તારૂં રૂપ, પર પુલ મમતા ધરી, પડ ના ભવજલ કૂપ; છેદ્યો તું છેદાય ના, લેવો ના ભેદાય; મિથ્યા બ્રાન્તિ ત્યાગીને, સમજ સમજ મનમાંહ્ય: ૫૪ જે દેખે તે તું નહીં, નહિ દેખે તે આપ; આપ આપ વિચારતાં, ટળે પુણ્યને પાપ, પુણ્ય પાપ નાટક કરી, ફરતો ભવમાં ભાઈ હારાથી જે ભિન્ન છે, તેની જૂઠ સગાઈ; જૂઠ સગાઈ માનીને, કરતા મેહાધ્યાસ; એ તુજને તે ના ઘટે, મેહે ભવ આવાસ; મેહ ભાવ ત્યાખ્યા વિના, ટળે નહીં સંસાર; એવું મનમાં જાણુંને, મેહ દશાને વાર, મારૂં મારું શું કરે, લ્હારૂં ના જગ કોય; એક અરૂપીઆતમાં, અંતરમાં તું જોય; મેળે પંખીને મન્ય, ભવમાં ના થિરવાસ; ક્ષેત્ર ગ્રહાદિકમાં અરે, કર ના મમતા સ્વાસ; પંખીને મમતા અરે, ઘટે ન કરવી અત્ર; ભાતું લે પરભવતણું, કર્તવ્ય શુભ માત્ર; તેજસ કાર્યણ દેહ બે, પરભવ આવે સાથ; રંકગણું નિજને અરે. ભૂલ્યો ત્રિભુવન નાથ; - { , કે For Private And Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૮ ભજનપદ્ય સંગ્રહ, સિદ્ધ સમે સત્તાથકી, નહિ તું પર પર્યાય રંક પણું મનથી ત્યજી. ધ્યાવે સિદ્ધ સહાય; કુટુંબ કબીલા સાથમાં, કદી ન આવે ભવ્ય મમતા તેની ત્યાગીને, કરતું નિજ કર્તવ્ય ચાર શરણને આદરી, પાપ કર્મ કર ત્યાગ; શુભ કમે અનુમોદીને, દેવાદિક ધર રાગ. કેવળજ્ઞાનીએ કચ્યું, તેની શ્રદ્ધા ધાર; શ્રદ્ધાથી સમ્યકત્વની, પ્રાપ્તિ છે જયકાર. ઉત્સુત્ર ભાષણ કર્યું, પશ્ચાતાપે વાર; મિથ્યા દુષ્કૃત દેઈને, આરાધકતા ધાર. . ગુરૂ પાસે આલોચના, લે તું સરલ સ્વભાવ; ત્રણ શલ્યને પરિહરી, પામીશ આવિર્ભાવ. ખમી ખમાવી સર્વથી, આતમ નિર્મલ ધાર; વરઝેર વિઘટ્યાથકી, પામીશ મુક્તિ નાર, કલેશ કર્યા જે સાથમાં, તેહ ખમાવો જીવ ખમે ખમાવે તે થતો, નિર્મળ ચિઘન શિવ. હgયા જે જે પ્રાણયા, અજ્ઞાને હિ સદેવ, મિથ્યા દુકૃત દેઈને, નિર્મળ થા શુભમેવ. કર્માધીન સે પ્રાણીયા, કોઈ ન વેરી જાણ; કર્મવશે સંસારમાં, ભટકે મનમાં આણ. શત્રુ કેઈ ન જાણુ મન, મિત્ર કરી સહુ માન; મૈત્રીભાવના ભાવીને, કર આતમ કલ્યાણ સદ્દગુણની પ્રીતિ ધરી, કર ગુણી જનને રાગ; ગુણરાગી મુક્તિ લહે, ગુણરાગે ઝટ જાગ; ધમી જનને દેખીને, ધર મનમાંહિ અમેદ. ભાવપ્રમોદે જે રમે, તે ના જાય નિગે. દેશી જનપર રાગ ના, તેમ નહીં મન દ્રેષ; ચિત્ત ધરી મધ્યસ્થતા, પરિહર ભયના કલેષ. For Private And Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭ www.kobatirth.org ભાગ આમે. જેહ ધરે મધ્યસ્થતા, તે ન ભમે સંસાર; રાગદોષથી ભિન્ન થઇ, પામે ભવજલ પાર. શાગદ્વેષ ના ઉપશમે, વર્તે ભાવ મધ્યસ્થ; નિન્દ્રા ઝઘડા ત્યાગીને, પામે શિવપુર તથ્ય. દુ:ખીપર કરૂણા કરી, કર નિત્ર ચેતનશુદ્ધિ; ચાર ભાવના ભાવતાં, થાવે નિર્મળ બુદ્ધિ ચાર ભાવના ભાવતાં, ટળે કર્મની કાડ; પરમાતમપદ પામવા, નહુ કે એહવી બ્લેડ, અનિત્ય આ સંસારમાં, ઉપજે વિસે સં; તન ધન ચેાવન શક્તિના; શેશ કરવા મન ગ. ઇન્દ્રાદિક જે સુરવરા, આયુ: ક્ષયે મરત; શરણુ ન કા સંસારમાં, કે। ન સદા જીવન્ત. વજ્રા પેટીમાં પેસતાં, કદી ન મૂકે કાળ; અહં પણું મમતા ત્યજી, આતમ ધન સંભાળ. જે ત્હારૂ ન થનાર છે, તેના ના કર શાક; તન ધન પુત્ર કલત્રની, મમતા કરવી ફાક. ગયુ' ન કાઇ સાથમાં, ભાવી કદા ન જનાર; તન ધન મમતા શું કરે, આત્મધર્મને ધાર. મેળ માઘના કારમેા, વીજળીના ચમકાર; માજીગર બાજી સમુ, વૈરાગ્યે મન ધાર. પૃથ્વી થઇ ન કેાઈની, કદી ન કેાની થનાર; કુટુમ્બ કબીલા એહુવા, જાણી સમતા ધાર. પરની ચિતા ક્યાં કરે, ચિતા ભવ જ જાળ; ચિંતા ચિતા સમ તજી, મનડુ ધમે વાળ. આવ્યે એકલેા એકલા, જાઇશ પરભવ ભાઈ; દેહાદિકથી ભિન્ન તુ, જૂડી માહ્ય સગાઇ. ચેતનથી સહુ ભિન્ન છે, પુત્રાદિક પરિવાર; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૪૯ ७७ ७८ ge ८० ૮૧ ૮૨ ૩ ૮૪ ૫ ૮૬ ८७ ૮૮ ૮૯ Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ભજનપદ્ય સંગ્રહ, લ૦. ૯૪ ભાવના એવી ભાવતાં પ્રગટે કેવળ સાર. કાયા કાચા કુંભ સમ, અશુચિને ભંડાર; દેહ રૂપ છે કારમું, વિણસંત ના વાર. દેહ અનન્તા તે ધર્યા, ચાર ગતિની મઝાર; કઈ થયું ના તાહરૂં, કાય અશુચિ વિચાર. મન વાણી કાયાથકી, આસવ તત્વ ગ્રહાય; વિવેક હેને મન ધરી, સંવર ધર મન ભાય. કર્મ નિર્જરે જે થકી, તે નિર્ભર છે તત્ત્વ; આત્માથી તેને વરે, જ્ઞાની ચાની સત્વ. લેક સ્વભાવ વિચારણા, બાધિ દુર્લભ જાણ; ધર્મ પ્રરૂપક જીનવરા, પ્રેમે મનમાં આણુ. બાર ભાવના ભાવતાં, અનંત કર્મ વિનાશ; કમહિને મેરસમ, ચિદાનન્દ ગુણ વાસ. શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં, બાર ભાવના સત્ય; શુદ્ધ ધર્મ ઉપયોગમાં, પરમ ભાવના કૃત્ય. ભાવે ભાવના આત્મની, નાસે મિથ્યા ભાવ; ખીલે સદ્દગુણ આત્મના, સિદ્ધ બુદ્ધતા દાવ. કયાં ભટકે પરભાવમાં, કરી વિકલ્પ પ્રચાર; સર્વ વિકલ્પો ત્યાગતાં, મુક્ત થઈશ નિર્ધાર. જ્યાં સંકલ્પ વિકલ્પ ના, ત્યાં છે શાન્તિ પ્રકાશ એહ રૂપ છે તાદ્યરૂં, જ્ઞાનાનન્દ વિલાસ. નિર્વિકલ્પપગમાં, સહજાનન્દની લહેર સાધનન્ત ભંગે ખરે, પ્રગટે આતમ ઘેર. ચિદાનંદમય આતમા, સર્વ શક્તિનું ધામ; મનન સ્મરણ તેનું કરી, શિવપદ સહેજે પામ. આત્મભાવ આનન્દ ઘર, આત્મભાવ છે સાધ્ય નિરાકાર નિર્મલ સદા, જેહ સદાય અબાધ્ય. ૯૭ ૯૮ ૧૦૦ ૧ ૧૦૩ For Private And Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૪૫૧ ૧ . * કે * * * * * * ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ આત્મસ્વભાવે ધર્મ છે, પર પુદ્ગલ છે ત્યાજ્ય, જ્ઞાનાદિક ગુણમાં રમે, હવે શિવ સામ્રાજ્ય. આત્મ રમણતા સાર છે, સર્વ શાસ્ત્રને સાર; પરિહરી પરભાવને, આત્મરમણતા ધાર. ચેતન વિયેત્સાહને, પ્રગટાવી જયકાર; આત્મરમણતા આદર, ભૂલી સહ સંસાર. નિજ ગુણમાંહી ખેલતાં, આનન્દ અપરંપાર, નિજગુણ સ્થિરતા ચરણમાં, ના સંકલ્પ પ્રચાર રૂપાતીત નિર્વોચ્ચ છે, સહજાનન્દ સ્વરૂપ; સહજાનન્દ સમાધિમાં, ચેતન જગને ભૂપ. શુભ પરિણામે બબ્ધ છે, અશુભ પાપને બંધ, શુભાશુભ પરિણામથી, જગત શુભાશુભ ધન્ય. શુભાશુભ પરિણામથી ભિન્ન ચિદાનન્દ રાય, ચિદાનંદમાં ખેલતાં, ભવ ભ્રમણ ટળી જાય. શુભાશુભ ઉપગથી, ભિન્ન શુદ્ધ ઉપયોગ, ચેતન ધર્મની પ્રાપ્તિમાં, શુદ્ધ સદા સંયેગ. આગમવાણું સાર એ, આરાધ ધરી રંગ; આત્મસમાધિ ગંગમાં, ન્હાવી સદા સુચંગ. નથુભાઈના કારણે, આત્મસમાધિ વિચાર, ગ્રંથ રચ્યા વિદ્યાપરે. આરાધન સુખકાર. ઓગણિસ ઈત્તરતી, માગશિર પુનમ બેશ; બુદ્ધિસાગર ભાવથી, સહજાનન્દ હમેશ. ૧૦૯ 3 4 ૧૧૧ ૧૧૪ For Private And Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૫૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૐ શાંતિઃ खरी अध्यात्मिनी श्रद्धा. થતા વ્હારા નહીં પીરા, થતા કપટી નહીં સિધ્ધા, હૃદયની શુદ્ધતા સાથે, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. પ્રકાશી છે સદા ભાનુ, તથા શ્રદ્ધા સ્વભાવે છે; ખરા ઔદાર્યની સાથે, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. લમાળ્યાના ભમે કયારે, નિહાળ્યું તત્ત્વને જ્ઞાને; ખરેખર તે ક્રૂ કર્યાંથી, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. કરે છે દષ્ટિ માળાની, કરેલી સંગતિયેાગે; પરા પારે ગયેલાની, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. થતી સ ંચાગ પામીને, ટળે સંયોગ પામીને; અરે અજ્ઞાનીની શ્રદ્ધા, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. કરી બ્રહ્માનુભવ ધ્યાને, ડર્યાં જે આત્મમાં પ્રેમે; સદા આનન્દુભાક્તાની, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. ટકે ના જ્ઞાનવણુ શ્રદ્ધા, નથી શ્રદ્ધા વિના ભક્તિ; કર્યો જ્યાં ત્યાં અનુભવને, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. નથી શ્રદ્ધા વિના પ્રીતિ, નથી પ્રીતિ વિના ભક્તિ; નથી ભક્તિ વિના શકિત, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. ખરેખર આત્મજ્ઞાનીને, થતા પ્રત્યય કથ્થાના એ; બુદ્ધગ્ધિ સદ્ગુરૂ સંગી, અધ્યાત્મિની શ્રદ્ધા. For Private And Personal Use Only wwwwww.n ૧ મ ૫ ७ ८ G Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૪૫૩ क्रियाना मतभेदो. ईક્રિયાના મતભેદ રે અજ્ઞાનીઓ ઝઘડા કરે; ભૂલી સાથે સાચું રે, સામાસામી લડી મરે–ક્રિયાના લકીરકી ફકીર બનીને, કરતા તાણુતાણું, ક્રિયાને પરમાર્થ ન સમજે, નિરપેક્ષી થઈ જા; વર વિના જાઈયા રે, સન્માન કયાંથી વરે. * ક્રિયાના ૧ ધર્મ ક્રિયાના ભેદ ઘણું છે, સાપેક્ષાએ સત્ય, સાધ્યદષ્ટિથી જ્ઞાનીને સહુ, સાચાં ક્રિયાનાં કૃત્ય ઉત્સર્ગોપવાદે રે, કદાગ્રહ કયાંથી અરે. ક્રિયાના ૨ સંવર નિર્જરની ક્રિયાઓ, આસવરૂપે થાય; શાસ્ત્રો કજીયા માટે થાતાં. સાધન બાધકતા ય; અજ્ઞાની સાપેક્ષા રે, સમજે નહીં સાચી ખરે. ક્રિયાના ૩ ક્રિયાઓની પરંપરાઓ, દ્રવ્યાદિકથી ગ્રાહ્યા, કર્તવ્યાકર્તવ્ય રૂપે, સાપેક્ષે નિમિત્ત સહાધ્ય; કરવું ને જે ન કરવું રે, જ્ઞાની તેને સાર વરે. ક્રિયાના ૪ આગમની સાપેક્ષ ક્રિયાઓ, અધિકારથી સાધ્ય બાધ્ય તે સાધકરૂપે થાતી, સાથે તે થાતી બાષ્પ નિશ્ચયને વ્યવહાર રે, સમજી જ્ઞાની ક્રિયા ધરે. ક્રિયાના ૫ જ્ઞાનીના હસ્તે ક્રિયાઓ, જ્ઞાની કરે તે સાચ, જ્ઞાની વણ અજ્ઞાની હાથે, સાચ હવે તે કાચ, જ્ઞાનીની આજ્ઞાએ રે, ક્રિયાઓથી મુક્તિ ખરે. કિયાના ૬ કર્મવેગને અધિકારી છે, જ્ઞાની ધર્મ પ્રમાણે જ્ઞાની ક્રિયાવિશે નિર્લેપી, જ્ઞાની ગુરૂ ધરે આણુ, બુદ્ધિસાગર ધમેં રે, જ્ઞાની અધિકારી ઠરે. ક્રિયાના ૭ - For Private And Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ ભજનપદ્ય સંગ્રહ, મતામિકામાં મુશે. કચ્યું કરતો નથી હારું, નહીં સમજે હદય મારૂં અપેક્યા પૂર્ણ સમજ્યા વણ, મતાભિપ્રાયમાં મુંઝે. અમારી દૃષ્ટિમાં કેવું, નથી તે ભાસતું તુજને, સ્વયં શંકા કરી મનમાં, મતાભિપ્રાયમાં મુંઝે. અમારા આશયે સમજ્યા વિના તર્કો કરે ઝાઝા વિચારી સત્ય ક્યાં તું, મતાભિપ્રાયમાં મુઝે. ગ્રહ્યા વણ આશયે સર્વે, પછીથી પૂર્ણ પસ્તાશે, તપાસ્યા વણ સકળ બાજુ, મતાભિપ્રાયમાં મુઝે. મળ્યા સંગ કેવા છે, પછીથી તે થશે કેવા વિચારી દેખ તે બાપુ, મતાભિપ્રાયમાં મુઝે. હને સમજાયું જે આજે, કચ્યું આતે અનાખે વા ક્યા કારણથી થકી રે શું, મતાભિપ્રાયમાં મુઝે. મનુષ્ય સહુ નથી સાચા, સુર્યું સાચું કદી જૂઠું; નિહાળ્યું પણ થતું જૂઠું, મતાભિપ્રાયમાં મુઝે. પરીક્ષક કો નથી પૂરે, ભ ભૂલે ડુબે તારે, અરે રાગ અને દ્વેષે, મતાભિપ્રાયમાં મુંઝે. શિખામણ સન્તની સાચી, સદા માની વિચારીને, હૃદયમાં દેખશું આવા, મતાભિપ્રાયમાં મુંઝે. હને વ્હાલા થયા હેનાં, વિચારી જે હૃદય કેવાં; પરીક્ષા વણું અરે કયાં તું, મતાભિપ્રાયમાં મુંઝે. જણાશે ના અધુના જે, પછીથી તેહ સમજાશે; બુદ્ધચબ્ધિ શીખ માનીને, ધરી લે શીર્ષ પર આજ્ઞા. For Private And Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમેા. નળાનું શો ? હવે આજ્ઞા. હું અમારી પાસે બેસીને, વ્યવસ્થા કાની ચાજી; પ્રતિજ્ઞા તે કરી છડી, જણાવું શી ? હવે આજ્ઞા. દખાઈ અન્યની હેમાં, વિચારાથી ફ્રી જાતા; ખનીને ગાળીના ચવડા, જણાવું શી ? હવે આજ્ઞા. હૃદયની પાસમાં રહીને, નથી જાણ્યુ સકલ પુરૂં અન્યા નિજ વૃત્તિના માઝી, જણાવું શી ? હવે આજ્ઞા. દુખી જાતા દબાવ્યાથી, હૃદયની માન્યતા વેચી; તથાપિ ભૂલ ના દેખા, જણાવું શી ? હવે આજ્ઞા. અમારા આશયે સઘળા, નથી સમજ્યા ગુરૂગમથી; નથી ઇચ્છા સમજવાની, જણાવુ' શી ? હવે આજ્ઞા. પ્રવર્તી વૃત્તિ અનુસારે, જરા ના સદ્ગુરૂ પરવા; કરા છે ચિત્તનું ધાર્યું, જણાવુ શી ? હવે આજ્ઞા. કર્યો વણુ સદ્દગુરૂ સેવા, નથી મળતા ભલા મેવા; હૃદયગ્રાહી થયા વણુ રે, જણાવું શી ? હવે આજ્ઞા. નિહાળેા ત્રાજવું નમતું, અરે ત્યાં જાઓ છે એસી; ફ્રીને પુચ્છતા પશ્ચાત્, જણાવું શી ? હવે આજ્ઞા. નથી સેવકપણું માન્યું, નથી નિજ ફૅની પરવા; અન્ના નિજ કુ ના કરવી, જણાવું શી ? હવે આજ્ઞા. થશે કિંમત પ્રતિજ્ઞાની, તમારા ચિત્તમાં સાચી; થશે સ્વાર્પણ પ્રતિજ્ઞાએ, જણાવીશું તદા આજ્ઞા. થયા ચિત્તે તથા વાચિ, યથા વાચિ તથા કાર્ય; બુધ્ધિ એકતા થાતાં, જણાવીશું તદા આજ્ઞા. For Private And Personal Use Only ૪૫૫ ७ ૯ ૧૦ ૧૧ Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૬ ભજનપદ સંગ્રહ. વિવરણાતીત મન થાત. * વહે છે શાંતિનાં ઝરણાં, વિકપિ સહ શમે ત્યારે, થતી આત્મોન્નતિ સાચી, વિકપાતીત મન થાતાં. યદા ના ચિત્તમાં ચિંતા, તદા આનન્દની હેલી, સ્વભાવે શક્તિઓ થાવે, વિકલ્પાતીત મન થાતાં. વિકલ્પના તરંગમાં, તણાતાં દુઃખ છે મેટું; જરા ના દુઃખનું સ્વપ્ન, વિકલ્પાતીત મન થાતાં. શમા જે વિકલપને, શમી યેગી ગણાતે તે, જીવે છે દિવ્યજીવનથી, વિકપાતીત મન થાતાં. પ્રગટતી મુક્તિની ઝાંખી, ટળે છે બંધને સર્વે અહંતાના રહે કમાં, વિકલ્પાતીત મન થાતાં. પરંબ્રહ્મ સ્વયં તે, સદા આનન્દ ઉદ્યોતે, . સ્વભાવે સ્વૈર્ય બંધાતું, વિકપાતીત મન થાતાં. અહંતા ના રહે નામે, અહંતા ના રહે રૂપે, અહંતા ના રહે કે માં, વિકલ્પાતીત મન થાતાં. સદા આનદની ધૂને, થતી મસ્તી ફકીરીની; રહે ના વિશ્વની પરવા, વિકલ્પાતીત મન થાતાં. રહે ના કાર્ય કરવાનું, થતું પ્રારબ્ધથી બાહે; નથી “હું તુંતણી વૃત્તિ,”વિકલ્પાતીત મન થાતાં. સ્વપરની સહુ સમે ફ, રહે ના લેણું વા દે; મળે છે જેમાં તિ, વિકપાતીત મન થાતાં. સદા સમભાવથી રહેણું, સદા સમભાવથી કહેણી, બુદ્ધબ્ધિ સિદ્ધિ છે પાસે, થતો નિશ્ચય સમાધિથી. ૧૧ For Private And Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૮ ભાગ આઠમે. ॐ वळ्युं शुं ? ए थकी जाणो સજ્યા સહુ ઠાઠ માહિી, કથાયા વિશ્વમાં માટે; કર્યું` ના ો સ્વપર શ્રેય, વન્યુ શુ ? એ થકી જાણા. * ગાડી વિષે એસી, ગણાયા ધનપતિ મ્હોટા; ભલામાં વાપર્યું ના કંઇ, વન્યુ શુ ? એ થકી જાણેા. અન્યા રાજા મહારાજા, વધી સત્તા જગમાંહી; પ્રજાનું શ્રેય ના કીધુ, વન્યુ શુ ? એ થકી જાણા. અન્યા વિદ્વાન અભ્યાસે, વિવાદે સહુ જીવન ગાળ્યું; સદાચાર પ્રવાઁ ના, વન્યુ શુ ? એ થકી જાણેા. મહત્ત્તાની મળી પદવી, જગમાં કીર્ત્તિ બહુ વાધી; વધું ના જો જીવન ધર્મ, વન્યુ શુ' ? એ થકી જાણે. જુવાનીના અભિમાને, તણાયા પાપના પથે; જુવાની એ મળી ત્હાયે, વન્યુ શુ ? એ થકી જાણા. ભણેલ ને ગણેલુ સહુ, થયુ' ના સ્વાન્નતિમાટે; ભણ્યુ ને રે ગણ્યુ હોયે, વન્યુ શુ ? એ થકી જાણેા. જગતના સર્વ જીવાને, ગણ્યા ના આત્મવત્ જ્ઞાને; ગણાયા જ્ઞાની રૅ વ્હેાયે, વળ્યું શું એ થકી જાણા. જગને દુ:ખ દેવામાં, મળેલી વાપરી શક્તિ; ગણાયા શક્તિવાળા તા, વન્યુ શુ ? તે થકી જાણા. નથી કિમ્મત મળ્યુ તેની, નથી કિમ્મત ગયુ તેની; મળ્યું ને જો ગયુ હોયે, વન્યુ શુ ? એ થકી જાણા. વિવેકે સહુ વિચારીને, કરે કાયા સદા ક્રૂ; બુદ્ધગ્ધિધર્મ કરવાથી, થતી આનન્દની સિદ્ધિ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૪૫૭ ૫ ७ ૯ ૧૦ ܘܘ Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ભજનપહ સંગ્રહ, “ નહીં વિશ્વાસ વર તેનો ” છે પ્રતિજ્ઞાઓ વચન કેલે, કરીને જે ફરી જાતે; નથી કિસ્મત પ્રતિજ્ઞાની, નહીં વિશ્વાસ કરી તેને. નથી જે લાજથી ડરતે, નહીં જે પાપથી ડરતે, ક્ષણે ક્રોધી ક્ષણે તેષી, નહીં વિશ્વાસ કરી તેને. અહે જ્યાં જાય ત્યાં તે, બની જાતે પ્રસંગેથી, ફરે લાલચથકી ક્ષણમાં, નહીં વિશ્વાસ કરી તેને. વદે વાણી ઘણી મીઠી, હૃદયમાં વૈરની કાતી; હૃદયમાં ડંખને રાખે, નહીં વિશ્વાસ કરી તેને. પ્રમાણિકતા નથી પ્યારી, રહે વૃત્તિ ઘણું નારી; હસે જે દંભથી જૂઠું, નહીં વિશ્વાસ કરી તેને. નથી ઉપકારની વૃત્તિ, નથી મનમાં દયા ઝરણું જ બીજું વદે બીજુ, નહીં વિશ્વાસ કર હે. રહે ચંચલ સદા મનડું, ભમા જે ભમી જાતે; નથી ટેકી નથી નેકી, નહીં વિશ્વાસ કર હેને. નથી ગંભીરતા મનમાં વિચાર્યા વણ વદે શબ્દ સદા જે સ્વાર્થ પૂજારી, નહીં વિશ્વાસ કર હેને. અનીતિમાં જીવન ગાળે, ઘણી ભીતિ ધરે મનમાં ઘડીમાં કઈ ઘડીમાં કંઈ, નહીં વિશ્વાસ કર હેને. કરે સમજ્યા વિના હાહા, કરે સમજ્યા વિના નાના દબાવ્ય જે દબી જાતે, નહીં વિશ્વાસ કર હેને. હદય સમજી હૃદયે દેવું, વચન સમજી વચન દેવું; બુદ્ધચબ્ધિ ધર્મ ધીને, કથી શિક્ષા ભલા માટે. ૧૧ For Private And Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૪૫૯ -eG सुधारो के बगाडो आ.y ખરાં આર્યત્વનાં બીજે, જતાં વિણશી અહો જેથી ટળે નિજ ધર્મની ફ, સુધારે કે બગાડે આ. વધે હાજત વધે ખર્ચો, ટળે છે કાયની શક્તિ, ખરાબી દેશની થાતી, સુધારો કે બગાડે આ. વધે ભીતિ ઘટે નીતિ, ભલા આચારની ખામી, નકામી ટાપટીપે બહુ, સુધારે કે બગાડે આ. વધે શિક્ષણ નકામું બહુ, અનાચારે વધે ઝાઝા ઘટે સ્વાતંત્ર્ય ધર્મોનું, સુધારે કે બગાડે આ. વધી કહેણું ઘટી રહેણી, પ્રપંચ ઉન્નતિ ન્હાને, ઘટે છે સંપને લક્ષ્મી, સુધારે કે બગાડે આ. વધ્યાં ખર્ચે નકામાં બહ, ઘટી શ્રદ્ધા ઘટી ભક્તિ, ઘટી સંકલ્પની શકિત, સુધારા કે બગાડે આ. હતું જે સત્ય તે જાતું, ગુરૂઓને ગણે થોડા થતા ખુનખાર મહાયુદ્ધો, સુધારે કે બગાડે આ. ભલાઈ શબ્દ બોલ્યામાં, ક્યમાં ગોળ છે મીંડુ, અનીતિ પોલીસીથી છે, સુધારે કે બગાડે આ. કરે માબાપની સેવા, અરે ના પુત્રીએ પુત્ર; ગુરૂને ના ગણે શિષ્યો, સુધારે કે બગાડે આ. નવી ફેશન વધી ઝાઝી, નવું તે લાગતું સારું થતું જૂનું અરે બેટું, સુધારે કે બગાડે આ. નવા નામે સકળ ગમતું, ભલે હે ઝેર જે મળે, વો ભભક ઉપરને બહ, સુધારો કે બગાડે આ. વધી હાજીતણ વૃત્તિ, વા બહુ ગાલઘૂસણીયા For Private And Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. વધી નિન્દા વધી ચાડી, સુધારા કે ખગાડા આ. અરે સ્વાતંત્ર્યતા નામે, વધુ સ્વાચ્છુન્ધ આચારે; સુધારા ના જીવે સાચા, સુધારા કે અગાડી આ. અરે પરમાના નામે, સધાતી સ્વાર્થની લીલા; વધ્યાં મેાટાઇનાં ખણુગાં, સુધારા કે ખગાડા આ. ધરી મધ્યસ્થતા મનમાં, વિવેકે દેખશા સાચુ; બુદ્ધયબ્ધિસત્યઢષ્ટિથી, સુધારા ઉન્નતિમા. थती आज्ञाथकी मुक्ति. વિચારીને વિચારે શું? કરીને કલ્પના કાટી; હૃદયમાં માન એ સાચુ, થતી આજ્ઞાથકી મુક્તિ. થવાનુ સ્વાધિકારે જે, જણાવુ સદ્ગુરૂ જ્ઞાને; કૃપાળુ સદ્ગુરૂવરની, થતી આજ્ઞાથકી મુક્તિ નિહાળે યાગ્ય તેને તે, જણાવે કાર્ય તે કરવું; જરા એમાં નથી શંકા, થતી આજ્ઞાથકી મુક્તિ. મહાજ્ઞાની મહાધ્યાની, ગુરૂગીતા આદેશે; હળાહળ ઝેર પીવાની, થતી આજ્ઞાથકી મુક્તિ. ધરે ચારિત્ર જે ચુ', કરે ના કાર્ય જે નીચુ; શરણ્ય સદ્ગુરૂવરની, થતી આજ્ઞાથકી મુક્તિ. ગુરૂએ જે કરી આજ્ઞા, અદા કરવી ક્રૂરજ માની; અહે એવી સુશ્રદ્ધાથી, થતી આજ્ઞાથકી મુક્તિ. કદી આશય ન સમજાતા, તથાપિ તે ખરૂ માની; અપેક્ષાથી કશ્યુ કરતાં, થતી આજ્ઞાથકી મુક્તિ. ગુરૂના આશયે ઉંડા, ઘણા ગંભીર જે જે છે; તથાપિ સાધ્ય શ્રદ્ધાથી, થતી માનાથકી મુક્તિ. For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૩ G Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૬૧ * ** સદા આજ્ઞા ધરે શીર્ષે, ભમાવ્યા ના ભમે કુમતે; અહે એવા જ શિષ્યની, થતી આજ્ઞાથકી મુકિત. ગુરૂની છે બલિહારી, ગુરૂની છે ગતિ ન્યારી; હૃદયમાં તત્ત્વ અવધારી, થતી આજ્ઞાથકી મુક્તિ. સદા આગમ અનુસાર, ગુરૂ જે જે હુકમ આપે બુદ્ધચબ્ધિની ખરી શિક્ષા, થતી આજ્ઞાથકી મુકિત. અા વાર જર્ન તાન. હું ડરે છે શું અરે ભેળા, મરે છે કયાં અરે ભોળા, બની તેને અધિકારી, અદા કર ફર્જ પિતાની રૂવે છે કીતિને તું ક્યાં, અધીરાઈ ધરે છે ક્યાં, પડયું માથે અરે તેની અદા કર ફર્જ પિતાની. ધરીને આશ કયાં પરની, નકામે તું કરે ચિન્તા; થવાનું તે થયા કરશે, અદા કર ફર્જ પિતાની. ભુલી જા રૂપની બ્રાંતિ, ભુલી જા નામની બ્રાંતિ, અહંવૃત્તિ ત્યજી બાપુ, અદા કર ફજ પોતાની. નથી આજ્ઞા વિના સિદ્ધિ, નથી આજ્ઞા વિના રૂદ્ધિ, નથી આજ્ઞા વિના શુદ્ધિ, અદા કર ફર્જ પિતાની નથી સાહસ વિના થાતું, થતું જે જે કરે જાતું; બની નિર્લેપ ભર ખાતું, અદા કર ફર્જ પોતાની. હને સોંપ્યું અધિકારે, અરે તે કયાં હવે હારે ગમે તેવું થશે જ્યારે, અદા કર ફર્જ પિતાની. તને આજ્ઞા રૂચે જ્યારે, અધિકારી થશે ત્યારે, સ્વયં માની અધિકારી, અદા કર ફર્જ પોતાની For Private And Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ભજનપદ્ય સંગ્રહ. નથી લેવું નથી દેવું, અધિકારે સદા રહેવું પડે તે દુ:ખને સહેવું, અદા કર ફર્જ પોતાની, ભલે માને ન વા માને, જગત્ની ધાર ના પરવા; પ્રસંગે કાર્ય કરવાની, અદા કર ફર્જ પિતાની. ધરી ના ચિત્ત નાદાની, અધિકારી સ્વય માની પ્રસંગોપાત્ત કરવાની, અદા કર ફર્જ પિતાની. ત્યજીને સપ્તભીતિ, ત્યજીને કૂટ નીતિઓ; રહી જે ચિત્તમાં છાની, અદા કર ફર્જ પિતાની. બનીને સ્વાશ્રયી ભાવે, અચલ વિશ્વાસના દાવે; ત્યજી બકવાદની વૃત્તિ, અદા કર ફર્જ પોતાની. હૃદય નિર્લેપતા ધારી, અહંતાવાદને વારી, જરા પાછી ન કર પાની, અદા કર ફર્જ પિતાની. ત્યજીને હર્ષની વૃત્તિ, ત્યજીને શેકની વૃત્તિ સ્વભાવે સામ્યતા ધારી, અદા કર ફર્જ પિતાની જુવે શું? પાછું વાળીને, નકામું વિશ્વ મહાલીને, પ્રતિજ્ઞા પૂર્ણ કીધાની, અદા કર ફર્જ પિતાની. જુવે પાછું નહીં જ્ઞાની, જુવે પાછું નહીં થાની, જુવે પાછું નહીં તાની, અદા કર ફર્જ પોતાની. ગતિ છે એર શૂરાની, નહીં તેવી અધુરાની; વિચારી વાત જે જાની, અદા કર ફર્જ પિતાની. ધરીને વૃત્તિ સમતાની, અરે એ તત્ત્વ મસ્તાની કરી જે વાત મેં માની, અદા કર ફર્જ પિતાની. ત્યજી શંકા બની બંકા, ત્યજી દે ભાવ જે રંકા; બની કર્તવ્યને યાની, અદા કર ફર્જ પિતાની. જણાવું છું ભલા માટે, કરી લે શીર્ષના સાટે; For Private And Personal Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૧ બને છે. વાત એ ઘાટે, અદા કર ફર્જ પિતાની. થશે જે જે થવાનું તે, જશે જે જે જવાનું તે; સદા આજ્ઞા હૃદય ધારી, અદા કર ફર્જ પિતાની. થશે ફલ શું? ન જેવાનું, થશે ના તે ન રેવાનું, કરી આજ્ઞાજ કરવાની, અદા કર ફર્જ પિતાની. યથા આજ્ઞા તથા એવ, કશું બીજું કરી રૈવં; ભવાભાધિ સુતરવાની, અદા કર ફર્જ પિતાની. કરી આજ્ઞા ન ફરવાની, કથ્થુ એ શિષ્ય સુખકારી; બુદ્ધયબ્ધિ ધર્મ ધરવાની, અદા કર ફર્જ પિતાની. ૨૪ ૨૫ ૨ મારમોન્નતિ થી. ઈ વધે કંકાસમાં પ્રીતિ વધે ના નીતિની રીતિ; સુકાર્યોમાં રહે ભીતિ, નથી આત્મોન્નતિ એથી. પ્રપંચની રહે વૃત્તિ, ગુરૂની ના થતી ભકિત, કુરે મહાપાપમાં શક્તિ, નથી આભેન્નતિ એથી. પ્રતિજ્ઞા કરી ત્યજવી, સદા કુમતિ હૃદય ભજવી; બુરી ઈચ્છા સદા સજવી, નથી આમેન્નતિ એથી. કદી ના સત્યને વદવું, જગતને યુતિથી ઠગવું; વદી ક્ષણમાં ફરી જાવું, નથી આત્મોન્નતિ એથી. કરીને કેધ બહુ તપવું, અહંકારે સદા રહેવું; પરાયા માલને હરવા, નથી આમેન્નતિ એથી. ગરીબને સતાવાનું, ખરૂં પ્રામાણ્ય ના ધરવું; સદા વ્યસને વિષે રમવું, નથી આત્મોન્નતિ એથી. ગુરૂજનને દઈ ગાળે, અરે સ્વછંદતા ધરવી, કરી ચેરી ઉદર ભરવું, નથી આત્મોન્નતિ એથી. For Private And Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્યસંગ્રહ. કુકર્મોને અનાચારે, નહીં ડરવું વ્યભિચારે, અહો એવાજ આચરણે, નથી આત્મોન્નતિ એથી. ગ્રહી લાંચે વદી જૂ ઠું, ખરાબી છવની કરવી, મહંતના થવું સામું, નથી આમેન્નતિ એથી. વિવેકે ના કશું કરવું, કરી આલસ ઉદર ભરવું; અદેખાઈ ઘણી નિન્દા, નથી આત્મન્નિતિ એથી. ભલે હે જેગી કે ભેગી, નથી આત્મોન્નતિ એથી; બુદ્ધ બ્ધિસદ્દગુણે વરતાં, થતી આત્મન્નિતિ સાચી. ૧૧ ૧૦ * સતાવે રીત શા માટે --- સતાવે રીસ શા માટે, મનુષ્યનું હૃદય બાળી; દિવાળીની કરે હળી, હઠીલાઈ ધરે ખાલી. મનાવ્યું માનતી ના કંઈ, કરે મનની દશા ન્યારી; કરાવે કલેશની લીલા, મળેલ મેળ તેડાવે. સુઝાવે ના હુય સાચું, સમર્પે દુર્મતિ ઝાઝી; વધારે કર્મની સૃષ્ટિ, ઘણુ અવતાર દેનારી. તને ધિક્કાર છે કેટી, અરે એ રીસ ડાકિણ; વફાદારી ત્યજાવીને, હરામી ચિત્ત પ્રગટાવે. ગુણમાં આગ પ્રગટાવે, ત્યજાવે સર્વ સંબંધો કરાવે આંખમાં લાલી, ભરાવે ઝેરના પાલા. ભલાઈને કરે રે, હૃદયમાં શ્રેષને પૂરે, કરાવે ભેદના ભડકા, અરે ઓ રીસ પાપિણ. તપાવે તાપથી તનડું, તપાવે કલેશથી મનડું કરાવે હાલ ત્યાં ઝઘડે, જણાવે છે ખરું બેટું. For Private And Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. હરાવે સન્ત લેાકેાને, મરાવે માનવતાને; ચડેલાને જ પાડે છે, અરે આ રીસ મહા દુષ્ટા. ચલી જા વિશ્વથી દૂ, ઠરે તેથી સદા લેાકેા; બુદ્ધચબ્ધિ ધર્મ કરવામાં, ક્ષમાના સાથ છે સારે. जैनोने बोध. અમારા જૈન બંધુએ, કછુ તે ધ્યાનમાં રાખા, દશા પડતી તમારી થઇ, ઉઘાડી આંખ દેખાને. ગરીબેાની વધી સંખ્યા, મળે ના ભાખરી ખાવા; ઘણા વટલે અરે જૈના, તમા ન લાવતા મનમાં, નિરાશ્રય ખાળા રખડે, કરીને સહાત્મ્ય તેઓની; સ્વધર્મનું ખરૂં સગપણુ, વિચારીને જુએ મનમાં. ઉડાવેાછે. મઝા મા, કરો લખ લૂટ લક્ષ્મીની; તમારી કામના માટે, કરી સેવા કહા કેવી ? પ્રભુ મહાવીરના ભક્તો, ક્રૂરે અજ્ઞાનની જ્યાં ત્યાં; તમેાને જો થતી પ્રીતિ, તદા સહાયે અરે આવે. રહી બાકી ન પડતીમાં, નહી ચેતા હવે જ્યારે; પછીથી ખુબ પસ્તાશેા, શિખામણ માનશેા સાચી, નકામા ખર્ચતા લાખા, રૂપૈયા નાત લગ્નમાં; તમારી કામની વ્હારે, ચઢા ઝટ જૈન બંધુએ. કરી સ્વાર્પણુ જીવન સઘળું, કરા ઝટ સહાય્ય જૈનાની; હશે જો ભક્ત જેના તેા, થશે મહાવીરની ભક્તિ. હતા કેવા પ્રથમ જૈના, હવે કેવા થયા દેખે; તમા જૈને હૃદયથી તેા, કડા કેમ આંસુએ નાવે? જમાના વહી ગયા જીના, જરાતા આંખ ઉઘાડા; તમારી ઉન્નતિ માટે, કરાને લક્ષ્મીથી સેવા. For Private And Personal Use Only 3 ८ ૧૦ ૧ Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, કરી યાહેમ વધે આગે, ધરી મદઈ મનમાંહી; ગુરૂ કુળો ઘણા સ્થાપે ઉઘાડે પાઠશાળાએ. બચાવી લ્ય ગરીબોને, ત્યજીને મેહની બુદ્ધિ બધા જેને સુસંપ રહી, કરેને ઉન્નતિ સાચી. કરેને સંઘની ભક્તિ, પરસ્પર સહાય આપીને, બુદ્ધબ્ધિ સત્ય શિક્ષાને, ત્વરિત આચારમાં મૂકે. ૧૩ “વત્રવો.” લખાતા પત્ર ના અધુના, નથી કંઈ પ્રેબ્ધ સંદેશા કરે છે શું? વિચારે શું? ગયે ભૂલી થતી શંકા. પ્રતિજ્ઞા પ્રેમ ભક્તિની, કરેલી પૂર્ણ શ્રદ્ધાથી વિચારે ફેર વા બીજું, કળાતું ના અહો શાથી. પ્રસંગેના અનુસારે, ફરે શ્રદ્ધા ફરે મનડું; થતું અજ્ઞાનમાં એવું, નથી હારાવિષે ઘટતું. તથાપિ એ થતી શંકા, ભૂલી યે વા કરે યાદી, ગયે ભૂલી અરે શાથી, જણાવી દે ખરૂં સાચું. ગયે ભૂલી નહીં જે તું, લખાતે પત્ર નહિ શાથી નથી એ ભક્તિમાં ઘટતું, વિચારી આપ ઉત્તરને. પ્રવૃત્તિની ઉપાધિમાં, થતી યાદી ગુરૂઓની નથી એ યાદીનાં ચિન્હ, સ્મરે છે વા ગયે ભૂલી. ૬ જડાતું જે હૃદય સાથે, ટળે ના પ્રાણ ત્યજતાં તે; સુભક્તિની ગતિ એવી, સ્મરે છે વા ગયે ભૂલી મળી મિલ્કત વધી સત્તા, તથાપિ શું થયું તેથી; નથી જે પ્રેમને ભકિત, ખરો આનન્દ છે કયાંથી? ૮ ગયે બુદ્ધિપ્રભા ભૂલી, લખાતા લેખ ના તેમાં અહે જ્યાં ચિત્ત ત્યાં વેળા, જણાવે શું? થયું લખતાં. ૯ For Private And Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૦ રહ્યાં છે ઝેર અમૃત બે, ભવાબ્ધિમાં વિચારી લે, ગ્રહી અમૃત સુખી થાવું, ઘટે છે એ તને સાચું. પ્રવૃત્તિમાં ગુરૂ દેવા, હૃદયમાં રાખજે પ્રેમે; બુદ્ધયબ્ધિ કર્મોગિની, પ્રવૃત્તિ ધમ્ય વ્યવહારે. © “ ૩cર્યું?” 6” ઉકાળ્યું શું ભણી વિદ્યા, ગણી વિદ્યા ઉકાળ્યું શું? હૃદયની ઉગ્રતા સાથે, કરી ના સ્કેન્નતિ જ્યારે. ઉકાળ્યું શું? કવિ થઈને, બની વક્તા ઉકાળ્યું શું? પ્રમાણિક વૃત્તિની સાથે, કરી ના સ્વાતિ જ્યારે. ૨ ઉકાળ્યું શું? કરી યાત્રા, ગુણે જે ચિત્તમાં નાવ્યા, સુધારક થઈ ઉકાળ્યું શું?, કરી ના સન્નતિ જ્યારે. ૩ થયે જે કામના વશમાં, થયે શૂરે તથાપિ શું? લખ્યા લેખે તથાપિ શું?, કરી ના સ્કેન્નતિ જ્યારે. ૪ મળી સત્તા સતાવામાં, કર્યો ઉપગ તેથી શું? અલેખે સહુ ગયુ આયુ, કરી ના સ્કેન્નતિ જ્યારે. મળી જે પદ્ધીઓ હે શું? ખરૂં ઔદાર્ય ના આવ્યું કમાયે શું કમાણીમાં? કરી ના સ્કેન્નતિ જ્યારે. ૬ વિચારી જે સ્વયં મનમાં? વળે શું આગળ કેથી? ક્ષમા ગાંભીર્ય ભક્તિથી, કરી ના સ્કેન્નતિ જ્યારે. ૭ રહી જે સાંકડી દૃષ્ટિ, મુખે ઔદાર્ય ગાવાનું, થયે ઘરડા તથાપિ શું?, કરી ના સ્કેન્નતિ જ્યારે ૮ ગુણે વણતો ઘટાપે, કદી ના સ્કેન્નતિ થાતી, બુદ્ધચબ્ધિ સદગુણી થાતાં, ભર્યુ લેખે ગયું છે. ૯ For Private And Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. “પત્ર વધ." જણાવું છું હુને સાચું, લખી આ પત્રને પ્રેમ, હજી છે હાથમાં બાજી, બની જા વિરને સાધુ. અદા કર ફર્જ પોતાની, બજાવી ધર્મની સેવા મળી વેળા ભૂલી જા ના, જગત ઉદ્ધાર કરવાને. ઘણે જ્યાં લાભ દેખાતે, જણાતી અલ્પ હાનિ જ્યાં; અહે એ કાર્ય કરવાને, હઠી જાના હવે પાછો. ૩ જગત વ્યવહાર દ્રષ્ટિએ, પ્રથમ નિન્દા પછી લાઘા, પ્રશસ્ય કાર્યમાં એવું, બન્યું એવું અને બનશે. કરીને સત્ય સંકલ્પ, ફરે ના સત્ય વક્તાઓ, કરી સંકલ્પની સિદ્ધિ, ગ્રહી લે સાધુની દીક્ષા. તને છે એગ્યતા તેની, ભજાવી લે ફરજ હારી; નકામી કલ્પના છેડી, વળી જા મેક્ષની વાટે. થતી ના કાર્યની સિદ્ધિ, કર્યાથી ખૂબ ચિન્તાઓ, થતી સાહસથકી સિદ્ધિ પ્રવૃત્તિ કર કરી યામ. સધાતાના જ સંબધે, ખરેખર સ્વપ્નના જેવા હવે ના મુંઝ સંબધે, મુમુક્ષુને શિખામણ એ. મહાવીરે જણાવ્યું જે, બરાબર મૂક અત્યારે, થયા વણ શૂર નહિ સિદ્ધિ, જગતું પરવા ત્યજી દેને. ૯ દીવાની દુનીયા બેલે, તણાત ના ખરે જ્ઞાની પછીથી ખૂબ પસ્તાઈશ, કરી લે કાર્ય ધારેલું. કરે ક્યાં અન્યની ચિન્તા, ગતિ છે સર્વની ન્યારી; કર્યું પ્રારબ્ધ જોગવવું, ટળે ના અન્યથી ટાળ્યું. ૧૧ વિચારીને હૃદયમાં એ, કરી લે કાર્ય તું હારું; ૧૦ For Private And Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૨ નભે છે સર્વનું કમેં, ઝહી લે વીરની દીક્ષા. કરોડ જીવની હારે, ચઢી જા ધર્મ દીક્ષાથી બુદ્ધચબ્ધિ ધર્મની સેવા, કદી લે આત્મના ભેગે. , स्वगत अध्यात्मनी स्फुरणा » આત્મામાં પરમાત્મતા, સત્તા એ છે ભવ્ય. વ્યકિતભાવે સિદ્ધતા, વ્યકિતભાવ કર્તવ્ય. ભેદ ભાવને પરિહરી, કર આત્મપ્રકાશ; અન્તસ્માંહિ વેદ, જ્ઞાનાનન્દ વિલાસ. આત્માના કર્તવ્યમાં, કર્તવ્ય અવશેષ; સર્વ સમાઈ જાય છે, વીર પ્રભુ આદેશ. જ્ઞાનાદિક જે શક્તિ, તેને આવિર્ભાવ, ઉપશમ આદિ ભાવથી, અનુભવ સિદ્ધ સ્વભાવ, જ્ઞાનાદિક પ્રાકટયમાં, સર્વે ધર્મ સમાય; દયિક ભાવે ધર્મ નહિ, ભાખેશ્રી જિનરાય. સમ્યક દર્શન જ્ઞાનને, ચરણ ધર્મ છે સત્ય; સાધ્ય લક્ષ્ય સાધનથકી, ઉપગે એ કૃત્ય. સર્વ જીવોમાં દેખીએ, તન્મયભાવે બેશ; બુદ્ધિસાગર ધ્યાનમાં, સહજાનન્દ હમેશ. में पिंडगत ब्रह्मांड भावना को સર્વ દેવને દેવીઓ, આત્મામાંહિ સમાય; એવું જેણે અનુભવ્યું, તે નિજ ધ્રુવતા પાય. ચઉદ રાજના ભાવને, અનંત જેહ અલક આત્મામાંહી અનુભવે, એ જ્ઞાની કેક. For Private And Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra co www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સગ્રહ. શાસ્ત્રો પણ શાક્ષી ભરે, અનુભવ ગમ્ય સ્વરૂપ; અનુભવ એવા જે લહ્યા, અન્ય જ્ઞાની તે પ. શબ્દાતીત સ્વરૂપ જે, અનુભવ ગમ્યાધાર; વેદે પણ ના કહી શકે, અનુભવ એ નિર્ધાર. આત્માનુભવ પામીને, અને બાહ્યનિરપેક્ષ, પરજીવાના કારણે, વન રહે સાપેક્ષ. અનત અનતી દ્રષ્ટિએ, જ્ઞાની અનુભવ ગમ્ય; મુખ્યામુખ્ય નયેાથકી, અવમેધે તારતમ્ય. વચન માર્ગ છે જેટલા, તાવત જ નય હોય; નયની અન ંત દ્રષ્ટિયા, સાપેક્ષે તે જોય. સ ધર્મની દ્રષ્ટિયા, જાણે જે સાપેક્ષ; સમ્યકવી તે જ્ઞાની છે, વર્તે ના નિરપેક્ષ. આત્મભાવને અનુભવે, રહે નહીં પરત ત્ર; સાધ્યલક્ષ સાપેક્ષથી, પામે નિજ સ્વાતંત્ર્ય, સર્વાં વિવાદા ઉપશમે, જ્ઞાની સ્થિરતા યોગ; પામી પરમાનન્દના, ભાગવત ગુણુભાગ. આગમ જ્ઞાની હૃદયમાં, રહે ન શંકા કઇ. બુદ્ધિસાગર મુક્તિના, સુખના અનુભવ અહીં. For Private And Personal Use Only ૧૦ ૧૧ * आध्यात्मिक आर्यक्षेत्र આ ક્ષેત્ર સુધારરે, અદા કર ફર્જ હારી; ક્ષેત્ર વિના ન આધાર રે, માન ચિત્ત વિચારી; આત્માસબ્ય પ્રદેશ એ, આર્યક્ષેત્ર સહાય; ભાવથકી એ જાણીને, રૂચિ મનમાં લાવ્ય; સ્થય હિમાલય એધ રે, જ્ઞાનગંગા સુખ્યારી. ખા. ૧ દર્શીન યમુના શાલતી, સરસ્વતિ ચિહ્નવૃત્તિ; Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૭૬ અનુભવ કાશી શહેરમાં, વિવેશ્વર શુભશક્તિ, સમતા નદીઓના નીર રે, વહેતાં સર્વત્ર ભારી. આર્ય ૨ આર્ય ક્ષેત્ર રક્ષા ભલી, ચાર વર્ણ આધાર, ચાર વર્ણની ફર્જ છે, ચિત કર્મ વિચાર, બ્રાહ્મણ આપે વિવેક રે, રક્ષા ક્ષત્રિય સારી. આર્ય ૩ પિષક વર્ગ સુધેશ્ય છે, ખેતી કરી વ્યાપાર સેવા શુદ્ધ જ કરે, આર્ય ક્ષેત્ર નિર્ધાર, આર્ય ક્ષેત્ર અભિન્ન રે, ચાર વર્ણ સુધારી. આર્ય ૪ ચાર વર્ણ છવાઇ તું, આય ક્ષેત્ર જયકાર, ગુણ રૂપ બીજે વાવવાં, એ ઉત્તમ આચાર; કરીને ક્ષેત્ર સ્વતંત્ર રે, નાશ કર મેહારિ. આર્ય પ વાવ્યાં બીજે ભક્ષત, ઉંદર જે પરભાવ; હણ અવસર પામીને, કરી સુયુક્તિ દાવ; નાસ્તિક પંખી ઉડાડ રે, એક નિશ્ચય ધારી. આર્ય ૬ કપટ ભાવ વરૂઓ અરે, કરતા ખેતી વિનાશ, શકિતબળે રક્ષા કરે, વિર્ય ક્ષત્રી શાબાશ, ફર્જ એ સાચે ધર્મરે, સ્વાધિકાર સદારી. આર્ય ૭ ક્ષેત્ર ફર્જ સહુ વર્ણની, અદા કરે તે ધન્ય; જીવન સફળું તેહનું, આત્મા તે કૃતપુણ્ય ફેરવીને પુરૂષાર્થ રે, જીવે નર અને નારી. આર્ય ૮ કર્મરાજ પરતંત્રતા, શાન્તિ નહીં દેનાર, આત્માસંખ્ય પ્રદેશમાં, દુ:ખ ઘણું દાતાર; પરતંત્રતાએ ભવ્ય રે, શાન્તિ નહીં થાનારી. આર્ય ૯ આત્મા બ્રાહ્મણ વર્ગ છે, આત્મા ક્ષત્રિય વર્ગ, આત્મા વૈશ્ય સુવર્ગ છે, આત્મા સેવક સ્વર્ગ આત્મા સર્વ સ્વરૂપ રે, સ્વપર પર્યાય ધારી. આર્ય ૧૦ રાગદ્વેષની પરિણતિ, એહ અનાર્ય પ્રદેશ, For Private And Personal Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. તેને ભૂપતિ મેહ છે, પ્રગટાવે સંકલેશ, યુક્તિ પ્રયુક્તિથી મેહને, ઝટ દેને સંહારી. આર્ય. ૧૧ ઉપશમ ક્ષપશમ અને, ક્ષાયિકભાવે દેશ પોતાને ઝટ પામતાં, આનન્દ હેય હરેશ આર્યભૂમિમાંહી જન્મ રે, હવે પુણ્ય કરારી. આર્ય. ૧૨ આત્મપ્રદેશે જે વસ્યા, ગુણપર્યાય સ્વતંત્ર સિદ્ધાંતના મર્મને, તે પાપે મહામંત્ર; દ્રવ્યને ભાવથી જાણ રે, થયે આર્યાવતારી. આર્ય. ૧૩ આર્ય પ્રદેશે સુધારણા, સાધ્ય બિંદુ મન ધાર; ઉપગે શૂર બની, કર એ ધર્માચાર, કર નિજ તાબે દેશ રે, સર્વ શકિત વધારી. આર્ય. ૨૪ આત્માસંખ્ય પ્રદેશ એ, નિજ ભૂમિ નિર્ધાર; જન્મભૂમિને ભકત થઈ, કર નિજ દેશદ્ધાર; તે નિજ દેશને ભક્ત રે, જો તે જયકારી. આર્થ. ૧૫ તન મન ધન વાણુ સહુ, અર્પણ કર કરી ત્યાગ; જન્મભૂમિને ભક્ત થઈ ધર ઉત્તમ મન રાગ; બુદ્ધિસાગર દેશ રે, આત્મામાં નિર્ધારી. આર્ય. ૧૬ भनथी निश्चय विना सिद्धि. १५ લખ્યું તારા ભલા માટે, વિવેકે વાંચીને સઘળું; વિચારી જે હૃદય માંહિ, નથી નિશ્ચય વિના સિદ્ધિ. નથી જે આત્મની શ્રદ્ધા, કર્યો સંકલપ ફરવાને; અહો એવી દશા ચગે, ખરેખર એક નિશ્ચય ક્યાં? ખરેખર એક નિશ્ચયથી, વધે છે આત્મની શક્તિ; વધ્યાથી આત્મની શકિત, થતાં ધાય સકળ કાર્યો. ડગે મેરૂ ડગે પૃથ્વી, ર્યો સંક૯૫ ના ડગતે; અહે એવા જ સંકલ્પ, બને છે કાર્યની સિદ્ધિ. For Private And Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૩ ગમે તે થાઓ તે થાઓ, તથાપિ કાર્ય કરવાનું કશું ના અન્ય જેવાનું, નિશાની કાર્ય કરવાની.. થનારૂં શ્રેય જે નક્કી, પડ્યાં વિદને સહ્યા કરવાં; ત્યજીને અન્યની ચિન્તા, કરી લે કાર્ય ધારેલું. હને એવી ખરી પ્રીતિ, હૃદય પ્રકટી ખરી લગની; તદા તું બેસી ન રહેજે, શિખામણ સત્ય માનીને. થશે ત્યારે ઉદય એથી, અમારા ચિત્તમાં ભાસે; ખરી આત્મતિ કરવા, કરી લે એક નિશ્ચયને. થતી ના મન્દપરિણામે, અરે આત્મોન્નતિ ક્યારે; મર્યા વણ માળો કયાં છે? વિચારી દેખ વૈરાગ્યે. અહિ જે જાય છે વેળા, ફરી પાછી નહીં આવે, પ્રભુ મહાવીરની દીક્ષા ગ્રહી લે સદગુરૂ પાસે. પ્રભુ મહાવીર સિદ્ધાન્ત, ભણું ઉદ્ધાર જગ સઘળું; જગમાં ધર્મશૂરાની, ખરી સેવા બજાવી લે. બજાવી ફર્જ હું મારી, લખીને પત્ર સમજાવી; પ્રતિજ્ઞા સિદ્ધ કરવાને, ગ્રહી લે એક નિશ્ચયને. કરે છે કાર્ય ધારેલાં, જગતમાં એક ટેકીલા; બુદ્ધયઘિ સત્ય નિશ્ચયને, ગ્રહી તેઓ અમર થાતા. ૧૩ E પત્ર વો. શરૂ ૧ અધીરે ક્યાં અને બાપુ, કરે છે શેક શા માટે? બન્યું તે ના બન્યું માની, ફરીથી યત્ન કર પ્રેમે. થતી હારજ વિજય માટે, પ્રથમ તે ઉઘમીને હો; થયું ભાવિ વિજય હેતે, ગણ ઉત્સાહ ધર મનમાં. ધરી ઉત્સાહ બમણો રે, બરાબર ખંતથી યત જે શિખામણ એ અમારી છે, પછી તે કર રૂચે તેવું. ૨ ૩ For Private And Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, પરાજય ગર્ભમાં વસતે, વિજય સાચે જુવે જ્ઞાની; વગાડે છે વિજય વાઘ, પ્રયત્ન ખંતથી અંતે. કદી હિમ્મત નહીં ત્યજવી, શિવાજીરાવની પેઠે; પ્રતાપે દુઃખ બહુ વેઠયાં, થયે અંતે વિજય ગામી. ૫ હને તેવું બન્યું ના કંઈ, કદી ગભરાઈ ના જાવું; મસ્યા રહેવું સદા કાયે, પછીથી દેષ કિસ્મને. જુવે પાશ્ચાત્ય વિદ્વાને, કરે શોધો મરણ સાટે કદી હારી નથી જાતા, અનુત્સાહી નહીં બનતો. ખરી કિસ્મત સમયની જે, કરે પાશ્ચાત્ય દેશીઓ; કદી જંપી નહીં બેસે, ત્યજીશ ના જાત મહેનતને. જગતમાં કાર્ય કરવાનાં, ઘણું હારાં રહ્યાં માથે; અવિશ્રાન્તજ પ્રયત્ન તે, કર્યા કર ફર્જના ગે. હજી નિલેપ રહેવાને, ખરું હે જ્ઞાન ના લીધું કરી સેવા ગુરૂવરની, કરી લે જ્ઞાન તનું. સદા અભ્યાસ કરવાથી, થશે સિદ્ધિ સુકાર્યોની; શિખામણ માનીને વતે, જણાશે ભાવી ફળ સારૂં. થતી અભ્યાસમાં ભૂલો, સુધારી લેને ઉપગે, જરા ના ખેદને ધરજે, ભર્યું નિષ્ફળ નહીં જાશે. ૧૨ લખાયે પત્ર નવરાશે, પ્રસંગે બોધ આપીશું બુદ્ધ બ્ધિ સદગુરૂ શિક્ષા, ગ્રહી શિષ્ય સુખી થાતા. ૧૩ હા “સ્વતારોના ” નિરૂપાધિ દશા હમણાં, વિહારે ચિત્ત વેદાતી; બહિર નિ:સંગતા મેંગે, સમાધિ ચિત્તમાં વર્તે. ખરી નિર્ભય દશા ભાસે, જણાતું ભિન્ન પુદગલ સહુ કસેટીએ કસાવાતું, સુહાતું આત્મમાં રમવું. વધે ઉપગની ધારા, પડે છે ચેન અંતમાં ૧ For Private And Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૫ કષાયે ઉપશમે એવી, વધે છે ચિત્ત નિર્મલતા. નથી વૈરી જગતમાં કે, વધે છે ચિત્તમાં સમતા, સ્વરૂપે સામ્ય સ્થિરતામાં, થવાનું શુદ્ધ ઉપયેગી. ખરેખર ભાવતઃ ઘટમાં, વિહારી બ્રહ્મમય પિતે; બુદ્ધયરબ્ધિ ભાવના વેગે, અખંડાનન્દતા ભાસે. एकान्त निश्चयवादीने व्यवहारनयना अवलंबनना बोधनी आवश्यकता स्वीकारवामां साहाय्य आपq जोइए का થતી વ્યવહારથી સિદ્ધિ ધરી નિશ્ચય હદયમાંહી, બહિર્ વ્યવહાર અવલંબે, ગ્રહેલા કાર્યની નક્કી, થતી વ્યવહારથી સિદ્ધિ. સદા વ્યવહારનયોગે, વહે શાસન કર્યું સાચું; મહા સંઘોન્નતિ કરવા, થતી વ્યવહારથી સિદ્ધિ. ખરી આત્મોન્નતિ કરવા, સુધારા ધર્મમાં કરવા; ખરાં અવલંબને લેવા, થતી વ્યવહારથી સિદ્ધિ. ચડયા બાદ જ નહીં પડવા, વિઘાતક સાથમાં લડવા; વ્યવસ્થાઓ ખરી ઘડવા, થતી વ્યવહારથી સિદ્ધિ. ૪ કર્યા ઉપકારને માટે, સમર્પણ શીર્ષના સાટે ખરી નિજ ફર્જની વાટે, થતી વ્યવહારથી સિદ્ધિ. ૫ ખરી નિજ ધર્મ સંરક્ષા, વ્યવસ્થા શકિતથી કરવા; ઉપાયે સર્વ આદરવા, થતી વ્યવહારથી સિદ્ધિ. અપેક્ષાઓ સકલ સમજી, ખરી ઉપગિતા બધી; બુદ્ધ બ્ધિ ધર્મ પ્રગતિની, થતી વ્યવહારથી સિદ્ધિ. ૭ ૐ શાંતિ, શાંતિઃ શાંતિઃ For Private And Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૧. “પ્રસંગે ઘમ ઘરાવાતો.” . અમે પ્રેમી અને પ્રેમી, વદે છે વિશ્વમાં લોકો કસોટીએ ચડ્યા પશ્ચાત્, પ્રસંગે પ્રેમ પરખાતો. અમારૂં સહુ તમારૂં છે, સમર્પણ સહુ કર્યું તમને, અહો એ બેસવું સહેલું, ઘણી મુશ્કેલ છે રહે. અમારા ચિત્તના સ્વામી, તમે છો એ કથે સર્વે વિપત્તિમાં પરીક્ષા છે, ઘણું છે કહેણમાં ફાંગા, હૃદયમાં પ્રેમ પરપોટા, થતા ને નષ્ટ થાતા સહ, અમારા પ્રેમ સાચો એ, બતાવી આપવું મેંઘું. ખરી વખતે તમારા તે, અમે છેકે વદે લેક; નથી કિસ્મત વદે એવું, વિચારી ચિત્તમાં દેખે. ઘડીમાં પ્રીતિની રીતિ, ઘડીમાં તે કશું કંઈ ના; અહે જ્યાં મેળ એ છે, નથી કિમ્મત જરા તેની. ફરે જે વૃત્તિના કેરે, નિમિત્ત બાહ્યનાં પામી; વદીને શું ? કરે જગમાં, પ્રતિજ્ઞા કરી કેલે. બતા સહુ કરી બેલી, વિવેકે સહુ વિચારીને; બુદ્ધયબ્ધ કહેણી રહેણમાં, સદા છે એક્ય સહાનું. + अवस्था एक क्यों तारी. १६. ભમા કયાં ભમે છે રે, વિચારી જે હૃદયમાંહી; પ્રસંગે પ્રાપ્ત સંબંધે, અવસ્થા એક કયાં તારી. કર્યા નિશ્ચય તપાસી જ, પ્રતિજ્ઞાઓ તપાસી જો; પ્રતિક્ષણ ચિત્ત બદલાતું, અવસ્થા એક કયાં તારી. અરે બદલાય કહેણમાં, અરે બદલાય રહેણીમાં; હવે ઝાઝું કયું શું ? શું ?, અવસ્થા એક યાં તારી. For Private And Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. કરે છે હાજી હા સહુનુ, અપેક્ષા વણુ વિના સમજી; રહ્યા નિર્મળ વિચારામાં, અવસ્થા એક ક્યાં ત્હારી. હરાયા ઢારની પેઠે, રહી ભમવાતણી વૃત્તિ; ધરે ફાંકા ગુણા લેવા, અવસ્થા એક ક્યાં ત્હારી. પ્રતીતિ ના તને પૂરી, થતી જે જે કથુ હેમાં; બહિર્ અન્તર્ રહે જૂઠ્ઠુ, અવસ્થા એક કયાં હારી. વિચારીને કથ્યુ જે જે, ધરી લે યેાગ્યતા પૂ; બુદ્ધગ્ધિ ભક્તિશ્રદ્ધાથી, અવસ્થા એક રહેવાની. For Private And Personal Use Only PR अनुभव बहु थशे तुजने છ તુજને ઘણુ એવુ, ઘણું સુણવું રહ્યું “ખાકી; અવસ્થાક્ષેત્ર સ ંબંધે, અનુભવ અહુ થશે તુજને. સુકામલ પ્રેમની વૃત્તિ, હૃદયની આદ્રતા વૃત્તિ; પ્રસ ંગે તેહ મદલાશે, અનુભવ મડુ થશે તુજને, કરી જે માન્યતા મનમાં, મળેલા જ્ઞાનના યેાગે; પછીથી તે ટળી જાશે, અનુભવ ખડુ થશે તુજને. શુભાશુભ કર્મ અનુસારે, થરો સયાગ તવ જેવા; તથા કહેણી અને રહેણી, અનુભવ અહુ થશે તુજને. ગણે છે સત્ય જે હમણાં, પછીથી ભાસશે જૂઠ્ઠું બિચારામાં થતાં વૃદ્ધિ, અનુભવ અહુ થશે તુજને, રહી મર્યાદ જે હમણાં, વિચારીને જ આચારે; નહીં મોઢ તે રહેશે, અનુભવ બહુ થશે તુજને. જણાવું છું ત્હને જે જૈ, હૃદયમાં ધારજે સઘળું; બુદ્ધયબ્ધિ સદ્દગુરૂ સગે, અનુભવ ખડુ થશે તુજને ४ ॐ शांतिः ३ ני ૧ ૨ 3 ૪ ૪૭૭ ૫ 19 Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७८ ભજનપs સંગ્રહ, बनीने योग्य अधिकारी. હને જે ગ્ય સમજાયું, હવેથી ભૂલ ના ખાતે યથાશકિત પ્રવૃત્તિ કર, બનીને એગ્ય અધિકારી. દશા હારી તપાસી જે, સુજાડે જે હૃદય હારું; પછીથી કાર્ય કર જ્ઞાને, બનીને રેગ્ય અધિકારી. હૃદયમાં ભાવના બીજે, હુને જે જે પ્રગટ થાતાં, ક્રિયામાં મૂકવાં સારાં બનીને યોગ્ય અધિકારી, કરી નિશ્ચય અનુભવથી, તપાસી ચાલ નિજ માગે, ખરી આત્મોન્નતિ માટે, બનીને યોગ્ય અધિકારી. હૃદય મેહું અહો જેનું, ખરે અંતર થકી મેટે; થશે ચારિત્રમાં મોટા, બનીને ગ્ય અધિકારી ઘણું ઉલ્લંઘી ઘાટીઓ, સ્વદેશે પહોંચવું ત્યારે, ખરે થા સાધ્યને ગી; બનીને યોગ્ય અધિકારી. તપાસી જે હૃદય લ્હારૂં, ઘણો ત્યાં અવતરી ઉંડા; કર્યા કર કાર્ય મન માન્યું, બનીને યંગ્ય અધિકારી. પડે જે તાપ તે સહે, પડે જે ટાઢ તે સહેવી, સહી લે સંકટો ભાવે, બનીને યોગ્ય અધિકારી. થશે આત્મોન્નતિ માર્ગો, બધા ખુલ્લાજ ઉપગે; રૂચે તે કાર્ય કર ભાને, બનીને ગ્ય અધિકારી. પ્રવૃત્તિમાં પડ્યા પશ્ચાત , જણાવે જ્ઞાન આગળનું તને મ્હારી પ્રવૃત્તિમાં, બનીને યોગ્ય અધિકારી. ખરૂં પ્રામાણ્ય ધારીને, વહ્યા જા માર્ગમાં ભાને, બુદ્ધ બ્ધિ સંત શિક્ષા એ, બનીને એગ્ય અધિકારી. For Private And Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. » ભરિક્ષા, શુક્ર ચેતન! જડને રાગ નિવાર, જડનો રાગ નિવારે ચેતન= સુખની બુદ્ધિ જડમાં માની, મૂઢપણું કેમ ધાર; કેટી ઉપાયે નામ રૂપમય, જડથી સુખ ન ભાળે. ચેતન. ૧ નામ રૂપના રાગે રાચી, રહેતાં નહિ સુખ આરે; સમજી ફરી કયાં ભૂલા ભમતા, અન્તર્ સત્ય વિચારે. ચેતન. ૨ કામ્યભાવના અજ્ઞાને છે, મેહે પુદ્ગલ પ્યારે; અમૃત મૂકી વિષ કયાં ખાતે, નિજ કયાં રૂ૫ વિસારે. ચેતન. ૩ પુદ્ગલ ચુંથણને શું ગૂંથે, શાન્તિ નહીં તલભારે; ત્યાગી દે જડ સુખની બુદ્ધિ, એળે જન્મ ન હાર. ચેતન. ૪ અનુભવગમ્ય સ્વરૂપ કર હારૂં, નાસે વિષય વિકારે; બુદ્ધિસાગર ચેતન ચેતે, દેખ ઘટ ઉજિયારે. ચેતન. ૫ - પત્રોધ. * સદા આત્મોન્નતિ કરવા, પ્રથમ પ્રામાણ્ય ધર અંગે; પ્રવૃત્તિમાં ધરી નીતિ, ગુણે ધર સદગુરૂસંગે. વિચારી બેલને બોલી, ખરૂં જીવન સદા વહેજે; પ્રતિષ્ઠા તેથકી વધશે, વિવેકે કાર્ય કર હારાં. રજસ્ત પ્રેમ વૃત્તિનાં, પ્રવેગે ના ફસાતે કયાં; ખરા સાત્વિકપ્રેમી કે, વિચારી દેખ અંતરમાં. અચલ આત્મોન્નતિ કરવા, પ્રથમ તે સ્વાશ્રયી બનવું; રહી છે દુ:ખના ગર્ભે, ખરી સ્વાત્મોન્નતિ જગમાં, સહ્યા વણ તે વિપત્તિ, કસોટીએ ચડયા વણ તે; થતા સ્વાનુભવી ના કેઈ, થતી સ્વાનુભવે પ્રગતિ. ખરાં આત્મતિ બીજે, રહ્યાં છે દુઃખના માગે, નથી તે દુ:ખ પણ મળતાં, સહી દુ:ખે ગ્રહે બીજે. For Private And Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૮૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ નિરાશા ના કદી ધરવી, વહીને સ્વાન્નતિપ થે; થતી અથડામણી તેથી, વહેા છે પથમાં જાણેા. પ્રવૃત્તિમાં પરખવાનુ, પરબ્રહ્મ જ સદા પ્રેમે; પછીથી કાર્ય માં તુજને, ખરી નિધતા રહેશે. પ્રતિ કત્ત બ્યમાં સ્વાત્મા, વિલેાકે જ્ઞાન ચેાગીની; ખરી કત્તવ્યતા પામી, ક્રિયા યાગી થશે પશ્ચાત્. ઉપગ્રહ વિશ્વને દેવા, ત્યજી યાચકતણું જગનું; અવસ્થા એ થતાં નક્કી, ખરી નિષ્કતા પ્રગટે. હજી તેા બહુ રહ્યું ચડવુ, અહા આત્મોન્નતિ શિખરે; ત્યજીને દસ્યની મમતા, વહ્યા કર ઉન્નતિ માગે થતી સ્વાત્માર્થાત જેથી, ગમે તેવી અવસ્થામાં; ખરેખર દ્રવ્યને ભાવે, કર્યા કર કાય એવાં તુ. હૃદયમાં સત્ય જે પ્રગટે, ખરૂં જીવન અહા તવ એ; પરીક્ષા માહ્યથી ડરતાં, ઘણા જન વિશ્વ વંચાતા. નિજાત્માને વિકસવાને, નિજાત્માનું કર્યા કરજે; નિાત્માને છુપાવ્યાથી, અધમી થાય છે માનવ. નિમાવત્ પરાત્માઓ, વિલેાકે તે થતા ધી; બુદ્ધચશ્ચિંદ્રષ્ટિ સૃષ્ટિની, અલૈાકિક રમ્યતા દેખે. For Private And Personal Use Only ७ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ पत्र बोध વિચારક૦ ૧ વિચારકને વિચારૂ છુ, નિહાળુ દેખનારાને; જગતની પાઠશાળામાં, પરીક્ષુ પેખનારાને. અનતા રૂપ ધરનારા, અનતા નામ ધરનારા; નથી નામી નથી રૂપી, વિલાક પ્રેમ પ્યારાને. નિહાળું તે સ્વયં પોતે, પરીક્ષુ તે સ્વયં ન્યાતે; નથી હું કે નથી તુ એ, કશુ શુ ? વાણી ન્યારાને વિચારક૦ ૩ વિચારક૦ ૨ Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૧ ભાગ આઠમે. વિચારક૦ ૪ કથી નેતિ કથી નૈતિ, વિરામે ચાગિની વાણી; અખ'ડાનન્દની ચેને, નિરીક્ષુ‘ ધ્રુવતારાને. અનન્તાં નામને રૂપા‚ નથી એ હું સ્વયંયેાતિ; બુદ્ધગ્ધિ પૂર્ણની પ્રાપ્તિ, અનન્તાનન્દ્વ વ્હાલાને, વિચારક પ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ । Acharya Shri Kailassagarsuri Gyanmandir व्यवहार हित शिक्षा. શી પ્રીતિ મા રથી, રાજાથી શી પ્રીતિ; પ્રીતિ શી ગણિકાથકી, યાચકપ્રીતિ ભીતિ. દુર્જનથી શી પ્રીતડી, મન પેસી લે પ્રાણ; દગા કર્યા વણુ ના રહે, દુર્જન દાનિધાન. ચુગલીઆથી પ્રીતિ શી? નિન્દકથી શે! સ્નેહ; અછતા દોષ ઉઘાડીને, મન ને ખાળે દેહ, પરગુણને દોષજ કહે, કરતાં નિજ ગુણુ થાપ; ખલ માનવ એ લક્ષણે, તેથી ઉત્તમ સાપ. પરનાં છિદ્ર ઉઘાડતા, ખલ પામે આનન્દ; ઉપકારી પર દાષ દે, રચી મહા કુન્દે. વેશ્યાને વિશ્વાસ શે? ક્ષણમાં લેવે પ્રાણ; કરે વણિક વિશ્વાસ તે, નીતિધર્મ અજાણુ. દુર્જનના વિશ્વાસ શા, કરે પ્રતિજ્ઞા કાલ; અવસર આવે પ્રાણ લે, સત્ય ન જેના એલ. ક્ષણમાં આનન્દી મને, ક્ષણમાં કરતા રીસ; ક્ષણિક મનના માનવી, ત્યાજ્ય એ વિશ્વાવીશ. મુખથી મીઠુ ખેલતા, મનમાં રાખે ઝેર; દુર્જન સંગત ના ભલી, કરતા કાળા કેર. ધમધમતા કાધે રહે, મનમાં રાખે દાવ; કર વિશ્વાસ ન તેહના, કરે જ અન્તે ધાવ. For Private And Personal Use Only ૪૮૧ ૧ ૨ 3 ૪ ७ ૧૦ Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ, ઈંભ ધરે જે ચિત્તમાં, રહે ઉપરથી શાન્ત; આવે દાવન છોડતા, આન્તર વૈરાકાન્ત. કરે ફૂટ મન પેસીને, કરે શત્રુથી રાગ; એવા નરથી જાણવા, રૂડા વિષધર નાગ. હાજી હા જ્યાં ત્યાં કરે, સ્વાર્થ વિષે તૈયાર; પાપ ગણે ના સ્વામાં, દુષ્ટજ એ નિર્ધાર. મન વાણીમાં ભિન્નતા, આચારે જ્યાં ભેદ; ત્યાં વિશ્વાસુ થાવતાં, અન્તે હાવે ખેદ. મન ચંચલ જેનુ ઘણું', ઠરે ન એક ઠામ; તેવા જનની સ ંગતે, માનવ દુ:ખનું ધામ. મનમાં રાખે ક્ષુદ્રતા, મહિ† રાખે ડાળ; એવા જનની સંગતે, મળે ન ખાવા ખાળ. દયા ન મનમાં કોઇની, ખાલે નિશદિન જૂઠ; આશા સુખની હાયતા, ગ્રહા ન એની પૂ. પુણ્ય પાપ માને નહીં, ધરે ન સાચી શીખ; અનીતિ માનવ સ’ગતે, માગે માનવ ભીખ. ખાહ્યાડ પર ડાળને, મુખના મીઠા ખેલ; એથી વિશ્વાસી અને, તે જન મૂખની તાલ. લાલચથી લપસી પડે, કરે નઠારાં કામ; કાલ કરીને તાડતા, દેવુંન તેનુ નામ. નાગાથી સંબંધ શે ? કરે ૨ગમાં ભંગ; નિજ લાજ રે નહીં, કરે રંગમાં જંગ. કદર થાય ના કાર્યની, ગુણ અવગુણુમાં જાય; ત્યાં વસવુ કરવુ સહુ, કદી ન શાભા પાય. ખત્તા ખાધા વણુકદી, અનુભવ થાય ન અગ વાયું" કરે ના માનવી, હાર્યું કરે શુભ રંગ. જ્ઞાનીના પ્પા ભલા, ગુણ પ્રકટાવે એશ; અજ્ઞાનીની સ ંગત, પ્રકટે દુ:ખ હંમેશ. For Private And Personal Use Only ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૨ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૮૩ ગુણવતાની સંગતે, ટળતાં દુ:ખ અપાર; બુદ્ધિસાગર સદગુરૂ, સંગે શિવ નિર્ધાર. ૨૫ રૂા. ઈડર ગઢ દીઠે આંખેરે, કુદ્રત શોભા ધાર-ઈડરગઢ દીઠ આંખે રે. જિનમંદિર શોભે ભલું રે, શાન્તિનાથ ભગવાન ઇડરગઢ નાયક ધણી રે, દીઠે શિવસુખ ભાન. ઈડર- ૧ કુમારપાલ કૃત દેહરૂં રે, પાછળ જીર્ણોદ્ધાર; સંવત સેલ શતમાં થયે રે, દેવવિમાનાકાર, ઇડર૦ ૨ દર્શન કીધાં ભાવથી રે, સ્તવના કરી સુભાવ; ભક્તિભાવના રોગથી રે, લીધે આનન્દ લાવ. ઈડર૦ ૩ શાતિનાથની પાછળે રે, એક ગુફા સુખકાર; ધ્યાન ધર્યું ત્યાં બેસીને રે, આનન્દ અપરંપાર. ઈડર૦ ૪ દિગંબરનું દેહરૂ રે, છે કંઈ ઉંચુ વાસ; પાસે ગુફાઓ ઘણી રે, શાન્તિપ્રદ આવાસ. ઇડર૦ ૫ વજી માતા પાસે ભલી રે, નિર્જન ગુફા એક; ધ્યાન કરંતાં ગીને રે, વધે સમાધિ ટેક. ઈડર૦ ૬ પિલી ડુંગરી આગળ રે, વ્યાધ્રાદિકનો વાસ; ઉંચું ચઢતાં આગળ રે, રણમલ્લ ચેકી ખાસ. ઈડર૦ ૭ પ્રાચીન છરણ દેહરૂ રે, જિનવરનું ત્યાં બેશ; બેસી ત્યાં પ્રભુ ઠાઈયા રે, નાઠા મિથ્યા ફ્લેશ. ઈડર૦ ૮ સાસુ વહુના સાંબેલાં રે, આગળ જાતાં સાર; ધ્યાન યોગ્ય ગુફા ખરી રે, આનન્દ દે નિર્ધાર. ઇડર૦ ૯ ગીઓએ આવીને રે, ધ્યાન કર્યું અહીં ખાસ; ખૂબી એક અહીં દીસે રે, વાઘ ન આવે પાસ. ઈડર૦ ૧૦ ધ્યાન કર્યું અહીં બેસીને રે, લાગી સમાધિ બેશ; જે રહેવાએ અહીં સદા રે, આનન્દ હેય હમેશ. ઈડર૦ ૧૧ For Private And Personal Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. જડ ચેતનની ભિન્નતા રે, પૂર્ણ અહીં પરખાઇ; શુદ્ધ બુદ્ધ પરમાત્મની રે, સત્તા નિજ દિલ ધ્યાઈ. ત્યાંથી નીચે ઉતરી રે, શાન્તિનાથની પાસ; અગીચામાંહી મંગલે રે, કીધે વિશ્રામ ખાસ. સેફ શામળીયા જે થયા રે, જ્યાંહિ મરાણે! તેઠુ; દીઠું સ્થાન તે જાઇને રે, પશ્ચિમ દ્વારે એહુ. રૂખીરાણીના ગાખલા રે, ઉંચા આનન્દકાર; *ફર વાયુ આવા રે, દેખાવ બહુ મનાહાર. ગેાખ ઉપર ઉભા રહી રે, દેખે ચારે પાસ; દેખાતાં રમણિક સ્થળેા રે, હાડ ગામ જલવાસ. છેલ્રા દરવાજા કને રે, એ ત્રણ્ ગુફા સાર; ચંદન શુક્ા હેઠળે રે, ધ્યાન ચેાગ્ય સુખકાર, જિનમન્દિર પાંચે ભલાં રે, ઇડર શહેર મર; દિગંખર ત્રણ મદિરા રે, પાઠશાલા જયકાર. જ્ઞાનભડારા એ ભલા રે, ખસે શ્રાવક ઘર જોય; અન્યદની મદિરા રે, વિવિધ જાતનાં હાય. હાડ પાણી ને પાંદડાં રે, આંબા આંબલી ઝાડ; કાંટાળાં વૃક્ષે ઘણાં રે, દેખાતુ નહિ તાડ. મહાકાલેશ્વર ડુંગરે રે, ધર્યું" ગુફામાં ધ્યાન; અલખ દશાના તાનમાં રે, થયા ઘણા મસ્તાન. કુદ્રતશેાભા અહીં ઘણી રે, ઢષ્ટિ પ્રમાણે સૃષ્ટિ; યથાયોગ્ય પ્યારૂં ગળું રે, બુદ્ધિસાગર દૃષ્ટિ. For Private And Personal Use Only ઇડર૦ ૧૨ ઇડર૦ ૧૩ નાથ તમે નિજધરમાં સ્થિર થાવા, પરઘરમાં નહીં જાવા, નાથ, મનડુ કુમિત્ર ન સાચું જણાવે, માહની માંહિ સાવે; આશા દાસી ઉંધુ ભણાવે, શાન્તિ જરા નહીં થાવે. ઇડર૦ ૧૪ ઇડર૦ ૧૫ ઇડર૦ ૧૬ ઇડર૦ ૧૭ ઈડર૦ ૧૮ ઇડર૦ ૧૯ ઇડર૦ ૨૦ ઇડર૦ ૨૧ ઇડર૦ ૨૨ नाथ तमे निज घरमां स्थिर थावो. નાથ. ૧ Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે, ૪૯ મન કુમિત્રથી ભવમાં ભટકે, અસ્થિરતા લહે ખટકે; કે ફણધર લાગે ચટકે, દુઃખને લાગે ફટકે. નાથ. ૨. નામરૂપ મમતાના યેગે, પરપુલના ભેગે; દુઃખ અનંતાં કર્મ પ્રત્યેગે, ભેગો વિધવિધ રેગે. નાથ. ૩ જ્યાં સુધી મન સંગે રમશે, ત્યાંસુધી ભવ ભમશે; જ્યાં સુધી મનને ના દમશે, ત્યાંસુધી બહુ ખમશે. નાથ. ૪ ઈન્દ્ર ચન્દ્ર જે થાશે વ્હારે, તેપણ શાન્તિ ન કયારેક મનડાને વશ કરશે જ્યારે, ઠરશ ઠામે ત્યારે. નાથ. ૫ રાગદ્વેષરૂપ મનને જાણી, વશ કરે જ્ઞાને તાણી; મનડું છે ભવ દુઃખની ખાણ, ગુરૂગમ મનમાં આવ્યું. નાથ. ૬ સ્વર્ગ નરક છે મનની પ્રવૃત્તિ, મન વશ થાતાં નિવૃત્તિ, જાણી અનુભવજ્ઞાનની યુતિ, નિર્વિકલ્પ પ્રયુક્તિ. નાથ. ૭ સર્વ કષાથી દૂર રહેવું, એ છે તુજને કહેવું; પ્રારબ્ધ જે કર્મનું દેવું, સમભાવે તે હેવું. નાથ. ૮ શિખામણ એ મનમાં લાવે, કર્મને દૂર હઠાવે; બુદ્ધિસાગર શિક્ષા માની, નિજ ઘર સ્થિર થઈ જાવે. નાથ. ૯ – વડાલી » નાથ મને ગાશ છે | તારો. * નાથ મને આશા છે એક ત્યારે, મને ભવપાધિ તારે. નાથ હારા મનનું સઘળું જાણે, શું શું કર્યું આ ટાણે; તારક તારે રહેમ નજરથી, ભૂખ્યાનું મન ભાણે. નાથ. ૧ જે તે પણ હું છું તારે, તાર્યા વણું નહીં આવે, તારક નામ જે સાચું તે હવે, દુઃખદધિથી ઉગારે. નાથ. ૨ તવ કૃપા વણ અન્ય ન ઈચ્છું, પ્રાણધિક તું પ્યારે માફી કર કરૂણ રસસાગર, કીધા દેષ હજારો. નાથ૦ ૩ તપ જપ સંયમ સ્થાન સમધિ, તવ કૃપાથી જ થાવે; For Private And Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્યસંગ્રહ. અન્તરૂમાં ફુરણા કર સારી, તવ સેવા મન ભાવે. નાથ૦ ૪ જગદુદ્ધારક પાપ નિવારક, અસંખ્યપ્રદેશ યારા; બુદ્ધિસાગર સ્વયં સનાતન, ષકારક આધારા. નાથ૦ ૫ વડાલી છે વીર પ્રભુ તારો. * વહાલા વેગે આરે, દયા દિલ લાવોરે, ભીડે મારી ભાંગવા હાજી. એ રાગ. વરપ્રભુ તારે રે, તારક મને તારે રે, વીર મને તારશે હેજી. તારે તારે તારક દીનદયાલ, વીરપ્રભુતારક-વીર. શરણે આવ્યા તાહા રે, છે ત્યારે વિશ્વાસ બિરૂદ તારક તાદ્યરૂં, તેથી ધરી તવ આશ, મેહારિ સંહાર રે, વિકને વારે રે. વીર. ૧ તપ જપ વ્રત તીર્થો સહુ, તવ આજ્ઞામાં સમાય; તવ આજ્ઞા સેવ્યાથકી, કર્મ ભમ દૂર જાય, થતા દેષ વારે રે, આજ્ઞાથી ઉદ્ધારે રે. વીર. ૨ શું ના કર્મ વિષે થયું, થતું થશે નિર્ધાર, દેથી દૂર કરી, તાર્યા જીવ અપાર, આવ્યે મારે વારે રે, ભવજલ પાર ઉતારે રે. વીર. ૩ શુદ્ધ સનાતન જગ પ્રભુ, તુજને ક્ષણ ક્ષણ થાઉં; બુદ્ધિસાગર ભાવથી, લળી લળી વંદી ગાઉં, ભવોભવ આધારે રે, અન્તર્યામી મહારે રે. વીર. ૪ – ખેડબ્રહ્મા दीठो आज आबु आंखे रे દીઠે આજ આબુ આંખે રે, હિમગિરિ સરખે વિશાળ. ગામ ખરેડી જાવતાં રે, ઉચે બહુ દેખાય; સડકના માર્ગે સંચરે રે, તાપ ઘણે ન જણાય. દીઠે. ૧ વનસ્પતિ બહુ જાતની રે, દેખંતાં દેખાય, For Private And Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. ઉંડાં કાતર અતિ ઘણાં રે, ખીણ્ણા વિકટ સાહાય. નદી ઝરણાં વહેતાં રહે રે, શીત હવા સુખકાર; ગ્રામ્યજના ખેતી કરે રે, ચાલે ગાડી ધમકાર. જૈન ધર્મશાલા ભલી રે, નવ ગાઉપર શાલત; યાત્રાળુજન શ્રમ હરે રે, ભાતુ અપાતુ સુહ ત. દેઉલવાડાં આવતાં રે, જૈનમન્દિર પેખાય; જિનવરનાં દર્શન કરે રે, આનન્દ ચિત્ત ન માય. આદિનાથ નેમનાથનાં રે, દેરાં દેખવા કાજ; સાહેમ ગેારા આવતા રે, ધનવતને મહારાજ. કારણી કરી અહુ જાતની રે, વર્ણન કર્યું નહિ જાય; ચાર ખંડમાં કારણી રે, એ સમ નહીં અન્ય ડાય. ધન્ય વિમલશા શેઠને રે, ધન્ય માતને તાત; એવા પુત્ર જેને થયા રે, નામ કર્યું વિખ્યાત. વસ્તુપાલ તેજપાલનુ રે, અમર રહ્યં જગ નામ; સાનૈયા કાટી ગમે રે, વાપર્યો ઉત્તમ હામ. ધન્ય ભીમાશા શેઠને રે, દેરૂ કરાવ્યું સાર; ગઢ અચળ જિન દેહરૂ' રે, દેખ્યુ શુભ મનાહાર. કુમારપાલે કરાવીયુ રે, અચલેશ્વરની પાસ; શાન્તિનાથનુ દેહરૂ રે, દેખતાં ઉલ્લાસ. અચલેશ્વર મહાદેવનું રે, મન્દિર જીર્ણોદ્ધાર; વસ્તુપાલે કરાવીચા રે, નૃપાજ્ઞા શિર ધાર. દેખી અખ઼ુદ દેવીને રે, પાછળ ગુપ્ત છે પન્થ; રસ કુંપિકા અહીં જુએ રે, અર્બુદ કલ્પના ગ્રન્થ. ઉંચુ ગુરૂશિખર રહ્યું રે, ખાવાઓના વાસ; ગુફાઓ મહુ છે અહીં રે, વસે યાગીજન ખાસ. કાંપ વસિષ્ઠ ઋષિ તણા રે, આશ્રમ નૃપ પરમાર; ચૈાહાણા રાજા થયા રે, દેવડા સંપ્રતિ સાર. For Private And Personal Use Only ૪૮૭ દીઠા. ૨ દીઠા. ૩ દીઠા. ૪ દીઠા. પ દીઠા. ૬ દીઠા. છ દીઠા. ૮ દીઠા. ૯ દીઠા. ૧૦ દીઠા. ૧૧ દીઠા. ૧૨ દીઠા. ૧૩ દીઠા. ૧૪ દીઠા. ૧૫ Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ze ભજનપદ્ય સ’મહે. ઉનાળામાં આવતા રે, યાત્રાળુ જન ખાસ; સાહેમા રાજા અને ક્રૂ, ધનવત યાગી દાસ. ભરત ગુફામાં બેસીને રે, કીધું' ચૈતન ધ્યાન; લીન થતાં નિજ રૂપમાં રે, રહ્યું ન ખાનુ ભાન. જિનવરનાં દર્શન કયો રે, આનન્દ અપરપાર; બુદ્ધિસાગર ભાવથી રે, આખુ યાત્રા કરી સાર. // શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ । Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૂડેલ ઝનથી બહુ ભુરી રે, પરભવ સાથે થનાર; સ્વપ્નામાંથી થાતી ખડી રે, ધરી વિવિધ આકાર. For Private And Personal Use Only દીઠા. ૧૬ દીઠા. ૧૭ તમે ઞાશા ત્વરિત. ૧ રિત. ર રિત. ૩ ત્વરિત થા આશા અળગી રે, તુજ થી ન શાન્તિ લગાર. ત્વરિત— રૂપ કરી બહુ જાતનાં રે, પેસે હૃદય મઝાર; ચિન્તા ઉપજાવે ઘણી રે, ભીતિ ઘણી કરનાર. સુખ દેખાડે સગણું રે, જ્યાં છે દુ:ખ અપાર; ત્યાં તલસાવે ચિત્તને રે, જાણે ન વાર કુવાર. અહંકૃત્તિ ગિરિવર થકી રે, પ્રગટ થયા અવતાર; ભરમાયા તવ સોંગથી રે, જગમાં નરને નાર. લાલચ તૃષ્ણા વાસનારે, ઈચ્છાદિક પર્યાય; જગમાં તારા જાણવા રે, માયા દેવી કથાય. નામ રૂપમાં રાગતા હૈ, ત્યાં છે તારા વાસ; યાવત્ વૃત્તિ એહવી રે, તાવત્ શાન્તિ ન ખાસ. નાચે નાટકિયા પરે રે, ચેતન મની તવ દાસ; સ્વપ્ને ન શાન્તિ લહી ખરી રે, થયા નથ્રહ્મ પ્રકાશ. ત્વરિત. ૬ ચિન્તા હાળી પ્રવાલીને રે, ત્યાં હામે જીવ પ્રાણ; મન સૃષ્ટિમાં મ્હાલીને રે, વર્તાવે છે આથુ. રિત. ૪ ત્વરિત. પ હરિત. ૭ ત્વરિત. ૮ દીઠા. ૧૮ Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સર્વ જગતને જીતવું છે, કાર્ય ઘણું એ સહેલ; પણ તુજને જે જીતવી રે, કાર્ય ઘણું મુશ્કેલ. ત્વરિત. ૯ મનની કામના નામનારે, છતે જગ જીતાય; એ જીત્યાવણ ત્યાગીને રે, વેષ ન લેખે થાય. ત્વરિત. ૧૦ તુજને ત્યજાવ ત્યાગશે રે, તુજને ત્યજાથી ત્યાગ; આત્મજ્ઞાન વૈરાગ્યથી રે, તુજ જયનો છે લાગ. ત્વરિત. ૧૧ આશા વિષ પ્યાલા ગણી રે, કર નહિં પુદ્ગલ આશ; આશા વિકલ્પન જ્યાં જરા રે, આનન્દઘનને વિલાસ. ત્વરિત.૧૨ આત્મસ્વભાવે સ્થિર થતાં રે, આશા થાય વિનાશ; બુદ્ધિસાગર ધ્યાનથી રે, અનુભવ જ્ઞાન પ્રકાશ. ત્વરિત. ૧૩ મરવ મુ . S પ્રભુ તુજ અકળ રૂપ મહાભારી અલખ અલખ જયકારી, પ્રભુ. વૈખરી ભાષાથી ન કથાતું, અનુભવ એ નિર્ધારી, પરા પર્યંતીમાં કંઈ ઝાંખી, ભાવ સુષુષ્ણુ પ્રચારી. પ્રભુ. ૧ તમ ગુણ દષ્ટિએ છે મહેશ્વર, રજથી બ્રહ્મા વિચારી, સત્ય દષ્ટિએ વિષ્ણુ સ્વરૂપી, ગુણાતીત સુખકારી. પ્રભુ. ૨ સત્વ રજસ્ ને તમ ગુણ દષ્ટ, પિણ્ડ પ્રભુ અવધારી, ગુણાતીત દષ્ટિએ પિડે, સત્તા પરમ બ્રહ્મભારી. પ્રભુ. ૩ પિડ પદસ્થને રૂપસ્થ ધ્યાને, આપ આપ વિચારી, અલખ નિરંજન નિર્ભય સ્વામી, સમતાભાવ વિહારી. પ્રભુ. ૪ દ્રવ્યે એક અનેક પયોયે, કર્તા હતો સદારો, પશુણ હાનિ વૃદ્ધિ થાવે, સમયે સમયે મુદારી. પ્રભુ ૫ નિરાકાર સાકાર સ્વરૂપી, સહજાનન્દની કયારી, સર્વસ્વરૂપી સર્વથી ન્યા, ભાસે સમાધિ મઝારી. પ્રભુ. ૬ નામ રૂપથી ભિન્ન સનાતન, જ્ઞાતા ય પ્રકારી, બુદ્ધિસાગર સિદ્ધ સ્વયં પ્રભુ, અનુભવને ઉતારી. પ્રભુ. ૭ For Private And Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ભજનપદ્યસંગ્રહ. , नाम रूपातीत अलख परमात्मा. શામળીયાની પાઘડી–એ રાગ. હારૂં નામ ન રૂપ લખાય, પરમ દેવ આતમા; હને નિશદિન ચેરીઓ ગાય, પરમદેવ આતમા. સાત સમુદ્ર ઓળંઘીને રે, જાવું પેલે પાર; ધ્રુવની તારી દેખીને રે, વહાણ ચલાવવું સાર. પરમ. ૧ સિદ્ધાચલ દર્શન કરે રે, સિદ્ધાચલ તુજ વાસ; સિદ્ધાચલને ભેટતાં રે, નિરંજન અવિનાશ. પરમ. ૨ ગંગા કાંઠે કાશીમાં રે, વિરેશ્વર તું ખાસ; ત્રિવેણીના કાંઠડે રે, તુજ ઝળહળતે પ્રકાશ. પરમ. ૩ સરસ્વતી નદી કાંઠડે રે, શોભીતું સિદ્ધપુર વાસ કરતાં તેહમાં રે, વાલ્બમ વાધે નૂર. પરમ. ૪ હું તુંથી જે વેગળો રે, મન મક્કાની પાસ; શુદ્ધ સમાધિ ઝળહળે રે, સત્ય ખુદા વિશ્વાસ. પરમ. ૫ ક્ષેત્ર ત્રિપુટી પ્રયાગમાં રે, જ્ઞાન દર્શન સ્થિરતાય; દર્શન સ્પર્શન ધ્યાનથી રે, જન્મ મરણ દૂર જાય. પરમ. ૬ ભક્તિ દ્વારિકા ક્ષેત્રમાં રે, આતમ કૃષ્ણ નિવાસ; વૃત્તિ ગોપીએ શોભતો રે, દેખે જ્ઞાની ઉદાસ. પરમ. ૭ સમતા સાબર કાંઠડે રે, વિદ્યાપુર આવાસ; નિશ્ચયભાવે જે કરે છે, તેડે કર્મના પાસ. પરમ. ૮ જગન્નાથ પિણ્ડ પ્રભુ રે, ભેદભેદ ના લેશ સમજે અદ્વૈતભાવથી રે, ના હું તું ના કલેશ. પરમ. ૯ બ્રહ્મરંધ્ર અનુભવ દશા રે, પહોંચે વાગે તૂર; ભાવવીર ચેતન બને રે, પ્રગટાવે નિજ શૂર. પરમ. ૧૦ અનેકાન્ત વ્રજ દેશમાં રે, નવ રસનું શુભ તાન; બુદ્ધિસાગર ધ્યાનમાં રે, મસ્ત થયે લહી ભાન. પરમ. ૧૧ -- - - For Private And Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ભાગ આઠમે. 6 અને ૩પરા. આ વિમલા નવ કરશો ઉચાટ..એ રાગ. એવા માનવ આગળ શું ઉપદેશ કર્યા કરે છે. નથુરા નગુણા લોકે સમજણ વહુ ફરતા ફરે રે, જયાં નિજની કિસ્મત ના થાતી, વ્યક્તિ મહત્તા ના સમજાતી. એવા મૂઢ જનના ગુરૂ બન્યાથી શું સરે રે, એવા. ૧ કરે ઝવેરી રત્નપરીક્ષા, જાણે ઉત્તમ કિસ્મત શિક્ષા હેરા આગળ વેદ પુરાણું વાંચે શું વળે રે. એવા. ૨ સત્ય શિખામણ ચિત્ત ન ધારે, કરે કદાગ્રહ મનમાં ભારે જે જન અધિકારી ના ભકત થતાં પણ શું મળે રે. એવા. ૩ સાન્નિપાતિક પિઠે બેલે, સત્ય દલીલે જે ના તેલે; સુગુરૂ વાનરને ઉપદેશે ઘર નિજનું ટળે રે. એવા. ૪ શ્રદ્ધા ભકિતને ના દાવે, નહિ ઉપદેશે માને લ્હાવે; એને ભક્ત શિષ્ય માન્યાથી ઘર નિજનું બળે રે. એવા. ૫ ભૂખ્યાને કિસ્મત ભેજનની, ભેગીને કિસ્મત છે તનની જ્યાં નહિ વસ્તુની કિસ્મત ત્યાં સાર ન નીકળે રે. એવા. ૬ સમજે ગુરૂની પૂર્ણ મહત્તા, જાણે જે નિજ ગુરૂની સત્તા એવા ગ્ય અને ઉપદેશે, શ્રમ સફળ ખરે રે, બુદ્ધિસાગર ગુરૂના શિષ્ય જયકમલા વરે રે. એવા. ૭ कोने उपदेश देवो? એવા માનવને ઉપદેશ શુભ કરવા ઘટે રે, જેને શિક્ષા આપે રાગાદિક વિષયે મટે રે, શ્રદ્ધા ભક્તિ નિજ મન સાચી, ગુરૂ ઉપદેશે રહેતે રાચી, પડતાં કેટી વિને ધર્મથી નહિ પીછે હઠે છે. એવા. ૧ For Private And Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, એવા. ૨ એવા. ૩ સુગુરે સગુણો દક્ષ દયાળુ, પરેપકારી પૂર્ણ મયાળ પડતે કદી નહીં જે નિન્દા વિકથા ખટપટે રે. સમતા ધારે મોહને મારે, સત્ય વિવેકે સત્ય વિચારે શિક્ષા આપી તે સરૂની મનમાં બહુ રટે રે. સદુરૂને ઉપકાર ન ભૂલે અહંવૃત્તિમાં જ નહીં ઝૂલે, સાચી આવશ્યક નિજ ફજ અદા કરવા અટે રે. વિનયાચારે વર્તે ભાવે, સાપેક્ષાએ બેધ સુહાવે; બોલે બુદ્ધિસાગર સદ્દગુરૂ રહે શુભ સંગતે રે. એવા. ૪ એવા. ૫ છેમછિનાથ સ્તવન. કાનુડે ન જાણે મારી પ્રીત..............એ રાગ મદ્વિજિન લાગ્યું તુજગુણ ગુણતાન, ધ્યાનની ચઢી ખુમારી રે. મલ્લિક જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તરૂમાં વ્હાલા છું તું; સાંધ્ય પ્રીતિતાતાર, ખરી તુજ લાગી યારી રે. મલ્લિ૦ ૧ ભાન ભૂલાયું ભવનું, દુ:ખ નહિ ભવના દવનું; રસીલા તુજ મસ્તી મસ્તાન, બની પરઆશનિવારી રે. મલ્લિ૦ ૨ કામણ તે મુજપર કીધું, મનડાને ચારી લીધું; તેથી પડે ન કયાંએ ચંન, ચાતુરી એ તવ ભારી રે. મલ્લિ૦ ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે પ્રાણ તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલ્લિ૦ ૪ મારામાં તુહિ સમાયે, હારામાં હું જ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તર્ ધારી રે. મલિ૦ ૫ જે જે કહું તે જાણે, અન્તરમાં ભેદ ન આણે, વાંચા ઘટે ન મેળ અભેદ, ભાવમાં સત્ય વિહારી રે. મલ્લિ૦ ૬ હું તુંજ એકસ્વરૂપ, અંતર્થી રૂપારૂપી; અનુભવ આપે એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલ્લિ૦ ૭ For Private And Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૯૩ મેળ અભેદે રહેવું, સાચા ભાવે એ કહેવું; બુદ્ધિસાગર મંગળમાલ, અનુભવ સુખની કયારી રે. મલ્લિ૦ ૮ 37 भोयणी मल्लिनाथ स्तवन. 427 રાગ પ્રભાતી. મુજને મળ્યા મહિલનાથજી, જ્ઞાન દર્શન ધારી. શક્તિ અનંતી સાહીબે, ક્તા નિજ ગુણભારી, મુજને ૧ અજરામર અરિહંતજી, કાલેક પ્રકાશી; અલખ અગોચર આત્મતા. વિશ્વાનન્દ વિલાસી. મુજને ૨ દર્શન દીઠાં દીલમાં, તિ જયેત મિલાવી, સર્વ તેજનું તેજ જે, ચાતુરી થઈ ચાવી. મુજને ૩ પરમ પ્રભુ પરમાતમા, સમતાસાગર સાચા અન્તર્યામી અનાદિથી, કેઈ વાતે ન કાચા. મુજને ૪ મેળ મળે મનમાનીતે, બીજું રહ્યું કે ન બાકી; નિરખતાં નયને નયનને, તાતાર જયાં તાકી. મુજને ૫ ભાગી ભાવટ સહ ભવ તણ, ચિદાનન્દ થયે ચા; બુદ્ધિસાગર ભાવથી, ગાયે મેળ વધાવો. ત્ર પત્રવધ. ી _0 ( अमदावादना शेठ लल्लुरायजी पर तेमना मरण प्रसंगे लखेल पत्र.) કવ્વાલિ. કરી શરણું જિનેશ્વરનું, જગત્ સર્વે ભૂલી જાવું; ખરા સમભાવમાં રહેવું, ખરું ઉપદેશથી કહેવું. દુહા-સાખી. અદા કરી નિજ ફર્જને, યથાશક્તિ અનુસાર; સુખ દુઃખ આવ્યાં ભગવ્યાં, કર ચિન્તા ન લગાર. For Private And Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, સ્વભાવે સહુ થયા કરતું, ગતિ કુદ્રતત ન્યારી ઘટે ના હર્ષ દિલગીરી, સકળથી ભિન્ન નિર્ધારી. કરી. ૨ દુનિયા જૂઠી કારમી, એવું મનમાં લાવ, સર્વ સંબંધ કારમા, એવું મનમાં ભાવ. જરા ના લક્ષ દે ઘરમાં, જરા ના લક્ષ દે પરમાં સ્વભાવે આત્મના રહેવું, પડે તે દુ:ખ સહુ રહેવું. કરી. ૩ ઇન્દ્ર ચન્દ્ર નાગેન્દ્રને, કદી ન છેડે કાળ; દેખ્યું સર્વે જઠ છે, જેવી માયા ઝાળ. ત્યજીને સર્વ ચિન્તાઓ, પ્રભુનું ધ્યાન મન ધરવું; ખરા વખતે રહી સાવધ, જરા ના મેહથી ડરવું. કરી. ૪ કય કર્મ સહુ ભેગવે, કો રાજા કે રંક દેવું ચૂકવ! કર્મનું, થઈ ધર્મે નિઃશંક, ચિદાનન્દી સ્વયં તું છે, ધદેલા દહથી ન્યારે, મુસાફર વિશ્વમાં તું છે, તને છે ધર્મ આધારે, કરી. ૫ વળે શું હાય વરાળથી, શૂર દયા સંભાળ; રાગદ્વેષને પરિહરી, સર્વ કર્મને ખાળ. હને એવું ઘટે છે હે, ખરા વૈરાગ્યમાં રહેવું; ખરૂં શુભ ધર્મનું ભાથું, કમાઈ સાથમાં લેવું. કરી. ૬ આલેયણ ભાવે કરી, મમતા સહુની મેલ; પ્રભુ સ્વભાવે લીન થઈ, આત્મસ્વભાવે ખેલ. શિખામણ ચિત્તમાં ધાર, વિકલ્પ સહુ થતા વારે; બુદ્ધ બ્ધિ ધર્મ છે સાચે, હૃદયથી ધર્મમાં રાચે. કરી. ૭ ૐ શાન્તિઃ રૂ For Private And Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૯૫ C. परिपूर्ण परमात्मस्वरूप साक्षादर्श નના ઉદા. ' રાગ-ધીરાના પદને. ત્યારે ન ભેદ પૂરો રે, પાકું કેમ તલસાવે; ધરીને ધ્યાન થાયે રે, પૂરા ન તમે પરખાવે. નકશા શાસ્ત્રોના છે જૂદા, ભિન્ન લક્ષણે ભેદ, આપ આપના નકશા ભેદે, કલેશ કરી ધરે ખેદ; પક્ષે નકશા વાદે રે, પ્રભે ન થતો તું ચાવે. ત્યારે. ૧ તીર્થો સ્થાવર ભટક્યા ભટકે, હજી ને આવ્યા પાર; જે રીતે તું મળે તે રીતે, જરા ન વાર લગાડ; મુંઝાણું મતિ શોધે રે, જરા ન હવે અકળાવો. ત્યારે. ૨ સર્વસ્વરૂપે પૂર્ણ વિલોક, રહે ન વાદ વિવાદ; અનુમાનની તક કેટીએ, પૂરાય ના ગુણ ખાદ કહેવું શું ઝાઝું ભકતે રે, સમજી હવે ઝટ આવે. ત્યારે. ૩ સર્વ સમર્પણ તુજને કરતાં, જે તું ના દેખાય, તે તારું કરતાં શું સારૂં, ભેદપણું ન સુહાય, પ્રીતિ જે હેય પ્રેમી રે, હવે ન ઝાઝું કહેવરાવે. ત્યારે. ૪ મોટા થઈ છેટાના જેવા, કદી ન થા નાથ; મારે ત્યારે ભેદ ત્યજીને, ઝાલે અભેદે હાથ; ભક્તિના જે ન ભૂખ્યા રે, તદા તો મારો ના દો. ત્યારે. ૫ સમતાભાવે મળે યદા તે, સમતા સદાય પાસ; હાદુરી ત્યાં નહીં હમારી, કોણ ધરે તવ આશ; મુંઝાએલા મનને રે, જ્ઞાને સત્ય સમજાવે. ત્યારે. ૬ જ્યાં દર્શન સાક્ષાત્ તમારું ધ્યાન સમાધિ ટેગ; એવા માગે નિશદિન રહેવું, મળશે ક્ષાયિક ભેગ; બુદ્ધિસાગર ગાવે રે, સત્યાનુભવ ઘટ લાવે. ત્યારે. ૭ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૨ For Private And Personal Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. મહિનાથ સ્તવન. આ મલ્લિનાથ તવ રૂપમાં, પ્રેમ અવિહડ લાગે; નામ રૂપ નિરહંપણે, ભાવ અનુભવ જાગે. મલ્લિ ૧ પ્રેમ ખુમારી અટપટી, લાગે તે જન જાણે, અનામી પ્રભુ નામને, શુદ્ધ ધ્યાનમાં આણે. મલિ ૨ પ્રેમે મમતા ન પ્રાણની, શૂન્ય જગ સહુ લાગે, પ્રેમ સમાધિમાં તન્મયે, વ્યારા ઝટપટ જાગે. મલ્લેિ ૩ તવ પ્રેમ ખૂબી ઓર છે, મરતાને જીવાડે; આપ આપ સ્વરૂપની, જ્યોતિએ તું જગાડે. મલ્લિ ૪ લાગ્યો રંગ જે પ્રેમને, મ્હારી સાથ ન છૂટે; પીધે ગાલે પ્રેમને ભરી ગુણ ગણ દાટે. મલ્લિ ૫ રૂપાતીત તવ રૂપમાં, તાન લાગ્યું મઝાનું, કોટી ઉપાયે કેળવે, રહે નહિં કદી છાનું. મલ્લેિ ૬ તવ પ્રીતિના કાનમાં, ભાન ભૂલ્યો પરાયું; બુદ્ધિસાગર ભક્તિમાં, ચિત્ત પૂર્ણ છવાયું. મલ્લિ ૭ ૩ શાન્તિઃ રૂા. મલ્લિનાથ ૧ * માષ્ટ્રિનાથ તા. મલ્લિનાથ તવ પ્રીતની, રીત છે કંઈ ન્યારી, પ્રાણાર્પણ કરવું પડે, મમતા સર્વ વિસારી. મરજીવા થઈ મેળમાં, સાચા ભાવે રહેવું સાક્ષી ભાવે સહ વિશ્વમાં રહેવું લેવું ને દેવું. સુરતા ધારી પ્રભુ સાથમાં, કેમેં બાહ્યનું કરવું? પ્રભુના શુદ્ધ સ્વરૂપને, નિત્ય ચિત્તમાં સ્મરવું. ચિત્ત રહે પ્રભુ પાસમાં, ચેન લાગે ન જગમાં; પ્રભુ રૂપ પ્રેમ ખુમારીનું, તાન વહે રગેરગમાં. મલ્લેિ ૨ મલ્લિ ૩ મલ્લિ ૪ For Private And Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. શિર સાટે મેળ મેળવી, ઐકય લીનતા ધારી; બુદ્ધિસાગર ભાવથી, નિશ્ચય દિવ્યાવતારી. મલ્લિ૦ ૫ ૐ શાનિત: રૂ. EX श्रीमल्लिनाथजिनस्तवनम् પ્યારા મલ્લિ જિનેશ્વર દેવ સદા સુખ આપશે રે, વ્હાલા વેગે સાડાચ્ય કરીને દુઃખડાં કાપશે રે–પ્યારા. સઘળું મારા મનનું જાણે, શું શું કહું પ્રભુ તવ આ ટાણે, સાચા સેવકને તવ સરીખો કરીને થાપશે રે. વ્યારા, ૧ દુઃખનાં દુઃખ ચૂરે દેવા, સેવક સારે સાચી સેવા; અન્તરૂ રોમે ધ્યાતા, ધ્યાનમાં હેલા વ્યાપશે રે. યારા. ૨ સાક્ષીભાવે બાહ્યની રહેણું, સાક્ષી ભાવે બાહ્મની કહેણું, તટસ્થ નિર્લેપ કરશું કરવી મુજથી એ થશો રે, પ્યારા. ૩ હું તું ભેદ જરા ના ભાસે, સત્તાએ પરબ્રહ્મ પ્રકાશે; આપી નિજગુણ સ્થિરતા, ભેદ પડે ના જ્યાં કશે રે. પ્યારા. ૪ સહાધ્ય કરે મુજ ક્ષણ ક્ષણ સ્વામી, કેવળજ્ઞાની નિજગુણ રામી; ભાવે બુદ્ધિસાગર શિવપદ ઘટમાં છાપશે રે. પ્યારા, ૫ ॐ शांतिः ३ मल्लिनाथ स्तवन.. કાનુડે ન જાણે હારી પ્રીત–એ રાગ. મલ્લિજીન મેળ કરી મહારાજ, કદાપિ ન દરે ન થાશે રે. મહિં. વહેલા વહારે મુજ આવે, નયનથી દૂર ન જાવ, મહારે તુજ વણ નહિં આધાર, હૃદયમાં નિત્ય સુહાશેરે. મલિ. ૧ હારે તે મન તુજ મેળાપી, પ્રીતિ તવ મનમાં વ્યાપી, મારી વિનતડી છે એક, પલક નહીં દૂરે જાશે રે. મલ્ફિ. ૨ For Private And Personal Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org • ભજનપથ સંગ્રહ. શુભ મમ ત્હારા માથે, મુજને ઝાલીને હાથે; બુદ્ધિસાગર મગળ મેલ, કર્યાં તે પૂર્ણ વહાશેારે. જ્યાં દેખું ત્યાં તાાર્', રૂપ મ્યુને દેખાય; તવ પ્રીતિના તારમાં, આનન્દ આર જણાય. જ્યાં ત્યાં તારી શક્તિની, જોતાં ઝાંખી જણાય; પૂણું પ્રતીતિ તાઘરી, ક્ષણ ક્ષણ ત્હારી સાહાય્ય; અંતમાં એક વ્હાલા રે, કરૂં કાલાવાલા રે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ===== મહિનાથ પ્રમુ સ્તુતિ. ત પ્રભુ મ્હારા પ્યારા રે, જીવનના આધારા રે, હુને તારા આશરા હાજી. મ્હને દ્ઘારા વિના પલક ના સુહાય. પ્રભુ. પ્રકટ થઇ પ્રભુજી મને, દુ:ખાથીજ મચાવ; જાણ્યાને શુ? જણાવવુ, જ્યાતિ ચૈાત મિલાવ; જયારૂપ સારા રે, નયનાથી ના ન્યારા રે, મલ્લિ॰ ૩ ॐ शांतिः ३ વિનતડી દિલ ધરો હાજી. પ્રભુ. ૨ For Private And Personal Use Only પ્રભુ. ૧ ઝળહળ જ્યેાતિ ભાસતા હાજી. પ્રભુ, ૩ અનુભવ ધ્યાને મેં લહ્યા, પૂર્ણાનન્દ સ્વરૂપ; શુ વાણીથી વર્ણવુ રૂપારૂપ સ્વરૂપ; ગુણ અનન્તા ત્હારા રે, અનુભવથી નિર્ધાર્યા રે, ચઢચેા ન રંગ ઉતરે હાજી. પ્રભુ, ૪ મ્હારા હારા રૂપમાં, ભેદભાવ ન લેશ સત્તાધ્યાને વ્યક્તિના, રહે ન કિચિત્ કલેશ; વ્હારા ગુણ છે મારા રે, મટ્ટિપ્રભુ જયકારા રે, ભાયણીમાં હે ધ્યાઇયા હાજી; બુદ્ધિસાગર ભક્તિ સદા આધાર. પ્રભુ. ૫ ॐ शान्तिः ३ Page #639 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આમા. प्रभु વેજી. ૭ * अमारो छे ( पुण्यकर्म प्रभु याने आत्मानी शक्ति ) કવ્વાલી. તમે ઇચ્છા ગમે તેવુ, કરી યુક્તિ પ્રપ ંચથી; નથી અમને કશી ભીતિ, અમારા છે પ્રભુ બેલી. જીરૂ કરતાં નહીં કાવા, અધી બાજી થશે . ઉંધી; ગમે તેવા પ્રસ ગામાં, અમારા છે પ્રભુ બેલી. થશે જે પાપીનું ધાર્યું, રહે ના ધર્મી કા જગમાં; વિચારાને વિવેકે એ, અમારી છે પ્રભુ બેલી. વનામાં ને ગુફાઓમાં, ભયંકર પર્વ તામાંહી; ભયંકર વારિધિમધ્યે, અમારા છે પ્રભુ બેલી. ભય કર રાત્રિઓ મધ્યે, બચાવે ઝેરી પ્રાણીથી; સદા વિશ્વાસ એ મનમાં, અમારી છે પ્રભુ મેલી, મચાવે પ્રાણુ નાશકથી, ખરેખર ઘેાર નિદ્રામાં; તમારૂ ના થશે ધાર્યું, અમારા છે પ્રભુ બેલી. કર્યું જે જે ધવલશેઠ, થયું શ્રીપાળને સારૂં; અને છે શ્રેય:કર સવે, અમારા છે પ્રભુ એલી. કળાઓ ફેળવા કેાડી, થશે નિષ્ફલ તથાપિ તે; કર્યો નિશ્ચય અહા યાવત, અમારે છે પ્રભુ બેલી. થતી સ ંભાળ અણુધારી, કરે મંગલ અરણ્યામાં; વિપત્તિમાં અહા નક્કી, અમારા છે પ્રભુ બેલી. સુઝાડે સન્મતિ સમયે, પ્રસ ગેા મેળવે સારા; નિરાશાઆવિષે આશા, અમારે છે પ્રભુ બેલી. રહે ક્ષણ માત્ર ના તૂ, ખજાવે ગુપ્ત જો ને; મુદ્ધચબ્ધિ ધર્મ સમૃતિ, અમારા છે પ્રભુ બેલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ શાંતિઃ ૩ For Private And Personal Use Only ૪૯ ૨ ૬ ७ . ૧૦ ૧૧ Page #640 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૦ ભજનપદ્ય સંગ્રહ. જ અમારા તે વિરા મો. . અમારા સદ્વિચારોને, ગણે જે પ્રાણથી પ્યારા, પ્રવતે ધર્મદષ્ટિથી, અમારા તે ખરા ભકત. ગણું આજ્ઞા પ્રભુ જેવી, બજાવે ફર્જ પિતાની; કરે કર્તવ્ય કાર્યોને, અમારા તે ખરા ભક્ત. ખરી શ્રદ્ધા ખરી ભક્તિ, ધરી સંસારમાં વતે રહે મમ પાસમાં મનડું, અમારા તે ખરા ભક્ત. કરે કાર્યો અહંવૃત્તિ, ત્યજીને કર્મ પ્રારબ્ધ, રહે નિર્લેપ અંતર્થી, અમારા તે ખરા ભક્ત. ગમે તેવી અવસ્થામાં, ધરી સંતોષ હૈયામાં પ્રવૃત્તિ માર્ગમાં વતે, અમારા તે ખરા ભક્ત. ૫ શુભાશુભ કર્મ વેદતાં, ધરે ના હર્ષ દિલ્મીરી; કર્યું સ્વાર્પણ અમોને સહ, અમારા તે ખરા ભકત. દ જગના દ્રશ્ય ભાવની, શુભાશુભ માન્યતા ત્યાગી; બજાવે બાહ્યની ફજે, અમારા તે ખરા ભક્ત. ૭ ધરે ના મૃત્યુની પરવા, કરી આજ્ઞા બજાવવામાં ગણે જે ધર્મ આજ્ઞામાં, અમારા તે ખરા ભક્ત. ૮ પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં, વિવેકે સ્વાધિકાર જે; કરે છે કૃત્ય કરવાનું, અમારા તે ખરા ભક્ત. ૯ અહંક્તા અહંકર્તા, ત્યજી ઇત્યાદિ વૃત્તિ, બને નિ:સંગ અન્તર્થી, અમારા તે ખરા ભક્ત. અમારાં ધર્મ વ્યાખ્યાને, વિચારે બહુ અપેક્ષાએ: કરે કર્તવ્યમાં સ્થિરતા, અમારા તે ખરા ભક્ત. ૧૧ કરીને કપના વ્યાપક, ગણે વ્યાપક સકળ જગમાં, કરે સહુ સાક્ષીવત્ થઈને, અમારા તે ખરા ભક્ત. ૧૨ બને ધર્માન્ડ ના મેહે, ગણે નિજ આત્મવત્ સહુને, ધરે મુજમાં નહીં સંશય, અમારે તે ખરા ભક્ત. ૧૩ For Private And Personal Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૦૧ ૧૪ લil, ૧૭ ધરે ના ભેદની વૃત્તિ, બને તે શ્રેય માટે સહુ, ગણને વિશ્વમાં વર્તે, અમારા તે ખરા ભક્ત. કદી ના સ્વાર્થમાં મું, ધરે પરમાર્થની કરણી, વહે શુદ્ધોપગે જે, અમારા તે ખરા ભકતો. નહીં લેપાય ઈચ્છાઓ, કરીને બાહ્ય ભાવમાં કષાયને થતા વારે, અમારા તે ખરા ભક્ત. કુતર્કોથી નહીં મુંછે, સુતર્કથી વહે અગ્રે; જગતું કુટુંબ માને છે, અમારા તે ખરા ભક્ત. શુભાશુભ બાહ્યદષ્ટિએ, ગણાતું ને કરાતું જે કરે તે બાહ્ય વ્યવહારે, અમારા તે ખરા ભકતે. કર્યું તે ના કર્યું માને, નિરંજન ભાવને ધરે, રહે સૈ દશ્યથી ન્યારે, અમારા તે ખરા ભકતો. અહંતા નામ રૂપની, ત્યજીને નામ રૂપની; કરે છે જેથી કરણ; અમારા તે ખરા ભકતો. વ્રત ધારે યથાશક્તિ, પ્રમાદો આવતા વારે; પ્રવૃત્તિ સાત્વિકી ધારે, અમારા તે ખરા ભકતે. રવૃત્તિ તમોવૃત્તિ, ત્યજીને ધ્યાનમાં વર્તે, સમાધિમાં રહે હેજે, અમારા તે ખરા ભકતે. ધર પ્રામાણ્ય વ્યવહારે, કરે છે શ્રેય જીવોનું ઉપગ્રહ ફર્શને ધારે, અમારા તે ખરા ભકતે. કદી કાયર બને જે, રહે આનન્દની મેં; પ્રસન્નાચ્ચે જીવન ગાળે, અમારા તે ખરા ભકતો. રસીલા ભક્તિ રસગે, રહે સંસારથી સરતા; બુદ્ધયબ્ધિ ધર્મદષ્ટિએ, અમારા તે ખરા ભકતે. ૨૫ मळो तो भावथी मळशो. १६ પરીક્ષા પ્રેમની સમ્યક, કરીને પ્રકૃતિ મેળે, વિવેકે લાભ દેખીને, મળે તે ભાવથી મળશે. For Private And Personal Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૦ ભજનપદ્ય સંગ્રહ, વિચાર્યા વણ ઉતાવળથી, થી મેળ ના સારૂં; વિચારી સર્વ સંબંધે, મળે તે ભાવથી મળશે. મહત્તા મેળની શી છે? મહત્તાની પ્રવૃત્તિ શી? ત્યજીને દંભની વૃત્તિ, મળે તે ભાવથી મળશો. મન્યામાં ભેદ ના ભાસે રહે ના સ્વાર્થની કાતી. ખરૂં પ્રામાણ્ય ધારીને, મળો તે ભાવથી મળશે. મળી પશ્ચાત્ થવું જુદા, પરસ્પર દ્વેષની વૃદ્ધિ, મળેલું એ ગણી જ ઠું, મળે તે ભાવથી મળશો. સ્વભાવે મેળ ના આવે, કરે જે મેળ તાણુને, નથી આનન્દ તેથી કંઈ, મળે તે ભાવથી મળશે. થતો જે મેળ મન માન્ય, સદા આનન્દ દેનારે, મહત્તા મેળની બેધી, મળે તે ભાવથી મળશો. રવૃત્યા તમેવૃત્યા કરીને મેળ જે મળતા; ક્ષણિક એ મેળના મેળા, મળે તે ભાવથી મળશે. વહે જૂદુ હૃદય બાહિર, પ્રપંચોની વહે વૃત્તિ; નથી એ મેળ સૉને, મળે તે ભાવથી મળશે. કરે ના સ્વાર્થથી કાળું, બની વિશ્વાસના ઘાતક ખરે વિશ્વાસ લાવીને, મળે તે ભાવથી મળશો. અનીતિમાં બની મગૂલ, પ્રવૃત્તિ શુદ્ધ ના ધારે, નથી એ મેળ મેળુ, મળે તે ભાવથી મળશે. નહીં કંઈ ન્યૂનતા લાવે, વિપત્તિમાં પ્રસગેએ; હૃદયમાં સત્ય અવધારી, મળે તે ભાવથી મળશે. ૧૨ ત્યજી કાપથ્યની વૃત્તિ, બની નિષ્કામ અન્તર્થી; અહંતા ભાવને ત્યાગી, મળો તો ભાવથી મળશે. ૧૩ વિચારી મેળના ભેદે, અભેદે આત્મતા બધી; વિવેકે સંપ ધારીને, મળે તે ભાવથી મળશો. કરીને મેળ નિશ્ચયતા, મળેલા બાહ્ય સંગે; ખરેખર સ્વાધિકાર હો, મળો તે ભાવથી મળશે. ૧૫ ૧૪ For Private And Personal Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પરિક્ષાની કસોટીએ, પ્રથમ ચઢવું ઘણુ સારૂં', કરી સ્વાર્પણુ મળ્યુ તેનુ, મળેા તે ભાવથી મળશે. ૧૬ વ્યવસ્થાએ સકળ સમજી, થતા તે તેજ મેળેાની; શુભાશુભ મેળ ખાધીને, મળેા તે ભાવથી મળશે. વિચારી યેાગ્ય મેળાપી, ગુણે! જે જોઇએ તેથી; કરીને મેળની કિમ્મત, મળા તા ભાવથી મળશે. મળ્યા પશ્ચાત્ થવુ દા, મનેા ના મેળ એ સ્વપ્ને; કરીને ચિત્તની શુદ્ધિ, મળેા તા ભાવથી મળશે. મન્યામાં ના રહે ખામી, પ્રશસે મેળને સન્તા; અહા એ મેળની રીતે, મળેા તે ભાવથી મળશે. રહે ના ઝેર હૈયામાં, રહે અમૃત સદા મનમાં; ભલા એવા વિચારોમાં, મળેા તે ભાવથી મળશે. નિજાત્માવત્ ગણી જીવા, કરી મૈત્રી ખરા ભાવે; સદાચારાવિષે પ્રેમે, મળેા તેા ભાવથી મળશેા. વિચારી મેળ વ્યાપકતા, બની તન્મય જીવા સાથે; ખરા સિદ્ધત્વના મેળે, મળે! તા ભાવથી મળશે. ત્યજીને સાંકડી દૃષ્ટિ, સકળમાં આત્મમાં એકયે; પરમ અદ્વૈતના મેળે, હૃદયના ભાવથી મળશે. ત્યજી મમતા સજી સમતા પરબ્રહ્મ સ્વયં એધી; બુદ્ધયધ શુદ્ધ સ ંમેલે, હૃદયના ભાવથી મળશે. ॐ शांतिः ३ ૨૫ મુને અમારા તુ સદા ખેલી, સમર્પણ સહુ કર્યું તુજને; ચલાવ્યું વ્હાણ ભરદરિયે, ગમે તે કર તને સોંપ્યું. કર્યું. સ્વાર્પણ પછી મુજને, અને તેની નથી પરવા; તમારા હુંજ જપવામાં, સદા તટ્વીનતા ગમતી. For Private And Personal Use Only ૫૦૩ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ Page #644 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦૪ www.kobatirth.org ભજનપદ્ય સંગ્રહ. અમારી પ્રેમ આહુતિ, ગ્રહીને આ પ્રભુ મારા; મને તુજમાં સમાવા દે, નથી એ વણુ કશુ ગમતું. થતુ હુ હુ' હૃદયમાં જે, સમાવા દેજ તુંમાંહિ; રહ્યું જે દૂર હું તુથી, સમાવા દે મને એમાં. અનંતી જ્યેાતિમાં તારી, અનતા ધર્મથી મુજને, સદા માટે સમાવા દે, પછીથી કર ગમે તેવુ. ખુમારીમાં સદા તું તું, ભુલાયુ ભાન હું હું; અહંતાના ત્યજી પડદા, મ્હને તુજ રૂપ જોવા દે. ગમે તેવા તમારા છું, તમારામાં સદા રહેવુ; ગમે તેવા ઉપાયાએ, ખરૂં એવુ થવા દેં તુ. ખજાને ખાટ ના હારે, નથી તુજ વણ કશું મ્હારે; હૃદયના તાર જાણીને, સમાવા દે મને તુજમાં, હવે ઝાઝું ન કહેવા દે, હવે ના દૂર રહેવા દે; બુદ્ધયઘ્ધિ ધર્મદ્રષ્ટિએ, સદા તવરૂપ જોવા દે. જ્જુ મુને. કવ્વાલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ॐ शान्तिः ३ નથી તુજ વણુ જરા ગમતું, કહીં ના ચિત્ત તેા રમતુ; કર્યું કામણુ અરે કેવુ ? થતુ જ્યાં ત્યાં પ્રભુ! તુ તુ. સદા એવુ જ જો રહેશે, તદા તે! અન્ય કાંઇ થાશે; અત: એવું નિહાળીને, મન્યા વણ છૂટકા ના છે. પ્રભા વ્હાલા વ્હેને મળવા, જરા ના અન્યની પરવા; જરાના પ્રાણની પરવા, હવે ઝાઝું કથુ શું? શું? રહ્યું જે જે સકળ મુજમાં રહ્યું તે તે સકળ તુજમાં; રહ્યું તુલ્યત્વ સત્તાએ, નથી હું તુમાં જરા ખામી. ૧ 3 ૪ ૫ ૬ ७ ૯ Page #645 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. પ૦૫ 3, ૬ હવે તલસાવ ના ઝાણું, સતાવાથી નથી સારું, મળીને પ્રાણ ! ! ! અન્તર્થી, મિલાવી જ્યોતથી જ્યોતિ. ૫ મલ્યાવણુ તવ થશે હાંસી, લગાડે વાર ના ક્ષણની જગતનું રાજ્ય હૃમમાં, જવા દે તાન તવ લાગ્યું. કર્યું દેખ્યું ને ભૂલી, પ્રભે તવ તાન મસ્તીએ: હવે ઝાઝું ન થાવા દે, નહીંતર બહુ થશે વરવું. થયે તવ તાનને તરસ્યો, થયે તવ ભાનને મુખ્ય અમારા ચિત્તમાં નક્કી, પ્રભે ! તું છે પ્રભો ! તું છે. પડે છે ભેદ પાંચામાં, પડે છે ભેદ કહેવામાં અભેદે તેવું ના દેવું, અને તે સહુ અભેદે છે. હવે તે એ થયું નક્કી, વિનંતીથી કથુ ના કંઈક પરાણે મેળ ના થાતા, સ્વભાવે મેળ હતો. સ્વભાવે મેળ જ થાત, નથી મર્યાદ ત્યાં રહેતી; બુદ્ધયશ્વિધર્મદષ્ટિએ, અભેદે હું અભેદે તું. S પ્રમુ માવના સંગ. - રાગ ધીરાના પદને. પ્રભુજી રંગ લાગ્યો રે, ટળે ના કદી તે ટા: જણાઈ પ્રભુની ઝાંખી રે, આતમ નિજ અજવાળે; પ્રભુ સરેવર હંસ તદા હું, વારિ યદિ તે મીનર પ્રભુ સાગર તે તરંગ હું છું, પુરૂષ પ્રકૃતિરૂપ લીન; પ્રભુ ભાનુ તે કિરણે રે, રસિક રસ.નિધાયે, પ્રભુ. ૧ પ્રભુ પ્રાણી તે હું છું પ્રાણજ, પ્રભુ ગાય હું વત્સઃ પ્રભુ માત તે હું છું બાળક, પિતા તનુજ પ્રશસ્ત; પ્રભુ ચંદ્ર હું જ્યોતિ રે, અંગાંગી ભાવ ઘટ ધાર્યો. પ્રભુજી. ૨ પ્રભુ ગગન તો હું થઈ વાયુ, રહું પ્રભુની સાથ; પ્રભુ સ્વામી તે હું છું સેવક, સાચી પ્રભુ મુજ આથ; १४ For Private And Personal Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૬ ભજનપદ્ય સંગ્રહ. શક્ત પ્રભુ હું શક્તિ રે, છોડું ન હવે કઈ વાર્યો. પ્રભુજી. ૩ ધ્યેય પ્રભુ તે હું છું ધ્યાતા, દ્રવ્ય તદા પર્યાય પ્રભુ પુષ્પ તે હું છું ભમરે, ભિન્નપણું ન સુહાય; આતમ તે હું છું જ્ઞાન જ રે, ખળું ના કદી હું ખા . પ્રભુજી. ૪ પ્રભુ મુખ તે હું છું વાણી, પ્રભુ નાક હું ગધે; પ્રભુ પ્રેમી તે હું છું પ્રીતિ, બાંધ્યા એ પૂર્ણ સંબંધ દૃશ્ય પ્રભુ તો ચક્ષુ રે, આધારાધેય અવધારે. પ્રભુજી. ૫ જે જે કરું તે તારી પૂજા, બોલે તે તવ જાપ; જે જે ચિંતન તે તવ ધ્યાનજ, હેશ ભક્તિ એ અમાપ; * દૃશ્ય રૂપ તવ હેજે રે, ભક્ષ્ય હે ! તવ આહારે. પ્રભુજી. ૬ મેળ કર્યો છે તારી સાથે, સદા રહે મુજ સાથ; નેધારાના છો આધારા, વિજ્ઞપ્તિ દિનનાથ; બુદ્ધિસાગર ભાવે રે, અત્તરમાં તુજને સંચાર્યો, પ્રભુજી. ૭ હા માતર ગયું છે. આ એકમેક રૂપે રે પ્રભુજી બની ગયા અમે, ધીને શોધી લીધા રે તમે અમે અમે તમે જલરસથી જયમ જલના ન્યારું, તિલથકી જેમ તેલ, પુષ્પથકી સુગંધ ન ન્યારી, એમ સત્તાએ જ મેલ; શોધે તે પોતે એ છે રે, દેખ્યા પછી કેણ ભમે. એકમેક. ૧ ચંદ્ર થકી મ ત ન ન્યારી, ભાનુથકી જ પ્રકાશ, તરંગ સાગરથી નહીં ન્યારા, ધૃતથકીજ ચિકાશ; ચિદાનન્દ ચિહે રે, પ્રભુજી પોતે જ્યાં ત્યાં રમે. એકમેક. ૨ તિભાવને આવિર્ભવે, પ્રભુ અનન્તાં રૂપ, શક્તિ વ્યક્તિથી જ્યાં ત્યાં દેખે, ચેતના ધર્મ અનુપ; મારી અખાએ જે જે દેખાતું હોય દશ્ય તે તમારું રૂપ હેવ અર્થાત દ્રશ્ય પદાર્થો છે તે તવ રૂપ છે એવી રીતે દેખાઈને તેમાંથીદ્રશ્ય વિષયરાગ ટાળો. For Private And Personal Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૯૭ પિડ અને બ્રાહ્માડે રે, સત્તા ધ્યાને એહ ગમે. એકમેક. ૩ ભેદ કહું તે ભેદ ન ભાસે, સત્તાએ જ અભેદ, અભેદ દૂચ્ચે અંતર ભાવે, જન્મ જરા નહીં ખેદ; મૂખને બ્રાન્તિ ભારી રે, જ્ઞાનીને ભેદ સર્વ સમે. એકમેક. ૪ અનંત નામે આકારે બહ, ઘટઘટ ભિન્ન જણાય, મનોવૃત્તિના ભેદે ભેદે, સાપેક્ષે સત્ય થાય; ભેદ છતાં અભેદી રે, દેખે મેહ ઉપશમે. એકમેક. ૫ ચાલતાં ચાલતા ભાસે, બેઠાં સ્થિર જણાય, ઉંઘતાં ઉઘેલો ભાસે છે, જાગંતાં જાગ્રત્ થાય; સમજુને વાત સહેલી રે, ભેદ ખેદ સર્વ ખમે. એકમેક૬ જ્ઞાન મળ્યું ગુરૂગમથી જેને, તેને પૂર્ણનન્દ, અભેદ મેળે પ્રભુને મળતે, રહે ન મેહને ફન્દ; બુદ્ધિસાગર ભાવે રે, પ્રભુને પ્રભુદેવ નમે. એકમેક. ૭ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | ૨૬ વિસામરની સકસ્તુતિ. ઘનઘટા ભુવન રંગ છાયા, નવખંડા પાર્શ્વ જિન પાયા–એ રાગ. નમું રવિસાગર ગુરૂરાયા, જિનશાસન જય વર્તાયા, સંગી રંગ સુહાયા, સાધુમાં સિથી સવાયા; સંવત ઓગણીશત સાતે, મન એકાદશી પરભાતે, દીક્ષા લીધી શુભ ભાતે, ગુરૂ આજ્ઞાએ નિજજાતે. નમું. જિન. ૧ સમતામાં સૌથી શ્રા, પંચાચારે ઘટ પૂરા, ઉપસર્ગ કર્યો સહુદ્રા, શુભ મૈત્રીભાવ ભરપૂરા; મનમાં ને મમતા માયા. નમું. જિન. ૨ શુભ ગુર્જર દેશ સુધાર્યો, ચારિત્રે રંગ વધાર્યો, નિજ આતમ રંગ વધાર્યો, સમતાએ ચેતન તાયે, ઉત્કૃષ્ટ વિશ્વ ગણાયા. નમું. જિન. ૩ For Private And Personal Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૮ ભજનપદ્ય સંગ્રહ. સુડતાલીશ વર્ષ સવાયા, સહ સંયમમાં લયલાયા, મહેસાણું નગર રહાથા, સહુ સંઘ સદા મન ભાયા; ગુરૂભક્તિમાં હરખાયા. નમું. જિન. ૪ ચોપનની સાલ સવાયા, વદિ એકાદશી જેઠ આયા, ચઢતા પ્રહરે સ્વરૂ જાયા, ત્યાગી પુદ્ગલની માયા; વર્તાવી સંયમ કાયા. નમું. જિન. ૫ દશ દિશામાં કીર્તિ જાગી, વૈરાગી મહા સભાગી, જ્ઞાનાદિક ગુણગણ રાગી, મેં પુણ્ય ભેગથી પાયા; મેં મનમાં તુજને ધ્યાયા. નમું. જિન. ૬ સાચી શ્રીસદગુરૂ સેવા, શુભ મુક્તિપુરીના મેવા, મને ગુરૂ ભજ્યાની હવા, કલિકાળે સદ્દગુરૂ દેવા, બુદ્ધિસાગર ગુણગાયા. નમું. જિન. ૭ ખરા. ખરા. ૧ ચરમસ્વભાવમાં રહે. 2 આપ સ્વભાવમાં રે–એ રાગ. ખરા નિજ ધર્મમાં રે, ચેતન સદાય ત્યારે રહેવું, પુણ્ય પાપથી સુખ દુઃખ વેદી, કાંઈ ન કોઈને કહેવું. કર્માધીન સંસારી પ્રાણી, મનમાં એવું જાણું, જૂઠી જગની બાજી મનિી, અન્તરનો થા જ્ઞાની. નામરૂપની ભ્રમણ મોટી, માન હૃદયમાં ખોટી, કાયા માયા લોટાલાટી, સાથે નહી લંગોટી. સ્વાર્થતણી માયા અવધારી, ચેત ચેત સંસારી, માયા ન્યારી કર નહિ ચારી, અન્ત દૂર થનારી. પસ્તાવાનું તે થાશે, એકાકી થઈ જાશે, કરી કમાણી બીજા પાસે, ફજેત ફાળકે થાશે. સ્વના જેવી જગની બાજી, ત્યાંના થા તું રાઈ, કયારે કાજી કયારે પાજી, કદી ન કોઈને છાજી. ખશે. ૨ ખરા. ૩ ખરા. ૪ ખ. ૫ For Private And Personal Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૯ દેવગુરૂની શ્રદ્ધા ધારી, કર ઝટ ધર્મની યારી, ઉપગે નિજરૂપ વિચારી, ધમી થા નિર્ધારી. ખરા. ૬ ચેત ચેત ઉપગે ભાવે, ધર્મ તે સાથે આવે, બુદ્ધિસાગર ધર્મ શુભંકર, કરશે તે સુખ પાવે. ખરા. ૭ ૩ રાત્તિ રૂ -9 નહીં પાછી રાવો માણા. એક કદી ઉમંગમાં આવી, કથે આજ્ઞા સદા માનું; કથું છું હું અનુભવથી નહીં પાળી શકે આજ્ઞા. નથી સ્વાર્પણતણી વૃત્તિ, રહી સ્વચ્છન્દતા વૃત્તિ, ગણાયા શિષ્ય તેથી શું ? નહીં પાળી શકે આજ્ઞા. ચણુઓ લેહના ખાવા, અહે દુષ્કાય એ જેવું; તથા શ્રી સદ્દગુરૂવરની, નહીં પાળી શકે આજ્ઞા. થશે મન દૂરથી પ્રીતિ, નહીં પાસે રહી શકશે; ખરી શ્રદ્ધા વિના જાણો, નહીં પાળી શકે આજ્ઞા. વિચારે બુબુદે જેવા, ઘણા પ્રગટે ઘણુ વિણસે; થતું એવું અહો યાવત્, નહીં પાળી શકે આજ્ઞા. જીવતાં મૃત્યુના જેવી, દશા નિજની કર્યાવણ તે; કર્યા વણ પ્રેમની શુદ્ધિ, નહીં પાળી શકે આજ્ઞા. હર્યા વણ સ્વાર્થના દે, અહં મમતા ત્યજા વણ રે; ક્ષમા ધાર્યા વિના મનમાં, નહીં પાળી શકે આજ્ઞા. થતી આજ્ઞાથી મુક્તિ, ખરી નીતિ પ્રવૃત્તિ એ, પ્રતીતિ એ થયાવણ તે, નહીં પાળી શકે આજ્ઞા. વિવેકે ભક્તિ શ્રદ્ધાએ, કરી સ્વાર્પણ સદા પ્રેમે; બુદ્ધયબ્ધ સદ્દગુરૂવરની, સદા પાળી શકે આજ્ઞા. ૩ રાત્તિ રૂ, For Private And Personal Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૦ ભજનપદ્ય સંગ્રહ. * સંવ માત્રમાં છે. આ નિજાત્મા રૂપને જાણ્યું, ટળી બ્રાન્તિ અનાદિની; ગમે તેવી દશા મળે, સદા આનન્દમાં છે. ૧ પ્રવૃત્તિ ફજેથી કરતાં, બહિર્ વા ગામની મળે, ગયું જાડું જગત્ સ્વપ્ન, સદા આનન્દમાં છે. ગ્રહું પ્રારબ્ધ ભગવતાં, મળે અપમાન વા કીતિ; ગણું એ સ્વપ્નની બાજી, સદા આનન્દમાં છે. ગણે અમને ગમે તેવા, તમારી વૃત્તિના ભેદે; નથી દરકાર તેની કંઈ, સદા આનન્દ્રમાં છે. અમારા રૂપમાં રમતાં, જગતનું ભાન ભૂલાતું; સ્વયં એ ભાન કુરાતું, સદા આનન્દમાં છે. સભામાં ભાષણે દેતાં. તથા એકાન્તમાં રહેતાં; ગણ્ય સહુ સર્વના રૂપે, સદા આનન્દમાં છે. થતું સહેજે અનુભવવું, શુભાશુભથી રહી ન્યારા; બુદ્ધયબ્ધિ શુદ્ધ ઉપગે, સદા આનન્દમાં છે. ૐ શાન્તિઃ ૨ માનન્દલ્હી. પ્રગટી આનન્દ હેલી, હદયમાં પ્રગટી આનન્દ હેલી; નામરૂપ વૃત્તિથી ન્યારી, ગીજનેએ ગ્રહેલી. હૃદયમાં ૧ અનુભવ દ્રષ્ટિથી અવલેકે, વૃત્તિ થઈ નિજ ચેલી; નામ રૂપ સાગરમાં રહેતાં, ન્યારી નિત્ય રહેલી. હૃદયમાં ૨ તન્મયભાવે પ્રભુની સાથે, મળતાં પ્રગટી વહેલી, ત્રય ભુવનમાં છલછલે થઈ, અખંડ રૂપ રહેલી. હૃદયમાં ૩ અનુભવમસ્તી મસ્ત બન્યાની, દિવ્ય પ્રકટતી કેલિ બુદ્ધિસાગર રસિયા જનને, દશા મળી જ ચહેલી. હદયમાં ૪ ૩ૐ શાન્તિઃ રે ! For Private And Personal Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. * जीवने बोध ભજનની ધૂન. મૂર્ખામાં માનવ શુ મકલાય, કરણી જેવુ ફળ તું પાય, મ્હારૂં મ્હારૂં કરી મકલાતા, ભણ્યા ગણ્યામાં ભૂલ; આખર કાંઇ સાથે ન આવે, ડહાપણ થતું જ ફૂલ. પ્રભુભજનમાં ધરે ન પ્રીતિ, દયા ન કરતા દાન; પરભવ જાતાં ભાતા પાખે, નક્કી થઇશ નાદાન. રાવણ સરખા ચાલ્યા રાજા, દાનવને કંઇ દેવ; માયાની મમતા મૂકીને સન્ત જનાને સેવ. ચેત ચેત ચેતન ઝટ ચતુરા, રાખ પ્રભુપર રાગ; આંખે જોયુ સહુ અળપાશે, જાગ જાગ ઘટ જાગ હજી કરીલે સુકૃત હાથે, પામીશ ભવના પાર; બુદ્ધિસાર સદ્ગુરૂ એધે, આનન્દ અપરપાર. ॐ शान्तिः ३ For Private And Personal Use Only મૂર્ખા૰૧ મૂર્ખા૰ ૨ મૂર્ખ૦ ૩ મૂર્ખ૦ ૪ મૂર્ખા પ 22 મયંત્રસ્ત મયુરને લા તુજને જરાપણુ દુ:ખ દેવાની નથી વૃત્તિ મને, ભયથી ઘણી શંકા કરી આવે નહિ' તુ મુજ કને; આ હૃદય સઘળું દેખી લે ત્યાં દ્રોહનુ સ્થાનજ નથી, આ હૃદયમાં અહિંસા વિના ખીન્નુ નથી દેખા મથી. ઉપદેશ તવ રક્ષા ભણી મારાથકીજ કથાય છે, તેમજ છતાં ભીતિ ધરે મારા થકી શું ન્યાય છે ? ભીતિ હ્યુને મનમાં થઈ તે માક્ માગુ છુ અરે, મારીી સ્પુને તુ આપ એવું પ્રાથું છું તુજને ખરે. મમ આત્મવત્ પ્રેમી સદા તવ જીવમાં મમ પ્રાણ છે, એવી હૃદયની ભાવનામાં પ્રાણુ સહુ કુરબાન છે; ૫૧ ૧ Page #652 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૩ તેમજ છતાં તું ભય ધરે ત્યાં જેર મારૂં છે નહીં, સેવા બજાવું માહારી એ જાણજે નિશ્ચય સહી. તુજને થયે સંતાપરે, કાંઈ મારી ચેષ્ટાથકી, નિન્દુ અને ગહું અહે એ ભાવથી દિલમાં વકી; આ વાતને સાક્ષી પ્રભુ વા ચિત્ત મ્હારૂં જાણવું, મારાવિષે સમજ્યા વિના ઓછું જરા ના આણવું. પરિણામ જેવું ફળ થતું ઉપયોગમાં એવું સદા, સમજી હૃદય મહારૂં અરે તું ભીતિ ના ધરજે કદા; કરૂણા હૃદયને તાર છે એ તાર તવ મન જાણશે, બુદ્ધચબ્ધિ સાચા ભાવથી મેળો હૃદયને માણશે. ૩ રાત રે. ૯ देशसेवा प्रेम. મંદાક્રાન્તા, જેના ચિત્તે પ્રતિદિન વસી, દેશ સેવા મઝાની, જેના ચિત્તે પ્રતિદિન વસી, દેશ ભક્તિ મઝાની, જીવ્યે તે આ અવનીતલમાં, શેષ ના જીવનારા, જાણી માની હદય ઘટમાં, દેશની દાઝ રાખે. આપ્યા ભેગો તનમનતણ, વિતને ખૂબ ખર્યું, તેનું જીવ્યું સફળ જગમાં, દેશ પ્રેમી ગણાત; સેવા સેવા પ્રતિદિન કરે, કાર્ય ચેગી બનીને, કાર્યો તેમાં સફળ જગમાં, દેશને લાભકારી. માતા પેઠે નિશદિન ગણે, માતૃભૂ પ્રીત સારી, માતૃ ભાષા પર બહુ ધરે, શુદ્ધ પ્રીતિ વિચારી; એવા લેકે શુભ ગુણધરા, સર્વનું માન પામે, સ્વાતંત્ર્ય એ પ્રતિદિન વધી, કીર્તિમાં પૂર્ણ જામે. For Private And Personal Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૩. # # # * * * r . ૪ રોમેરોમે ભરપુર રહી દેશની દાઝ જેને, આચારમાં અગણિત રહી દેશની દાઝ જેને, વાણીમાંહી અગણિત રહી દેશની દાઝ સાચી, જીવ્યે તેતો સફળ જગમાં દેશની પ્રીતિ રાશી. જેણે સેવા પ્રતિદિન કરી દેશની દાઝ ધારી. તે આ વિવે શુભ નર ખરે ધન્ય છે તે જ નારી; પ્રીતિ ધારી ચૂકવ સઘળું દેશનું ધમ્મ દેવું, બુદ્ધબ્ધિ એ શુભ મનથકી દેશ પ્રેમે જ કહેવું. ૩ જ્ઞાતિઃ ૫ ૩ व चकलीना बच्चाने उद्देशी था કઠવાલિ. પડયું માળાથકી બચા, વિચાર્યું ના અરે ભેળા; ઉડી ના તું શકે પૂરૂં, થશે ત્યારૂં હવે કેવું; વિઘાતક પ્રાણીઓ તુજને, જુવે છે લાગ ખાવાને, નથી એ ભાન તુજને રે, થશે ત્યારૂં હવે કેવું. ઉડીમાળા વિષે જાવા, નથી કંઈ શકિત તુંજમાંહિ ઉડી પાછું પડી જાતું, થશે હારૂં હવે કેવું. ફરે તવ પાછળે માતા, કરે ચિન્તા ઘણું મનમાં રહે નીચેજ રાત્રીમાં, થશે ત્યારૂં હવે કેવું. પ્રતિપક્ષી કયા હારા, નથી તે જાણતું પૂરું; સ્વછન્દી થઈ ફરે જયાં ત્યાં, થશે હારૂં હવે કેવું. મહન્તોની ત્યજી આજ્ઞા, ધરે સ્વાન્ત જે મનમાં; મહા દુખ લહે માથે, થશે હારૂં હવે કેવું. દયા આવે દયાળુને, હુને દેખી અરે મનમાં વિચારી જે ખરૂં ચિત્તે, થશે ત્યારું હવે કેવું; ૧૫ For Private And Personal Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. શરથી પડે જૂઠું, થતી તેની દશા જુદી; હતું તે ના હતું થાતું, થશે ત્યારૂં હવે કેવું. કશું શું શું હવે ઝાઝું, કથે થોડું સમજ ઝાઝું; બુદ્ધયબ્ધિ સન્ત શિક્ષાને, ધરી મનમાં સુખી થાજે. ૩ૐ શાંતિઃ રૂ s - "जीव्युत्हारं सफळ जगमा आत्मभोगेगणाशे.' ५५ મન્દાક્રાન્તા અન્તરૂમાં જે મનન કરીને શું ભલું વિશ્વ કીધું, કેવાં કાર્યો જન હિતતણ ન્હ કર્યા દેખ બાપુ, ખાધું પીધું જગ બહુ ફર્યો શું થયું તે કર્યાથી, જીવ્યું ત્યારૂં સફળ જગમાં આત્મભેગે ગણાશે. અન્તર્ દૈત્યે તુજ બહુનડે તે ન વાર્યા અરે તે, તાબે તેના શિશુ સમ બની તું રહ્યો અજ્ઞભાવે; માયાના હે વશ થઈ અરે આત્મસત્તા વિસારી, જીવ્યું હારૂં સફળ જગમાં આત્મભેગે ગણાશે. સંસારે જે જન બહુ મરે શ્વાન પેઠે અરેરે, કીધું સારૂં જગ નહિ જરા દુઃખ પામી મરે રે, મહારૂં હારું ધન ધન કરી દાનમાં વાપર્યું ના, આવ્યું હારૂં સફળ જગમાં આત્મભેગે ગણાશે. લક્ષ્મી હા જગ શુભ કરી મૂઢ તે તે ન લીધો, સત્તા લ્હાવો જગ શુભ કરી મૂઢ તે તે ન લીધે, મૂંગા બહેરાં જન બહુ રડે દુ:ખ તેનું ન ટાળ્યું, મૂખ જે એ મનન કરીને જન્મીને શું ઉકાળ્યું. દુઃખી જીવે બહુ ટળવળે હાય હાહા કરે છે, ખાવા સાંસા ભ્રમણ કરતાં દેખ જ્યાં ત્યાં ફરે છે; હારી ફજે અચલ થઈને વાપરી લે મળ્યું તે, For Private And Personal Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આા. જીવ્યું ત્હારૂં સફળ જગમાં આત્મભાગે ગણાશે. દુ:ખીઓને તન ધન વડે સાજ થાશે મઝાની, સોનુ સારૂ મન વચનથી પૂર્ણ પ્રેમે કરાશે; ત્યારે હારા હૃદય ઘટમાં દેવના વાસ થાશે, જીવ્યુ હારૂ સફળ જગમાં આત્મભાગે ગણાશે. ત્હારા માગે અનુભવ ઘણા, સત્યના પ્રાપ્ત થાશે, પૂર્વે જેવા નહિ નહિ પછી પાછળે આર થાશે; વ્હારાં નૃત્ય અનુભવ દઇ શિક્ષકા સત્ય થાશે, જીત્યું હારૂં સફ્ળ જગમાં આત્મભાગે ગણાશે. પશ્ચાત્તાપા નયન ભરશે આંસુડાં ખેરવીને, થાશે કૂણું હૃદય સઘળુ ઇશ્વરી વાસમાટે; સોના માટે તન ધન અને જે મળ્યુ તે જણાશે, જીવ્યુ હાર્ સફ્ળ જગમાં આત્મભાગે ગણાશે. આંખાઆંખે અનુભવ કરી સર્વનાં ચિત્ત જાણું, દુ:ખે દુ:ખે હૃદય બનીને દુ:ખને ખમ ટાળે; એવી ત્હારી પરિણતિ અની સ્વાર્પણે ભાવ રહેશે, જીવ્યું ત્યારે સફ્ળ જગમાં આત્મભાગે ગણાશે. મ્હારૂં હારૂ' સકળ વિસરી ભેદના ખેદ ટાળી, સાનુ` સારૂ નિજ સમગણી પ્રેમ અદ્વૈત ભાવી; સૈાના માટે જીવન સઘળુ માનીને વિશ્વ ચ્હાશે, જીન્ગ્યુ ત્હારૂં સફળ જગમાં આત્મભાગે ગણાશે. નામાં એઠાં સકળ જનને અશ્વિની પાર જાવું, સામાસામી મદત કરવી આત્મમાં ઐકય ભાવી; સૈાનાં કાર્યો નિજ સમગણી ક્રૂ પૂરી સધાશે, જીવ્યું ત્યારે સફ્ળ જગમાં આત્મભાગે જણાશે. હારી ફો સકળ સમજી ક્રૂ'ની વાટ લેઇ, ચાહ્યા જા તુ નિજ પથ વિષે સર્વને સાજ દેઈ ; For Private And Personal Use Only ૫૫ ૫ ८ ૧૦ ૧૧ Page #656 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧૬ ભજનપદ્ય સંગ્રહ. નીચાઓને શુભ પથવિષે ચાલતાં શીખવાશે, જીવ્યું ત્યારે સફળ જગમાં આત્મભાગે ગણાશે. ઉંચાનીચા વિષમ પથમાં રાખીને હોંશિયારી, જાતાં સૈનું શુભ જગ કદી વેદીને દુઃખ ભારી, ઉકાન્તિ એ વિકસિત બળે આગળેતે ચઢાશે, બુદ્ધચબ્ધિ સ્વરુ સમ જગ બની સિદ્ધપળે વહાશે. ૧૩ * आत्मोल्लासे प्रगतिपथमां पान्थ तुं नित्य ને. આ મન્દાક્રાન્તા. વાંચા ભાવે હદય પટના પત્ર હારે ઉકેલી, રે ના છાનું હૃદય ઉછળે અબ્ધિવત્ પ્રેમ છોળે, જ્ઞાનેન્નિત્યા પ્રગતિ કરવી હોય છે એજ ચિત્ત, આત્મલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વહેજે. જે જે હારા હૃદય ગમતું પૂર્વ સંસ્કારો, તે તે હારા પ્રગતિ પથમાં પ્રાપ્ત થાશે પ્રયત્ન; કર્તવ્યના નિશદિન ભણે પાઠ ચિત્ત મઝાના, આત્મોલ્લાસે પ્રગતિ પથમાં પાન્થ નિત્ય તું ! હેજે. ૨ સેવા મેવા સમ મન ગણ સેવજે સદગુરૂને, તેથી હારૂં હૃદય વિકસે ને મળે સત્ય તિ; કર્તવ્યના અનુગમવડે પૂર્ણ યેગી બનીને, આશ્વાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે, ૩ જેવા ભાવ હૃદય ઉછળે જે અધુના મઝાના, તેવા ભાવો નિશદિન રહો એજ ઈચ્છું વિચારી; મ્હારા માગે અચલ રહીને આતમયેગી બનીને, આત્મલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. ૪ For Private And Personal Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમ. ૫૧૭ શ્રદ્ધા ભકિત હૃદય કરૂણું મંત્રી માધ્યસ્થ ધારી, સદ્ગુણેમાં મુદિત થઈને વિશ્વનું શ્રેય ઈચ્છીક કર્તને અનુભવ કરી સ્વાધિકારે વિવેકે, આભેલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. દુઃખી લેકે જગ બહુ રડે દુઃખ સંહાર! યત્ન, નિષ્કામી થૈ જગ જનતણું શ્રેય કર નિત્ય ફજે; જન્મી સારૂં અવનતલમાં કૃત્ય કીજે સુભાવે, આભેલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. ૬ શિક્ષા બાકી હજી તવ રહી કમગી થવામાં, શિક્ષા બાકી હજી તવ રહી સત્ય માર્ગે જવામાં પાસા સેવી ગુરૂજનતણાં પૂર્ણ શિક્ષા ગ્રહીને, આત્મલ્લામે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ! હેજે. સિદ્ધાન્તના અનુભવતણું સત્ય કે શિષ્ય! શિક્ષા, આત્મત્યાગી ઝટપટ બની દેશસેવાર્થ ભીક્ષા માગી માગી અવનિતલમાં આત્મભોગી બનીને, આત્મલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાW હેજે. ૮ જીવોના સૈ શુભ હિત ભણી ત્યાગમાં મુક્તિવાસે, જાણું એવું સકલ હરવી ચિત્તની વાસનાઓ; જે જે કામ્યો સકળ તજવાં ત્યાગમાં શ્રેય જાણી; આલ્ફાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! રહેજે. દેવું ધોવું બહુ ભવ કર્યું પાપ સૈ જ્ઞાન મેગે, સોની સાક્ષી થઈ સહુ કરે લાવ એ ચગ્યતાને; યોગીઓના હદય ઘટમાં પેસીને તત્વ લેઈ, આલ્ફાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાથ! હેજે. ૧૦ ઉત્ક્રાન્તિ છે તવ શુભ સદા સદગુરૂની કૃપાથી, ઉલ્કાન્તિ છે તવ શુભ સદા કર્મચેગી થવાથી; નક્કી એવું હૃદય સમજી સત્ય સંક૯૫ ધારી, For Private And Personal Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૮ ભજનપદ્ય સંગ્રહ. આત્મશ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. ૧૧ મુંઝાતો ના વિષય સુખમાં સત્ય કર્તવ્ય ભૂલી, લોભાતે ના ક્ષણિક જગની વસ્તુઓને વિલોકી; દેખી જાણુ જગત સઘળું હેય આદેય બેધી, આમેલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાળે ! રહેજે. ૧૨ શુદ્ધ પ્રેમે સકળ કરવું બન્ધનો વિ છેદી, આત્મજ્યોતિ જગવ! ઘટમાં જ્ઞાનને ધ્યાન ગે; કર્તવ્યેની ફરજ લહીંને લેખ ફર્જે લખાયે, બુદ્ધ બ્ધિના હૃદય ઘટમાં ભાવ સાચે સુહા. રતિના લાલ અતરમાં, કરે નિષ્કામથી સઘળું; ખરેખર ભાવ લાવીને, કથી શિક્ષા હૃદય ધરજે. કચ્યું તવ ઉન્નતિ માટે, બજાવી ફર્જ પોતાની, બુદ્ધ બ્ધિ ભાવ લાવીને, સુખી થાઓ સદા ધર્મો. ૧૫ સાણંદ. ૩ શાન્તિઃ રૂ -> ન રહ્યો તો હો ? — કરી વિશ્વાસને ઘાતજ, પ્રતિજ્ઞા છંડીને પાપી; કરી કાળું વદનદોષ, રહ્યો જે જીવત હે શું ? મુખે મીઠે હૃદય કાતી, ગુરૂહી બની , બનીને કર્મથી ભારે, રહ્યો છે જીવતે હૈ શું ? અવજ્ઞા સન્તની નક્કો, જડમૂળથી ઉખેડે છે, બનીને સન્તને શત્રુ, રહ્યો જે જીવતે હે શું ? હઠીલાઈ ધરી મનમાં, કરી નાપાક મન સઘળું; ભસાભસ બહુ કરી મુખથી, રહ્યો જે જીવતા ન્હો શું? ૪ મુખે બોલી ફરી જાતાં, ગયું પ્રામાણ્ય પિતાનું પછીથી પ્રાણને ધારી, રહ્યો જે જીવતો હો શું ? ૫ કરીને મૈત્રીના ચાળા, વદે મીઠું પ્રપંચથી For Private And Personal Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬ ૭. ૮ અરેરે દેહથી પાપી, રહ્યો જે જીવતે હે શું? કળા કપટીતણી કેડી, બુરાઈ ચિત્તમાં ઝાઝી; થઈ સામો ગુરૂજનના, રહ્યો જે જીવતો હો શું ? કૃતઘી હી પાખંડી, બની ઘાતક હૃદયમાંહી; જગમાં લક્ષ્મી સત્તાથી, રહ્યો જે જીવતે શું? રહ્યો ના વાણીથી સાચે, રહ્યો ના ચિત્તથી સાચે કરી મેળજ હૃદય છેદી, રહ્યો જે જીવતા હો શું ? કરીને ધર્મનાં ટીલા, ધરી આચાર ધમીના; ધરીને ઢગ ધતૂરા, રહ્યો જે જીવતે હો શું ? બન્યો વિશ્વાસઘાતી જે, નથી તે યોગ્ય કંઈ કરવા બુદ્ધચબ્ધિ સત્તની વાણી, રૂચે તે જીવતો જગમાં. ૧૦ સાણંદ, ૭ - ૭ થવાનું તે થયા તું થી પડી સામા બની દ્વેષી, પ્રપંચ કેળ કેડી; નકામાં શું બક્યા કરતા, થવાનું તે થયા કરતું. ગુણાને દુર્ગણે માની, ગુણો સામે નથી જેવું; નથી પરવા તમારી કંઈ, થવાનું તે થયા કરતું. બનીને માન પૂજારી, બનીને સ્વાર્થના કીડા; બુરું કરતાં નહીં ફાવે, થવાનું તે થયા કરતું. ખરેખર નીચદ્રષ્ટિથી, કદી ના ઉચ થાવાના; ખણે ખાડે પડે તે ત્યાં, થવાનું તે થયા કરતું. બની શયતાનના ભકતે, બનાવે અન્યને તેવા થશે ના તેથકી સારૂં, થવાનું તે થયા કરતું. કરે જેવું હો તેવું, ખરા એ ન્યાયને કાંટે; ફરે ના ફેરવ્યો કોથી, થવાનું તે થયા કરતું. અમારે શુદ્ધબુદ્ધિથી, સદા કર્તવ્ય કરવાનું બુરામાં ના કદી ભળવું થવાનું તે થયા કરતું. For Private And Personal Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ભજનપદ્ય સંગ્રહ. પડે છે શ્રેયમાં વિને, નથી તેથી જરા ડરવું; કર્યા કરવું બની સાક્ષી, થવાનું તે થયા કરતું. અદા નિજ ફર્જન કરવી, સદા એ કૃત્ય સન્તોનું બુદ્ધયબ્ધિ કુદ્રતી ન્યાયે, થવાનું તે થયા કરતું. છાનતા સેવાભાવના (સ્વગત). ગામેગામે નગર નગરે સર્વ જીવો પ્રબોધું, દેશદેશે સકળ જનના દુ:ખના માર્ગ છું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, એવું ફજે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુ:ખથી આંસુડાં એ, હુવું એવું જગશુભ કરું કે ન હે :ખડાંએ; આભેલ્લાએ સતત બળથી સર્વને શાન્તિ દેવા, ધારૂં ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વસેવા. સજીવ પ્રભુસમ ગણું સર્વ સેવા કાર્યોમાં, સર્વે જીવો નિજ સમ ગણું પ્રેમ માં ધર્યામાં સેવા સાચી નિશદિન બનો સર્વમાં ઈશ પછી, સમાં ઐકયે મન વચનથી શ્રેષ્ઠ સેવા જ લેખી. હારૂં સેનું નિજ મન ગણી સર્વનું તેહ હારું, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પારૂં; સેવાયેગી પ્રથમ બનશું સેવના મિષ્ટ હાલી, એમાં ય: પ્રગતિ બળ છે આત્મભેગે સુપ્યારી. સેવા મંત્રે નિશદિન ગણી દુઃખિનાં દુ:ખ ટાળું, સેવા તંત્રો નિશદિન રચી દુઃખ નાં વિદ્યારું; સેવા ય પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું, મહારૂં હારૂં સહુ પરિહરી સેવનામાં જ માગ્યું. સેવા માટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રાગે, For Private And Personal Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પરn rrr સેવા માટે નિશદિન વધું રાચીને આત્મભેગે; થાવું મહારે પ્રગતિ પથમાં સર્વ શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળે એગમાર્ગે વિહારી. સ્વાર્થોનાં સૈ પડળ ટળતાં સર્વ સેવા કરતાં, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુ: હરતાં, સેવાના સૈ અનુભવ મળે બન્ધને દૂર જાઓ, આત્મશ્લાસે પ્રગતિ પથમાં સેવનાઓ કરાવો. સોમાં હું છું સકળ મુજમાં સર્વ સાથે અમે, આત્માતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વેદે, આત્મારામ સતત થઈને સર્વમાં બ્રા દેખું, સેવા સૌની નિજ સમ ગણું આત્મની પૂર્ણ લેખું. જે આ વિવે નિયમિતપણું તેહ મહારૂં ગણીને, જે છે વિવે પરમ સુખ તે સર્વનું તે ભણીને, બ્રહ્માāતે સકળ જગમાં સર્વને શર્મ દેવા, હજે જે પ્રતિદિન મને સ્વાપણે સત્ય સેવા. હારા મળે પરમ ઈશની તિનું તેજ ભાસો, વેગે વેગે તિમિરઘનતા ચિત્તની દૂર નાસે; પૂર્ણાનજો સતત્ વિચરી સર્વને સત્ય દેવા, થાવ થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. વિવે સની પ્રગતિ કરવા ધર્મમાગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુદ્ધયરબ્ધિ સત હૃદયગત હે વિશ્વની સત્ય સેવા. ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ, ફળે મઝાની પ્રભુભક્તિ ભાવે; સર્વે અમારા મમચિત્ત ભોસ,વિવેશ તિ હૃદયે પ્રકાશે ૧૨ સદા અમારા શુભ ભાવ ધર્મો, ખીલો વિવેકે જગ ઐકય કારી ઈચ્છું સદા સખ્ય વિચાર સારા, ફળે સદા એ ધર્મો અમારા. ૧૩ For Private And Personal Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૨ ભજનપદ્ય સંગ્રહ. ૧૪ ચોપાઈ. આત્મત્કાતિ કરવા સાર, સેવા ધર્મજ છે જયકાર, સેવાધિકારે સેવા ધર્મ, ઈચ્છું પામું શાશ્વત શર્મ. અનુટુ. કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉ સદા મુદા; બુદ્ધ બ્ધિ ધર્મ સેવામાં, સર્વ સ્વાર્પણ થયા કરે. Sa Rમતાન 62 તાન લાગ્યું પ્રભુ તાહ્યરૂં રગરગે, તાન મસ્તાન આનન્દ વ્યા; ઓઘ આનન્દના ઉછળ્યા ઘટવિષે, જીવ પરમાત્મરૂપે જ છાપે. ૧ સર્વજગ આત્મમાં ઓતપ્રેતે રહ્યું, વિશ્વ તે આત્મરૂપે જણાયું; આતમા વિશ્વરૂપે સુહા ખરે, સચ્ચિદાનન્દ જગ સર્વ છાયું. ૨ અસ્તિનાસ્તિ અપેક્ષાથકી વિશ્વ સહ, આત્મ સર્વ પ્રદેશે સમાયું; સર્વમાં હું પ્રભુ સર્વ જગ મુજવિષે, ઢેતમજેર સર્વે વિલાયું. ૩ સચ્ચિદાનન્દના અનુભવે આત્મમાં, મસ્ત થઈને જગત્ ભાન ભૂલ્ય સચ્ચિદાનન્દના પારણે પિઢીને, પૂર્ણ ગુતાન થઈ ગેમ ઝીલ્ય. ૪ નામને રૂપની ભાગી ભ્રમણા સહુ, આત્મમાં સર્વ દેવે નિહાળ્યા; તિમાં જ્યોત જાગી પ્રભુ પૂર્ણમાં, પૂર્ણરૂપે પ્રકટ જ્ઞાન ભાળ્યા. ૫ આત્મસાગરવિષે ના બુદ્દબુદા, હાનિવૃદ્ધિ ભરતી ઓટ થાતી, ય ને જ્ઞાન ઉત્પાદ વ્યય થ્રવ્યની, સર્વ લીલા થતી ને સમાતી. ૬. પૂર્ણ કહેવાય ના પૂર્ણ નહિ લક્ષ્યમાં, આવતો અકળને કણ કળતું; પૂર્ણની પૂર્ણતા પૂર્ણ માં ભારતીય પુર્ણને અન્ય ના કોઈ છળતું. ૭ તાહ્યરું માહ્યરૂં ભેદ સહુ ઉપશમ્યા, વૈખરીથી કહ્યું નૈવ જાવે; ઝાંખી ભાસે પરામાં પરા પ્રેમથી, સત્ય છૂપું રહે ના છુપાવે. ૮ જ્ઞાન ગુતાન મસ્તાન નિજ ભાનમાં, અલખધૂને અલખરામ દીઠા બુદ્ધિસાગર પ્રભુ તાનમાં તન્મયી, ભાવ પામ્ય પરમબ્રહ્મ મીઠા. ૯ For Private And Personal Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૫૨૩ ને નાવ્યો. શ૭ નાવ્યો પાસે પ્રતિદિન ઘણી યાદી તારી કરાતી, એથી ઝાઝું નહિ નહિ કથું દેખ હારીજ છાતી; આ સંસારે પરવશપણું મેહથી હેય દેખે, શું શું કીધું હૃદય ઉતરી જ્ઞાનથી પૂર્ણ પે. અંધારામાં સહુ અડવડે દેખ તું ના ખરૂં શું ? ઉઘે મેહે નહિ મન ધરે કૃત્ય હું કરું શું ? જે જાણે તે નહિ જગવિષે ચેન તેને પડે રે, આશાથી તે પ્રતિદિન ખરે ચિત્તમાં ના રડે રે. હારા ચિત્તે ખટપટ થતી કાર્ય ચિન્તા વડે રે, કેવી રીતે પ્રગતિ પથમાં શક્તિ સાંપડે રે, ભાવી ચિન્તા કદિ નહિ કરે સ્વાધિકાર રહીને, થાશે સારું હૃદયગત એ ભાવનાને વહીને. હારા મિત્રો અનુભવવિષે પૂર્ણ ના તેહ જાણે, હૈયે હારી પ્રગતિપથમાં ઉન્નતિભાવ આણે; થાવાનું તે સહજ બનશે સદ્દગુરૂભક્તિભાવે, ધમે હારૂં શુભ પથવિષે શ્રેય જે પૈર્ય દાવે. ઈચ્છા ત્યાં તે પગજગ થતો દેખશો એજ દેખી, આત્મશ્રદ્ધા બહુ બળ વડે પેખશે એજ પેખી; સનું દે અડી નહિ પડે થાય છે જે થવાનું, સારૂં સે છે જગ સહુ થયું ને થશે જેહ છાનું. જે જે ફેન્સે તવ શિર રહી તે બજાવી જ લેવી, આનન્દી થૈ જગત વિચરી શાન્તિથી ફર્જ બહેવી; ધમેં નક્કી જગત જય છે સદગુરૂના પ્રતાપે, હું હું હૃદય રટના શિષ્યને પૂર્ણ વ્યાપે. થાતો ના તું અવનીતલમાં શોક ચિન્તા પ્રસંગી, થાત ના તું અવનતલમાં મેહથી ખૂબ રંગી; For Private And Personal Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ર૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. રાગ દ્વેષે વિવિધ વિષયે મેાડુમાં ના સાતે, સામાં ર્દીને સહુથી અળગા થાવ ના બાહ્ય રાતેા. સાહ સાહુ હૃદય ઘટમાં જાપ જપન્ને મઝાનેા, આત્માનન્દી સતત અનજે ધારીને ધર્મતાના; ધર્મ પ્રેમી પ્રતિદિન મની ચાલજે ધર્મ વાટે, યુદ્ધેયબ્ધિ સહૃદય ઘટમાં ચાલજે શી સાથે. रहो कायम प्रगतिपथमां 3 થતુ ખુલ્લું હૃદય સઘળું, રહે સકેચ ના મનમાં; વિરઞા વાત કરવાના, રહેા કાયમ પ્રતિ પથમાં. હૃદયના તારના તારા, પરસ્પર જ્યાં સદા વ્હેતા; વિસામેા મેળ મેળાપી, હેા કાયમ પ્રગતિ પથમાં, પરસ્પર દેતની વાતા, પરસ્પર સ્હાયની વાતે; પરસ્પર એ પ્રવૃત્તિયા, રડા કાયમ પ્રગતિ પથમાં. પરસ્પર ચિત્તને ચાળી, હૃદય સાથે હૃદય જોડી; કરાતા વાટ વિસામેા, રડા કાયમ પ્રગતિ પથમાં. પરસ્પર શુદ્ધ પ્રીતિનાં, હૃદય ઝરણાં સદા વ્હેતાં; જરા ના ભેદ ખેદજ જ્યાં, રહેા કાયમ પ્રગતિ પૃથમાં. ગુણા સ્હેજે પ્રગટ થાવ, ટળે દાષા સહજયાગે; સુખાદ્યંતે જીવન હેતુ, રા કાયમ પ્રગતિ પથમાં. શમે જ્યાં સર્વ ચિન્તાએ, અહા તે વાત વિશ્રામ; અમેાને સર્વ થી વ્હાલા, રહેા કાયમ પ્રગતિ પથમાં, જીવતી આત્મપ્રતિમા છે, ખરેખર મિત્ર મેળાપી; મળે તેને મળ્યું સઘળું, રહે કાયમ પ્રગતિ પથમાં. હૃદયથી શુદ્ધ મેળાપી, ખરી તન્મય દશા વ્યાપી; ખની છાયા બન્યા આત્મા, રહેા કાયમ પ્રગતિ પથમાં, ઉગે ભાનુ સહજ વિકસે, હજારા ગાઉથી કમળા; For Private And Personal Use Only ७ ૩ ७ ૯ Page #665 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પરપ ૧૦ પરસ્પર મેળ વિશ્રામ, રહો કાયમ પ્રગતિ પથમાં. મળે ઘેબર સુધાળુને, અહો ઉપમા ઘટે ના જ્યાં; બુદ્ધબ્ધિ સન વિશ્રામ, રહો કાયમ પ્રગતિ પથમાં. ૧૧ भक्तने पत्र वोध. હૃદયમાં પૂર્ણ આલેચી, તપાસે જીદગી ગઈ તે, અવસ્થા અન્ય પ્રારંભે, નિહાળી દેખશે સાચુ. ગ્રહસ્થની અવસ્થામાં, પ્રવેશી કર્મના ઉદયે, અ સ્વાતિ કયારે, ભૂલો ના ભવ્ય મુંઝાઈ. તમારા પ્રેયના પથમાં, સદા જાગ્રપણું ધરવા; પ્રતિજ્ઞા જે કરી પૂર્વે, તથા આલેખ્ય હેતુ છે. અવસ્થા એક ગઈ બીજી, અહ બેઠી હૃદય સમજી; અદા કર ધર્મની ફ, પ્રમાદે આવતા વારી. રૂચે જાદું મતિભેદ, અવસ્થા એક ના રહેતી, સદા બદલાય છે સની, પ્રવૃત્તિ ધર્મની સારી. વિચારે ઉન્નતિના જે, કર્યા કરજે સદા મનમાં; પિતા પિઠે બની શૂરો, જગતમાં કાર્ય કર લ્હારાં. સદા નિજ વીયે ફેરવવું, ખરેખર જ્ઞાતિ માટે ઘટે છે નિત્ય એ તમને, ખરો નિશ્ચય કરી વર્તો. કરી નિજ ચિત્તને મોટું, ઘણું સાંખે ક્ષમા લાવી, સગાઓનું ભલું કરવા, પ્રવર્તી શુદ્ધ બુદ્ધિથી. સુધારે આત્મશક્તિઓ, સહી દુ:ખો અને મેટા, ભલામાં ભાગ લેવાથી તમારી ત્વતિ સાથે. વિચારી ધર્મ તને, સુણીને ધર્મસિદ્ધાંતે; તમારી સોન્નતિ કરવા, સદા જાગ્ર બની રહેશે. ૧૦ કર્યું શું જન્મીને સારૂં, સદા સંભારતા રહેશે; ગઈ વેળા પુનઃ પાડી, નહીં આવે હૃદય ચેતા. ૧૧ For Private And Personal Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૬ ભજનપદ સ ગ્રહ. ૧૨ અહો જે આંખમાં અથુ, વહેતાં તાં સ્મરણ કરશે; અહો તે ધર્મના માર્ગે, ગૃહસ્થાવાસમાં વહેશે. ગ્રહસ્થાવાસમાં તેના, હૃદયમાં સદ્દગુણે જાગે; પ્રતિજ્ઞા ફર્જ આદરવા, પ્રવૃત્તિ તે બની બનશે. તમારા માર્ગમાં તમને, મળને સડાપ્ય સોની, જગના શ્રેયમાં ભાગો, તમારાથી અપાઓને. મળે મંગલ મઝાનાં બહુ, ટળે વિન વિપત્તિઓ તમારી ધર્મના માર્ગે, સદા બુદ્ધિ રહ્યા કરશે. પ્રવૃત્તિ ને નિવૃત્તિમાં, વિવેકે આયુ વહેવામાં બુદ્ધ બ્ધિ ધર્મની દ્રષ્ટિ, પ્રતાપે સિદ્ધિ મળશે. * कर्तव्योपदेश काव्य જાગી ઉઠે હૃદય ઘટમાં પૂર્ણ તિ જગાવે, સાચી સેવા જગહિત તણું, તેહમાં ચિત્ત લાવે; ખોટા ખ્યાલે પરિહર સદા ચિત્તમાં ધર્મવાસે, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. આત્મા છે આ પરમવિભુ એ ભાવના ચિત્ત ભાવે, મૈત્રી ભાવી સકળ જનથી તુછતાને હઠાવે; સાચાભાવે સકળ જનને દુ:ખમાં ઘો દિલાસે, સાચાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. સર્વે જીવો શિવસુખ લહે કર્મના ઓઘ ટાળી, સર્વેજી શિવ સુખ લહે રાગને દ્વેષ વારી; સાચી એવી હૃદય ઘટમાં ભાવનાને વિકાસ, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. સૈનું સારૂં મનવચનથી કાય લક્ષ્મીવડે હા, આત્મબુદ્ધયા પ્રતિદિન કરે લક્ષમીએ સાંપડે છે, તારી નિત્યે પ્રગતિ પથમાં આત્મશકિત પ્રકાશે, For Private And Personal Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. પર૭ UVUN સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. તારા માટે સકળ શુભ છે. શુદ્ધ દષ્ટિ પ્રભાવે, તારા માટે સકળ શુભ છે ધર્મ સાપેક્ષ ભાવે; એવું હારા હૃદય સમજી મેહકમે વિનાશે, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. આત્મા ચેતે ચતુર સમજી ગ સારે મળે છે, સેવા વેગે પરમ વિભુમાં પ્રેમ સાચે ભજે છે; માટે નક્કી અવસર લહી જ્ઞાનમાર્ગ વિલાસ, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. સારાં કાર્યો કરી વિવે, આત્મત્કાન્તિ કરો સદા, બુદ્ધ બ્ધિ સદ્દગુરૂજ્ઞાન, ફરજ શીર્ષે વહો મુદા. ૩ શાન્તિઃ ૨. * મોઢાં ના નીવાલો. તે ગેડી મરેલાં મડદાં છવાડેરે, કુંકી જીવનને મંત્રમરેલાં જીવતે જીવાડોરે અમૃતરસને છાંટી. ઉષે વિવ ઉંઘાડતોરે, સમજે છૂટે મન આંટી; મરે ૧ ચિદાનન્દ પ્રગટયા વિનારે, જીવે મડદાં જાણ. ૮ આનન્દ ઘન પ્રગટયાથકીરે, જી જીવ્યા પ્રમાણમાં ૨ આનન્દ રસ ત્યાં જ્ઞાન છે રે, આનન્દ રસ ત્યાં ધ્યાન; આનન્દ રસ ત્યાં ગાન છે રે, આનન્દ રસ ત્યાં ભાન. મરેલાં ૩ શકિત વિના મડદા સમારે, જીવ જગ મડદાલ; જીવન મંત્ર કુંકી ભલારે, વેગે વિશ્વ ઉઠાડ. મરેલાં ૪ મડદાંઓને સ્વાસ્તિનોરે, નથી કશે અધિકાર જલધિ પણ ના સંગ્રહે રે, મડદું કાઢે ઝટ બહાર. મરેલાં ૫ આલમ અલખ જગાડીને રે, મડદાંઓ ઉઠાડ; અનન્ત શક્તિ ભેજનેરે, પ્રેમે પૂર્ણ જગાહ, મરેલાં ૬ For Private And Personal Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨૮ ભજનપદ્ય સંગ્રહ, તેમાં પ્રભુતા તાહ્યરી ક્ષણના વાર લગાડ. બુદ્ધિસાગર શકિતએ, જીવની વાદ્ય વગાડ મરેલાં; ૭ ૩. શાન્તિઃ રૂ निर्जीव मनुष्यो जेवाओनो संबंध. જ્યાં પ્રાણ પ્રેમે પાથર્યા તે કાષ્ઠના પૂતળાં અરે નિર્જીવમડદાં અનુભવ્યાં, મડદાં અરે એ ગાવતાંનેનાચતાં બહુ દોડતાં ઉઘેલ જેવાં એ સ્તવ્યાં જીવંત ચેતન ભૂલીને જડવાદ દ્રષ્ટિ આદરી મડદાં પ્રમાણે આથડયા, અન્તર્ ઉછાળાશુદ્ધિના જે જીવતા જાગતા તેની જ સાથે લડવ્યા. ૧ અભિપ્રાય મડદાંના અમારે જોઈતા એકે નથી એનો અમારે ખપ નથી, લગની અમારી જ્યાંલગી અભિપ્રાયની પરવા નથી જોયું અમેનિશ્ચય મથી, નિશ્ચય અમારા જાગતા ને જીવતા જે જીવતા તેની સાથે મમરતિ, એપ્રીતિરસ અદ્વૈતમાં નહિ ભાનનિ જીવવિશ્વનું એવીજ અદ્દભૂત છે ગતિર કેળહળે અથડાઈને પાછા પડે ના મન અડે જે જગત સામું લડે, હૈયેન ભીતિ કંઈ જરા આકાશમ અન્નવિષે એ ઉસે અનુભવવડે નિર્જીવ મડદાં શુમળે નિર્જીવ મડદાં શું હસે જાગ્યાં નહીં જે ઉઘતાં, જ જરા કિસ્મત નહીં આનન્દરસની જાણવુંએ જડ હૃદય શું સુંઘતાં.૩ મડદાં જયોતને આંખે જરાનાં દેખાતાં, સ ના મનવમ્ય એ પ્રેમને ના પેખતાં, વ્યવહાર મૃગજળ દેખીને ભ્રાન્તિથકી તરસ્યાં ગની દેડી ખરૂં ઉવેખતાં, એના ન મેળાપી અમે એ ભક્ત વા શિષ્યજ નહીં, એના હૃદયમાં ના અમે વંઠેલ ગાંડા જે થયા, બુદ્ધચબ્ધિસાચા સદગુરૂ જીવંત તે જીવાડના; જીવન મંત્ર પુકીને આનન્દરસ ઘટમાં લહ્યા. ૩ શાન્તિ: રૂ - - - - - For Private And Personal Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પર गुरूपदेश. કવ્વાલિ. ભલાઈનાં કરી કાર્યો, કમાણુ ધર્મની કરશે કર્યું તે આવશે સાથે, વિચારી કાર્યમાં લાગે. ૧ ભલું કરતાં ભલું થાશે, બુરું કરતાં બુરું થાશે; તમારી શક્તિ સર્વે, ભલું કરવા મળી જાણે. ૨ સરોવર પાસે આવીને, તૃષાતુર ના રહો ક્યારેક ભર્યું ભાણું ક્ષુધા લાગી, અહો ના ખાય તે મૂર્ખ. ૩ કરે ઉપકારનાં કાર્યો, યથાશક્તિ અનુસાર, ગરીબોનાં હૃદય હુવાં, તમારી ઉન્નતિ એમાં. ૪ મળ્યું ના ખૂટશે જ્યારે, ખરેખર ધર્મના પળે; નકામા ખર્ચ ત્યાગીને મળી વેળા સફળ કરશે. ૫ નમીને આમ્ર બેથી, અદા કરતે ફરજ આ અહો તે કારણે તેની, મહત્તા પત્ર તેરણમાં. ભલા દિવસો ભલા માટે, બુરામાં ભાગ ના લે; નકામાં શેખ મારીને, નકામે ખર્ચ ના કરે. મળ્યામાં ભાગ સેને છે, મળેલું સર્વનું માની; ભલું સૈનું કરો તેથી, થશે મેટા કહ્યું સાચું. રહે પાછળ ભલી કીર્તિ, વહે છે કર્મ તો સાથે, અતઃ પરમાર્થ કૃમાં, ભલે નિજ હસ્ત લંબાવે. ૯ હશે તેને સકળ કહેશે, ભલામાં ભાગ લેવાને; ગુણેથી ઉન્નતિ થાશે, સુસંધી ચાલશે જગમાં. ૧૦ પરસ્પર સંપીને રહેવું, વિરોધી ના થવું કેના; બુદ્ધબ્ધિસદ્દગુરૂ શિક્ષા, હૃદય ધારી થશે સારા. ૧૧ For Private And Personal Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. तन्मयहृदये कर्तव्यप्रगतिभावना આત્માએ સૈા હૃદય રસથી ઐકય રૂપે રસાઇ, સાચા મેળે અનુરૂપ ખની સત્ય કીજે સગાઈ; આવા સર્વે હૃદય ઘરમાં પ્રેમ પ્યાલા જ પીજે, એસા ભાવે હૃદય ઘરમાં ઐકય કીડા રમીજે. વ્હારૂં મ્હારૂં નહિ નહિ કશા ભેદ રે ચાલવાના, આત્માદ્વૈતે પરમરસમાં તન્મયીભાવતાને; છાનું છાનું નહિ નિહ કશુ આત્મભેાગી થવાનું, ઉંચા ઉંચા પ્રગતિપથમાં પૂર્ણ વેગે જવાનુ ભેટા સર્વે નયન મનમાં પ્રેમનુ પાત્ર દેખા, પ્રીતિના થૈ હૃદયરસિયા સમાં પૂર્ણ પેખા; કાયા માચા નાહુ નિજગણી સ્વાર્પણે પૂર્ણ રાચી, એવા મેળે હૃદયરસથી નિત્યરાં ધર્મ માચી. કાયા પ્રાણા વચન મનને એકય રૂપે કરીને, મેળે રહેવુ અનુભવમળે ભેદ ભાવા હરીને; પ્રેમાનન્દી સતત થઇને વિશ્વને સ્વર્ગ કીજે, મુક્તાત્માએ સકળ થઇએ પૂર્ણ આનન્દ લીજે. એકીભાવે હૃદય રસનુ પાન કી મઝાનુ, સર્વે સાથે સકળ કરવું કાર્ય સૌ એકતાનું; સાથે ક્ખાવુ સહુચર બની ખેાલવુ સર્વ સાથે, સર્વે માથે વહન કરવું કાર્ય સા સ હાથે. સાથે સર્વે પ્રગતિ કરીએ સર્વ શક્તિ સમપી, હુને તું એ નહિ નહિ કશું ભેદ્દે જ્યાં આત્મદી; એવા ભાવે સતત વહેવુ આપણા ધર્મ એવા, એકીભાવે અનુભવ વહી ઉન્નતિમા લેવે. એવા નક્કી પ્રગતિપથમાં આપણે ધર્મ સાથે, સેવી સેવી પ્રતિ કરણી આત્મમાં પૂર્ણ રાચેા; For Private And Personal Use Only ૩ ૪ Page #671 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. પ૩૧ પ્રામાણ્ય સમ્પ્રકટ કરવી શક્તિઓ પૂર્ણભાવે, બુદ્ધચબ્ધિ સત્મગતિ વિભુતા પામવી ઐય દાવે. ૭ GY તર ને પારધી. - દયાળુ પંખીઓમાંહિ, સડો દાણે નહિં ખાતું; કરૂણાળું કબુતર તું, દયાને પાઠ શીખવતું. રહે ભૂખ્યું તથાપિ તું, દયા ના ત્યાગતું ક્યારેક શિલાકણ ખાઈને સહુને, દયાને પાઠ શિખવતું. કદાપિ ચાંચ મારે ના, દયાળુ જન ઘરે રહેતું; ગરીબાઈ જણાવીને, દયાને પાઠ શિખવતું. અરણ્ય પારધી આબે, મહાશીત થયે દુ:ખી; બળતું લાકડું લાવી, પડેલાં પત્ર સળગાવ્યાં. પણે પારધી ભૂખે, થયો એ આપણે અતિથિ પડીને અગ્નિમાં પ્યારી, શમાવું હું ક્ષુધા તેની. કબૂતર એમ પત્નીને, ગૃહસ્થાશ્રમ કહે ફે; સુણી વાતો કબૂતરની, કહે પત્ની પડું પોતે. ૬ પરસ્પરમાં અતિથિનું, ખરું સ્વાગત અહ કરવા; પડ્યાં બે તાપણી મળે, કર્યું સ્વાર્પણ અતિથિને. ૭ સુધા ભાગી અતિથિની, ગૃહસ્થાશ્રમ સફળ કીધો, હૃદયમાં પારધી સમયે, ગૃહસ્થાશ્રમતણું કરણ. ૮ પારધીએ મન ચિંત્યે એહ, આત્મભેગથી શેભે ગેહ; પારાપતને સાચે ત્યાગ, કાયાપર છે મારે રાગ. ૯ પાપીજન મધ્યે શિરદાર, પાપકર્મને લહું ન પાર; પાપો કરતાં જીવન ગયું, થોડું આયુ બાકી રહ્યું. ૧૦ પારાપતની પિઠે સાર, દયાધર્મ પાળું હું સાર; એ નિશ્ચય મનમાં કર્યો, નિજઘર જાવા પાછો ફર્યો. ૧૧ માગે જાતાં સાધુ મળ્યા, પારધીએ તે મનમાં મર્યા, For Private And Personal Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભજનપદ્ય સંગ્રહ, વંદન કીધું લાવી ભાવ, ભવજલધિમાં તું છે નાવ. ૧૨ - - ••• • ••• ••• ધન્ય ધન્ય ધમી અવતાર, ભવસિન્ધથી મુજને તાર. ૧૩ દીધો દયાધર્મ ઉપદેશ, પારધીના મન નાઠા કલેશ, સાધુવ્રત ત્યાં અંગીકાર્યું, દયાવતે નિજ મનડું ધર્યું. ૧૪ સાધુભાવે દયા સમાન, ધર્મ નહીં કે જગમાં માન; દયાવિષે છે પ્રભુને વાસ, સર્વ ધર્મમાં દયા જ ખાસ. ૧૫ દયા નહીં ત્યાં હેય ન ધર્મ, દયા નહીં ત્યાં પાપ જ કર્મ દયાનદી જે જળ સૂકાય, મહાપ્રલય જગમાં ઝટ થાય. ૧૬ જેના મનમાં દયા ન હૈય, તે ના ધમી જગમાં જોય; કબૂતર સરખાં પાળે દયા, મહાજનની તે ઉપર માયા. ૧૭ કબૂતરની રક્ષા જગ થાય, કેમ દયાળુ તેને હાય; ધન્ય કબૂતર જગમાં જાત, દયા પાળતાં જે પ્રખ્યાત. ૧૮ દયા કરે તેની જે સાર, ધન્ય ધન્ય તેને અવતાર; મળે પ્રભુ તેને નિર્ધાર, ભવસાગરને પામે પાર. ૧૯ પ્રભુ કબૂતર લઈ અવતાર, દર્શન દીધા પ્રેમ અપાર; અન્ય ધર્મમાં એવી વાત, ભક્ત ભક્તિ મહિનામાં સાર. ૨૦ દયા સ્વભાવે કબૂતર ઈશ, ઘટના કીધી વિશ્વાવીશ; દયા ધર્મનું એ દષ્ટાંત, જીવંતું સમજે થઈ શક્ત. ૨૧ દયા વિના શેભે ના વેદ, દયા વિના તપ જપ છે ખેદ; દયા વિનાનાં શાસ્ત્રો જૂઠ, મથુરની જેવી છે પૂંઠ. ૨૨ ધન્ય કબુતર સ્વાપણ ત્યાગ, ધન્ય કબૂતર અહિંસા રાગ; કબૂતર પારધી સુણી પ્રબંધ, દયા સ્વાર્પણે ધરે સંબંધ. ૨૩ દયાધર્મસમ કેઈ ન ધર્મ, દયાસમું નહિ જગ શુભ કર્મ, દયાધર્મથી શાન્તિ થાય, પુણ્ય અનંત શુભ બંધાય. ૨૪ કબૂતર બચ્ચાં દેખી સાર, કાવ્ય કર્યું એ હૃદયદ્રાર; બુદ્ધિસાગર દયા સુધર્મ, સત્ય સનાતન પામે શર્મ. ૨૫ For Private And Personal Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૫૩૩ - ૩૪ પ્રમ્ હિમા. - - પ્રભુ તુજ મહિમા મેટેરે, અકળ કદી ન કળાય. પ્રભુ. નામ રૂ૫ મહિમા વડે, સગુણ તું કહેવાય, સત્વ રજસ્તમ ગુણવડે રે, રૂપ અનન્ત જણાય. પ્રભુ. ૧ નટનાગર જગ ખેલત રે, નામ રૂપ ધરી વેષ; નાચે જગત નચાવતો રે, વિચરી સર્વપ્રદેશ. પ્રભુ. ૨ સત્વ રજસ્તમ ગુણ વિના રે, નિર્ગુણ તું કહેવાય નામ રૂપ લ્યાં નહીં કશું રે, ભાખ્યું ન વૈખરી જાય. પ્રભુ. ૩ તરસ્કંજલમાં માછલું રે, માન્યું એ નહિ જાય; પ્રભુહુદયમાં છે છતાં રે, જગને નહીં દેખાય. પ્રભુ. ૪ મનથી શેાધી થાકતાં રે, મનને લય જ્યાં થાય; પ્રકટ પ્રભુ ત્યાં જાણવા રે, અનુભવીને એ જણાય. પ્રભુ. ૫ પ્રીતિભક્તિને જ્ઞાનથી રે, યાતાયાત ન ચિત્ત; એવું ચિત્ત થાતાં થકાં રે, અનુભવ થાય પવિત્ર. પ્રભુ. ૬ પામે તે તવ રૂપ બની રે, કહે ન જગને કોય; બુદ્ધિસાગર ધ્યાનમાં રે, ભાસે પરામાં જોય. પ્રભુ. ૭ ૩ૐ શાન્તિઃ | नर कदी विश्वास्य ना भोळो 90 ગતાગમ ના પડે પૂરી, નિહાળે ના ભલી બૂરી.. ઘડેલે ના અરે ગોળે, કદી વિશ્વાસ્ય ના ભેળ નિહાળે ના સમયે કે, ગમે તે બેલ તો બેલે; કરે વિવાહની વરસી, કદી વિશ્વાસ્યના ભેળે. કરે ખુલ્લું હૃદય જ્યાં ત્યાં, વિચારે ના થતું શું તે, હૃદય જેનું વસે મુખમાં, કદી વિશ્વાસ્ય ના ભળે. ભલે વિદ્વાન પણ શત્રુ, હિતસ્વી મૂખ ના સારે; વિવેકી ના હૃદય જેનું, કદી વિ*વાસ્ય ના ભળે, For Private And Personal Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "પ૩૪ ભજનપદ્ય સંગ્રહ. ટકે ના ચિત્તમાં છાનું, સ્વજન શત્રુ નહીં જાણે, લડેટાણે ભર્યા ભાણે, કદી વિશ્વાસ્ય ના ભેળે. ધરે ના દીર્ઘદૃષ્ટિને, નહીં ગંભીર મનને જે, લહે ના હાર્દ વાતનું, કદી વિશ્વાસ્ય ના ભેળે. ઘટે જ્યાં મન ત્યાં બેલે, ઘટે જયાં બોલવું ત્યાં માન; ઘટે ના તે કરે જલદી, કદી વિAવાય ના ભેળે. અપેક્ષાઓ નહીં જાણે, વિના ડહાપણ થતો ડાહ્ય હૃદય લઈને હૃદય બાળે, કદી વિશ્વાસ્ય ના ભેળો. મળે ત્યાં મૂતરે મેળે, કરે ભળભળ નકામી બહુ; ખરી વખતે ખસે આઘે, કદી વિવાચના ભેળે. નથી સ્વાસ્થાનમાં હૈયું, ભમાવ્યાથી ભમે ઝાઝું; વસે છે હાલમાં ઝેરજ, કદી વિશ્વાસ્ય ના ભળે. ચલ મન ચેતીને સુ, શિખામણ માનશે સાચી બુદ્ધ બ્ધિસદ્દગુરૂ સંગે મળે છે સદ્દગુણે સર્વે. » તાપને. * તપાવે તાપ શા માટે, બગાડયું ના જરા હારું; મુસાફરપર તપે શાને, બની જા શાન્ત સમજીને. વિના વાંકે તપાવાની, નથી તવ ફર્જ મન સમજી; ઘણે ઉકળાટ ના કર, હુને એવું ઘટે સાચું. તપાવાથી હને કિંચિત, નથી કંઈ લાભ થાવાને; થતી હાનિ તપાવ્યાથી, હવે તે શાન થી બધુ નથી સારૂં અતી સર્વે, સદા છે વર્જ્ય અતિસર્વે; ધરી મર્યાદા અન્તરમાં, સમાવી તાપ દે ત્યારે. પ્રવૃત્તિ શોભતી હદમાં, રહીને કાર્ય કરવાથી; તપી મર્યાદ ચૂક્યાથી, અરૂચિ હેરશે સની. નથી ચડાતું જગતું કે, અરે હદ બહાર જાવાથી, For Private And Personal Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. પ૩ય ઉઘાડી આંખ જે સાચું, થએલી ભૂલ જે હારી. ઘણું હદ બહાર જાવાથી, અરે તવ નાશ થાવાને; જગતમાં કાયદે એવો, ટળે ટાન્યો નહીં થી. રહે નિજ માનમાં સમજી, સહે કુદ્રત નહીં ઉંધું; સ્વભાવે માન છે સેનું, કથ્થુ ડું ઘણું માને. હવે હદ બહાર ના જાત, નહીં તે તું ફના થાશે; બુદ્ધયબ્ધિ ધર્મશિક્ષાને, ગ્રહી શોભા લો સાચી. ૯ ૐ શાન્તિઃ શાન્તિઃ શાનિત . ૨ ફિL; રાવળને જ ઘણા કાલે થતું મોટું, ઘણું ધીમે વધીને રે, અનુક્રમ ઉન્નતિમા, વધીને પુષ્ટ બહુ થાતું. ફળે લાવી સકળ ડાળે, મનહર રાયણે શોભે; ફળે લાવી નમી નીચી, શીખાવે નમ્રતાને તું. થએલાં પીત પાકીને, ગમે ત્યારાં ફળ જગને, શમાવે ભૂખ જીવોની, અહો આતિથ્ય તવ સારૂં. ૩ ખરે આદાર્ય વાયુથી, હલાવી ડાળ ડાળીઓ; નિમંત્રણ તું કરે સહુને, પધારી ફળ ગ્રહો મારાં. ૪ સમપી ફલ ભલાં લ્હારાં, હલાવી પાંદડાં પ્રેમે; ખુશી થાવે જ ઉપકારી, અહે તવ જીવવું સારૂં. ૫ હને જે લાકડીથી, અરે ઝુડે ફળોમાટે, ફળ આપે અરે હેને, અહે તવ સન્ત રીતિ એ. ૬ ઘણું વર્ષ ઘણુ ઠંડી, ઘણે તાપ જ સહે શાશ્વત; તથાપિ તું અડગ રહીને, બજાવે ફર્જ પિતાની. ૭ રહી લીલું કરે લીલું, જગને સ્વાર્પણે પષી; અહો તવ ધન્ય છે કાયા, અહો તવ ધન્ય છે જીવ્યું. ૮ ભલે વિશ્રામ દે સહુને, રહી ઉભું સદા શેભે, For Private And Personal Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૬ ભજનપદ્ય સંગ્રહ, નિવૃત્તિ ચગીની પેઠે, કરીને ચામડી કાઠી. અમારી જન્મભૂમિના, પ્રદેશમાં સદા ઉગે, અમારી ધન્ય છે ભૂમિ, અહે તવ બીજને રક્ષે. ૧૦ અમારા આતમવત્ વ્હાલા, અમારાં ભવ્ય વૃક્ષે છે; બુદ્ધચબ્ધિદ્રવ્યને ભાવે, કર્યું વર્ણન અપેક્ષાએ. ૧૧ +વિહાર. આજે સૂર્યોદય થતાં, પાનસર થકી વિહાર ચાર સાધુ સાથે કર્યો, સૈઢવલક્ષી સાર. ગૃહસ્થશિષ્ય ચારે સાથ, મનમાં જપતા જિનવરનાથ, વિહારમાં અવલોકયું જેહ, દૃશ્યભાવ વર્ણવશું તેહ. ૨ જતાં વાટમાં વરખડે એક આ, અહો આમ્ર સરખે ભલે ઉચ્ચ ભાવે; ઘણા વરખડા વાડમાંહી સુહાતા, થયા લીંબડા પંથમાં ખૂબ માતા. - ૩ ધીમી ધીમી પવન લહરી, મન્દ તે આવતી'તી, ભેટી ભેટી સકળતનને, દૂર તે તે જતી'તી; દેખી દડે ચપલ હરણાં, ખેડુત ક્ષેત્ર શોધે, ક્ષેત્રે વાડ દઢ અતિ કરી, ઢેર પન્થ રૂધે. ઉંચાં ઘાડાં શુભવટતણાં, વૃન્દ દેખ્યાં મઝાનાં, પંખી બેઠાં કલરવ કરે, બેલતાં રહે નાના: દેખી દેખી પથિકજનને, ડાળ પણે હલાવે, આવો પાસે હૃદયગત એ, મનભાવે જણાવે. કેયેલ કરે ટહુકાર આંબાડાળ પર બેસી ખરે, પ્રેમી વિયેગી જીવનને એ હૃદયનું કંઈ ઉચ્ચરે; અન્તવિયોગે જે બળે તે કોકિલા જેવા અરે, મીઠા મનોહર શબ્દને તે સાંભળી દિલ ઉછળે. For Private And Personal Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ભય ત્રસ્ત સસલાં નાસતાં પાછું જુવે ઉભાં રહી, સુકુમાલતા પ્રેમાળતા વર્ણાય ના વચને કહી રાયણ ફલેથી રાયણે ભી રહી વગડાવિષે, રખવાળ ફળને વીંણતા ઉપકાર કરતી એ દિસે. દૃશ્યો નિહાળ્યાં એહવાં, કુદ્રત શોભા છેક; સૈઢવ ગ્રામ પ્રવેશીને, વાસ કર્યો દિન એક. જ્ઞાનાદિક ચર્ચાવડે, મહાદેવમાં વાસ; કરી લોક બેધ્યા ઘણા, પ્રગટયે ચિત્તોલ્હાસ. ૐ શાન્તિઃ ૨ Bre सुमतिनुं आत्मस्वामी प्रति आमंत्रण પધારો પ્રેમના ભૂખ્યા પધારો પ્રેમના તરસ્યા પધારે પ્રેમના રસિયા, કર્યું સ્વાપણું હુને સઘળું. પધારે પ્રેમલગનીએ, પધારે મરજીવા થઈને; પધારે નામ ભૂલીને, પધારે રૂપ ભૂલીને. પધારે પ્રેમના દેવા, ત્યજી મિથ્યા જગત્ સઘળું; સતીના જીવતા શબ્દ, પધારો આત્મઘર મધ્યે. સહી દુખે સકળ પ્રેમ, મરીને જીવતા થાવા; પધારે મરજીવા થઈને, ત્યજીને વૅન માયાની. ભલા બૂરા અભિપ્રાય, જગના સહુ ત્યજી દઈને; સજીવન થઈ પધાર્યાથી, ચિદાનન્દી થશે નક્કી. સજીવનતા થશે નક્કી, પધાર્યાથી હૃદય માને; અહંન્દુ ભેદના ભડકા, સમાવી ઘો પધારી અહીં. બની તન્મય સદા સુખમાં, અભેદી મેળમાં રહેવું; બુદ્ધયક્કિ ધર્મ દષ્ટિએ, પધારે ઘરવિષે પ્રેમી. For Private And Personal Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir N૩૮ ભજનપદ્ય સંગ્રહ. Oप्रियतमआत्म प्रति चेतनाना उद्गारो १ પ્રીતમ તવ પ્રીતિ લાગી રે, બીજું કશુંન સુહાય. પ્રીતમ. ખાવું પીવું ના ગમે રે, કરવી ગમે નહિ વાત, ઉંઘ ન આવે આંખમાંરે, ગમે દિવસ નહીં રાત. પ્રીતમ. ૧ મૃતક સમા અજ્ઞાનીએ રે, ગમે ન જેવું દૃશ્ય; હરવું ફરવું ના ગમે રે, સમ સહુ સ્પશ્યોસ્પશ્ય. પ્રીતમ. ૨ કુદ્રતની શોભા સહુ રે, ગમે નહીં તલભાર; મેળ વિનાના લોકથી, નહિ આનન્દ લગાર. પ્રીતમ. ૩ પ્રેમ વિના રસ નહિ પડે રે, પ્રેમ વિના ન સંબંધ; પ્રેમ વિના શું દેખવું રે, પ્રેમ વિના જન અ. પ્રીતમ. ૪ - પ્રેમાદધિમાં અવતરી રે, મરજી થઈ જાય; તે તુજને પામે સહી રે, બીજા જન વા ખાય. પ્રીતમ, ૫ શુદ્ધ પ્રેમની જ્યોતિમાં રે, બળી ભસ્મ જે થાય; સહજાનન્દી તે બને રે, મરજી તે ગણાય. પ્રીતમ. ૬ પ્રીતિ રીતિને નિર્વહી રે, કર આન્તર્ મેળ; બુદ્ધિસાગર મેળથી રે, આનન્દઘનની સહેલ. પ્રીતમ. ૭ dઉલ आत्मानी सुमति प्रिया प्रति उक्ति. પ્રીત લાગી તારી પ્યારી રે, સુજે ન બીજુ જગત સહુ જોઈ લીધું રે, હવે કયાં રીઝુંપ્યારી. વિષયની લાગે વાતે, ગધેડાની જેવી લા; કશું ન તુજ વિણ હતો રે.. સુજે-પ્યારી. ૧ નામરૂપ પરપિટા, રાગ તેના સહુ બેટા, સમજાણુ સહુ છેટા રે- -પ્યારી. ૨ પ્રિયા પ્રાણ પ્યારી હાલી, ચિદાનન્દ લટકાળી, સાચી એક તજ ભાળી રે. સુજે-પ્યારી. ૩ For Private And Personal Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૫૩૮ ચિત્ત મમ ચારી લીધું, કામણ શું? એવું કીધું ગમે ન કાંઈ લીધું દીધું છે. સુજે-પ્યારી. ૪ નિજીવથકી ન્યારી, સાચી એક તવ યારી, તવ રૂપ બલિહારી રે. સુજે-પ્યારી. ૫ આપી છવ જીવાડે, પાડે ન રાશી ખાડે, જગાડીને હાડોહાડે રે. સુજે-પ્યારી. ૬ તુજ પર જાઉં વારી, હું તું ભેદ ભૂલ્યા ભારી; લાગી તન્મય તારી રે. સુજેચ્ચારી. ૭ પરાણે ના પ્રેમ થાવે, એ પ્રેમ નહીં આવે પ્રેમસુખ પ્રગટાવે રે. સુજે-પ્યારી. ૮ દુનિયાની રીઝ ત્યાગી, લગની હારી જ લાગી; બુદ્ધિસાગર કથે જાગી રે. સુજે-ગારી. ૯ ॐ शांतिः३ Detaછ શું ? ૨૭ વિચાર ના પ્રબોધ્યું શું? સમજતો ના કહ્યું હૈયે, સુણાવે શું વળે તેને રૂચે ના તત્વ તેને જે મરી ફાટી જવું કાર્યો, કરીને અન્યનાં યત્ન, થતી કિસ્મત નહીં તેની, મરી ફીટી જવાથી શું ? હૃદયથી ચાહવું જેને, સમર્પણની પ્રવૃત્તિથી નહીં તે ચાહને જાણે, વળે તે ચાહનાથી શું? હૃદયનાં દર્દ ના જાણે, હૃદયમાં પૂર્ણ ના પેસે; હદયને ના ચહે પ્રેમ, વળે શું ? મિત્ર એ કરતાં. મળે ના મેળ જ્યાં મનથી, નથી જ્યાં મેળની કિસ્મત, પરસ્પર ઐક્ય ના મનનું, વળે શું ? મેળ કરવાથી. હૃદયથી ના થતી વાતે, રહે જ્યાં ભેદ વાતમાં પડે ના વાતમાં જ્યાં રસ, વળે શું ? વાત કરવાથી. For Private And Personal Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૬ ભજનપદ્ય સંગ્રહ, મળે ના આંખથી આંખ, હૃદયથી ના હૃદય મળતું; વહે છે ઝેર મનમાંહી, કરે વંદન વળે શું? ત્યાં. થતાં ના ચિત્ત જ્યાં ભેગાં થતો ના પ્રેમ જ્યાં ભેગ; કળાથી ભિન્નતા ધારી, વળે ભેગું થવાથી શું ? મળે ના સ્નેહનો છાંટે, પધારે પ્રાણથી પ્યારા પધારે એમ કહેવાથી, વળે શું? ચિત્તમાં જાણે. હૃદયરસ જ્યાં નથી વહેતા, હૃદયથી બેલવાનું ના જ્યાં; નહીં ખૂલે હૃદય સહેજે, વળે શું? બોલવાથી ત્યાં. સળગતી દુઃખની હેળી, કદી ના શક્તિ સ્વપ્નામાં અધ:પાત જ થતો દેશે, અહો એ જીવવાથી શું? શિખામણ ચિત્તમાં ધારી, કરે જે સ્વતિ સાચી, બુદ્ધ બ્ધિ ધર્મદષ્ટિએ, ખરૂં સાફલ્ય જીવનનું. ૧૧ ૧૨ शुधचेतना योगिनीना आत्मस्वामिशोधना उद्गार. યોગિની બનીને ઢંઢું, જ્યાં ત્યાં મુજ સ્વામી, દેશદેશ ફરી જોઉં, આતમ ગુણરામી. યોગિની. કુરાણુ પુરાણ શોધ્યાં, આગમ વેદ ભારી; બાઈબલ ઇઝલ શેઠાં, મળે ન વિહારી. ગિની. ૧ દરિયા પહાડે શેધી, થાકી ગુફાઓ મઝારી; નદીઓ શોધીને થાકી, પ્રિયને ઉચ્ચારી. ગિની. ૨ નિદ્રા નહીં આખે આવે, ચિત્ત દુઃખ ભારી; પ્રિયની આશાએ ઝૂરી, શુદ્ધ બુદ્ધ હારી. ગિની. ૩ પ્રિયતમ વિના ચેન, પડે ન જારી, પંડિતને પુછે પહોંચ્યું, જોયા ન લગારી. યોગિની. ૪ જાતે જેણે દેખ્યા નહિં, કયાંથી તે બતાવે, પિથાં થોથાં ભણી નાદે, ભૂલેલા ભૂલાવે. યોગિની. ૫ પ્રેમના તારેએ મૂકયા, સર્વત્ર સંદેશા For Private And Personal Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૧ - - - - - વિરહાગ્નિ ચિતાની મધે, બળવાના સંદેશા. ગિની. ૬ દેહના તંબુરે ગાવું, સુરતા જગાવું; સેડહં ડહં રટી સ્વામી, ધ્યાને ઉંઘી જાવું. યોગિની. ૭ ઉંઘી જાતાં ઉંઘમાંહી, પ્રિયતમ દીઠા; નામરૂપ થકી ન્યારા, ચિદાનન્દ મીઠા. યોગિની. ૮. ઉઠી જાગી જોયું ત્યારે, કાંઈ ના જણાયું; જગમાં ન માવે એવું, સુખ ઘેન છાયું. યોગિની. ૯ પ્રિયતમ વિનાની પ્રિયા, જીવતી મરેલી, ત્રિવિધ તાપે સદા તે, જીવતી બળેલી. ગિની. ૧૦ નામ રૂપથકી ભિન્ન, જાગૃતિએ જાગી, બુદ્ધિસાગર પ્રભુ ભેટી, પ્રેમે પાય લાગી; ચોગિની બનીને, વ્યાપ્રિયતમ સ્વામી. ૐ શાન્તિઃ ૨ ॥ शुद्धचेतना सतीनी आत्मस्वामी प्रति उक्ति ॥ સતી વિના શેભે નહીં, પ્રિયતમ કયારે રે, સતી વિના સત્તા દેશ, રાજ્ય ધન હારે રે. સતી વિના. સતી વિના શાણપણું, કેણુ બતલાવે રે, પર ઘર વાટે ખાટે, શોભા સહુ જાવે રે, સતી વિના. ૧ સીતા વિના રામ જેવા, જ્ઞાન વિના જ્ઞાની રે, નાક વિના મુખ જેવું, સત્કાર છત માની રે. સતી વિના. ૨ પ્રગટે વીર ન સતી વિના ક્યાં, સ્વતંત્રતા ના દેશે રે, સતીતણા સત્કાર નહીં જ્યાં, ત્યાં દિન જાવે કલેશે રે. સતી વિના. ૩ ભટકવાની ટેવ ત્યજીને, નિજઘરમાંહિ આવે રે, પત્નીવ્રત ધારી પ્રેમ, ત્યે જીવનને લ્હાવે રે. સતી વિના. ૪ હડકાયા કુતરાની પેઠે, થાય ન લેંગે સારું રે, સાન્નિપાતિક વૃત્તિ ધરતાં, જીવન થાય નઠારૂં રે. સતી વિના. ૫ For Private And Personal Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર ભજનપદ્ય સંગ્રહ. પતિ વિના પ્રાણ જાવે, સતીના ક્ષણમાંહી રે; પત્ની વિના જ્યાં ત્યાં જાતાં, હૅરાન ઠામે કાંહી રે. સતી વિના. ૬ ચતુર સાને સમજે સહેજે, વાજા શુ વગડાવુ રે; બુદ્ધિસાગર પ્રિય પ્રભુ, ઝાઝું શું ? સમજાવું રે. સતી વિના. ॐ शान्ति ३. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir નામું આયુ માં ગાઢે ? ” અરે તવ શીર્ષ પર જો, રહી છે બહુ તપાસી જો; પ્રમાદે ભાન તવ ભૂલી, નકામુ આયુ કયાં ગાળે ? અમૂલ્ય જ જે વખત વીતે, અરે તે નાવતા પાછા; નકામી વાત ચિન્તામાં, નકામુ આપ્યુ કાં ગાળે નથી કિસ્મત મનુભવની, અરે હું ચિત્તમાં જાણી; નહીં તા હાય સમજીને, નકામુ આપ્યુ કયાં ગાળે ? કરી ના ધર્મની સેવા, કરી ના દેશની સેવા; કરી ના વિશ્વની સેવા, નકામુ આપ્યુ કયાં ગાળે ? કરી ના સદ્દગુસેવા, કરી ના શાસ્રની સેવા; કરી પ્રગતિ નહીં સારી, નકામુ આપ્યુ કયાં ગાળે ? પડી પરતંત્રતા ખેડી, કરે છે રાગ વ્યસનાથી; અરે આવી બન્યું મૂર્ખા, નકામુ આયુ કયાં ગાળે ? અરે તુ કાણુ છે ત્હારૂં ? જગતમાં સ્થાન કયાં ત્હારૂં? કર્યું શું ? તે વિચારી જો, નકામું આયુ કયાં ગાળે? ઉપગ્રહ તે જગત્ના બહુ, ગ્રહ્યા પાછા પુન: દેવા; ખજાવી જ શી શી વ્હે, નકામુ આપ્યુ કયાં ગાળે ? વન્યુ શું ? લક્ષ્મી સત્તાથી, વન્યુ શુ ગાડી લાડીથી; અરે પરમા કૃત્યે વણુ, નકામું આયુ કયાં ગાળે ? વળ્યું શું ? માજ શાખે રે, ધુમાડા લક્ષ્મીના કરતાં; ઉઘાડી આંખ જો માપુ, નકામું આયુ કયાં ગાળે ? ૧૦ For Private And Personal Use Only .. ૫ . ટ્ ઊં Page #683 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. અરે તવ ઉન્નતિ માટે, મળી છે સવ સામગ્રી, અરે તેને ત્યજી દઈને, નકામુ આયુ કયાં ગાળે ? અરે ધિક્કાર છે તુજને, હજી પણ ના હૃદય ચેતે; વિવેકે દેખ અન્તમાં, નકામુ આપ્યુ કયાં ગાળે ? કરી ક્રીડા હસ્યા ખેલ્યા, અરે ખાધું અને પી; અરે તેથી વળે ના કઇ, નકામુ આયુ કયાં ગાળે ? હજી પણ હાથમાં બાજી, ભલાઇનાં કરો કાર્યાં; વિચારી દેખ પોતાને, નકામુ આયુ કયાં ગાળે ? અરે જો હાડાહાડામાં, અસર જો ના હૅને થઇ તે; ખરેખર મૂઢ તુ આપુ, નકામુ આપ્યુ કયાં ગાળે ? વગાડી ઢાલ શુ કહેવુ, ઉઠી કર કાર્ય પોતાનાં; બુદ્ધગ્ધિ જાગીને ચેતન, કરી લે જીંદગી સી. For Private And Personal Use Only ૫૪૩ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ शुद्धचेतनाना परमात्मपति प्रति मेलोद्वार. વિરહ જરા ન ખમાય, મળે મારા વ્હાલા સ્વામી રે કાર્તિક માસ કબ્જે વહ્યા રે, જોઇ તમારી વાટ; ઝુરી ઝરૂખે જોવતાં રે, વળ્યા જ દુ:ખના દાટ. ધીમા વાચે વાયરા રે, માગશર માસ મઝા વિરહ વ્યથા વ્યાપે ઘણી રે, જાણે શુ મૂઢ ગમાર પાષે પ્રીત વધારીને રે, પ્રીતમ આવા પાસ; શીત હુવા હૈયુ હળે રે, નાખે મુખ નિ:શ્વાસ. માથે મારા મનતણું રે, દર્દ કથ્યુ નવ જાય; પ્રીતમ પાસ વસ્યા વિના રે, નહિ એક ક્ષણ જીવાય. ફાલ્ગુન ફાગ ગવાયને રે, હાળી જગમાં થાય; ફ્રાગનાગ ડંખે ઘણુ રે, મનમાં હોળી જ લાય. કુકડુ કાયલ ટહૂકતી હૈ, બેસી આંબા ડાળ; કાળી જવાલિની સમ ખની રે, મળી વલી ના જ્વાલ મળેા. ૬ મળા. ૩ મળા. ૪ મળેા. પ મળેા. ૧ મળેા. ૨ Page #684 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્મ સંગ્રહ. ૫૪ મળા. ૧૦ મળેા. ૧૧ સળેા. ૧૨ ચૈત્ર માસમાં ચિ-તના રે, વિવિધ થાતા ચાર; પ્રિય પતિ વણુ ચિત્તમાં રે, આવે મૃત્યુ વિચાર. વસંત હૈયડુ' વ્હેરતા રે, જીવનમાં શે। માલ; તન મન તાપે બહુ તપે રે, કૃપા કરે ના કાળ. વૈશાખે મન વાતડી રે, કરવી કેાની સાથ; વા પિગળે વાતથી રે, જરા વિચારા નાથ. જેઠે જગદીશ્વર જરા રે, ખરા કરેા મન ખ્યાલ, ચાતક મેઘથી મન ખુશી રે, મટે જગત્ની વાલ. નટ્ટીએ વ્હેતી જોરથી રે, આષાઢે ઘનઘાર; આશ ફ્ળે ઘર જન રે રે, મુજ મન શામકાર. શ્રાવણુ સરવર મેહુલા રે, પૃથ્વી લીલા વેષ; આંખે સરવર મેહુલા રે, પ્રિય વસા પરદેશ. ઘન ગાજ્યા વણુ ભાદ્રવા રે, ભારે જગ કહેવાય; પતિના ગાજ્યા વણુ અરેરે, નારે બાકી હાય. આંખે ભાદ્રવ સરવડાં રે, ચિત્ત નદી દુઃખ નીર; ભદ્ર કરી પ્રિયતમ પ્રભુ રે, રહે ન ક્ષણ હવે ધીર. આશ્વિન આશા મન ઘણી રે, પાક્યા ખેતર પાક; ઉગ્યેા આકાશે ચદ્રમા રે, માળી કરે મન ખાખ. સખી ગરમા ગાવતી રે, પ્રગટાવી મન જ્યાર; વ્હાલા વધુ હૈડા વિષે રે, પ્રગટે છે અંગાર તાઢ તાપ વર્ષા તણાં રે, દુ:ખ સહ્યાં સહુ જાય; પશુ તવ વિરહના દુ:ખથી રે, જીવ્યું જરા ન જીવાય. મળેા. ૧૭ ક્ષણું ન ખમાતા વિરહથી રે, જાવે મારે માસ; ખમાય કેમે એ અરેરે, શી જીવ્યાની આશ. મળા. ૧૩ મળેા. ૧૪ મળા. ૧૫ મળેા. ૧૬ મળેા. ૧૮ વિષય વને કયાં ભટકતા હૈ, ભરમાયા જગનાથ; આંખે મેલ્હી (મૂકી) ખાવળે રે, કેમ ભરો અરે ખાય. મળે. ૧૯ નામ રૂપની વૃત્તિયા રે, ભૂલાવે નિજ ભાન; દે નહીં આવવા નિજ ઘરે રે, હાર્યો સત્તા ધન માન. મળેા. ૨૦ For Private And Personal Use Only સળા. ૭ મળેા. ૮ મળે. ૯ Page #685 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯ ભાગ આઠમે, મળેા. ૨૨ હૃદયતણી વાતા ભલી રે, કરૂં હું કેાની સાથ; વાત વિસામે વિશ્વમાં રે, તવ વણ નહિ કાઇ નાથ. મળેા. ૨૧ જીવ મળે જો જીવથી રે. ત્યારે સુખ ભરપૂર; વચ્ચે જો ખીન્નુ રહે રે, તા સુખ નાસે . હું તું દ્વિધા ભાવ ના રહે હૈ, મળતાં નાથ હજૂર; આનન્દ રસના તાનમાં રે, થાઉં સદા ચકચૂર, તવ વણુ દુષ્ટા ઉપદ્રવે રે, કુ કે વિષની વાલ તવ ધ્યાને રહું જીવતી રે, વ્યાપે ન વિષ વિકરાલ પ્રીત રીત તવ વણુ કદી રે, કરી ન બીજે જાય; મળા. ૨૩ મળેા. ૨૪ મળેા. ૨૬ તવ વણ સૂનું જગ સહુ રે, ખીન્નુ કશું? ન જણાય. મળે. ૨૫ અરજી સૂર્ણા મમ આત્મની રે, આવા કહું સમ ખાય; તવ સ ંગે રગે સદા રે, યાવન સફળ થાય. પુરૂષ નામ ધરાવીને રે, હવે ન કરા વાર; સેાળ શ્રૃંગાર સજી કરી રે, ભેટવા થઉં તૈયાર. નર નારીનુ જોડલું રે, સાથે રહી લહે શ; દ્વૈતભાવ જો મન ધરે રે, ખાંધે કુમતિએ ક એકયભાવ અદ્વૈતના રે, મેળે મળશેા નાથ; દ્વૈતભાવના ભૂલીને રે, શુદ્ધ પ્રેમે રહેા સાથ. ઉપશમાદિક ભાવથી રે, ધરી ધર્મ શ્રૃંગાર; કેવળજ્ઞાનની ભૂમિમાં રે, મળતાં જયજયકાર. કુદ્રતના એ કાયદો રે, મળતી ધાતાધાત; જાતે જાત મળે ખરે રે, તવ મમ એક જ જાત. અન્તર્ એ નિશ્ચય થતા રે, મળતાં હવે ન વાર; બુદ્ધિસાગર અનુભવે રે, આનન્દ ઝાંખી અપાર. ॐ शान्तिः ३ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૫૪૫ મળેા. ૨૭ મળેા. ૨૮ મળેા. ૨૯ મળા. ૩૦ મળેા. ૩૧ મળા, ૩૨ Page #686 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, @ रात्रि देवी અહાહ રાત્રિ દેવી રે, તવ ગુણ અપરંપાર. અહાહા. કાળો સાથું ઓઢીને રે, કરતી વિશ્વ વિહાર તારાના આભૂષણે રે, ચંદ્ર વદન જયકાર. અહાઅહે. ૧ દન્તપંકિત નક્ષત્રની રે, ઉજજવલ હાસ્ય સુહાય; ધૂમકેતુ અંબેડલું રે, ફેરવતી જ જણાય. અહાઅહે. ૨ સ્નાન કરી સાગર વિષે રે, નીતરતી લહે શોભ; પર્વતપર ચઢીને રમે રે, કેથી ન પામે છે. રહા. ૩ લાંબી પહોળી કેટલી રે, કેઈ ન પામે પાર; તવ ખેળે સર્વે જી રે, ઉંઘી લહે બલ સાર. અહાઅહે. ૪ દેઈ સજીવન શકિતને, પષતી જગજીવ; ઉઠી છો જાગીને રે, થાતા વિવમાં શિવ. અહાઅો. ૫ નિદ્રાશીશી સુંઘાડીને રે, ડૉકટર પેઠે બેશ; વહાડકામ કરે વિવનું રે, ટાળે જીના કલેશ. અહાઅહે. ૬ જગદુદ્ધારક યોગીઓ રે, તીર્થકર મહાવીર; જન્મ તેઓને આપતી રે, પયગંબર મહાવીર. અહાહા. ૭ ઉત્પાદક સહુ શકિતનાં, બીજેને ધરનાર; યેગીએ તવ સંગથી રે, આનન્દ લે નિર્ધાર. અહાઅહે. ૮ મહાકાલી મહાગિની રે, ભદ્રકાલી અવતાર; શ્રમ દુઃખ હરણી જયકરી રે, જીવન મંત્રાધાર. અહાઅહે. ૯ નાળાં નદી સાગર તટે રે, તવ શોભા છે એર; તવ શરણું સહુ જીવને રે, કાનું ન ચાલે છે. અહાઅહે. ૧૦ તવ કુદ્રત વર્ણન કરે રે, કદી ન આવે પાર; બુદ્ધિસાગર આત્મમાં રે, યષ્ઠિ સમષ્ઠિ સાર. અડાઅહે. ૧૧ For Private And Personal Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ॥ धर्मराज्य भाषा समाजपर अति क्रिया कायदाआथी દાનિ નારા. ॥ પડે જ્યાં મહુ ક્રિયાઓના, ખરેખર કાયદાએ ત્યાં; થતી સ્વાત ંત્ર્યની હાનિ, વધે ના ધર્મ તે નક્કી. અને સ્વાતંત્ર્ય નિરોધક, ક્રિયાઓ સૂક્ષ્મ તે ધમે; રહે ના જ્ઞાનીએ સાચા, મરે છે ધર્મ તે અન્તે. યદા ગીવીંગુ ભાષાપર, પડ્યા હુદ મ્હાર બહુ નિયમે, તદા તે જીવતી ના રહી, વિચારા ધર્મમાં એવુ. ગુણાવણ બહુ ક્રિયાઓથી, થતી ના ઉન્નતિ કેાની; કુવામાંહિ કબુતરવત્, ક્રિયાએથી તથા હાનિ, ખરી સ્વતંત્રતારાધક, ખરી પ્રગતિવિાધક જે; અનિચ્છક મહુ ક્રિયાએ તે, ખરેખર ધર્મ નાશક છે. વિના ઉપયાગની જે જે, પ્રવૃત્તિયા ક્રિયાઓની; નથી તેથી ખરી પ્રગતિ, અહા નિજ યોગ્યતા વણ તે. ઘણા હદ હાર આચારા, વડે ના ધર્મની પ્રગતિ; અતિક્રમ કાયદાઓથી; થતી ના રાષ્ટ્રની પ્રગતિ. ઘણા જ્યાં કાયદાએ છે, ખરે હુદ મ્હાર ત્યાં હાનિ; થતી પ્રગતિ અરે અટકે, ટળે સ્વાતંત્ર્ય સહુ જનતું. ક્રિયાએ કાયદાઓ બહુ, અતિ હદ મ્હાર ના સારા; જુવા જગમાં અહા જ્યાંત્યાં, વિચારીને વિચારો એ. નહીં સ્વાત્માન્નતિ રાધક, ક્રિયાઓ ધર્મની સારી; ખરી સ્વાત્માન્નતિકારક, ક્રિયાઓ ધર્મની કરવી. પ્રતિ વ્યક્તિ ક્રિયા જુદી, ખરા સ્વાનુભવે જાણ્ણા; બુદ્ધગ્ધિ ધર્મની પ્રગતિ, થતી ઝટ સ્વાધિકારે હા. ૐ શાન્તિઃ રૈ. For Private And Personal Use Only ૫૪૭ 3 ヒ ૧૦ ૧૧ Page #688 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૪૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. “ વહી પરતંત્રતા પૂરી ’ ખરૂ સ્વાતંત્ર્ય હરનારી, કરાડા દુ:ખ કરનારી; પરાશાનું જીવન ધારી, ખળી પરતંત્રતા ભૂરી. જીવતાં કેદખાનુ એ, ખુશી કરવા ઘણાઓને; પરેચ્છાએ ક્રિયા કરવી, ખળી પરતંત્રતા પૂરી. વિચાર વેચીને સારા, પરાઇ હાજીમાં જી હા; કરાતુ જે થકી એવી, ખળી પરતંત્રતા ભૂરી. નમે દુનિયા તથાપિ શું ? સ્તવે દુનિયા તથાપિ શું ? પરાજ્ઞા શીર્ષ ધરનારી, ખળી પરતંત્રતા ભૂરી. મનેાહર પાંજરે કયારે, રૂચે ના સિંહને રહેવુ; ગુણા જાતા ઘસાઇ બહુ, ખળી પરત ંત્રતા ભૂરી. ગમે ના અન્યને તાએ, અરે રહેવુ ગુણા વેચી; વર મૃત્યુ પરંતુ તે, ખળી પરત ંત્રતા પૂરી. વિચારા અન્યના જે જે, તથા જે અન્ય આચાર; રૂચે ના હોય આદરવા, મળી પરતંત્રતા પૂરી. નિજેચ્છાથી ચલાતુ ના, નિજેચ્છાથી કરાતુ ના; નિજેચ્છાવત્ વદાતુ ના, મળી પરતંત્રતા ભૂરી. રૂચે ના ત્યાં પડયા રહેવુ, રૂચે ના તે ક્રિયા કરવી; જીવતાં કર્મથી નક્કી, ખળી પરતંત્રતા પૂરી. જવાનું ન ગમે જ્યાં ત્યાં, થતુ વેચાણુ જ્યાં નિજનું; નચાવ્યા નાચવું પરના, મળી પરતંત્રતા પૂરી. નિહાળી અન્યના સ્હામુ, રહી જ્યાં જીવવું જગમાં; નથી એ જીવવું ગમતું, ખળી પરતંત્રતા પૂરી. મળે પરતંત્રતા પાપે, ટળે પરતંત્રતા પુછ્યું; બુદ્ધગ્ધિ ધમ કૃત્યોથી, મળે સ્વાતંત્ર્ય જગમાંહી. ૧૨ For Private And Personal Use Only 19 ૧૧ Page #689 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ક મો ના મનો ધંધો. બની માગણ ધરી આશા, પરાયા બારણે જાવું; નથી કે નીચ તે સમ કંઈ, ભલે ના ભીખને ધંધો. કરી નીચું અરે મુખડું, મને કંઈ દે અરે કહેવું; ગુલામી વૃત્તિથી પણ એ, ભલા ના ભીખને ધધ. નહીં જ્યાં ભાવ ત્યાં જઈને, ધરીને શ્વાનવત્ આશા, ગરીબાઈ જણાવાની, ભલે ના ભીખને ધંધે. સહી મહેણાં અને ટાણાં, સહી અપમાનને શબ્દો; ખરેખર પેટને ભરવું, ભલો ના ભીખને ધંધો. ઘરેઘર માગવું ખાટું, હળાહળ ઝેરના જેવું. છવંતાં જીવવું શું તે, ભલો ના ભીખને ધંધે. પરાયું મુખ અવલોકી, સદા ધરવી જીવન આશા બન્યું એ જીવવું જગમાં, ભલે ના ભીખને ધંધો. કરી ના તે કરી જશે, જગતમાં કરી બૂરી; અહો તેથી ધણે બૂરો, ભલે ના ભીખને ધંધે. સદા પરતંત્રતા રહેતી, ઠરે ના ઠામ મન કયારે દબાઈ નિત્ય રહેવાનું, ભલે ના ભીખને ધંધે. કદાપિ છાતી ઠોકીને, ખરું કહેવાય ના કેને, રહે સ્વાતંત્ર્ય ના સાચું, ભલો ના ભીખને ધ છે. બનીને ભીખથી નીચા, પરાયે માલ ખાઈને બની શું? છાકીને વદવું, ભલે ના ભીખને ધધો. થત કંપિત સ્વર જ વદતાં, પડે છે પગ અરે પાછા; નિજાત્માને રૂચે ન એ, ભલો ના ભીખને ધંધે. વિના હક્ક અન્યનું ખાવું, ખરેખર એ નહીં સારું; વિચારો ભિક્ષુક મનમાં, ભલે ના ભીખનો ધંધે. કરી ઉદ્યમ ગમે તે, સદા આજીવિકા કરવી; બુદ્ધયબ્ધિ નીતિવૃત્તિથી, સદા જીગ્યું ભલું જગમાં. For Private And Personal Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૩ * मालतीनी भ्रमर प्रति श्लेषोक्ति. માલતી-કાળો કાળો જગત કથતું તે નહીં લેશ બેટું, સંતોષી તું નહિ નહિ જરા નામ હારું શું મહેતું; ઠામે ઠામે ભ્રમણ કરતે એક ઠામે ન બેસે, ગુંગું ગુંજે સવર નહિ ભલે આયુ ગાળીશ કલેશે. જા તું દરે હઠ હઠ અરે આવ ના મૂર્ણ પાસે, ટેકી નેકી નહિ નહિ જરા જાય જ્યાં ત્યાંજ વાસે, તું ના કેન પ્રિયતમ અરે સ્વાર્થમાં રક્ત પાજી, હારા જેવા નયન નિરખી હું મરું ચિત્ત લાજી. લજજા નેવે કુલવટ તજી અન્યની પાસ જતાં, લજ્જા ના પરવશ થઈ અન્યનું એઠું ખાતાં; કાળે પીળો બહુ પદ ધરે લકથી નવ લાજે, હા હા હૃારી અકલ ઘટના જાય જ્યાં ત્યાંજ ગાજે. ફેર્ ફ લ્હારા નયન મુખને પ્રેમની ટેક ઠંડી, બેલી બોલે ઝટ ફરી ગયે નેક છડી કુબંડી, હા હા હું જે હૃદય મુખથી જે કરતી પ્રતિજ્ઞા. ઠંડી હેને પરવશ થયો કેમ જાણે ન સુજ્ઞા. વલિયે જે ચતુર ગમાં પ્રેમ શુને નિહાળે, ના વિશ્વાસી તવ મનતણું પૂર્ણ ધિક્કારી ભાળે હોયે નાવે અકલ તુજને કયાં હજી તું ભમે છે; ત્યાગી મીઠું પરવશ થઈ એઠું ક્યાં તું જમે છે. માટે થાવે નહિ નહિ કદી વલ્લિની હાય લીધે, મેટે થાવે નહિ જગ કદી પત્નીને દુઃખ દીધે: મુંજી જેઓ પરવશ થયા તેહની ના પ્રતિષ્ઠા, દુ:ખી અન્ને જગ બહુ થયા આંખથી કેક દીઠા. વેલીઓ જે જગ બહુ અરે પાસ તેની ન જા, સાચી શિક્ષા હૃદય સમજી ભ્રાન્તિને ઝંડી આવે, For Private And Personal Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૫૫૧ નન + + = *** . પામે તેથી જગ જશ ઘણે કીતિને સુપ્રતિષ્ઠા, બુદ્ધચબ્ધિ સત્પથગતિ કરે પત્નીને સ્વામી મીઠા. રવાપર તથા સ્ત્રાવો. ૭, તમારી ઉન્નતિ કરવા, પ્રભુને બારણે જાવા; કર્યો પાપો સકળ હરવા, ગરીબ પર દયા લા. ૧ ગરીબોનાં ઘણું દુ:ખ, હયથી સ્વર્ગની પ્રાપ્તિ થતી એવું હદય જાણ, ગરીબેપર દયા લાવે, ૨ મળી લમી સફળ કરવા, મળી સત્તા સફળ કરવા; મળી વિદ્યા સફળ કરવા, ગરીબોપર દયા લાવે. મળે ના પૂછું ખાવાનું, કરે પોકાર દુખેથી; દયાવન્ત પ્રભુ ભકત ! ગરીબ પર દયા લા. ગરીબોની દયા કરવી, તમારે ધર્મ છે મેટે; કદી ના દુઃખી થાવાને, ગરીબેપર દયા લાવે. નિજત્માને થતી પીડા, ક્ષુધા ને રેગથી જેવી તથા સૌની વિચારીને, ગરીબ પર દયા લાવે, ગરીબની ખરી આશી:, ખરેખર ગીના જેવી; હદય એવું વિચારીને, ગરીબોપર દયા લા. ૭ ગરીબનું ભલું કરતાં, ગરીબાઈ કદી નાવે; મળે છે સાહાધ્ય દેવની, ગરીબ પર દયા લાવે. નકામાં ખર્ચ ત્યાગીને, અનન્તા દુઃખ હરવાને; અનનાં સુખ લેવાને, ગરીબેપર દયા લા. ૯ પરંપર મેક્ષ ફલ જાણી, હૃદયમાં ભાવ બહુ આણી; મહન્ત શેઠીયાઓ સે, ગરીબેપર દયા લાવા. ૧૦ શિખામણ સન્તની માની, ખરે પરમાર્થ મન આણું; બુદ્ધયધ્ધિ સિદ્ધિને માટે, ગરીબોપર દયા લાવે. ૧૧ ॐ शान्तिः ३ For Private And Personal Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપર ભજનપદ્ય સંગ્રહ. માયા ૪ ;િ મહા ધૂતારા માથા. .. માયા મહા ધૂતારી નારી, કરતી સર્વ વિશ્વ ખુવારી. માયાબ્રહ્માને મુંઝાવ્યા ભારી, દોડયા બની વિકારી; સરસ્વતીની પાસે વેગે, વિચિત્ર કામણગારી. માયા. ૧ મુંઝાયા વિષ્ણુ લક્ષમીથી, સાત્વિક ગુણ અવતારી; મહાદેવ ભિલડીથી મુંઝયા, લાજ રહી નહીં ધારી. માયા૨ અષ્ટસિદ્ધિના ધારક યેગી, વિણસે કામ વિચારી; તપસી લપસી જાતા ક્ષણમાં, ક્રોધાદિક સંસ્કારી. માયા૩ ભણ્યા ગણ્યામાં ભૂલ કરાવે, તપને તાલ બગાડે, જ્ઞાનીને ક્ષણમાં ગબડાવે,ગી પાય લગાડે. શાબ્દિક તાકિક પંડિત મેટા, સતી જતી લગોટા નાચ નચાવે વિશ્વ લગાવે, સૌથી કરતી છટા. માયા પ નગ્ન તપસ્વી બાવાઓને, શબ્દરૂપ ભરમાવે; ષડ્રદર્શનના પ્રવર્તકમાં, તાણુતાણી કરાવે. માયા. ૬ અવધૂત અથડાણા કેઈક, કલાવંત કૂટાણા; મહાજન રાજન સાજન મેટા, ભ્રમણાથી ભટકાણું. માયા. ૭ માયાના સામા જે પડતા, માયા વશ તે થાવે; અકળકળા માયા દેવીની, સમજ્યામાં ના આવે. માયા- ૮ સવજીમાં માયા વ્યાપી, માયાની મહાલીલા; માયાને પૂજે સહુ દુનિયા, બને સિદ્ધજન ઢીલા. માયા. ૯ માયા જ્ય કરે મહા દુર્લભ, જ્ઞાની મનમાં જાણે, કથની કરતાં કાંઈ વળે નહિ, રહેણું કેઈક આણે. માયા. ૧૦ માયાને જીતે તે યોગી, મળતી તેને સિદ્ધિ બુદ્ધિસાગર અનુભવયેગે, પરમાનન્દ પદ ત્રાદ્ધિ. માયા. ૧૧ For Private And Personal Use Only Page #693 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. પપ૩ જાણે રાષ્ટ્ર ના રીઝવી સદૂને. બુક શક્યા ના રીઝવી સહુને, અરે તીર્થકરો ત્રષિ; પરસ્પર માન્યતા ભેદે, શકું ના રીઝવી સહુને. પરસ્પર ભિન્નદષ્ટિએ, ગણાતું સત્ય બહુ ભેદી; ગણે જૂઠું પરસ્પરનું, શકું ના રીઝવી સહુને. અરે જે એકને ગમતું, નથી તે અન્યને ગમતું; પરસ્પર વૃત્તિના ભેદે, શકું ના રીઝવી સહુને. કશું સાપેક્ષ દષ્ટિએ, નથી તે જાણતા મૂઢ, પરસ્પર પક્ષની તાણે, શકું ના રીઝવી સહુને.. મતામતમાં પડી દુનિયા, ઘણું છે ધર્મના પળે; વિચારે ભેદ આચારે, શકું ના રીઝવી સહુને. મુસલમાને ગણે જુઠા, ખરેખર હિન્દુઓને તે; ગણે જૂઠાજ હિન્દિએ, અહા જગ મ્યુચછ કેને. ગણે છે પ્રીતિ જૂઠા, જગમાં અન્ય ધર્મોને, ગણે જ અન્યને, ખરેખર વિશ્વમાં જૂઠા. અરે વ્યવહારમાં એવું, જગતમાં સર્વ લોકેનું લડે છે માન્યતા ભેદે, શકું ના રીઝવી સહુને. મનુષ્યની પ્રવૃત્તિઓ, પરસ્પર ભેદવાળી છે; દિવાની દુનિયામાંહી, શકું ના રીઝવી સહુને. થયે ના એક માન્ય છે કે, જગતમાં સર્વને કયારેક પ્રભુમાં પણ કર્યા ભેદે, શકું ના રીઝવી સહુને. રૂચે ના તે જુવે છે, રૂચે તે સદ્દગુણો દેખે; રૂચે તેને જ તે મીઠું, શકું ના રીઝવી સહુને. ગમે તેવી જ બાબતમાં, પડે છે વિશ્વમાં ભેદ, ગમે ના તે પડે હામ, શકું ના રીઝવી સહુને. 190 For Private And Personal Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૪ ભજનપદ સંગ્રહ અનાદિથી થતું એવું, રૂચે ના એક દુનિયાને બુદ્ધયબ્ધિ આત્મરંજનમાં, સમાયાં રંજને સ. ૧ सुमतिनी आत्मस्वामिप्रति हितशिक्षा. હાલા પતિ પ્રેમે પધારે રે, ભક્તિ ભૂખ્યા ભગવાન. હાલા) માયા મમતાના ઘરે રે, રેગ દુઃખ ભરપૂર; શાસ્વત શર્મ મળે નહીં રે, દાનદયા ગુણ દૂર. વ્હાલા. ૧ નામ રૂપની વૃત્તિના રે, સંગે મળે ન શાન્તિ; લાખચોરાશી એનિમાં રે, ભટકે ધરી મન ભ્રાન્તિ. વ્હાલા, ૨ પર પુદગલના ચૂંથણાં રે, ચૂથે મળે ન શર્મ ભક્તવત્સલ ભગવંતજી રે, કેમ ગ્રહે અરે કર્મ, વ્હાલા. ૩ સત્તા ધન શોભા સહ રે, પરઘર ભમતાં જાય; ધૂળથકી હલકાપણું રે. ફટ ફટ જગમાં થાય. વ્હાલા. ૪ આજલગી પરઘર રમી રે, સુખ લહું શું ? સાર; સમખાઈ મુજને કહે રે, અનુભવથી નિર્ધાર. વ્હાલા, ૫ પરવર જે સુખ ના મળે છે, તો કેમ ભટકે નાથ; આમ્ર મૂકી અમથા અરે રે, બાવળને ભરે બાથ. હાલા. ૬ અન્તરૂમાં અનુભવ કરી રે, આ નિજઘરમાંહી; લક્ષમીલીલા હેરથી રે, દુઃખ ન હવે કયાંહી. વ્હાલા. ૭ ત્રિવિધ તાપ દૂર રહે છે, આનન્દ અપરંપાર; બુદ્ધિસાગર ધર્મથી રે, નિજઘર સ્થિરતા સાર. વહાલા. ૮ પ્રગતિ. ઉઠે જાણી જને સર્વે, જગતમાં સ્થાન ક્યાં હારું; અવસ્થા શી થઈ જાણું, કરેને કાર્ય પ્રગતિનાં કપાળે હાથ દઈને, કદી બેસી રહો ના રે; કરી ઉદ્યમ થશે સારૂં, થતી સહુ સિદ્ધિઓ યત્ન. For Private And Personal Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. અને છે આત્મશ્રદ્ધાથી, કદી ના થાય તે કાર્યાં; ત્યજીને દેહની મમતા, બની નિર્ભય કરી કાર્યાં, અહા જે જીવપર આવી, જીગરથી કાર્ય ને કરતા; થતા તેના વિજય નક્કી, વરે છે વીરને લક્ષ્મી. પડે છે તે હુડ છે હા, વધારી આત્મની શક્તિ; જીવા પાશ્ચાત્યદેશામાં, પ્રવૃત્તિમાં અનેા તેવા. હતા પૂર્વે તમે કેવા? અન્યા બેહાલ રે હમણાં; થઇ સનાથકી પડતી, ત્યજો વ્યસના હવે સર્વે. સુધારા સ’પી જંપીને, તમારાં ઉન્નતિ કાર્યાં; મર્યા વણ માળવા દૂરે, કરો કાર્યો દઈ પ્રાણા કદી જીવી શકે ના તે, સમર્પણુથી અરે ટ્ઠીતા; જીવ્યાની આશ રાખે. તા, મર્યો પહેલાં કરા કાર્યો. ખરી આત્માન્નતિ કરવા, કરા કાટી પ્રયત્નાને; કરીને ઉન્નતિ યજ્ઞા, જગમાં જીવતા રહેશેા. થયુ' પ્રાત: હવે ઉંઠા, લગાડા વાર ના કિંચિત્ ; યુદ્ધથબ્ધિધર્મની વેળા, મળી છે ઝટ કરો સફલી. XX स्वदेशमातृभाषा प्रगति. સ્વદેશી માતૃ ભાષાની, વૃદ્ધિ કાર્ય કરી સદા; ખરૂં સ્વાતંત્ર્ય દેનારી, સુહાતી સદ્વિચારાથી. જીવન્તી માતૃ ભાષાથી, સ્વધર્મોની ખરી પ્રગતિ; વિચારી ચિત્તમાં એવુ, કરા ભાષાતણી રક્ષા. સ્વદેશી માતૃ ભાષાના, ખરા પ્રેમે મની ભક્તા; કરા સહુ કાર્ય ભાષાથી, તમારી ઉન્નતિ એથી. સ્વદેશી જો કહાવા તે, લખેા ગ્રન્થા સ્વદેશીમાં, થશે દેશાતિ એથી, કળા કોશલ્યની વૃદ્ધિ For Private And Personal Use Only ૧૫૫ ૩ ७ ૧૦ 3 ܡ Page #696 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૬ ભજનપદ્ય સંગ્રહ, સ્વદેશી જન્મ ભૂમિને, સ્વદેશી માતૃ ભાષાને; બની ભક્તો સ્વદેશીઓ, પ્રચાર માતૃ ભાષાને. પ્રચારી માતૃ ભાષાને, કરો ઉદ્ધાર પોતાને; કથી શિક્ષા ખરી માની, પ્રવર્તે પ્રેમથી એમાં. સુધારી શબ્દ ભડાળે, કરે ભાષાતણું સેવા બુદ્ધયશ્વિમાતૃ ભાષામાં, રહી ઉત્કાન્તિ સવે. ૩ રાત્તિ રૂ છે કે માતા. 49. સુહાતી સ્વર્ગથી મેટી, સદા સંતાન સંભાળે, કદી ના વર્ણ જાતિ, અપૂર્વ સ્નેહ, માતાનો. કરી સર્વાબ્ધિની શાહી, કરી લેખણ ગિરીની; કરીને પત્ર પૃથ્વીને, લખું જે સ્નેહનું વર્ણન. તથાપિ પૂર્ણ ના થાવે, જગતમાં ક્યાંય ના માવે; અહે એ અલૈકિક છે, અપૂર્વ સ્નેહ, માતાનો. પ્રભુ મહાવીર બંધાયા, અપૂર્વગ્નેહતંતુઓ પ્રતિજ્ઞા ગર્ભમાં કીધી, અપૂર્વ સ્નેહ, માતાને. સહીને દુ:ખ સંભાળે, વિપત્તિમાં સ્વસંતને કર્યા દેશે નહીં દેખે, અપૂર્વ સ્નેહ, માતાને. કરે છે પેટમાં રક્ષા, કરે જમ્યા પછી રક્ષા સુખે સુખી દુઃખે દુઃખી, અપૂર્વ નેહ, માતાને. કરે અપરાધ સહુ માફી, હૃદયની સાથે ચાંપીને, ઘણું પંપાળતી હસ્તે, અપૂર્વ નેહ, માતાનો. મહાદેવી જગત્ અંબા, કદી ના ચિત્તથી ભૂલે, ઉછેરે સંકટ વેઠી, અપૂર્વ નેહ, માતાને. કરે સ્વાર્પણ દઈ પ્રાણે, કરે ઉપકારની કેટી, બની તન્મય રહે ખુશી, અપૂર્વ નેહ, માતાને. For Private And Personal Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સદા જે ભક્ત માતાના, સદા ભક્ત સ્વભૂમીના; અહા તે જીવતા જગમાં, અપૂર્વ સ્નેહ, માતાના પિતા માતાતણી ભક્તિ, કરી શ્રવણે અા કેવી; ચિરંજીવી રહ્યા નામે, અપૂર્વ સ્નેહ, માતાના કરે જે માતૃની ભક્તિ, કરે તે સદ્ગુરૂ ભક્તિ; કરે તે દેવની ભિકત, અપૂર્વ સ્નેહ માતાના. બનીને માતૃના ભકત જ, કરી ભકિત સ્વમાતાની; બુદ્ધગ્ધિ ભાવ જનનીની, કરી સેવા અના મેાટા. जुवानी जाय छे चाली. જીવાની તા દિવાની છે, જીવાની તા જવાની છે; કરી લે ધર્મ કાર્યોને, જીવાની જાય છે ચાલી. નદીના પૂરની પેઠે, વહે છે વિજળી વેગે; કરી લે કા ધારેલાં, જુવાની જાય છે ચાલી. ભલી ખૂરી અવસ્થાએ, ધમાધમ ખૂબ કરનારી; અહાહા જોતજોતામાં, જુવાની જાય છે ચાલી. અહા ગદ્ધાપચીશીમાં, ખભા પર આવતી આંખા; છકાવે માહસ ગીને, જુવાની જાય છે ચાલી. લેાછલ ઇન્દ્રિયા સવે, ભરાતી વીર્યના ચાગે; અરે મર્યાદ તાડાવે, જીવાની જાય છે ચાલી. યથાવૃત્તિપ્રવૃત્તિમાં, બરાબર ખળથકી વ્હેતી; મલી ત્હારા ભલા માટે, જીવાની જાય છે ચાલી. અને કે સ્વર્ગના રાજા, મને કે હાનીના રાજા ખરેખર સગતે એની, જુવાની જાય છે ચાલી. અને છે ધીને ધી, અને છે પાપીને પાપી; હસી તાળી દઇ આ તેા, જુવાની જાય છે ચાલી. અહંતા શું કરે પાજી, વદે શુ માહથી ગાજી; For Private And Personal Use Only ૫૫૭ ૧૦ ૧૧ ૧૨ ૧૩ 3 ૪ ૫ ૬ ૭ . Page #698 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૮ ભજનપદ્ય સંગ્રહ. કદી ના કોઈને છાજી, જુવાની જાય છે ચાલી. સજે છે ઠાઠ શું? ઠાલી, રહ્ય શું? મેહથી હાલી; મનુષ્યોને ઘણી હાલી, જુવાની જાય છે ચાલી. જવા ના દે અરે ખાલી, મળી અમૃતતણી ખાલી; મળી મિષ્ટાન્નની થાળી, જુવાની જાય છે. ચાલી. વળે ના કેઈથી વાળી, ખળે ના કેઈથી ખાળી, પળે ના કેઈથી પાળી, જુવાની જાય છે ચાલી. ગઈ પાછી નહીં ભાળી, કરે ના કેઈની યારી, બુદ્ધ બ્ધિ ધર્મ કર દહાડી, જુવાની જાય છે ચાલી. ૧૩ ૐ શાન્તિઃ ૨ શog૭ વર્યા રે વાર્થ પ્રાપું. ૭ નિહાને પત્ર તવ આવ્ય, લખ્યાને સાર સહુ જાણે, થયે ખુશી લખ્યા લેખે, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. ત્યજી સઘળા પ્રમાદેને, અવસ્થા મેગ્ય સંભારી; છતી સામગ્રીના યોગે, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. કદી કંટાળ ના બાપુ, કરી એકાગ્ર મન લ્હારૂં; અનુકમને વ્યવસ્થાથી, કર્યા કર કાર્ય પ્રારંળ્યું. જીગરથી જે કરે યત્ન, ચડે છે ઉન્નતિ પર તે; શુભાશા ચિત્તમાં ધારી, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. જુ આદર્શ રાનડે, કરી ઉદ્યમ થયે મેટે; થતું ધાર્યું સકળ જગમાં, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. કરેલા સદ્દવિચારેનું, થતું ફળ વિશ્વમાં સારું; પ્રવૃત્તિને બની ચુંગી, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. કથી પ્રત્યક્ષ જે શિક્ષા, ખરી આત્મોન્નતિ માટે સદા સંભાળીને બાપુ, કર્યા કર કાર્ય પ્રારંવ્યું કદી શયતાનની વાટે, નહીં જાવું અરે મુંઝી; For Private And Personal Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. યાપક જુવાની જાલવી જાગી, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. નિરાશામાં સકળ સ્વપ્નાં, જવાં ભૂલી સદાશાએ, કસોટીએ ચઢી ભાવે, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. હને હાર અધિકારે, સદા કર્તવ્ય કરવાનું બની લાપગી તું, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. સ્વધર્મ સ્વૈર્ય ધારીને, થતા દેશે નિવારીને, અપેક્ષાએ વિચારીને, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. ગ્રહી અધ્યાત્મ બળગે, પ્રગતિ થા !! નતિ પંથે, ત્યજીને ભાવિની ચિન્તા, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. ગુણથી ઉન્નતિ થાતી, બૂરી બુદ્ધિ ટળી જાતી; બુદ્ધચબ્ધિધર્મધારીને, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. - આ સ્વાભનયનો પ્રારા ૨ !!! નિજાત્માને ગમે તેવું, પ્રકાશ આચરે જગમાં, બની પરતંત્ર મન જગના, કરે ના નાશ ચેતનને. ખરૂં આત્માવિષે પ્રગયું, જગતને તે જણાવી ઘો; કદી ના વંચ સ્વાત્માને, અને જગને કથી જૂઠું. કદી નાપાક ના બનવું, છુપાવી સત્ય આત્માનું; નથી કે સત્યથી બીજે, જગતમાં ધર્મ સમજી લે. ડરાવ્યાથી ડરી ના જ, કર્યા કર સ્વાત્મ માનેલું; બળી જાવું ભલે હેમાં, કદીના જૂઠને કહેવું. બનીને ચિત્તના તાબે, નિજામાનું છુપાવીશ ના; નથી ભીતિથકી નીતિ, જતાં સાચું રહ્યું ના કંઈ. સુજાડે જે હને સ્વાત્મા, કચ્યા કરને વદ્યા કર તે, સદા તું સત્ય રૂપી છે, નથી ભીતિ કદી સત્યે. જગત્ રીઝે અરે બીજે, હુને હેનું પ્રજન શું? છુપાવી સત્ય સ્વાત્માનું, કથે જૂઠું નહીં ધમી. For Private And Personal Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૦ ભજનપદ્ય સંગ્રહ. છુપાવે સત્ય આત્માનું, અરે તે શું કરે જગમાં; રહે ના જીવતે જગમાં, ધરી સ્વાતંત્ર્ય પોતાનું. અત: તું સત્ય આત્માનું, સદા પ્રકટાવ !!! જગમાંહી; સમાયે સત્યમાં ઈશ્વર, સદા સ્વાતંત્ર્યને દેશે. સદા તું સત્યમય સ્વાત્મા, રહ્યું જે સત્ય સ્વાત્મામાં પ્રકાશી થી !!! પ્રવૃત્તિથી, સદા સુખમય બને તેથી. મરેલાંના મરેલાઓ, વિચારે, સત્યથી જૂદા; અરે જે હોય તે જૂઠા, કદી ના પૂજ!! તેઓને. નથી જ્યાં સત્ય તે સઘળાં, અરે પથાં અને થોથાં, નથી ઉપયોગ ના કિંચિત્ , જીવાડે શું? મરેલાઓ. અતઃ ધર સત્યની કહેણું, અને રહેણી નિજામાની; બુદ્ધચબ્ધિ ધર્મ છે સત્ય, સુહા જ્ઞાન તિએ. ૧૨ 0 ગ્રા – વા. D સદા શોભા ઘરે આંબા” યદા તું ભૂમિમાં ઉગે, મનહર રક્ત પર્ણથી તદા કલકલ કરી જગમાં, સદા શેભા ધરે આંબા. ૧ વધે વાલીયા મધ્યે, ભલાં સંગ પામીને, ઉપગ્રહને ગ્રહી નીત્યા, સદા શોભા ધરે આંબા. બની માટે ઉપગ્રહ જે, ગ્રહ્યા તે વાળતો પાછા; મને હર આમ્રફલ દેઈ, સદા શભા ધરે આંબા. રૂપાળાં પણ તવ પ્યારો, થતાં તેરણ ગ્રહદ્વારે, કરી સ્વાર્પણ અને તું, સદા શોભા ધરે આંબા. ૪ મઝાની કેરી લું બને, ધરી નીચે નમે વિનયે; શિખાવી નમ્રતા સિને, સદા શોભા ધરે આંબા. ૫ કુહૂકહુ કરે કે યલ, નિહાળી મેર તવ ચારે; મઝાના મિષ્ટ તે શબ્દ, સદા શેભા ધરે આંબા. ૬ * પેથાપુરમાં દક્ષિણ દિશાએ નજીકમાં આંઘા પાસે એક નવીન આમ્ર દેખીને કાવ્યની સ્કરણું પ્રગટી હતી. For Private And Personal Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ૬ ૧૨ મઝાની ડાળ ડાળીઓ, ઘણા સ્તંભે થકી સેહે; મઝાનાં નીલ પથી, સદા શોભા ધરે આંબા. ઘટા તવ સ્વછપની, મઝાની છાંય દેનારી; ફળીને વિશ્વ પરમાર્થે, સદા શોભા ધરે આંબા. શકો તવ પાંદડે બેસી, કરે કલ્લોલ બેલીને ફળો ખાઈ ખુશી થાતા, સદા શોભા ધરે આંબા. અહો પ્રીશ્કેલીઓ ભાવે, કુદે છે ડાળ ડાળી પર; રૂપાળા પંખી માળાથી, સદા શેભા ધરે આંબા. કરે છે મોર ટહુકારે, ભલી તવ ડાળ પર બેસી; હલાવી પાંદડાં ડાળે, સદા શોભા ધરે આંબા. ૧૧ હુકહુકા કરી વાનર, ફળને ખાઈ ઝરે, તથાપિ ધારીને સમતા, સદા શોભા ધરે આંબા. ૧૨ અહે માનવ પશુ પંખી, અહીં આ ફળ ખાવે; હલાવી પણ આમંત્રી, સદા શોભા ઘરે આંબા. ઉગેલાં સર્વ વૃક્ષોમાં, મહત્તા કુદ્રતી હારી; કદી ના વર્ણવી જાતી, સદા ભા ધરે આંબા. મનુષ્યનું જીવન તું છે, કરે ઉપકાર સહ આપી; અત: તું વિશ્વ પૂજાઈ, સદા શોભા ધરે આંબા. અરે તવ છાંયડે આવી, કરે વિશ્રામ સહ પશુઓ; રહીને મીન ઉપકારે, સદા શોભા ધરે આંબા. અહ હારાં સકળ અંગે, ખરા ઉપગમાં આવે નકામું જાય ના કિંચિત્, સદા ભા ધરે આંબા. ૧૭ સહીને તાપ વર્ષાને, સહીને તાઢ તું જીવે; સહીને ત્રાસ નિર્દયને, સદા શોભા ધરે આંબા. મરીને બીજથી પાછું, ફરી ઉગે જગમાંહી; કરી કર્તવ્ય કરણને, સદા ભા ધરે આંબા. અહો તુજને જે વાવે તે, ફળ પામે જીવંતાં તે, અહ એવી પ્રવૃત્તિથી, સદા શેભા ધરે આંબા. १४ ૧૫ ૧૯ For Private And Personal Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ૨૪ ૨૫ ઘણા વૈશાખના તાપે, અને બહુ જયેષ્ઠના તાપે, મઝાની પકવશાખાથી, સદા શેભા ધરે આંબા. ૨૧ અહે તવ મિષ્ટ રસ પીતાં, તે તન તાપ ઝટ દૂરે, નમેલી કેરી લુંબેએ, સદા ભા ધરે આંબા. ૨૨ ધરે સ્વાસ્તિત્વને માટે, મને હર ગેટલાઓને, શિખાવી સ્વાસ્તિતા જગને, સદા શોભા ઘરે આંબા. ૨૩ મનહર આમ્રવનમાંહી, રહી કુદરતણું ભા; કરી આતિથ્ય સતેનું, સદા શોભા ઘરે આંબા. હને જે પત્થર મારે, મનહર કેરીઓ આપે, ખરી સાત્વિકવૃત્તિથી, સદા શોભા ધરે આંબા. વિસામે દે પથિકને, ઘણું શીતળ ધરી છાયા; લહે ઉંઘી ઘણું શાન્તિ, સદા શેભા ધરે આંબા. ૨૬ કર્યું શું પુણ્ય પરભવમાં, કરી સેવા શી ? સન્તની; જગત્ પુણ્ય પ્રગટ થઈને, સદા શોભા ધરે આંબા. જગમાં સર્વ જીવોની, ખરી સેવાર્થ પ્રગટીને; બજાવી ધર્મ પિતાને, સદા ભા ધરે આંબા. ૨૮ અહો આ આર્ય ભૂમિમાં, થતો અવતાર તવ સારે; અમૂલા વિશ્વ મેંઘેરા, સદા ભા ધરે આંબા. ૨૯ અહો તવ જાત છે ઉંચી, ખરે શુભ સન્તની પેઠે; કરી અપકારીનું શ્રેયઃ સદા શોભા ધરે આંબા. અમારે દ્રવ્યને ભાવે, ખરેખર જન્મ ભૂમિમાં, ઉગી ફાલી ફળી ફૂલી, સદા શોભા ધરે આંબા. નદીને સન્તની પેઠે, થતી ઉપકારીમાં ગણના બુદ્ધચબ્ધિ ધર્મ ધારીને, સદા શેભા ધરે આંબા. ॐ शांतिः ३ ૩૨ For Private And Personal Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સુધારો યોગ્ય વર મળી. છે સુધારાવણ નથી પ્રગતિ, સુધારાવણ નથી સુખડાં, સુધારાવણ નથી શાન્તિ, સુધારે યોગ્ય કર સમજી. ખરી દેશેાન્નતિ કરવા, ખરી ધર્મોન્નતિ કરવા; ખરી સંઘોન્નતિ કરવા, સુધારો ગ્ય કર સમજી. ખરી જ્ઞાનેન્નતિ કરવા, ખરી આત્મોન્નતિ કરવા, નવું જીવન પુન: ધરવા, સુધારો ગ્ય કર સમજી. ખરૂં સ્વાતંત્ર્ય ધરવાને, બૂરી પરતંત્રતા હરવા, કદાગ્રહને કરી દરે, સુધારે એગ્ય કર સમજી. સદા સ્વાસ્તિત્વ સંરક્ષા, પ્રવૃત્તિથી પ્રગત થાવા; ધરી સ્વાનુભવો પૂરા, સુધારે યોગ્ય કર સમજી. સમાજોદય સદા કરવા, શુભંકર ઐક્યને ધરવા; અનીતિને પરિહરવા, સુધારે ચગ્ય કર સમજી. ત્યજીને સંકુચિત દૃષ્ટિ, કરી ઔદાર્ય દ્રષ્ટિનું જમાનો ઓળખી હૈયે, સુધારે યોગ્ય કર સમજી. ફરે છે સર્વ પર્યા, રૂપાન્તર સર્વમાં થાતું, અનાદિથી જ આલોકી, સુધારે એગ્ય કર સમજી. જુઓ પાશ્ચાત્ય દેશમાં, પ્રવૃત્તિઓ ભલી કેચિત્; બન્યા સ્વતંત્ર તેથી તે, સુધારે એગ્ય કર સમજી. થતી સ્વાભેન્નતિ જેથી, ખરેખર દ્રવ્યને ભાવે; પડાતું ના કદી પાછું, સુધારે યોગ્ય કર સમજી. પ્રવેશ્યા બહુ કુધારાઓ, અહાહા બાળ લગ્નાદિ; થઈ પડતી અરે તેથી, સુધારે ગ્ય કર સમજી. વધે પાછું પુન: જસુ, ટળે અજ્ઞાનતા સહુની; ખરી એવી પ્રવૃત્તિને, સુધારે એગ્ય કર સમજી. સુવિદ્યાઓ વધે જેથી, અવિદ્યાઓ ટળે જેથી; સદા સર્વત્ર શાન્તિને, સુધારે યોગ્ય કર સમજી. For Private And Personal Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૪ " ભજનપદ્ય સંગ્રહ. વધે શુભ સ્વાત્મ સત્તાની, પ્રવૃત્તિના ભલા નિયમે, ટળે દુઃખે ઉપાયથી, સુધારે એગ્ય કર સમજી. કદી ના દેશ રહે દુ:ખી, ઉપાયે જીને એવા; પ્રબંધેની પ્રવૃત્તિથી, સુધારે એગ્ય કર સમજી. સકળ કેળવ સ્વદેશીઓ, ગમે તે વર્ણના લેકે; ઉઠાડી જાગતા કરવા, સુધારે યોગ્ય કર સમજી. સબલતા સર્વ લેકેની, ખરી કરવા સુનિયથી; ભરી સહુ વર્ણના સંઘ, સુધારે યેગ્ય કર સમજી. થતી સ્પર્ધા સકલ દેશે, સકલ આગળ પ્રગતિ થાવા; અહો એ સમય પામી, સુધારે ગ્ય કર સમજી. કુવાના દેડકા જેવી, ત્યજીને સાંકડી દષ્ટિ; ધરી સાગર સમી દષ્ટિ, સુધારો ગ્ય કર સમજી. થતાં સંઘર્ષણ ઝાઝાં, પરસ્પરમાં વિચારનાં, અરે એવી અવસ્થામાં, સુધારે ચોગ્ય કર સમજી. કરે બલ બુદ્ધિની હાનિ, મરેલા જે વિચારો તે; ત્યજીને સદ્વિચારોથી, સુધારે ચગ્ય કર સમજી. હઠી ના જા જરા પાછે, ડરીને અન્ય લેકેથી; હૃદયમાં સત્ય બલ લાવી, સુધારે ગ્ય કર સમજી. કરડેની નિરાશામાં, ખરી આશા પ્રગટ કરવા, કરી સ્વાર્પણ ભલા માટે, સુધારે યોગ્ય કર સમજી. સ્વભાષા માતૃભૂમિની, મહત્તા પૂજ્યતા કરવા; મહત્તા ધર્મની કરવા, સુધારે ચોગ્ય કર સમજી. સદા તવ ફર્જ છે સારી, કદી ના ભૂલ તું ખાજે; સ્વધર્ણોદ્ધાર કૃમાં, સુધારે યોગ્ય કર સમજી. સ્વદેશોદ્ધાર કૃત્યની, વ્યવસ્થાઓ સબલ કરવા; સમાજની રહી સાથે, સુધારે યોગ્ય કર સમજી. પ્રથમ ઝટ આત્મભેગી થે, કુહાડે પાદ પર મારી; નિજાત્માને સુધારીને, સુધારે યોગ્ય કર સમજી. ૨૪ ૨૫ ૨૬ ૨૧૭ For Private And Personal Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. - પ૬૫ ૩૩ ૩૪ અમેરિકા અને જાપાન, સુધારાથી વધ્યું આગળ; ઘણું દષ્ટાંત વાંચાને, સુધારે યોગ્ય કર સમજી. જતા નબળા જીવન હારી, થતા સબળા જગત્ ચાવા; બધી નિમાલ્યતા હરવા, સુધારે યોગ્ય કર સમજી. પડી જે ઘેર નિદ્રામાં રહે તે પાછળ રહેશે પરાશાઓ ત્યજી દેવા, સુધારો ગ્ય કર સમજી. કદી ના મૂઢ દષ્ટિથી, સુધારે બેધ વણકર ખરું બેટું વિચારીને, સુધારે યેગ્ય કર સમજી. સ્વદેશી વસ્ત્ર જે પહેરે, સ્વદેશી ભકત જે જૈને, ખરેખર તે પ્રગટ થાત, સુધારે યોગ્ય કર સમજી. બધાં અંગો પ્રબળ કરવા, ખરાં જે આત્મપ્રગતિનાં ડર્યા વણ ઉદ્યમી થઈને, સુધારો ચગ્ય કર સમજી. કદી પશ્ચાતું ના રહેવું, પ્રગતિપથ થવું પંથી, સદા એ મંત્ર ગેખીને, સુધારે યોગ્ય કર સમજી. સહ્યા વણ સંકટ દુઃખે, કદી ના ઉન્નતિ થાતી; સદા હિમ્મત ધરી મનમાં, સુધારે ગ્ય કર સમજી. ૩૫ સમાજે જ્ઞાતિઓમાંહી. વિનાશક જે રહ્યાં તો કરી દરે બની શૂર, સુધારે એગ્ય કર સમજી. સુધારો જે કરે તેના, થશે સામા ઘણા લોકે, રહીને તેમની સામે, સુધારે ગ્ય કર સમજી. સુધારક જ્ઞાનીઓથી રે, રહે શત વર્ષ જગ પાછળ; પછીથી તેહ જાતા, સુધારે યોગ્ય કર સમજી. જમાને વાયુની વેગે, અરે દેડે પ્રગતિપન્થ; રહે પાછળ નથી સારૂં, સુધારે કર સમજી. દશા જે દેશની કેવી? દશા જે ધર્મની કેવી? દશા જે લોકની કેવી ? સુધારે ગ્ય કર સમજી. કુપન્થને ત્યજી દેવા, સુમાર્ગોમાં સદા વહેવા; કરી યાહામ બસ બાપુ, સુધારે યોગ્ય કર સમજી. ૩૭ ૩૮ ૩૯ ४० For Private And Personal Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ભજનપદ્ય સંગ્રહ કરે ટીકા જગત તેની, જરા ના રાખ મન પરવા સદા સાચું હૃદય રાખી, સુધારે યોગ્ય કર સમજી. નિજામ સત્ય સૂઝાડે, કદી ના દાબતો તેને બનીને સત્યને સંગી, સુધારે ગ્ય કર સમજી. ડરીને મૂઢ લોકેથી, કદી ના સત્યને ત્યજવું; ધરી સાચા વિચારેને, સુધારો ગ્ય કર સમજી. વિચારી દેશકાલાદિ, વિચારી સ્વાત્મબળ પ્રગટયું; બનીને સ્વાશ્રયી હૈયે, સુધારો ગ્ય કર સમજી. શુભંકર સ્વાત્મશ્રદ્ધાને, ધરી મનમાં સદત્સાહ, યથાશકત્યા રૂધિકારે, સુધારો ચાગ્ય કર સમજી. વિપત્તિ બંધને જે જે, પડ્યાં છે સંઘપર ભારી; સમુછેદી વિવેકે તે, સુધારે યેગ્ય કર સમજી. નિવૃત્તિની થતી રક્ષા, પ્રવૃત્તિ માર્ગ પર વહેતાં નિવૃત્તિને પ્રવૃત્તિમાં, સુધારે ગ્ય કર સમજી. ભણ અધ્યાત્મશાસ્ત્રોને, ભણીને તત્ત્વ વિદ્યાઓ સ્વદેશદય પ્રવૃત્તિમાં, સુધારે યોગ્ય કર સમજી. પરસ્પર સ્વાધિકાર જે, પ્રવૃત્તિ એગ્ય કરવાની; અરે તેમાં કરી સ્વાર્પણ, સુધારે ગ્ય કર સમજી. મહત્તા સ્વાત્મની કરવા, મહત્તા દેશની કરવા; મહત્તા ધર્મની કરવા, સુધારે ગ્ય કર સમજી. સમષિની મહત્તાને, વિવેકે પૂર્ણ અવબોધી; મહત્તા વ્યષ્ટિની કરવા, સુધારે ગ્ય કર સમજી. વિલોકી ધર્મ શાસ્ત્રોને, ધરી આસ્તિક્ય દ્રષ્ટિને ગ્રહી સાચું ઉદય કરવા, સુધારે યેગ્ય કર સમજી. જરા જે ભૂલ થાશે તે, પડ્યા પર પાટુ પડશે; જમાનો ચેતવાનો આ, સુધારે ગ્ય કર સમજી. અરે પાશ્ચાત્ય દ્રષ્ટિએ, સકળ ના ધાર નિજ ખે; ધરી પર્વાત્ય દષ્ટિને, સુધારે ગ્ય કર સમજી. For Private And Personal Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. કળાઓ સર્વ વિજ્ઞાના, અને શેાધા ઘણી કરવા; નભી રહેવા સકળ સાથે, સુધારા ચેાગ્ય કર સમજી. હરીફાઇ પરસ્પરમાં, થતી સહુ દેશમાં જાણી; ટકી સામાં પ્રગટ થાવા, સુધારા ચાગ્ય કર સમજી. સમાજો જાતિએ સર્વે, ઉઠાડી ઉંઘથી યત્ને; ૫ની સેવક ધરી ફો, સુધારેા યાગ્ય કર સમજી, વહે છે જીંદગી મેાંધી, નકામી ના જવા દે તે; જગત્ આ સ્વર્ગ સમ કરવા, સુધારા યોગ્ય કર સમજી, સુધારા ના નથી કેચિત્, પ્રવતે જે કુધારા તે; નકામા તેહ ધારીને, સુધારા યાગ્ય કર સમજી. પરસ્પર વીર્યની હાનિ, કદી કરવી નહુિ કલેશે; પરસ્પર એકતા ધારી, સુધારો ચાગ્ય કર સમજી. પરસ્પર માન્યતા ભેઠે, પરસ્પર નાશ ના કરવા; ખરૂ આર્યત્વ પ્રકટાવી, સુધારો ચાગ્ય કર સમજી. વિના સ્વાનુભવે કાની, નહીં નક્કલ અરે કરવી; ખરેખર વેષ આચારે, સુધારા ચેાગ્ય કર સમજી, ગ્રહીલે અન્યનું સારૂ, ગુણા લે દ્વેષને ત્યાગી; બુદ્ધચશ્વિધર્મ દ્રષ્ટિએ, સુધારો ચગ્ય કર સમજી. ॐ शान्तिः ३ अर्हम्. જગ્યા તારી રહી અરે ખાલી. જૈન ગરીખ વર્ગ ઉદ્ધાર્યા રે, દીન લેાકને બહુ મન પ્યારા રે; For Private And Personal Use Only ૫૭ ૫૬ ૫૭ ૫૮ પ ૬૦ ૬૧ ર || अमदावादी शेठ लल्लू रायजी जीवनश्लाघा. ॥ લલ્લુરાયજી રે શેઠ ભલા ઉપકારી, દાનવીર રત્ન જયકારી;— ઓગણીશ ઇકાત્તર સાલે રે જે શુદ્ઘિ ચાથ ગુરૂવારે રે, દેહ ત્યાગી રે ગયે. અહીં થકી ચાલી; ૬૩ લલ્લુ૦ ૧ Page #708 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬૮ ભજનપદ્ય સંગ્રહ, શુ કામ રેકરીને નામદીપાવ્યું, દેશ ગુર્જરનામ ગવાયું. લલ્લ૦ ૨ જેન બેડીંગ સ્થાપી મઝાની રે, કરી સાહાએ રહી ના છાની રે; ધન્યજનની પુત્ર જયેશુભકારી,વિત્ત વાવર્યજગહિતકારી.લલ્લુ આત્મગ મઝાન આપી રે, ગયે ઉજવળ યશને સ્થાપી રે; ધર્મ ભાતું રે લઈ ગયે તું સાથે, દાન દેઈ ગરીબને હાથે. લલુ૪ પામે પરભવમાં શુભ શાન્તિ રે, પામે ધર્મ સેવા ગુણ કાન્તિ રે, બુદ્ધિસાગર રે દાનવીર ગુણ ગાવે, ગુણ રાગે ગુણો અંગ ખાવ. લલ્લુ૫ શ્રાવક લલ્લુભાઈ રાયજી, દાનવીર દાતાર; નામ અમર જગમાં રહ્યું, ધન્ય ધન્ય અવતાર, ધન પામી ધન વ્યય કર્યો, ગરીબ જન આધાર; જગમાં જશ લેઈ ગયે, ધન્ય ધન્ય અવતાર. ગરીબાઈ હે ભગવી, ભેળવી તેં શેઠાઈ; દયા દાનની વૃત્તિથી, કીધી વિશ્વ ભલાઈ. જ પ્રેમચંદ, વીરચંદ ને, હીરાચંદ ને લાલ, ધર્મચંદ, નગીન તેમ, થયે કેળીયા કાળ. ચમનભાઈ દલપત અને, મનસુખભાઈ ઉદાર; જેન કેમના શેઠીયા, ગયા કાર્ય કરનાર. નગરશેઠ મણિભાઈને, સાથી લલ્લું ઉદાર; શાન્તિ પામે પરભવે, ધર્મ સદા સુખકાર. જેશીંગભાઈ જગજ, ગાનારામાં એક બોલ્યું તે પાળે સદા, એવી જેની ટેક. ૧ પ્રેમચંદ રાયચંદ. ૨ વીરચંદ દીપચંદ. ૩ હીરાચંદ મોતીચંદ. ૪ લાલભાઈ દલપતભાઈ. ૫ ધર્મચંદ ઉદયચંદ. ૬ નગીનદાસ કપૂરચંદ. ૭. ચમનભાઈ નગીનદાસ. ૮ દલપતભાઈ મગનલાલ. ૯ મનસુખભાઈ ભગુભાઈ. ૧૦ મણિભાઈ પ્રેમાભાઈ. ૧૧ લલ્લું રાયજી. ૧૨ જેસંગ હઠીસંગ. For Private And Personal Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. પરમાથી જન ઉભ, તેવા જગમાં સાર; બુદ્ધિસાગર ધર્મથી, હવે જય જયકાર. * “વદર ના નવરી થાશે.” કરાવે શોકને ચિન્તા, પરાણા શીર્ષ પર વહેવી, પડે કરવું ગમે ના તે, કરે ના કરી કયારે. ખરી નિજ જાતને વેચી, પરાયા હાથમાં દેવી, જીવંતાં નર્કના જેવી, કરે ના કરી ક્યારે. નકામું હાજી હા કરવું, પડે પરતંત્ર થાવાથી; ખુશી ના સ્વામિઓ થાતા, કરે ના કરી કયારે. રૂ જે શેઠને તેવી પ્રવૃત્તિ સેવવી પડતી; પુરૂં ના પેટનું થાવે, કરો ના કરી કયારે. સહન કરવી પડે મેંણુ, અને ટેણું ગમે ત્યારે; નિજેચ્છાએ જવાતું ના, કરે ના કરી કયારે. ગમે તેવું કરે સારૂં, ગમે માલીકને ના તે ગમે તે ભૂલને કાઢે, કરે ના કરી કયારે. બને જે લોહીનું પાણી, તથાપિ ના કદર થાતી; મળેલું ભાગ્ય વેચીને, કરે ના કરી કયારે. કરે છે નેકરી તે તે, બને છે શૂદ્ર, કાર્યોથી, કરે સ્વાતંત્ર્યથી ધંધે, કરે ના નોકરી કયારે. નથી પ્રજ્ઞા સ્વંય જેને, પશુવત્ અન્યના તાબે, રહે છે શક્તિ વેચી, કરે ના નેકરી કયારે. થતાં નોકર સ્વશકિતઓ, દબાઈ જાય છે સઘળી; પરાશ્રય જીવવું ખોટું કરે ના નોકરી કયારે.. વદાતું ના કરાતું ના, હૃદયમાં સત્ય જે આવ્યું છુપાવી સત્ય આત્માનું, કરે ના કરી કયારે. - ૧૦ છર For Private And Personal Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૭૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. કદી પરતંત્ર ના અનવું, લહી અવતાર માનવને; યુદ્ધર્યાન્ધ ધર્મ સ્વાતંત્ર્ય, રહીને જીવવુ જગમાં. आत्मानी तृष्णा प्रति उक्ति રાગ આશાવરી. તૃષ્ણા કર્યાં તુ ખહુ ભટકાવે, આનન્દ લેશ ન થાવે. કામ વિષય વિત્ત નામ રૂપના, નિમિત્તે ઝટ આવે; કીર્ત્તિ પ્રતિષ્ઠાપદ ઇહાથી, છતી મનમાંહી થાવે. શાન્તિ મળે ના તવ સંગતથી, લાખ ચેારાશી ભમાવે; અન્તર્ ચૈત્યે આત્મજ્ઞાનથી, રૂચિ તવ પર નાવે, દીધાં દુ:ખ અનન્તા ભવમાં, જોર હવે ન સુહાવે; આત્મજ્ઞાન વૈરાગ્ય વિનાતા, ઘટ ઘટ જોરે ફાવે. શાન્તિ મળે ના સ્વપ્ને સાચી, આઠે ક ગ્રહાવે; પ્રગટ થવા દઉં” નહિ હવે ઘટમાં, ચુક્તિ પ્રયુકિત દાવે. તૃષ્ણા, જ તૃષ્ણા વણુ કર્તવ્યા કરવાં, એ છે નિશ્વય ભાવે; બુદ્ધિસાગર સ્થિરતાયેગે, આનન્દ અનુભવ આવે. તૃષ્ણા. ૩ “ શાન્તિઃ ।। पधारो मेघ महाराजा. જીવે છે રાહુ જગ સઘળુ, તમારી મહેરબાનીની; કૃપા લાવી ક્રયા સાગર, પધારા મેઘ મહારાજા. જગત્ જીવાડવા માટે, અદા નિજ ને કરવી; ખરેખર ફ ષ્ટિએ, પધારા મેઘ મહારાજા. જગત્ત્ના શહેનશાહેાને, જીવાડા છે। કૃપા લાવી; મહત્તાને અદા કરવી, પધારા મેઘ મહારાજા. દશા બૂરી પશુઓની, અને નિĆન મનુષ્યાની; For Private And Personal Use Only ૧૨ તૃષ્ણા. ૧ તૃષ્ણા. ૨ તૃષ્ણા. ૫ ૧ 3 Page #711 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. પ૭૧ •^^^^^ ^^^^ ^^^^^- - કરૂણું સર્વ પર લાવી, પધારે મેઘ મહારાજા. સુધારા ને વધારા સહ, તમારા વણ ટળી જાતા; તમારી અસ્તિથી લીલું, પધારે મેઘ મહારાજા. તમને રોકનારે કે, નથી ઉપકારીને શત્રુ; જગજજીવન ખરા પેમે, પધારે મેઘ મહારાજા. તમારા વણ સુભક્તને, મળે ના ભાખરી ખાવા; કરીને હાર, સૉની, પધારે મેઘ મહારાજા, તપાવે તાપ મન તનને, ઘણે ઉકળાટ જગ થાતે; સ્મરે છે સેવક તમને, પધારે મેઘ મહારાજા. ખરે આધાર તું જગને, તમારા વણ નથી શાન્તિ ઘણા પીડાય છે કે, ૫ધારે મેઘ મહારાજા. જગને આશ છે ભારી, ભલાં તવ ગાય છે ગાણાં જગત્ આનન્દ દેવાને, પધારો મેઘ મહારાજા. તમારા વણ ઘણું હિંસા, થશે આ વિશ્વ જીની; જગઉદ્ધાર કરવાને, પધારે મેઘ મહારાજા. ઘણું મેંઘા થયા પશ્ચાત, ઘણું પસ્તાવવું થાશે; ઉરે એ વાત લાવીને, પધારે મેઘ મહારાજા. અશાન્તિ વિશ્વમાં વ્યાપી, નહીં જોવાય રે આંખે; નિહાળી વિશ્વને વેગે, પધારે મેઘ મહારાજા. ધરો ના સાંકડી દષ્ટિ, બનીને વિશ્વમાં મોટા ભલો ઉપકાર કરવાને, પધારો મેઘ મહારાજા. કર્યું શું પાપ લોકોએ, અવજ્ઞાથી કરી મહે; કરીને માફ તેની ઝટ, પધારે મેઘ મહારાજા. તમે ગંભીર છેમોટા, સહ અપરાધ જીના ભલી પરમાર્થ વૃત્તિથી, પધારે મેઘ મહારાજા. તમારી દાન વૃત્તિનું, ખરું દ્રષ્ટાન્ત ઉપદેશે, અપાતું જાણુને પ્રેમ, પધારે મેઘ મહારાજા. For Private And Personal Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૭૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સ’ગ્રહ. કરા અપકાર પર ઉપકાર, તમારી ખ્યાતિ છે એવી; જણાવા રહેણીમાં રહીને, પધારા મેઘ મહારાજા. જગમાં જાગતી યાતિ, તમારાં નામ છે ઝાઝાં; ખરી વખતે ખૂની ખેલી, પધારો મેઘ મહારાજા. નહીં કકળાવવું સારૂં, જગના લાકને કયારે; નિ:સાસા લેાકના ના ા, પધારે મેઘ મહારાજા. નથી સેવક વિના સ્વામી, રહસ્યજ એ વિચારી ત્યા; મહુત્તા રાખવા માટે, પધારે મેઘ મહારાજા. તમારી વવામાંહી, ખરી શેાભા રહી જાણા; ખરી શેાભા પ્રરક્ષાર્થે, પધારે મેઘ મહારાજા. જગત્ પર મ રીસાતાં, કદી ના પરવડે તમને; ત્યજીને રીસ આનન્દે, પધારો મેઘ મહારાજા. કરે છે પ્રાર્થના લોકા, જીગરથી જાણુશા સાચી; રહ્યું શું? ખાકી કરવાનું, પધારા મેઘ મહારાજા. મનાવાનુ નથી ખાકી, ચહે ન માન માટા; જગના પુણ્યના પ્રેર્યા, પધારો મેઘ મહારાજા. નહીં આવે જગત્ મરતુ, પધારે વિશ્વ સહુ જીવે; વિવેકે એ વિચારીને, પધારે! મેઘ મહારાજા. તપી જાતુ જગત્ સઘળું, નથી આધાર બીજો કા; અરે શુભ સન્ત આમન્ત્યા, પધારો મેઘ મહારાજા, વિપત્તિમાં કરી સ્વાણુ, ઉગારે પ્રાણુ અન્યાના; ખરી તે સન્તની કરણી, વધારે મેઘ મહારાજા. ગણાએ સન્તમાં મેટા, તમારૂ નામ ના લજવેા; ધરીને લાજ મનમાંહી, પધારો મેઘ મહારાજા. અરે જે એકને કહેતાં, ખરેખર તેરને જાણે; તમે તેવા ખરા જ્ઞાની, પધારા મેઘ મહારાજા. કર્યો ઉપકાર જગ જાણે, કદી ભૂલે નહીં તમને; વધારે શુ ? હવે કહેવુ, પધારો મેઘ મહારાજા. For Private And Personal Use Only ૧૨ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ३० ૩૧ Page #713 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. ૩૨ કથ્ય સહુ ધ્યાનમાં લેઈ, જગદ્દરક્ષક હવે વ્હેલા; બુદ્ધગ્ધિ ભાવ લાવીને, પધારા મેલ મહારાજા. ॐ शान्तिः ३ ૫૭૩ → ચડતી પડતીનો વિવેજ. જે નર ચડતા તે નર પડતા, પડ્યા પછી જે ઉઠે નહીં, જે.૨ તેથી વધીને શાસ્થ્ય જગતમાં, મળી શકે નહીં મનુજ કહીં. જે. ૧ વૃત્ત કદુકસમ પડીને સાધુ, વારંવાર ઉંચા આવે; મૃત પિણ્ડસમ પડીને પાછેા, ઉંચા કાયર જન નાવે. પડીને પાછા ઉઠે તે નર, સ્વાસ્તિત્વ માની જે થાવે; ઉઠાડે પણ તે ના ઉઠે, કાયર મૂઢત્વ જે ભાવે. પડી પગાની ઠાકર ખાવી, પ્યારૂ ના કાને એવુ; ઉઠાડવુ જગને ઝટ ઉઠી, કાર્ય ખરૂ એ કરી લેવુ. ચડ્યા પડ્યાના અન્તર્ સમજી, યથાશક્તિ ચડતા રહેવું; બુદ્ધિસાગર પ્રગતિ પન્થમાં, અન્ય શુ કરણી વિના કહેવુ. જે. ૫ ૨. ૪ For Private And Personal Use Only જે. પત્રોધ. હવે તે તુ સ્મૃતિ પટમાં, કદી આવે કદી નાવે; જતાં શ્રદ્ધા ગઇ પ્રીતિ, ગઇ ભક્તિ રધું જગ શુ' ? અન્ના નિજ ને કરવી, કરી ભાવી કરીશું એ; સ્પૃહાના કઇ અરે મનમાં, વિચારી જો કર્યું જે જે, ત્સુને ત્હારા અધિકારે, ઉપગ્રહ દાનને આપ્યું; ગયા ભૂલી તથાપિ શુ ? ત્હને હાનિ અરે તેમાં ઉપગ્રહને અરે ભૂલે, થતા તે ધૂળથી હલકા; સુજે તે કર ભલે બાપુ, વિચારી જો પરિણામજ, ખરૂ શુ સ્વાત્સહિત ત્હારૂં, અદ્ભુતાથી ગયા ભૂલી; * પેથાપુરમાં અષાઙવદમાં સ. ૧૯૭૩ માં આ ફાવ્ય રચ્યા બાદ વૃષ્ટિ થઇ હતી, ૩ 3 Page #714 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૪ ભજનપદ્ય સંગ્રહ. યથા દષ્ટિ તથા સૃષ્ટિ, રચીને ભૂલ ખાશે તું. મનવૃત્તિ કરી જેવી, જુવે છે તેહવું ભાસે; કરી સ્વાનુભવે તે જે, થશે નિર્ણય લ્હને તેને. ફરે મનડું સકળ ફરતું? ઠરે મનડું સકળ ઠરતું; રહીને વૃત્તિના તાબે, જુવે ત્યાં સત્ય શું? ભાસે. શુભાશુભ વૃત્તિના ધર્મો, રચે વૃત્તિ મન: સૃષ્ટિ, પછી તે સ્કૂલમાં પ્રગટે, શુભાશુભની પ્રવૃત્તિ. પ્રિયત્ન વૃત્તિ જ્યાં થાતી, અરે ત્યાં તે સદા ન રહે, નિમિત્તોથી થતા મનમાં, શુભાશુભ ખૂબ પર્યા. નિમિત્તોથી અરે માનવ, પરીક્ષામાં કરે ભૂલે; વિચારી ચિત્ત જે ઉંડું, વિચારે જે થતા તેમાં. સ્વયં સાક્ષાત્ અનુભવ ? મનવૃત્તિ વિના તુજને, મનેતૃત્યા અનુભવ જે, કર્યા તે સર્વ બદલાતા. મનેતૃત્યા અનુભવમાં, નિમિત્તોથી થતી ભૂલ જણાતી ભૂલ ના નિજની, થતી સર્વજ્ઞ વણ ભૂલે. ટળે શ્રદ્ધા ટળે ભક્તિ, અરે જો એકવાર જ તે; પછીથી તે ટળ્યા કરતી, ગમે ત્યાં સ્થાપતાં નક્કી. મનવૃત્તિતણું ધર્મો, સદા બદલાય છે જગમાં, સદા બદલાય જગ સઘળું, સદા બદલાય તું પિતે. મન: બદલાય છે હારૂં, વય: બદલાય છે ત્યારું; તનુજ બદલાય છે ત્યારું, ફરે છે આત્મપય. કર્યા જે નિશ્ચયે તેઓ, સદા બદલાય છે જ્ઞાને; બને છે. પૂર્વના જુહા, કર્યા સાંપ્રત થતા સાચા. કર્યું જે જ્ઞાન બદલાતું, અવસ્થા એક ના રહેતી; રહે દ્રવ્યત્વથી સમાં, ખરે દ્રવ્યાર્થદષ્ટિએ. અનેક દષ્ટિઓયે જે, નિહાળે એક વસ્તુને વિના સાપેક્ષ બુદ્ધિએ, વિરોધાભાસ દેખાતે. કર્યુ કેનું અરે સાચું, વિના સ્વાનુભવે મને, For Private And Personal Use Only Page #715 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ખરેખર અન્ય દૃષ્ટિનું, ખરૂ પ્રાખલ્ય ત્યાં રહેતુ. દલીલેા સ્વાત્મષ્ટિથી, અરે જે સત્ય તવ ભાસે; થતી તે જૂઠ અન્યાની, દલીલેાના પ્રમાણેાથી. ગમે તેવી દલીલાનુ, થતુ ખંડન પરસ્પરમાં; પરસ્પર દૃષ્ટિના ભેદ્દે, પ્રમાણેામાં વિવાદો છે. દલીલા સત્યની આપી, ખરેખર આસ જે કહીએ; ખરે તુ અન્યવાદીની, દલીલાથી અનાજ છે. પરસ્પર દ્રષ્ટિભેદ્દાએ, ગ્રહાતુ અંશથી સાચુ ગ્રહાતુ અંશથી જૂ હું, વિરૂદ્ધ ષ્ટિએ જૂદુ જગમાં સર્વ ધર્મોમાં, જગમાં સર્વ વ્યવહારે; થતું' એવુ સત્તા આજું, અને એ થાય છે એવું. વિચારાચારમાં એવું, પ્રિયાપ્રિય જ ખરૂ ખાટુ; થતુ ને થાય છે એવુ, ભવિષ્યમાં થશે એવું. અરે જો એહુ દૃષ્ટિએ, અને ત્યાં ચિત્ર ના કિચિત્; થતુ સાનુ થતુ ત્હારૂં, મનેાવૃત્તિતણા ખેલે. નિરીક્ષુ જેહ દૃષ્ટિએ, અરે તુ તેહવા ભાસે; મનેાવૃત્તિવિષે ધ્યેયજ, અને છે દેખ બહુ રૂપી. મનેાવૃત્તિથકી માહિ†, અરે તું સત્ય શું ? દેખે; યથા સઘળા જના દેખે, તથા તુ દેખતા મનથી. કર્યું. તેથી વિશેષજ શું ? અરે એ દૃષ્ટિના ભેદ્દે; કર્યો નિર્ણય તે ખીજી, દલીલાથી થતા જૂઠા. અહા એવી દશા જ્યાં છે, અરે ત્યાં માલઢષ્ટિએ; થતા નિર્ણય નહીં પૂરા, અવસ્થા એક કયાં રહેવે. મતાનાં મહુ પરિવર્તન, નિમિત્તાથી થતાં મનમાં; નથી તેથી જતી પ્રીતિ, પરસ્પર આત્મદૃષ્ટિથી, પરસ્પર ભિન્ન દૃષ્ટિએ, પરસ્પર ભિન્નતા ભાસે; તથાપિ પ્રેમદષ્ટિએ, પરસ્પર એકય દેખાતુ. અત: યાવત્ નહીં નિર્ણય, થતા તાવત પરમપ્રેમે; For Private And Personal Use Only ૨૫ ૧૯ ૨૦ ૨૧ ૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩. ૩૧ ૩૨ Page #716 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૩૪ ૩૫ ૩૭ ૩૮ નિરીક્ષી સ્વાત્મવત્ જીવે, પ્રવૃત્તિ કર જીવન માગે. ૩૩ ઉપગ્રહ જે કર્યો જેણે, જુવે ઉપકાર ના તેને ચડીને તે પડે પાછે, ખરે એ ન્યાયને કાંટે. ઉપગ્રહદષ્ટિએ વતી, અદા ના જે કરે ફ; વધે ના આગળ કિંચિત, ગુણાની સમ્પ્રવૃત્તિમાં. સુધારી જે અતઃ ભૂલે, ભણ્યામાં ભૂલ તો થાતી; થતું શું? દેખ આત્મામાં જણાવે સત્ય તવ આત્મા. ૩૬ તથાપિ તે દબાવીને, વિચારે છે અરે બીજું; મળે સંગત તથા તે, થતું એવું વિચારી જે. નિરીક્ષે અન્યના દે, નિજાત્માના નથી જોતો; ઘડી એકાન્તમાં બેસી, તપાસી જે જીવન હારૂં. ઉપગ્રહદષ્ટિએ તેમજ, ગુણાનુરાગદષ્ટિએ; પ્રતિજ્ઞાદષ્ટિએ તેમજ, વિચારી જે પ્રવૃત્તિને. ખરેખર આત્મદ્રષ્ટિથી, પરાત્માઓ નિહાળી લે; પછીથી પ્રેમદષ્ટિએ, કર્યા કર ન્નતિ મ્હારી. અનેકદષ્ટિઓને જે, વિચારે સત્ય ભાવોથી; થત તે સુજ્ઞ વ્યવહારે, કરે આલોચના નિજની. થતાં આલેચના નિજની, પતિકમણે પ્રવૃત્તિથી; હૃદયશુદ્ધિ થતી સાચી, થતી પ્રગતિ તત: પશ્ચાતુંછુપાવીને હૃદય હારું, પ્રવતે મૂર્ખની સંગે, નિજાત્માની થતી પ્રગતિ, નથી વ્યવહારમાં ક્યારે. ખરેખર ઉન્નતિ ક્રમમાં, થતું સહુ શ્રેયને માટે બને છે જેહ બનવાનું, વિચારી શાન્ત થાવાનું. ગમે તેવી અવસ્થામાં, કરે છે જ્ઞાની જે પ્રગતિ; કરે તેવી નહીં કયારે, અરે મૂઢ જ અજ્ઞાને. ગણે છે સર્વ પિતાને, ખરેખર ડાહ્યાલા જગમાં; ભલે હો ભૂખે વા જ્ઞાની, થતું એવું વિચારોમાં. ४४ ૪૫ For Private And Personal Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. Mou ૪૮ ૪૯ ગણું દોષી નિજાત્માને, રહે જે સુસ્ત તે મરતે; ગણે નીચે નિજાત્માને, થતા નીચા જગજજી. ખરેખર ભાવના દ્રષ્ટિ, જણાવે તે વિચારીને; વિચાર કર!!! અરે ઉંચા, નિજાત્મા ઝટ થશે ઉચો. વિચારી એગ્ય શાસ્ત્રોને, હદયમાં મર્મ પર સાચે; પડી ના જા જરા પાછો, થતી ઉત્સાહથી પ્રગતિ. પડે ઉત્સાહ વણ પશ્ચાત્, અરે જી ઘણું પાછા; નિજાત્માને જ ઉત્સાહ, કરી લે ઉચ્ચકરણથી. પ્રવૃત્તિ મરી જાતી, ખરે ઉત્સાહ વણ સઘળી; નિજાત્મા ઉન્નતિ દ્વારે, થતાં ખૂઠ્ઠાં જ ઉત્સાહ. દબાઈ જે રહીશ બાપુ, રહીને સાંકડા મનમાં, તદા તું પાણીયારાને, થઈશ મુનસી પ્રવૃત્તિમાં. અત: વિસ્તીર્ણતા કરવા, નિજાત્માના વિચારોથી, હૃદયનાં દ્વાર ખોલીને, વિચારે ઉન્નતિના ભર. મરેલા ના વિચારે લે, મરેલા અન્યને મારે; જીવંતા સદ્વિચારે, પ્રવૃત્તિ કર પ્રગતિ થાવા. સુધારે કર જીવનકમમાં, ત્યજી દેશે પ્રવૃત્તિથી, કર્યા કર, કાર્ય પ્રગતિનું, ગુણેના પન્થમાં વતી. નથી નિશ્ચય વિના સિદ્ધિ, પ્રવૃત્તિ પન્થમાં વહેતાં; જગત્ રંજાય ના કયારે, સદા તું રંજ સ્વાત્માને. સલાહો. જ્ઞાનીઓની લઈ, પ્રવૃત્તિ યંગ્ય કરવાથી નિજાત્માની થતી પ્રગતિ, સ્વભાવે ધર્મ જાણ્યાથી. ગણી પાછું ભૂલ્યા ત્યાંથી, પ્રવૃત્તિ કર સકળ વાચી; રૂચે તે કર વિચારીને, ત્યજી સ્વચ્છંદતા સઘળી. અદા નિજ ફજેને કીધી, પ્રતિજ્ઞાની પ્રવૃત્તિથી સમજતો સાનમાં શાણે, ભલું થાએ સદા સોનું, લખેલા આશયે સર્વે, અપેક્ષાઓ વિચારીને, ૫૯ For Private And Personal Use Only Page #718 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭૮ ભજનપદ સંગ્રહ કરી નિશ્ચય ધરી સમતા, પ્રવૃત્તિ કર રૂચે તેવી. અદા નિજ ફર્જને કરવી, ગમે તેવા પ્રસંગમાં; બુદ્ધ બ્ધિધર્મદષ્ટિએ, સદા હો શ્રેય જીનું. ૐ શાન્તિઃ રૂ ; પત્ર વધ. છે તમારે પત્ર વાંચીને, હકીક્ત ચિત્તમાં ધારી, વિવેકે સત્યવૃત્તિને, ર્યા કર પ્રેમ ઉત્સાહ. પ્રમાણિકતા ખરૂં જીવન, કદી ના ત્યાગવું તેને; યથા કહેણું તથા રહેણી, ધરીને સ્વાન્નતિ કરવી. અનીતિમાશી રે, રહીને ન્નતિ પળે; સદા વહેવું વિવેકે એ, તમારે કાર્ય કરવાનું. સદા મર્યાદામાં રહેવું, ત્યજી સ્વાછિન્દવૃત્તિને; જગના અશ્રુ વહુવાની, પ્રવૃત્તિને સદા ભજવી. જુવાની તે દિવાની છે, મદિરા સમ અહી સત્તા વિવેકે એ વિચારીને, સદા શુભ કર્મયોગી થા. કરીને કાર્ય દેખાડ્યા -પછી કહેણ બને સાચી સદા એ લક્ષ્યમાં રાખી, ધરી લો વાક્ની સમિતિ. અદા નિજ ફર્જને કરવી, કદી ના મુંઝવું તેમાં અહંતાને ત્યજી દેવી, સદા પરમાર્થકરણમાં. વિચારી શાસ્ત્ર મને, વિવેકે જ્ઞાન કરવાથી થતી ના ભૂલ કાર્યોમાં, થતી નિજ લેખ્યની પ્રગતિ. સદા સ્વાયત્ત મન કરવું, ખરે એ ચેગ છે જગમાં, રહી એ યોગના તાબે, સુધારી લે પ્રવૃત્તિને. પગથીયાં ઉન્નતિક્રમનાં, ઘણું છે એમ ધારીને ચઢ્યા કરવું ગુણે પામી, ગુણવણ શું? ઘટાટોપે. સદા પ્રામાણ્ય વૃત્તિથી, પ્રવત સર્વ કાર્યોમાં For Private And Personal Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ૭૯ ૧૧ બની આદર્શવત્ જીવી, જીવાડો વિશ્વને પ્રેમે. કચ્યા કરતાં કરીને જે, બતાવે તે સદા મટે વિચારી સર્વમાં એવું, ખરી આલોચના કરવી. મહત્તા આત્મની સાચી, ખરેખર રહેણીથી શોભે, નિજાત્મા એ ગણે સાચું, પછીથી પુચ્છવું કોને ? નિજામા વંચવાથી તે, મહત્તા ના કદી થાતી; સમાલોચી જીવન સઘળું, પ્રતિક્રમણે કરે શુદ્ધિ. પ્રથમ માર્ગાનુસારી છે, તે તે ધર્મને પામે; કરે ઝાઝું વદે થોડું જગત્ સહુ જાણશે સાચું. સુધારે ભૂલ પોતાની, નિહાળે ભૂલ પિતાની ખરી તેની થતી પ્રગતિ, થતા તે સર્વને સ્વામી. ગુણ સામા ધરે દૃષ્ટિ, જગત્ તવ પાછળ રહેશે, બુદ્ધબ્ધિ ન્નતિમાર્ગે, વહ્યાકર સત્ય ઉપગે. પણ પત્રવધ. * તમારે પત્ર આવ્યું તે, વિચાર સાર જાગે છે; થતી આમેન્નતિ જેથી, કમાવાનું કમાઈ લે. થશે જે ત્યાગની ભક્તિ, તદા વૈરાગ્યની સ્થિરતા, થશે અધ્યાત્મની સ્થિરતા, કમાવાનું કમાઈ લે. ટળે અધ્યાસ જે પરથી, થએલો નામરૂપને; તદા આનન્દની પ્રાપ્તિ, તે સંતેષ આત્મામાં. અરે જે ચૂંથણાં ચૂંથે, સદા પુદ્ગલતણાં મહે; વિપાકેના પ્રવાહમાં, તણાતા તે નથી ભક્ત. વિપાકે ભેગવે કર્મ, હૃદયમાં સાક્ષીધર થઈને; રૂ રાચે નહીં તેમાં, રહી અન્તર્થકી ન્યારા. તજે યાચકતણ વૃત્તિ, પ્રવૃત્તિમાં પડે હૈયે, For Private And Personal Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૦. ભજનપદ્ય સંગ્રહ. કદાપિ લક્ષ્ય ના ચૂકે, ખરે તે ભકત ગણવાના. પડીને પાંજરામધે, ધરે આનન્દ કે માનવ, બજાવે દેવની આજ્ઞા, રહી નિલેપ અન્તર્થી. અરે એવી દશા માટે, નથી અભ્યાસ જે થાતે; નથી જે કાળજી મનમાં, કમાવાનું પછે શું છે? જગને ખૂબ રીઝવવા, પ્રવર્તે પાર ના આવે પલકનાં આંસુડાં પાડે, પછીથી તે હતા તેવા. અત: મનમાં ખરા ભાવે, ખરૂં તે સત્ય ધારીને, ત્યજી શેતાનની સંગત, કમાવાનું કમાઈ લે. નિજાકાન્તિ કરવાને, બની પરમાર્થના ગી; મળી વેળા ગુમાવે ના, કમાવાનું કમાઈ લે. પછીથી ખૂબ પસ્તાશે, નહીં ચેતા યદિ મનમાં વિચારે ખૂબ એકાન્ત, નિજાત્માનું કર્યું શું ? હેં. નથી આડંબરે મુક્તિ, નથી કંઈ લેક રંજનમાં, ખરી પરમાર્થની કરણી, કર્યાથી મુક્તિ થાવાની. ધરે અધ્યાત્મની રહેણ, વિવેકે ટેક નેકીથી, પ્રમાણિકતા ધરી અંગે, કમાવાનું કમાઈ . કદી કર્તવ્યથી પાછા, હઠી ના ઘેર્યને ધારે, બુદ્ધ બ્ધિધર્મકર્તવ્ય, પ્રવર્તે કર્મચાગી છે. ૩ૐ શાન્તિઃ ૨ ૪ +-ક્ષમાથી રન્નતિ કરો. લખેલો પત્ર પહોંચે છે, વિચારી સાર જાણ્યો છે, લખું શું ? ઉત્તરે ઝાઝુ, ક્ષમાથી ન્નતિ કરવી. કથે સો સ્વાત્મદષ્ટિએ, રૂચે વા ના રૂચે તે તે; રૂચે તે લઈ ત્યજી બીજુ, ક્ષમાથી ન્નતિ કરશે. મહાવીરે પ્રરૂપે જે, ખરે તે ધર્મ માનીને, For Private And Personal Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૧ ભાગ આમે. વિપાકે કમના બેધી, ક્ષમાથી ન્નતિ કરશે. જગત્ સહુ કર્મના તાબે, નચાવે કર્મ જીને; વિચારી કર્મની શક્તિ, ક્ષમાથી ન્નતિ કરશે. મહાવીરે સહ્યાં દુ:ખે, બચે ના કર્મથી કેઈ; સહીને કર્મનું દેવું, ક્ષમાથી જતિ કરશે. જગતમાં કર્મ છે વેરી, નિમિત્ત જ જીવ છે તેમાં શુભાશુભ કર્મફત જાણું, ક્ષમાથી ન્નતિ કરશે. કર્યા કર્મો જ ભેગવવાં, શુભાશુભ જે ઉદય આવ્યાં; કથાકારક બની તેવા, ક્ષમાથી ન્નતિ કરશે. વડાના સત્ય.દષ્ટાંતે, વડા બનવા સહો દુખે; કથી ઉપદેશ જગને એ, ક્ષમાથી ન્નતિ કરશે. વડાં થાતાં વડા દુઃખે, સહન કરવાં પડે ને; વિચારી ચિત્તમાં એવું, ક્ષમાથી ન્નતિ કરશો. થશે સ્વાનુભવો એના, થશે પ્રગતિ થતી એથી; બુદ્ધચબ્ધિસાધુના પન્થ, ક્ષમાથી ન્નતિ કરશે. » “પત્ર ” » લખેલો પત્ર તવ આવ્ય, વિકી ભાવને જાયે, કરી સ્વાત્મોન્નતિ સાચી, ધરી સમતા સહી દુ:ખો. શુભાશુભ કર્મના મેગે, શુભાશુભભાવ જે પ્રગટે, બની તે બે વિષે સાક્ષી, કરે સ્વાભેન્નતિ સાચી. મન: ચાંચલ્ય વારીને, બની નિશ્ચલ ભણ્યા કરવું, ત્યજી પરભાવની વૃત્તિ, કરે આત્મોન્નતિ સાચી. બનીને દક્ષ વ્યવહારે, વિચારી બોલવું સૌથી; ધરી ઉપયોગ ચારિત્ર્ય, કરે આત્મતિ સાચી. ધરી યતના ક્રિયા કરવી, ધરી ઉપયોગ આચારે; નિમિત્તે પુષ્ટ અવલંબી, કરે આત્મન્નિતિ સાચી. For Private And Personal Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. કદી ભળભળ નહીં કરવી, પ્રયેાજન જેટલું એલી; પ્રમાણિક્તા ધરી પૂરી, કરી આત્મતિ સાચી. વિરૂદ્ધ જ જેહ વ્યવહારે, કદી કરવુ નહીં તેને; લડીને મેાહની મ્હામા, કરી આત્માશિત સાચી. નિમિત્તા મેાહનાં જે જે, રહેા ઝટ દૂર તેનાથી; પ્રમાદાને કરી દૂરે, કરી આત્મતિ સાચી. શુભાશુભ વૃત્તિથી ન્યારા, રહીને આત્મમાં રમવુ; ધરી શિક્ષા હૃદયમાં એ, કરા આત્માશિત સાચી. ખનીને શુદ્ધ ઉપયેગી, શુભાશુભ કર્મ ના ગ્રહવુ; ધરી એ મુક્તિની કુંચી, કરા આત્માન્નતિ સાચી. નિરજન શુદ્ધ ઉપયેાગે, રહી નિજ શુદ્ધતા માટે; ઉપાય ચેાગ્ય અવલખી, કરો આત્મતિ સાચી. ખરી સમતા સમાધિ છે, વિકલ્પાતીત મન કરવું; ખરી એ સન્ત રહેણી એ, કરા આત્મતિ સાચી. નિજાત્મામાં રમણ કરવું, નિાત્મામાં રહી મુક્તિ; બુદ્ધગ્ધિ ધર્મ શિક્ષાથી, કરો આત્માશિત સાચી. For Private And Personal Use Only ॐ शान्तिः ३ ગ્રેડ પત્ર યોધ. ર સમાચારો મળ્યા સર્વે, સહાતા રાગ જે પ્રગટયે; કરી ચિન્તા નહીં તેની, ખચે ના કર્મથી કાઇ. રહી આત્માપયેાગે જે, સહાતા રાગ ત્યાં પ્રગતિ; અનીને સાક્ષી વેદે જે, અહા તે જાગતા જ્ઞાની. જગત્ની નાટ્યશાળામાં, અનીને પાત્ર સહુ જીવા; વિપાકે ભાગવે છે હા, કર્યાં કર્યાં નહીં છૂટે. વિચારી કર્મના ખેલા, રહેા સાક્ષી પ્રવૃત્તિમાં; શુભાશુભભાવને ત્યાગી, કરા જે શીષ પર આવ્યું. ૧૦ ૧૧ ૧૨ 1333 ૧૩ 3 Page #723 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. કરી લેા ધર્મનાં કાર્યાં, અની પરમાર્થના યાગી; થયા કરતુ થવાનુ તે, ત્યજી ઘા શાકની વૃત્તિ. મુસાફરને અર્હતા શી ? જડેાપર ચિત્ત મમતા શી ? થયુ બહુ દ્રશ્યને જોતાં, ટળે તૃષ્ણા મળે શાન્તિ. કરી ના સ્વાન્નતિ તે શુ ? થયુ` આ વિશ્વમાં જાણે; મહાવીરે કથ્યુ સાચુ, ધરા સમતા ત્યો મમતા. ચિદાનન્દ જ સ્વરૂપી છે. નિહાળેા તે નિજ્ઞત્માને; થશે બ્રહ્માંડની સાથે, નિજાત્માની હૃદય રહેણી. નિજાત્મામાં રહ્યું સર્વે, રહેા કયાં ? અન્ય આશાએ; નિજાત્મામાં ધરી સ્થિરતા, લહેા આનન્દની ઘેા. કદાપિ એકવાર જ ો, નિજાત્માનન્દની ઘેને; નિજાત્મા થૈર્યન પામે, પછીથી ઇચ્છવાનું શું ? દશા એવી લહ્યા વણ તા, કથ્યુ સ્વાનુભવે નાવે; અત: એવી પ્રવૃત્તિથી, રહા સ્વાનુભવે ધ્યાને, ખરેખર લક્ષ્ય એ સાચું, સદાનન્દીથવા માટે; હૃદયમાં ચેાગ્ય લાગે તેા, નિજાત્માયેાગને સાધે. ધરા પરમાર્થની રહેણી, મુસાફરી કર્મચાગી છે; બુદ્ધયબ્ધિધર્મ ધાર્યોથી, મળે શાન્તિ સદા સાચી. अरे तुं पेट क्यां वळग्युं. ભભૂકે પેટમાં અગ્નિ, તદા સૂજે નહીં ખીજું; ખરૂં સ્વાતંત્ર્ય હરવાને, અરે તું પેટ કયાં વળગ્યું . કરાવે યાચના જ્યાં ત્યાં, મગાવે ભીખ નીચ ઘેરે; પડાવે ભકિતમાં વિધ્ના, અરે તું પેટ કયાં વળગ્યું. ક્ષુધા સમ વેદના કેઇ, નથી આ વિશ્વમાં ભાળું; For Private And Personal Use Only ૫૩ ७ વ ૧૦ ૧૧ ૧૩ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।। ૧૯૭૧ અશા શુદિ ૧૫. ૧૨ Page #724 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૮૪ www.kobatirth.org ભજનવ સંગ્રહ. કરાવે કૃત્ય ના કરવું, અરે તું પેટ કયાં વળગ્યું . સ્પૃહા ના વિશ્વમાં કેાની, અરે રાખત નહીં કોઇ; ગુફામાં જપવા ના દે, અરે તુ પેટ કયાં વળગ્યુ. વિચારા ફેરવી નાખે, દખાવે પૂર્ણ સત્તાથી; કરાવે વેઠ અન્યાની, અરે તું પેટ કયાં વળગ્યુ . ત્યજાવે ટેક નેકીને, ત્યજાવે દાંશિયારીને; નમાવે નીચની પેઠે, અરે તુ પેટ કયાં વળગ્યુ. કરાવે કીર્તિ માં કાળુ, કરાવે હાજી હા જ્યાં ત્યાં; વદાવે ખેલવું ના તે, અરે તુ પેટ કયાં વળગ્યું . કરાવે નાકરી નીચી, ભરાવે પાપનાં ભાતાં; સુજાડે પાપની બુદ્ધિ, અરે તુ પેટ ક્યાં વળગ્યું . સમાધીમન્ત સન્તાને, ગ્રહાવે હાથમાં ઝોળી; કરાવે હાથ નીચેા ઝટ, અરે તુ પેટ કયાં વળગ્યુ. કરાવે ચારીનાં કર્મા, પ્રમાણિકતા ત્યજાવે છે; મહા પાખણુ ધરનારૂં, અરે તું પેટ કયાં વાગ્યું. થતુ જીવના જીવાનુ તા, ખરેખર પ્રાણીએ બીજા; ક્ષુધા ત્યાં હેતુ છે નક્કી, અરે તુ પેટ કયાં વળગ્યુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir થયાં ને થાય છે પાપા, ખરેખર પેટ ભરવાને; નથી તુ ચાલતુ કેતુ, અરે તુ પેટ કયાં વળગ્યું. ધરી પ્રારબ્ધકપર શ્રદ્ધા, ત્યજી દઇ પેટની ચિન્તા; યુદ્ધવિધ ધર્મની કરણી, કરે તે પેટને જીતે. સંવત ૧૯૭૧ ના અસાઢ વદી ૧ મંગળવાર. For Private And Personal Use Only 3 ૫ 19 ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #725 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ભાગ આઠમો. ૫૮૫ vvvvvn सन्तो सत् बतला. आस्तनास्ति सर्वाद्वैतदृष्टि ब्रह्मज्ञान. સને સત બતલાના રે કે એને મુજેન પાયાજી––એ રાગ. સન્ત સત્ બતલાવું રે કે જેવું સમજું તેવું ગાવું, આપહિ કર્તા આપ અકર્તા, બ્રહ્મા વિષ્ણુ પોતે, પરમ પ્રભુ શિવશંકર તે, સ્વયં સ્વયંને ગોતે. સને. ૧ અનન્ત બ્રહ્માડો પણ પિોતે, શેાધે આપે આપે; * ઈશ્વર સેવક હું છું પિતે, ધ્યાવું જપા જાપે. સન્તો. ૨ મેટા મેટા દરિયા તે તે, હું છું ચિસત્તાએ પહાડો વાયુ જલ પણ હું છું, અનન્તરૂપ પર્યાયે. સન્ત. ૩ નદીએ હું છું તળાવ હું છું, હું છું સરવર પાણી, સર્વભક્ષી દાવાનલ હું છું, સદસત્ વાત પ્રમાણું. સન્તો. ૪ જડ સ્થાવર જંગમ પણ હું છું, પશુ પક્ષી સહુ રૂપે, તેમાં હુને તેમાં હું છું, ક્ષાવ્યું ના પે. સને. ૫ જન્મ જરા ને મૃત્યુ હું છું, મહાકાલ હું જાતે; તે તે તું તું સર્વે હું છું, હું છું નવરસવાતે. સન્તો. ૬ વ્યાપક હું છું વ્યાપ્ય જ હું છું, નર નપુંસક નારી; નામી અનામી રૂપી અરૂપી, હું છું સહુ અવતારી. સને. ૭ નારક દેવે તિર્યંચ હું છું, માનવ સર્વ પ્રકારી લોકાલેક જ સ્વયં હું છું, અસ્તિનાસ્તિતા ધારી. સને ૮ જે જે કર્યું તે પણ હું છું ને, ના કહું હું જાણે, કીડી કુંજર હું છું સમજે, વૈદ ભુવનનો રાણો. સન્તા. ૯ દક્યાદશ્ય સ્વરૂપ હું છું, હું છું સર્વ વિચારે ખંડન મંડન રૂપી હું છું, તરનારે હું તારે. સને. ૧૦ પૂજકને હું પોતે પૂજ્ય જ, કર્મ કિયા હું જાણું For Private And Personal Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૬ ભજનપદ્યસંગ્રહ. નવ નવ પોતે હું છું, પ્રેમી હું પિછાણું. સન્ત. ૧૧ જગત્ પ્રભુ હું પોતે છુંને, સર્વે હુંમાં સમાયું; અસ્તિ નાસ્તિતા નયદષ્ટિએ, સૈમાંહી હું ધધાયું. સન્તો. ૧૨ અલ્લા મહમદ ઈસા મુસા હું, બુદ્ધિ વ્યાસ અવતારી; શંકર રામાનું જ વલ્લભ હું, હું યારે ને પ્યારી. સને. ૧૩ સાકાર અને હું નિરાકાર છું, ધમધર્મ સ્વરૂપ ગંગા કાશી સર્વ તીર્થ હું, મુજથી વાત ન છૂપી. સન્ત. ૧૪ બાઈબલ વેદ કુરાન જ હું છું, સર્વ ધર્મના ગ્રન્થ; સર્વ વિચારે સર્વાચાર, અનેકનયમતપન્થા. સન્તો. ૧૫ સાપેક્ષાએ હું હું કરતે, થયે જ હુંથી ન્યારો હું હું ભૂલતાં થઈ સમાધિ, આનન્દ ઉલ અપાર. સન્ત. ૧૬ ગંભીર વાતે ગુરૂગમ લઈ, સહુ હું માંહી સમાવે; સર્વનાએ અનેકાન્તથી, હુંમાં સર્વ સુહાવે. સન્ત. ૧૭ गुरुमहाराजश्री सुखसागरजी महाराजनी जयंती उजववामां आवी ते प्रसंगे प्रगटेला उद्गारो. તમારા સર્વ ઉપદેશે, સ્મૃતિ પામી થતા તાજા; અમારા પ્રાણુના પ્યારા, કૃપાથી તવ સદા સાજા. તમારા નામના મત્રે, અમારી ઉન્નતિ થાતી; ગુરૂના નામના મન્ત્ર, ગુણેની થાય છે વૃદ્ધિ. કૃપા હારી સદા ઈચ્છું, કશું ના અન્ય હું ઈચ્છું; બનીને ધ્યેય મમધ્યાને, રહે એવું સદા ચાહું. ૩ સદા તવ શિષ્યનું શ્રેય, ચહ્યું હું ચિત્ત મજાણે સદા ઉત્કાન્તિમાં સાથી, બન્યા તેવા બન્યા રહેશે. ૪ For Private And Personal Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૮૭ સદાશ્રી સદગુરૂ મહારા, હૃદયથી ના રહો ન્યારા; બુદ્ધચબ્ધિ ધર્મસાધનમાં, સદા સાહાચ્ચી રહો પ્યારા. ૫ સં. ૧૯૭૧ ના અશાડ વદ ૩ ગુરૂવાર. શાન્તિઃ ૨ પેથાપુર ગુરૂમહારાજે સં. ૧૯૨ની સાલમાં માસકલ્પ કર્યો હતા તે સમયે હું સાથે હતે. પેથાપુરમાં અઢીસે લગભગ શ્રાવકોના ઘર ગુરૂમહારાજના ભકતનાં છે. પૂજા આંગી વગેરે ઠાઠમાઠથી જયંતી ઉજવવામાં આવી હતી. કન્યાવિક છે કન્યા વિક્રય મહા પાપ, વધે છે તેથી ઘણું સન્તાપ; લક્ષ્મી સત્તા ઝટ ટળે રે, વધે કુબુદ્ધિ અમાપ, કન્યાવિકય કરનારના રે, જૂઠા પ્રભુના જાપ. ખરેખર કન્યા વિકય મહા પાપ. ૧ કન્યા વિકયે દેશનીરે, થાવે ખરાબી ખૂબ કન્યા વિકય કરી કેઈએ રે. પામી ન આંબા લંબ. ખરેખર. ૨ હોય ખરાબી નાતની રે, સુજે ન ધ ધ છે; હેય હરામી હાડકાં રે, પડે ઉંચેથી હેડ. ખરેખર. ૩ કન્યાવિક્રય કરનારનું રે, ચિત રહે નહિ ઠામ; યશ પ્રતિષ્ઠા બહુ ઘટે રે, કરે ન સારૂં કામ. ખરેખર, ૪ ભીખનુ હાંલ્લે ના ચઢે રે, કદી સીકાએ જાણું; પાપની પોઠી પરભવે રે, લેઈ જાવે અજાણ. ખરેખર. ૫ નીચ ઘણો ચડાલથી રે, કન્યાવિકય કરનાર; માંસ ભેજીથી બૂરે રે, દુર્ગતિ લે અવતાર, ખરેખર. ૬ કન્યાવિક્યના પાપમાં રે, જે જન સાહાચ્ચી થાય; તે પણ તે પાપીએ રે, દુર્ગતિમાં ભટકાય. ખરેખર. ૭ For Private And Personal Use Only Page #728 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૮ જનપદ્ય સંગ્રહ, . . * * * * * ખરેખર, ૮ ખરેખર. ૯ નાતજાતને દેશની રે, હાનિ ઘણું કરનાર, કન્યાવિક્રય મહા દેષ છે રે, દૂર કરે નરનાર. ગમે તે ધંધો કરી રે, જીવવું શ્રેષ્ઠ ગણાય; કન્યાનિકય કરી જીવવું રે, જીવતાં મૃત્યુ સદાય. કન્યાવિક્રયના પાપને રે, કાઢ દેશથી દૂર; દેશોન્નતિ ત્યારે થશે રે, સંઘનતિ ભરપૂર. કન્યાવિક્રય પાતકે રે, નાત ન ઉચચ થનાર; બુદ્ધિસાગર બંધથી, ચેતે નર ને નાર. સંવત્ ૧૯૭૧ ના અસાડ વદિ ૯ શુક્રવાર ખરેખર, ૧૦ ખરેખર. ૧૧ आकाशमा चढेला कृष्यावर्णी मेघदर्शनद्वारा ग्रहातुं शिक्षण. કવ્વાલિ. છવાઈ વાદળાંથી બહુ, બની ઘમઘેર આકાશે; જગત્ ઉપકાર કરવાને, પ્રવર્ષે પૃથ્વીપર ગાજી. મનુષ્યએ તથા ભાવે, જગત ઉપકાર કરવાને; ખરી ઔદાર્યદષ્ટિથી, વરસવું દાનધારાએ. કરે છે. પૂર્ણ શીતલતા, મહી પર તાપ સંહારી, વિદારી તા૫ જગજનના, મનુષ્યએ તથા કરવું. ઠરે ના એક ઠેકાણે, પ્રવર્ષે સર્વ દેશમાં તથ સર્વત્ર દેશમાં, ફરી ઉપકાર કરવાને. ચઢી ઉંચે પછી નીચે, બનીને મેઘ વર્ષે છે; બની ઉંચા મનુષ્યએ, બનીને નમ્ર દેવાનું. ગણે ના રાત વા દહાડે, બજાવે ફર્જ વષીને; મનુષ્યએ તથા ફજે, સકલ સ્વાર્પણ કર્યા કરવું. For Private And Personal Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ સામે. અરે આ વિશ્વમાં રાજા, ગણતા સર્વને રાજા; બનીને મેઘ વ છે, ગણે ના ભેદ કે તે. તથા જ્ઞાનિમનુષ્યોએ, બનીને સન્ત પરમાથી, જગદુદ્ધાર કરવામાં, જરા ના ભેદને ધ. નદીઓને ભરી દેતો, ભરી દેતે તળાવને, કરે દુષ્કાળને દૂર કરે છે હર્ષ જીને. તથા સજજનમનુષ્યએ, કરી સ્વાર્પણ ભલા ભાવે; ચલાવી દાનશાલાઓ, ગરીબને સુખી કરવા. ચલાવી જ્ઞાનશાલાઓ, મનુષ્યને સુખી કરવા, સજાવી સાધને સર્વે, ખરાં આજીવિકાવાળાં. જગતને શર્મ દેવાને, પ્રધાલય ભલાં કરવાં; ખુશી કરવા સકલ છે, દયાને દાન સબંધે. ખરી પરમાર્થ કરણીથી, જીનાં ચિત્ત સરવરને; ભલા ભાવે ભરી દેવાં, ખરા સધવારિથી. પ્રવર્ષે સર્વ ક્ષેત્રોમાં, કરે છે અન્ન નિષ્પત્તિ પ્રવષી જીવ ક્ષેત્રમાં, પ્રવૃદ્ધિ ધર્મની કરવી. વહે છે વાયુની સાથે, કરીને લાઈટ વિદ્યુતુની; પડે વૃક્ષે ઉપર ઝાઝે, ખરા આકર્ષણ વેગે. સદા શુભભાવ વાયુની, કરીને સતિ વહેવું; કરે આકર્ષણે જે જે, પ્રથમ ત્યાં દાન બહુ દેવું. મળી જે સર્વ સમ્પત્તિ, મનુષ્યને સદા દેવી ધરીને જ્ઞાનની લાઈટ, બનીને મેઘ પરમાથી. દયાનું વારિ વર્ષાવી, જીને રક્ષવા ભાવે; ખરૂં કર્તવ્ય સન્તનું, ખરેખર મેઘની પેઠે. જગત પુણ્યાનુસાર તે, પ્રવર્ષે સર્વદેશમાં તથા પરબ્ધ અનુસાર, જીવોને દાન દેવાનું. સ્તવે જીવો ઘણું ભાવે, તથા નિર્દો દઈ ગાળે; For Private And Personal Use Only Page #730 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ધરી સમભાવ તે વર્તે, ખજાવે જ પાતાની. તથા ઉત્તમ મનુષ્યાએ, સ્તુતિ નિન્દા ત્યજી દઈને; સદા ઉપકાર કરવાની, પ્રવૃત્તિને અદા કરવી. કદ્ધિ પરવા નહીં કરવી, સ્તુતિ નિન્દા કરે તેની; અદાનિજ કર્જ કરવાને, સદા સ્વાર્પણ કર્યા કરવું. જગજીવન યથા તુ છે, મનુષ્યએ તથા ખનવું; ધરીને સન્તની દૃષ્ટિ, સદા પરમાર્થા કાર્યોથી. સહીને તાપ ભાનુન, ધરીને ગર્ભ પાકા થઈ; પ્રવષે કાલ પામીને, હરે.સતાપ જીવાના. સહીને કર્માંના તાપા, ધરીને ગભ પ્રગતિના; મનુષ્યાએ પ્રગત્યર્થ, સદા દાના કર્યા કરવાં. ખા અવસર લડ઼ી પુણ્યે, ભલુ કરવુ દયા દાને; હરી સતાપ,જીવેાના, રહેા શુભ મેઘની પેઠે. કરે ક્ષણમાં જગત્ લીલુ, કરે ઝટ પૃથ્વીને લીલી; અપૈયાને જ સત્ત્તાપે, કરે આશા સફળ સાની. મનુષ્યાએ તથા લીલુ, ખરેખર વિશ્વનું કરવુ કરે જે પ્રાર્થના ટેકે, ઘણા સત્ત્તાષવા તેને. કર્યું` લીલુ નહીં જેણે, લડ્ડી અવતાર માનવના; અરે તે માનવી હાર્યાં, થતા તે ધૂળથી હલકા, ચઢેલા મેઘની શૈાભા, ખરેખર વિશ્વમાં માટી; ઉપગ્રહથી જગત્માંહે, ખરેખર પૂજ્ય દેખાતા. મનુષ્યાએ ઉપગ્રહથી, જગત્માં શાલવું સામાં; ઉપગ્રહને કરે તેએ, જગમાં પૂજ્ય છે સાને રહે ઉપયાગ તાવત્ તે, પછીથી તે ગુપ્ત થઇ જાતે; મનુષ્યેાએ તથા તાવત્, મની ઉપયેગી ને રહેવું. કરીને દાન વારિનું, રૂપાન્તથી ગ્રહે પાછું; કરતાં દાન ના ખૂટે, કરે તેવુ મળે પશ્ચાત્ For Private And Personal Use Only ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ Page #731 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩૪ ૩૫ ૩૭ ૩૮ ૩૯ જનોએ દાન દેવામાં, કદી ના દેખવું પાછું; કરેલા દાનથી ઝાઝું, મળે પાછું ખરેખર તે. અતઃ દાન પ્રવૃત્તિથી, જરા પાછા નહીં હઠવું; મળે છે પૂર્વભવ દીધું, ધરી શ્રદ્ધા ખરી તેની. કરી ઉપકાર જગપર બહુ, નહીં ઈચછે પ્રતિ ફળને; જાએ મેઘની પિકે, થવું નિષ્કામ ઉપકારે. રહીને વાદળાં ભેગાં, પ્રવર્ષે ચાલીને જ્યાં ત્યાં મનુષ્યએ તથા કરવાં, મળી ઉપકારનાં કાર્યો. ખરા પરમાર્થનાં કાર્યો, બને છે સંપથી સારાં કુસંપે થાય છે કાળું, જુને વિશ્વમાં જ્યાં ત્યાં, ખરા નિજરૂપમાં આવે, તદા જલધારની વૃષ્ટિ; થતી એવું વિચારીને, ખરા નિજરૂપમાં રહેવું. કરીને દાન વૃષ્ટિથી, રહે છે શીર્ષ પર ઉગે; મનુષ્યએ દઈ દાન, તથા ઉંચા થવું જગમાં. અહો જે દાન લેનારા, રહે છે દાનીથી નીચા, મહત્તા દાનની સમજી, મનુષ્યએ થવું ઉંચા. ખરેખર મેઘ કૃષ્ણ જ છે, મહા ઉપકારથી જગમાં; રમે છે વાદળી ગોપી, તણી સાથે ઘણે ગાજી. શુભાત્મા મેઘ અન્તરૂમાં, ખરેખર દ્રવ્યને ભાવે; નિહાળી સત્ય પરમાર્થે, સદા રહેવું મનુષ્યએ.. નિજાભા મેઘ જાણીને, અદા કરવી ફરજ નિજની, સદા જગ સન્તલોકોએ, ખરો નિજ ધર્મ જાણીને. નિમિત્તે મેઘની પેઠે, જગજજીવન થવું ભાવે; ઉપાદાને તથા મેઘ જ, બુદ્ધયબ્દિ મેઘ થઈ રહેવું. સંવત ૧૯૭૧ ના અષાડ વદિ ૫ શનિવાર ४० ૪૧. ૪૩ ૪૪ ૪૫ - - - - For Private And Personal Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટર ભજનપદ્ય સંગ્રહ. હું નાનાં વાઢો. . ન્હાનાં બાળ રમત કરતાં ખેલ ખેલે મઝાનાં, કાલાંઘેલાં વચન વદતાં લાડકાં લાડ કરતાં; દોડે બેસે પલપલ વિષે ખૂબ ચાંગલ્ય ધારે; મીઠા હાસ્ય જનક જનનીને જ આનન્દ આપે. જેવો મેગી સરલ મનથી, બાલુડાં ભવ્ય તેવાં, જે ગી અતિશય સુખી બાલુડાં ભવ્ય એવાં; સને હાલાં વદન નિરખે બાલુડાં ખૂબ લાગે, ના કે વૈરી મુનિ જનપરે બાલુડાને સ્વભાવે. આંખે પ્રેમે અતિશય ભરી સર્વનો પ્રેમ ખેંચે, મીઠા હાસ્ય જગવશ કરે નિર્મલું ચિત્ત ધારી; જે યેગી મરણ ભયને ખૂબ ભૂલે સ્વભાને, તેવાં બાળ મરણ ભયને જાણતાં ના જ તાને. પ્રેમી પ્રેમી વહુ નહિ કશું બાળકે અન્ય ઝંખે; પ્રેમી શબ્દ વણ નહિ કશું બાળકે અન્ય ગૃપ; પ્રેમે દેડી રૂદન કરતાં માતની પાસે જાવે, માતા દેખી ખુશ થઈ જતાં નિર્ભયી રાજ્ય પાવે. બાળે રાજા જગ જન કથે તે નહીં લેશ ખાટું, રાજાથી તે હૃદય સમજે બાળનું ભવ્ય મેટું જ્યારે તેનું હૃદય મળતું કેઈની સાથે ત્યારે, તેની સાથે કદિ નહિ ઘરે ભેદનો ખેદ ભારે. જે જે આવે હૃદયે કુરણ સર્વને બેલી દેતું, તેથી વ્હાલું સકલ જનને લાગતું કે મીડું એક ચાલે ખેલે ડગુમગુ બની ખુશ સોને કરંતું, પ્રેમાબ્ધિમાં લચપચ બની હોય ત્યાં તે ફરતું. બાળો ભેગાં થઈ મન તણું વાત ખેલી રમતાં, ટેળું જૈને રમત કરતાં મેઝથી તે ભમતાં, For Private And Personal Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. . ૧૦ રૂચે તે તે સકલ કરતાં ના રૂચે તે.નિવારે; હારે જીતે નહિ નહિ કશું ચિત્તમાં તેહ ધારે. નિર્દોષી સ રમત રમતાં પુષ્ટિ ધારે મઝાની, માબાપોથી નહિ કદિ કશી વાત રાખે ન છાની; ચિન્તા કેની નહિ નહિ જરા વિશ્વના ખેદ ટાળે, મારાં બાળ રમતગમતે પ્રેમથી પૂર્ણ હાલે. યોગી જેવું હૃદય ધરતાં પ્રેમિડાં બાલુડાંઓ, ખાવું પીવું અભિનવ અહો દેખવું ઈછતાં એ; જે જે દ નયન નિરખે તેહને તે તપાસે, રૂના તે ઝટ પરિહરી અન્યમાં ચિત્ત વાસે હાસ્યમાં તે અચરિજ ધરે સ્નેહના સાગરને, દેખી ઝીલી ચતુર સુજને દુ:ખ તાપ શમાવે; નાગાં પૂગાં ચળવળ કરી સર્વનું ચિત્ત ખેંચે, બેસી રહેવું કદિ નહિ ચહે કામ કરતાં જણાતાં મૂ છે ખેંચે નૃપતિવરની પાટુઓને લગાવે, હૈયે બાળ નૃપતિ વરને ચિત્તમાં ખૂબ ભાવે; ઘેલી મધ્યે રમત કરતાં લોટતાં મસ્ત જૈને, ઝાલી હસ્તે અહિયર અહે પુચ્છને ચૂબતાં એ. નાગો સાથે રમત રમતાં ભીતિ શું ? તે ન જાણે, પ્રેમે યેગી સમ મન બની નિર્ભયાનન્દ માણે; માબાપના હદય ઘરમાં શોક રહેવા ન દેતાં, આનન્દાથે જનક જનની બાલુડાને રમાડે. બાળો દેખી ખુશ સહુ થતા નાખુશી કે ન થાવે, હાહા હે ઘર બહુ કરે જંપતાં ના જરાયે; થાકે ત્યારે ઝટ દઈ અરે ઉંઘતા માત ખાળે, ગાવી માતા મધુર વચને પારણામાં સુવાડે. ઉંઘે મીઠું શ્રમ સહુ હરી જાગતા બાળ રાજા, માની પાસે પ્રભુ દિન બની ધાવીને હેય તાજા; ૧૨ ૭૫ For Private And Personal Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. જ્યારે માતા શિશુ શિરપરે હસ્ત મૂકે મઝાના, ત્યારે પ્રેમે હૃદય ઉભરે ખૂબ છકાઇ જાતી. સ્વાતંત્ર્ય એ પ્રતિદિન રહે પારતયૈ ન રીઝે, મેાંજે ખેલે નહિતર વે પ્રેમ જ્યાં ત્યાં રહે તે; બાલ ક્રીડા અતિશય કરે ખાલ શ્રી કૃષ્ણે પેઠે, બાળારાજા જગ જન ખુશી ખૂમ કરતા વિલાસે, પ’પાળતાં જનક જનની ખાળકા લેઇ ખાળે, ત્યારે મળે પ્રમુદ્રિત બની ગેલથી ખૂમ મેલે; માતા ખાળે સુખ અહુ લડ઼ે પ્રેમથી ખૂબ ધાવે, ત્યારે માતા સુખમય અની શીર્ષ પર હસ્ત ઢાવે. માને ધાવી પરમ સુખિયાં માળ થાતાં ખરે રે, મીઠાં ઘેલાં વચન વદતાં શેક સાના હરે ૨; સારાં ઢસ્યે નયન નિરખી ખૂમ આનન્દે પાવે, માળાં ભેાળાં હસ હસ કરી સર્વને તે હસાવે. હાડા માંડી અતિશય અરે ખૂબ પજેળતાં એ, માગ્યુ પામી પ્રમુદિત બની મસ્તીથી ખેલતાં એ, માંહેામાંહે રમત ગમતે આળકા મ રીઝે, સ્વગી મેળે અતિશય સુખી વિાથી ખમ ખીજે. રામે રામે રગરગ વિષે ખમ આનન્દ વ્યાપ્યા, જાણે દેવે પરમ સુખ ને વારસા ખૂબ આપ્યો; માળા વેષે નભ અવતરી દેવ દેવીજ આવ્યાં, ભેાળાં માળા નયન નિરખે પ્રેમમાં તે સુહાવ્યાં. એવાં માળેા અવનો તલમાં હેનશાથીજ મેટાં, ચેાગી જેવાં જગત વિલસે અજ્ઞતા ફકત ધારે; અજ્ઞાની એ તદપ સુખમાં સર્વથી આગળે છે, આહા એવી શિશુવય દશા કેા ન ઇચ્છેજ ચિત્તે. પ્યારા એવી શિશુવય દશા જ્ઞાન તે સાથે હાવે, તે આ વિશ્વને સુખમયપણુ કોઇ મૃત્યુ ન ઇચ્છે; For Private And Personal Use Only ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ Page #735 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ૯૫ નિર્દોષી એ શિશુવય દશા જ્ઞાનની સાથે ભેગી, પામી પ્રેમે અનુભવ લહી પૂર્ણ આનન્દ થાવે. ૨૧ આહા એવી શિશુવય દશા જ્ઞાનિનું જ્ઞાન હોવે, આહા એવી શિશુવય દશા ગિને વેગ હવે, નિષ્કામે સે કરણ કરતાં ચિત્તમાં હે દશા એ, બુદ્ધયબ્ધિ સત્ શિશુવય દશા સ્વર્ગે સિદ્ધિ પ્રદાતા ૨૨ સંવત ૧૯૭૧ ના અસાડ વદિ ૮ મંગળવાર. - પ્રમુ વાહ. બુક માતાનું ગાન. વ્હાલો હાલે હૃદયને પ્રાણ, પ્રભુ મુજ બાલુડે; મારૂં સર્વ મનોરથ સ્થાન, પ્રભુ મુજ બાલુડે. આંખલડી અણિયાલી અમૂલી, જોતાં તૃપ્તિ ન થાતી રે; નાચે નચાવે આંખ ઇસારે, નિર્મલ નેહે સેહાતી. પ્રભુ બ્રહ્મ તેજ આંખે ઉભરાતું, પ્રિયજને ઝટ પરખે રે, આંખ ઉલાળે વિશ્વ ઉલાળે, સહુ હરખાવી હરખે. પ્રભુત્ર ૧ કારમાં નયણાં લોકોત્તર ક્યાં, કાલજડાને કેરે રે, નાજુક હાનું નાક મઝાનું, ઉભરે આનન્દ છે. પ્રભુત્ર ૨ દાડમ કળી સમ દાંતની પંક્તિ, હંસપંકિત ઝટ જીતે રે; ઉપમા લાયક કેઈન જગમાં, અનુભવ રીત પ્રતીતે. પ્રભુ ૩ હસતાં પુષ્પ ખરે જ્યમ મેતિ, હાસ્ય મધુરં સુહાતું રે; સર્વ બ્રહ્માંડની સહુ લીલા, કરતું દીલ જણાતું. પ્રભુ૪ કાલજડું હરે કાલું બોલી, કરે તન્મય મનઠારી રે; અદ્વૈતબ્રહ્મના મેળે ઝબળે, પ્રેમદધિ અવતારી. પ્રભુ ૫ રકત કમલ અળતાના જેવાં, મારાં પગલાં ભરતે રે, ડગુમગુ ચાલી વિશ્વ ડેલાવે, છાતીએ બાઝી પડત. પ્રભુ૬ ઉછળી આનંદ ઓઘ ઉછાળે, બળે પડી શુભ ખેલે રે, For Private And Personal Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ ભજનપદ્ય સંગ્રહ. પ્રભુ ૭ પ્રભુ ૮ પ્રભુ॰ ૯ પ્રમુ૦ ૧૦ પ્રભુ ૧૧ પ્રભુ૦ ૧૨ પ્રભુ ૧૩ અંગુઠા મુખમાંહી ચાવી, રમતા નવ નવ ગેલે. આળ પ્રભુ પારણીએ પોઢે, હાલરવે હલરાવુ રે; પ્રભુનાં લક્ષણ પારણીયામાં, દીઠાં તે શુ ? જણાવું. હાલા હાલા કરતાં હલાવે, ત્રણ્ય ભુવનને પ્રેમે રે; અકલ અલખ લીલામાં લચપચ, રહેતા જીવન ક્ષેમે. અનુભવ રમ્મત ગમ્મત કરતા, વિશ્વ જીવાડી એ જીવે રે; ત્રણ્ય ભુવન અંધારૂ નાડું, પુત્ર પનેાતા દીવે. વ્હાલ કરીને છાતી સરખા, ચાંપી આનંદ પામું' રે; બહિર અન્તર્ માલ પ્રભુના, રૂપે જગ સહુ નામુ. પગ ઝાંઝરીએ જગ ચમકાવે, આંખથકી આકર્ષે રે; આનદ તેજે દેહ ભરેલી, પ્રેમ તેજે મહુ વર્ષે. ભૂમિ પડીને સામુ જોતા, આંખ મીંચી કઇ હસતા ; પાસે આવી ખેાળામાંથી,:કળા કરીને ખસતા. ખીલે ખીલાવે ઝલે ઝુલાવે, હસે હસાવે રમાવે રે; બ્રહ્મરૂપ તન્મયતા માટે, લાડ કરે ને લડાવે. સખીએ આવે માલ પ્રભુને, હેત કરીને રમાડા રે; જગજીવન જગનાથ જીવન મુજ, દેખાને દિલ વ્હાલે. પ્રભુ૯ ૧૫ નવનવ ચેતન ગુણે ખીલે, અનુભવ રસને ઝીલે રે; જીવનશક્તિ અમીરસ દીલે, તેજ સમળ્યું. રસીલે. અગાઅંગે રામે રામે, આનન્દ હેલી વિલસે રે; કામણગારી કાયા ઉજ્વલ, દેખતાં દિલ ઉલસે. પ્રભુ ખાલ મુજ ખેાલે હુલાવું, તન્મય થઇ ઝટ જાવુ રે; મુખ પર ઝરમર જ્યાતિ ઝળકે, વ્હાલ કરીને વધાવું, પ્રભુ૦ ૧૮ નાચે રાચે ધાવે પ્રેમે, મીંચી આંખ ઉઘાડે રે; જોઈ રહે મુજ સામુ ધાતાં, અદ્વૈત બ્રહ્મ જગાડે. વ્હાલ કરીને અંગે વળગે, અપે નહીં ક્ષણ વારે રે; વિશ્વાસીમાં સૈાથી સાચા, શુદ્ધ સરલતા ધારે. કુદ્રતી શાભા સૌથી સારી, રવિ શશી વારી જાઉં રે; પ્રભુ ૧૪ પ્રભુ૦ ૧૭ પ્રભુ૦ ૧૯ પ્રભુ૦ ૨૦ For Private And Personal Use Only પ્રભુ ૧૯ Page #737 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૯૭ બાલક રાજા આનંદ તાજા, ગુણ કેટલા હું ગાઉં. પ્રભુ. ૨૧ આત્મ પ્રતિબિંબ નિર્મલ ન્હાનું, મલકે મુખથી મઝાનું રે; દિલથી દિલ પરખાવે નયને, મન રહી કહે છાનું. પ્રભુત્ર રર તૃપ્તિ ન પામું લાડ લડાવે, પ્રભુ ખેલે મુજ ખેળે રે; જન્મ સફલ થયા પુણ્યદયથી, આવે ન કો મુજ તાલે. પ્રભુ ૨૩ અલંકારથી અંગ એપાવું, ઝભલાં સરસ પહેરાવું રે; દિલ આંગણીએ બાલુડાને, લય લાવી પધરાવું. પ્રભુ ૨૪ બાલુડાના લાડના હાવે, હરખી ધાતોધાતે રે; પૂર્યા પૂર્ણ મનોરથ પ્રભુએ, જાય જીવન હરખાતે. પ્રભુ ૨૫ કલ્પવૃક્ષ બીજ ચંદ્રની પેઠે, વધતે હર્ષ વધારે રે; વૈરીને પણ વ્હાલો લાગે, ઘેલી બની અવતારે. પ્રભુ ૨૬ બાલુડા પ્રભુ આગળ ગાતી, ગરબા નવનવ ગાને રે, પ્રભુમય ગાને તાને જણાતાં, મને સમજાવે સાને. પ્રભુ ૨૭ બાલુડામાં સર્વ ભર્યું છે, બાકી રહ્યું નહીં કાંઈ રે; સર્વ મનોરથ ફળીયા મારા, રહી કલ્પવૃક્ષની છહી. પ્રભુ૨૮ જીવનમાં અમીરસ રેડા, પત્ની જીવન શુભ સિદ્ધયું રે; કેટિ વર્ષ તક નંદન છે, પ્રભુ ચુંબી અમૃત પીધું. પ્રભુ૨૯ રત્નકુક્ષીને જનની શિરોમણિ, પ્રભુની માત ગણાણું રે, ત્રણ ભુવનમાં હું થઈ ચાવી, વિશ્વવત્સલ બ્રહ્માણી. પ્રભુ ૩૦ અંબા દેવી શકિત પુરાણો, નામ અનેકે ગવાઈ રે, દુનિયા શાંતિ શ્વાસ ગ્રહંતી ઘરઘર કરતી વધાઈ. પ્રભુ ૩૧ બાલ પ્રભુમાં દેવ દેવીઓ, પ્રિયપણું સહ જોતી રે; બુદ્ધિસાગર વારી જાઉં, પ્રભુને વધાવું મેતી. પ્રભુo ૩૨ સાણંદવાળા સંઘવી કેવલાલ નાગજીના પત્રનો ઉત્તર, હદયના તાર તૂટેલા, કદાપિ નૈવ સંધાતા; કદાપિ સાંધતાં સાંધા, રહે અજ્ઞાનીના પ્રેમ થતી પ્રીતિ જતી પ્રીતિ, અહો અજ્ઞાનતઃ એવું; થતી મૈત્રી જતી મૈત્રી, અહો અજ્ઞાનતઃ કહેવું. For Private And Personal Use Only Page #738 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯૮ ભજનપદ્ય સંગ્રહ હૃદય તારે નહીં તૂટે. હશે જ્યાં જ્ઞાન ત્યાં નક્કી અહે એ બ્રહ્મજ્ઞાનીને, ખરેખર પ્રેમ છે જુદો. નથી જ્યાં એક વણ બીજું, થતો ના છેદ ત્યાં કોને; ખુમારી જ્યાં ચઢી એવી, નથી ત્યાં છેદની ભ્રાન્તિ. પુટેલી કાચની કોઠી, ફરી સન્ધાય ના ક્યારે, જડામાંહિ થતું એવું, નથી એ જ્ઞાનીમાં ઘટતું. અહે એ કાચની સાથે, નથી સાદશ્ય જ્ઞાનીનું; વિશુદ્ધ પ્રેમ જ્ઞાનીને, સમાતે બ્રહ્મ તિમાં. વપુથી મુક્ત કીધેલું, ફણ ધારે નહીં કંચુ; અહે એ કંચુકે જડતા, અતઃ ત્યાં તે બને તેવું. પરતુ જ્ઞાનિએ ધાર્યું, અહીં જે જ્ઞાનમાં સાચું; ઘટે ઉપમા નહીં ત્યાં એક મળે જ્યાં જ્ઞાનીને જ્ઞાની. પરિહાર્ય જ સ્વભાવે જે, નહીં તે જ્ઞાનીના મનમાં કદાપિ આવતું પ્રેમ, વિશુદ્ધ સ્નેહ છે જ્ઞાને. ઘટે ના કંચુકી સરખું, ગ્રહી પાછું ત્યજી દેવું; અહે એ ચિત્તમાં સમજી, ત્યજી દે બાહ્યની બ્રાનિ. અરે જે આત્મવત્ કરવું, ગ્રહીને તે ત્યજાતું ના; ઘટે જે કંચુકી સમ તે, નથી તે પ્રેમ યોગ્ય જ એ. વિચારી ચિત્તમાં એવું, ત્યજીને નામની પ્રીતિ; ત્યજીને રૂપની પ્રીતિ, વિશુદ્ધ પ્રેમ ધર જ્ઞાને. થતા જે દુઃખ આઘાત, ખરેખર કર્મયેગે એક નિમિત્તે ત્યાં થતાં બીજા, વિશુદ્ધ બ્રહ્મ ના વૈરી. પછી ત્યાં લાગણી કેના, ઉપર બૂઠી અરે થાતી; થતી અજ્ઞાનથી સમજી, ઘસાવા ચિત્ત ના દેવું. સુકે ના સ્નેહનાં ઝરણું, વિશુદ્ધ જ્ઞાનજાતિએ; સુકે ત્યાં જ્ઞાનની ખામી, સદા અજ્ઞાનીઓમાંહિ. મધુર ગાન જ્ઞાનીને, હૃદયમાં ગુંજતાં રહેતાં; નિમિત્ત બાહ્યનાં પામી, ટળે ના તે કદિ ટાન્યાં. For Private And Personal Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. શુભાશુભ જે નિમિત્તામાં, થતો જે રાગ ને દ્વેષ જ; રૂપાદિક યોગથી યાવત, નથી તાવત્ ખરી પ્રીતિ. નથી તાવતુ ખરે પ્રેમી. નથી તાવત્ ખરે જ્ઞાની; વિશુદ્ધ જ્ઞાન પ્રગટ્યાથી, થશે સ્વાનુભવ સાચા. અહો જે નામની પ્રીતિ, અહો જે રૂપની પ્રીતિ; નિમિત્તે પામીને જૂદાં, રહે છે તેહ બદલાતી. હૃદયના તાર તૂટેલા, અરે જે મૂઢતા ગે; અહો તે જ્ઞાનના ગે, પુન: સંધાય જ્ઞાનીને. ખરી એ વાત માની છે, ખરેખર બ્રહ્મતિએ; નહીં તૂટયું જણાવાનું, ખરેખર બ્રહ્મદષ્ટિએ. સ્વભાવે સર્વના સૌ છે, સ્વભાવે આત્મ અવધારી; સ્વભાવે નિત્ય રહેવાથી, ખરે છે? પ્રેમ પરખાશે. થતાં આત્મા ઉપર પ્રીતિ, ભુલાતાં નામની પ્રીતિ; ભુલાતાં રૂપની પ્રીતિ, અવસ્થા દિવ્ય પ્રગટે છે. પરાત્માનાં હદય ગાને, સુણી શકશે વિશુદ્ધિએ; અવસ્થા દિવ્ય પ્રકટાવો, થશે આશા સફલ ત્યારે. સંવત ૧૯૭૧ ના અશાડ વદિ ૨ ગુરૂવાર ૨૪ 8 वृद्धावस्था. વૃદ્ધાવસ્થા અહહહ અરે રેગથી છે ભરેલી, ગાત્રે થા શિથિલ સઘળાં બુદ્ધિ ના રહે ઠરેલી; આંખમાંથી ઝરઝર ઘણું પાણી નિત્યે વહે છે, દેખાતુંના નયનથકી રે આશ ચિત્ત રહે છે. જે પાદોથી ગમન કરીને વિશ ગાઉ જવાતું, તે પાથી અરર હવે રતે ના ચલાતું; યષ્ટિ ઝાલી ઘડપણ વિષે સ્તંક બાહિરૂ કરાતુ, ધોળા વાળ શિરપર ઉડે ધાર્યું ના કયાં જવાતું. દાઢી ધોળી કૃશવપુ ખરે શ્વાસ ચાલે ન માતો, ખાધું પાકે જઠર મહિ ના રાબડી ચિત્ત રાત; ૨ For Private And Personal Use Only Page #740 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. બલાતું ના હૃદયબળથી બોલતાં જીભ પૂજે, ચિન્તા ઝાઝી પરવશપણું જાઉ કયાં તે ન સૂજે. ૩ શકિત ઓછી શયન કરતાં ઉંઘ મીઠી ન આવે, રે આવે બળ બહુ કરી ચિત્ત ક્યાં ન સુહાવે, જે જે કીધું યુવક વયમાં તેને થાતું જરાથી, લેહી ધીમું વહન કરતું ચાલતું ના ત્વરાથી. પૂજાભક્તિ અરર કશું શકિતથી ના થતું રે, જે જે દેખ્યું યુવક વયમાં દૂર તે તે જતું રે, વાણી કાયા બળ બહુ ટળે દુ:ખકારી બુઢાપો, ભેગું કીધું સ્વજન ધનને લેઈ જાતાં બળાપ. આજ્ઞા બીજા ઉપર કરતાં કઈ માને ન માને, ચીડાવાનું પલપલ વિષે ચિત્ત રહેવે ન ભાને; વિશ્વાસીઓ ઉપર મનડું ક્યાંઈ શંકાય ભારે, કણે કાચા બહુ પડી જતા નાસિકા શક્તિ હારે. ૬ વ્હાલે લાગે જરૂર મનમાં ખાટલે ને વિસામે, બાકી બીજું મન નહિ ગમે ઠાઠ લાગે નકામો: શૃંગારો જે પ્રથમ મનમાં પૂર્ણભાવે સુહાતા, ફિક્કા લાગે જરૂર સહુને ચિત્ત આપે ન શાતા. ૭ પડેલા દાંતથી બેખુ, થતું મુખડું ચવાતુંના, વળાતું કેડથી વાંકા, જરાથી ઝાઝરી કાયા. અરે એવી અવસ્થામાં, થતી ના ધર્મની કરણી, સુણાતું ના અરે પૂરું, જરાવસ્થા અરે એવી. ૯ જ પડે છે લાળ મુખડાથી, વળે છે ચીપડા આંખે; જણાતી હાડ પાંસળીઓ, કરેચળીઓ વળે અંગે. ૧૦ * गात्रं संकुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्ताबलि, दृष्टिर्नश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते । वाक्यं नाद्रिय ते च बान्धयजनो भार्या न शुश्रूषते, हा कष्टं पुरुषस्य जीर्ण वयसः पुत्रोप्यमित्रायते ॥. (વૈરાગ્યશતક.) For Private And Personal Use Only Page #741 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પડે છે ગાલપર ખાડા, જતી આંખે અરે ઉંડી; પડી રહેવું પડે ઘરમાં, ગમેના હૈય શું? કરવું. ગ્રહી યષિ વદન નીચું, કરી પળે જતાં પૂછ્યું, યુવાને વૃદ્ધને એવું, જુવે છે શું અહે નીચું? કશું વૃધે ખરા જ્ઞાને, યુવકને હેત લાવીને, જુવાની મમ ગયેલીને, નમી નીચે નિહાળું છું. દિવાની એ જુવાનીમાં, નમી નીચું નહીં જોયું; જુવાની ઝટ ગઈ ક્યાં તે, નમી નીચે નિહાળું છું. બનીને મસ્ત ના જોયું, ખરું શું ? કૃત્ય કરવાનું જરાથી જર્જરી દેહે, નમી નીચા નિહાળું છું. કર્યા ના ધર્મ કાર્યોને, સમાધિ સ્થાન ના કીધું ભુલાવ્યું સહુ જુવાનીએ, નમી નીચે નિહાળું છું. સદા મુખડું કર્યું ઉંચું, રહી અહંકારને કામે; ધરી ના નમ્રતા માટે, નમી નીચે નિહાળું છું. ખરેખર ધર્મ સાધનમાં, નથી વૈવન સમી વેળા ગયું પાતાળમાં પસી, નમી નીચે નિહાળું છું. અમારા પર ઘણું ફ, રહી ઉપકાર કરવાની કરી કે ના કરી તેને, નમી નીચો નિહાળું છું. શુભાશુભ જે કર્યું તેને જવાબ આપવા માટે હૃદયમાં થાય પસ્તાવે, નમી નીચે નિહાળું છું. ખરેખર રીઝીને દૈવે, સમપી દેહ માનવની; મળે કે ના મળે પાછી, નમી નીચો નિહાળું છું. જુવાનીમાં લગન વેળા, ગઈ હા ઉંઘમાં એળે; અતઃ મનમાંહિ શરમાઈ, નમી નીચે નિહાળું છું. રમાડી ખૂબ માયામાં, અરે કયાં સ્વપ્ન પેઠે ગઈ; વળીને કેંડથી વાંકે, નમી નીચે નિહાળું છું. જુવાની તાલી દેને, ગઈ તે ના અરે જાયું; ૨૩ ७६ For Private And Personal Use Only Page #742 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૨ ભજનપદ્ય સંગ્રહ. જન ૨૪ 29 ૨૦ જુવાની સર્વની જાશે, નમી નીચે નિહાળું છું. નમ્યા ના જે જુવાનીમાં, પ્રભુશ્રી સદગુરૂને રે, વળે વાંકા નમે નીચા, નમી નીચે નિહાળું છું. કર્યું શું? શું ? જુવાનીમાં, અહંવૃત્તિ કરી ઝાઝી; વિવેકે નમ્રતા લાવી, નમી નીચો નિહાળું છું. ધુણેલું શીર્ષ દેસાનું, નિહાળી પૂછયું યુવાને; ધુણે છે શીર્ષ તેનું શું? ખરૂં કારણ કહો મુજને. જુવાની તે દિવાની સમ, ગઇ તે શું ? અરે ક્ષણમાં જરા આવી અરે આ કયાં, ધુણે છે શીર્ષ કે તેથી. જરા યમરાજા સરખી, અરે આવી ગદ્ય મુજને, તથાપિ ચેતવું ધમેં ધુણે છે શીર્ષ તેથી આ. વિચાર્યું ના મગજમાંહી, ખરૂં કર્તવ્ય કરવાનું હવે એ તે થશે કે ના, ધુણે છે શીર્ષ તેથી આ. જુવાની હૈ દિવાની થઈ, ભમાવ્યો ભૂતની પેઠે; બની વેરણ કર્યું હું શું ?, ધુણે છે શીર્ષ તેથી આ. અરે આ સ્વપ્ન વા સાચું, કયું ખોટું કયું સાચું; થતી શંકા અવસ્થામાં, ધુણે છે શીર્ષ તેથી આ. બની વાળે અરે ધોળા, કથે છે ચેત માનવ તું, હવે કાળાં ત્યજી દઈને, કરી લે કૃત્ય ધેળાં તું. પ શું મેહની મેઝે, અરે તું ચેતી લે જ્ઞાને; પછીથી ખૂબ પસ્તાશે, જણાવે વાળ ધોળા થઈ. અરે પરમાર્થ કાર્યોમાં વિતાવી દે જીવન બાકી, બનીને વાળ ધોળા થઈ, જણાવે છે ખરી રીતે. અહે એ “વેત કેશે તે, બન્યા એ ધર્મના દૂતે જરા આવી હવે ચેતે, હવે ચેતે ત્વરિત ચેતે. સુધારી લે ઘડી છેલ્લી, હવે ના મેહને ધર રે, હવે તે ચેત !!! ચેતન તું, જણાવે વાળ ધોળા થઈ. અરે ક્યાં ઉંધમાં ઉઘે, હવે તે ચેત ચેતનજી; S ૩૨ ૩૪ ૩૫ ૨૬ For Private And Personal Use Only Page #743 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ મા. જરા આ રાક્ષસી આવી; જણાવે કેશ ધેાળા થઇ. હવે ચેતા હવે ચેતા, કષાયા સવ ટાળીને, નહી તેા ખૂખ પસ્તાશા, જણાવે વાળ ધાળા થઇ. પડી જો મૂળ ધાળામાં, પછીથી ના રહ્યું બાકી; અત: ચેતા વાવૃધ્ધા, જણાવે વાળ ધેાળા થઇ. જુવાનીમાં દિવાના થઈ, કર્યું તેથી હવે ચેતા; પ્રમાદે ના પડેા કિંચિત, જણાવે કેશ ધેાળા થઇ. હવે આયુ રહ્યું બાકી, ખરેખર ધર્મ કરવાને; વિચારીને કરા સારૂં, જણાવે વાળ ધાળા થઇ. રહ્યું થાડું હવે ખાકી, ઘણું વીત્યુ' અરે આયુ; વિચારી લે વિવેકે રે, જણાવે વાળ ધાળા થઇ. હવે કયાં તુ ભ્રમે ભેાળા, અરેરે માહના વનમાં; ત્યજી દે ઝટ વિકારાને, જણાવે વાળ ધોળા થઇ. ઝબૂકે વીજળીના ઝટ, પરાવી લે અરે માતી; નહીં આવે ગઇ વેળા, જણાવે વાળ ધેાળા થઇ. નિહાળી જો અરે મૂા, અને દાઢી બની કેવી; વધુ ધ્રુજે અરે ચેતા, જણાવે વાળ ધેાળા થઈ અરે કયાં કેમ રે ભમતા, નહીં સાથે કશુ આવે; જશે સૈા જોત જોતામાં, જણાવે વાળ ધેાળા થઇ. કરે શું મારૂં ને તારૂં, નહીં કા સાથમાં આવે; કરી લે ધમ નાં કાર્યો, જણાવે વાળ ધેાળા થઇ. અરે વૈરાગ્યને માટે, મન્યા અવસર જવા ના દે; હવે ના કૃત્ય કર કાળુ, જણાવે વાળ ધોળા થઈ. અરે તવ આંખ મિંચાશે, તદા તુ ખૂખ પસ્તાશે; ઝડપશે કાળ અણુધાર્યાં, જણાવે વાળ ધેાળા થઈ, સુધારીલે જીવન આકી, અદા કર ક઼ એ તારી; કરી આલાચ જો મનમાં, જણાવે વાળ ધેાળા થઇ. જુવાની જોત જોતામાં, ગઈ તે હે ન કાંઇ જાણ્યું; For Private And Personal Use Only ૬૦૩ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ફર ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪ ૫૦ ૫૧ Page #744 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૫૨. જરાવસ્થા જશે ઝડપે, જણાવે કેશ ધોળા થઈ. ગઈ તે ગઈ રહી બાકી, અવસ્થા ગાળ પરમાથે; સગાં સહુ સ્વાર્થનાં સંગી, જણાવે કેશ ધોળા થઈ. ત્યજી દેને વિષય તૃષ્ણ, નથી તેથી કદિ શાન્તિ; અહંતાને ત્યજી દે ઝટ, જણાવે વાળ ધોળા થઈ. જતાં પરભવવિષે સાથે, નહીં કે આવશે નક્કી; થશે સાથે કર્યા કાર્યો, જણને વાળ ધોળા થઈ. અવસ્થા એક ના રહેતી, સદા બદલાય છે સહુની વિપર્યય દેખ આંખેએ, જણાવે વાળ ધોળા થઈ. કરે શું? કામની ચેષ્ટા, અવસ્થા દેખ લ્હારી શી ? થયું રે જીર્ણ તન તારું, જણાવે વાળ ધોળા થઈ. અહં મારૂં કરે મૂર્ખ નથી તેથી કદિ સારૂં જવાનું સે જતું રહેશે, જણાવે વાળ ધોળા થઈ. હવે પરમાત્મની સાથે, પરાવી ચિત્ત લે હારૂં; હવે કર્તવ્ય એ હારું, જણાવે વાળ ધોળા થઈ. મળી વેળા અરે તુજને, ખરેખર મુક્ત થાવાને, ઉપાધિમાં પડે કયાં તું, જણાવે વાળ ધોળા થઈ. પડી પંચાતમાં ભેળા, નકામું ગાળ ના આયુ ત્યજી વિકથા પ્રભુ ભજવા, જણાવે વાળ ધોળા થઈ. બની નિઃસંગ સંસારે, રહી અન્તર્થી ન્યારે; કરીલે ન્નતિ સાચી, જણાવે વાળ ધોળા થઈ. ખમાવી સર્વ જીને, ધરી લે ચિત્તમાં સમતા સુધારી લે હવે છેલ્લી, અણુવે વાળ ધેળા થઈ. ક્ષણ ક્ષણ શક્તિ ઘટતી જાય. ઇંદ્રિયે બહુ નિર્બલ થાય; વૃદ્ધાવસ્થા એવી અરે, ખાધુ જીરવાતું ના ખરે. માઠાં સ્વપ્ન, આવે મન, ગમે ન બેઠું ફાટે તન; કરથી માળા હેઠી પડે, ઘરમાં ન્હાનાં મોટાં લડે. ખું છું કરતાં દહાડા જાય, ખાવાનું ના ચિત્ત સહાય For Private And Personal Use Only Page #745 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬૫ - 1vv5- ૧૧-ળ અરર હં હા હું હું બેલ, અવાજ જાણે કુટયે ઢેલ. ૬૬ કાહ્યા થાવે ઘરના લોક, ક્યારે મરશે પાડે પિક, કંટાળો આવે મને ખબ, ક્યાંથી.પાડે આંબા લંબ. ૬૭ મુખથી દિન વચને બોલાય, દુ:ખ કહ્યું ના કોને જાય; હોયે જીવ્યાની મન આશ, વૃદ્ધાવસ્થા એવી ખાસ. ૬૮ પિતાના તે પરના થાય, વિત્ત રળેલું બીજા ખાય; એ જોયું ના કેમે જાય, હાય હાય એવું ઉચ્ચરાય. ૬૯ વૃદ્ધાસ્વથા એવી અરે, પામીને જે ધર્મ ન કરે, વૃદ્ધ અવસ્થા નિષ્ફલ જાય, એવું વિરલાના મન થાય. ૭૦ વિરલા ઘરડા ચેતે ચિત્ત, ચેતે તો એ થાય પવિત્ર વૃદ્ધાવસ્થા પૂર્વે ભવ્ય, કર હારૂં સારું કર્તવ્ય. વૃદ્ધાવસ્થા દુઃખ ભરેલ, ચેતે તેને શિવપુર સહેલ; ચેતે ના તે દુ:ખી થાય, લક્ષ ચોરાશિમાંહી જાય. ધળામાં જે ઘાલી ધૂળ, તે રહેવે ના ધર્મનું મૂળ ચેતે તેને છે સુખકાર, ચેતે તેને કદિ ના હાર. ( ૭૩ ધર્મ કમાણુ આવે સાથ, ભાવે ભજવા ત્રિભુવન નાથ; વૃદ્ધાવસ્થામાં એ સાર, નહીં તે પામે યમના માર. ૭૪ સર્વ પાપને કરવા માફ, વૃદ્ધાવસ્થા ધોળી સાફ પામી સફળી કરવી ભાઈ, સાચી માની ધર્મ સગાઈ. મૃત્યુનો ભય મેટ થત, કાઢયે ના તે મનથી જતે; થાશે શું? એવું ચિન્તાય, હાય હાયમાં દહાડા જાય. ૭૬ બેલતાં બહુ શ્વાસ ભરાય, મનની વાત ક્યાંઈ ન થાય; ઉગ્યાને પૂજે નરનાર, આથમતાને હેય જુહાર. વૃદ્ધાવસ્થા પામી અરે, ચેતે તે જગ સુખને વરે, ગ સિકંદર વિકમરાય, જીવ્યાને જગ નહીં ઉપાય. ૭૮ પાંડવ સરખા ચાલ્યા ગયા, તેનાં નામે સ્મૃતિમાં રહ્યાં; ચેતે વૃધે નરને નાર, જાણી આ સંસાર અસાર. ૭૯ માયાને મૂકે ઝટ દૂર, થ્થા પરમ પ્રભુનું નૂર . ૭૫ ૭૭ For Private And Personal Use Only Page #746 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. તિમાંહિ તિ મળે, લક્ષ ચોરાશી ફેરા ટળે. મૃત્યુ ગાજે સૌને શીર. હેય વિર પેગંબર પીર; ગાજે મહા ભયંકર કાળ, મારે અણધારી ઝટ ફાળ. વૃદ્ધાવસ્થા પામી જેહ, પ્રભુભક્તિથી ચેતે નેહ, જન્મ મૃત્યુને જીતી જાય, પરમ સુખી તે દિવ્ય સુહાય. ૮૨ શિક્ષા સમજુને ઝટ મળે, પાપ કર્મથી પાછા વળે, પરમાર્થે તે રાચી રહે, સમતાભાવે સુખડાં લહે. શાન્ત રસી થાવાને કાજ, વૃદ્ધાવસ્થા ઉત્તમ સાજ; પામીને ના કરે પ્રમાદ, વૈરાગી થઈ શિવસુખ સ્વાદ. ધારે જે મનમાં ઉપદેશ, જન્મ જરાના ટાળે કલેશ, શંકા તેમાં નહીં લગાર, નિશ્ચય એ મનમાં ધાર. વૃદ્ધ થઈ વૈરાગ્યમાં, ધ્યાને કાઢે કાળ; પરમ પ્રભુના ધ્યાનથી, હવે મંગલ માલ. સમજુ સમજે સાનમાં, સફલ કરે અવતાર વતી પૂર્ણ સમાધિમાં, પામે શર્મ અપાર. પેથાપુરમાં ભાવથી, રચના કીધી સાર; બુદ્ધિસાગર ધર્મથી, હવે જયજયકાર. સંવત ૧૯૭૧ ના અશાડ વદિ ૧૨ શનીવાર. ગુવાન. ૨૬ જબરું જુવાનીનું જોર, થાતે ભારે શોર બકોર, જાણે પ્રગયું ગંગા પૂર, એવું જુવાનીનું નૂર. સકલ ઈન્દ્રિયે થાય સચેત, બલપૂરે મન વાધે ક્ષેત્ર. ધાર્યા સર્વે કાર્યો થાય, નરનારી મસ્તીમાં ગાય. હાલે લાગે મન શૃંગાર, મઝ મઝામાં લાગે પ્યાર આશુક માશુક પ્રગટે રાગ, ગદ્ધા પચ્ચીશીને લાગ. ખભા ઉપર આવે છે આંખ, અહંવૃત્તિની પ્રગટે પાંખ; For Private And Personal Use Only Page #747 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૬૦૭ ઘરડાનું કીધું નવ ગમે, ઈન્દ્રિયે મન જ્યાં ત્યાં ભમે. સ્વચ્છન્દી મનડું બહુ થાય, ગાનતાનમાં ચિત્ત સહાય, બાલ્યાનું મન રહે ન ભાન, નાટકમાં બહુ લાગે તાન. ઉછાંછળા ઉતાવળપણું, અહંકાર ને નિર્દયપણું; વિના વિચારે થાતાં કામ, મનમાં ગમતાં સ્ત્રીને દામ, જુવાની છે સ્વર્ગની વાટ, યુવા અવસ્થા નરકની ખાટ; જુવાની છે સુખ ભંડાર, જુવાની દુઃખે દાતાર. જુવાનીમાં થાતે ધર્મ, જુવાનીમાં થાતાં કર્મ, વાપરી જાણે તે જન તરે, બાકી બીજા ભવમાં ફરે. વિધુત લક્ષમી સરખી જાણું, સદા રહે ના મનમાં આણ કાળી મૂછો કાળા કેશ, ચેત ચાલીને વન વેષ. જુવાની દિવાના સમી, દમે સદા તેને સંયમી, જુવાની છે અલ્પ સમાન, દેખાતું ના સાચું માન. જુવાની છે નદી સમાન, જુવાની ભરતી સમજાણ જુવાનીમાં સબળો યેગ, જુવાનીમાં સબળ ભેગ. જુવાની પાડાની પેર, ધમધમાથી કરતી કે, વતે કામતણું બહુ જોર, મન હરાયું જેવું ઢર. જેમાં બાળ વાળે ત્યાં વળે, કાર્ય શુભાશુભ કીધું ફળે; અષ્ટ કર્મને વેગે મળે, બળ વાળે જે સિદ્ધિ પશે. જુવાનીમાં સાથે કામ, જુવાનીમાં સાધે રામ; જુવાની સબળું હથિયાર. સારામાં વાપરવું સાર. જુવાનીમાં ધર્મ કરાય, તેથી મુક્તિ વેગે થાય; વૃદ્ધાવસ્થા પૂર્વ ભાઈ, જુવાનીમાં ધર્મ સખાઈ. પચી જાય ખાધું સહુ કેય, દેડાતું વેગે બહુ જોય, ગાત્રે સર્વે બળથી ભય, થાતાં કાર્યો સર્વે કર્યા. શોભે શંગારે શુભ વેષ, રેગણુ.બહુ હેય ન કલેશ; જુવાનીમાં મસ્તી ઘણી, મિત્ર કલત્રે પ્રીતિ બની. ઉછાંછળા બેલાતા બેલ, ધીંગા મસ્તી વાક્ય કલ; For Private And Personal Use Only Page #748 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૮ ભજનપદ્ય સંગ્રહ. જુવાની જાળવવી બેશ, તેથી આનન્ટ હાય હમેશ. કવ્વાલી. જુવાનીમાં દિવાના થઈ, પ્રવૃત્તિ ના કરો બુરી; જગતમાં જઈને જોશે, નથી એના સમી શ્રી. જુવાની જોત જોતામાં, જશે એવું હૃદય ધારી, કરે પરમાર્થનાં કાર્યો, હૃદયમાં ધર્મ અવધારી. જુવાની જાળવી ચાલે, અહો તે મુક્તિમાં મહાલે, જુવાની સર્વને હાલી, જતી ઝટ હસ્ત દઈ તાલી. જુવાનીમાં થતી સેવા, જુવાનીમાં થતી ભક્તિ; થતી નિજ દેશની રક્ષા, થતી આવિરૂપણે શકિત. કરાતી અર્થની સિદ્ધિ, કરાતી જ્ઞાનની વૃદ્ધિ ખરી એ શક્તિમાં મહાટી, જરા એ વાત ના ખેટી. યુવાનીમાં બની જ્ઞાની, જુવાનીને તે યુકલ્યા; બને તે મુક્તિને સાથી, ભલી જિન ભક્તિની શકત્યા. જુવાની પુણ્યથી પામી, કરે જે ધર્મ રે તેની બુદ્ધ બ્ધિ જીંદગી સફળી, પ્રવૃત્તિ સત્ય છે એની. સંવત ૧૯૭૧ ના શ્રાવણ સુદ ૪ શનિવાર. 2 નોવાર–સેવવા. . કરે નેકરી નેકર જેહ, તેના ગુણ વર્ણવશું એહ; પ્રાણાન્ત બેવફા ન થાય, નેકરને ગુણ એહ સુહાય. કરે ન નિન્દા સ્વામીત, વફાદાર રહે સ્વામી ભણી; કરે ન સ્વામી ઉપરિ દેહ, કરેન પરમિલ્કત પર મેહ. ૨ સ્વામીના ગુણ પાછળ ગાય, સ્વામીનું સારું મન હાય, સ્વામી સંકટમાં લે ભાગ, સદા ધરે નિજ સ્વામી રાગ. ૩ કાર્યોથી ના ચેરે અંગ, કરે ન ખાટા જનને સંગ; સ્વાર્પણથી સેવા શુભ કરે, દુબુદ્ધિ દ્વરે પરિહરે. For Private And Personal Use Only Page #749 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. Soe સ્વામી હુકમે ચાલે નિત્ય, ટેક નેકને રાખે ચિત્ત, સઘળું સ્વામી પૂચ્છી કરે, ફાટફૂટ ના હૃદયે ધરે. દેતાં શિક્ષા કરે ન કોઇ, મનમાં ધારે સવળો બોધ; કૂડ કપટથી દૂર રહે, સ્વામી ચહે તેને તે ચહે. વાયું શેઠે કરે ન કામ, પરસેવો વાળી લે દામ; સ્વામીના શત્રુનો સાથ, કદિ ન કરતો ઝાલી હાથ. ખોટું લાગે સ્વામી ચિત્ત, તેવી ધારે કેઈ ન રોત, સ્વામી સામે કદિ ન થાય, મનમાં લેશ ન બુરું હાય. ૮ સ્વામી વિરૂદ્ધ ન થાય કદાય, સેવક ગુણ એ છે નિર્ણાયક સ્વામીને શુભ કરતે સહાય, સ્વામી દુઃખે દુઃખી થાય. ૯ વિશ્વાસી સ્વામીને ઘાત, કરે તેની નીચી જાત; આચંદ્રકે નરકે રહે, દુ:ખ અનન્તાં ત્યાં તે લહે. - ૧૦ વિશ્વાસી સ્વામીને છળે, કુંભીપાક અગ્નિ એ બળે; દે ઉપરીનું જે ખાઈ, ઠરે ન ઠામે કયારે ભાઈ. સર્વ જણાવ્યાં કાર્યો કરે, કથિત માર્ગમધ્યે સંચરે; શીર્ષ મૂકીને સેવા કરે, એ સેવક સંપદ વિરે. ૧૨ અશુભ નિજ સ્વામીનું હાય, તપ જપ કરતે સ્વર્ગ ન જાય; કરતા નિજ સ્વામી અપમાન, પામે ના તે ઉત્તમ સ્થાન. ૧૩ સમર્થ થઈને હામે થાય, કૃતજ્ઞ નિર્ગુણ તેહ ગણાય; સર્વ લેકમાં દુષ્ટ ગણાય, દુર્જન નરકે અને જાય. ૧૪ ઉપકારીને ઘાતક થાય, નરક ગતિમાં હેલે જાય; આ ભવમાં પણ લહે ન શાત, પાપી થાવે સઘળાં ગાત્ર. ૧૫ જેનાથી જે થયે મહત્ત, તેને જે જન કરતો અન્ત, પાપીમાં પાપી શિરદાર, અપજશ દુઃખડાં લહે અપાર. ૧૬ સ્વામીના જે દેખે દોષ, પામે ના તે ગુણને પિષ; રાજા શેઠ ગુરૂ વા દાસ, વતે સત્ય હૃદયથી ખાસ. ૧૭ શત્રુજનોથી ફૂટે નહીં, કીતિ તે જન પામે સહી; ૭ For Private And Personal Use Only Page #750 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ ગ્રહ. આપદ્દમાં જે ખશી ન જાય, સાચે સેવક તેહ ગણાય. ૧૮ કરી પ્રતિજ્ઞા પાળે બેલ, તે સેવકનું વધતું તેલ, ગુમાસતા નકર જન ખાસ, સાચા બેલાને વિશ્વાસ. ૧૯ ઉપરી સાથે ધરે વૈર, રાખે ના મનમાં કંઈ ઝેર; રહે ન સ્વામી સાથે ઉદાસ, ધારે નિજ સ્વામી વિશ્વાસ. ૨૦ કદી ન બોલે જૂઠા બેલ, થાય નફટ ના નિચ નિટેલ, કરતે મીઠા વચને વાત, પામે સ્વામી જેથી શાત. ૨૧ કરે મનમાંહિ અહંકાર, લઘુતાથી વર્તે સંસાર; સારૂં શ્રેષ્ઠતણું નિજ ગણે, અન્તરમાં સારૂં તે ભણે. ૨૨ સ્વામી સેવા સાચે ધર્મ, સેવકને જાણે એ મર્મ, રામત સેવક હનુમંત, ધન્ય ધન્ય એવા નિજ દન્ત. ૨૩ સેવક ધર્મો પાળે જેહ, સેવક મહિમા પામે તે સેવક થઈ જે સ્વામી થાય, અનુભવ તે પામે સુખરાય. ૨૪ સેવક સ્વાધિકારે ભવ્ય, કરવું સાચું નિજ કર્તવ્ય; બુદ્ધિસાગર સુખડાં બેશ, પાળી લમી લહે હમેશ. ૨૫ સંવત ૧૯૭૧ ના શ્રાવણ સુદિ ૬ સેમવાર. શિષ્ય. . વિનય વડે શોભે જે નિત્ય, રાખે નિશદિન નિર્મળ ચિત્ત, ગંભીરતા રાખે મન ઘણું; વાણું મીઠી સહામણું. ગુરૂ પ્રેમી ગુરૂને થઈ દાસ, વતે મન રાખી વિશ્વાસ, સમયજ્ઞ જ સમતા ભમ્હાર, શીલે શેભે શુભ અવતાર. ગુરૂથકી કાયાથી અભેદ, આત્માથી વતે જ અભેદ, ગુરૂ ગુણેને ગાતે ફરે, પ્રાણુ જતાં નિન્દા ના કરે. ગુરૂ સેવામાં રાચી રહે, ગુરૂની શિક્ષા શીષે વહે; કદિ ન ધારે મન અહંકાર, નિર્મળ ધારે શુભ વ્યવહાર. ગુરૂમન વતી સેવા કરે, ગુજ્ઞા લઈ હરે ફરે, For Private And Personal Use Only Page #751 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ગુરૂના માથે દે ના દેષ, ધમકાવ્યાથી કરે ન રેષ. નિશદિન ગુરૂની કરૂણ ચહે, કૃપા વિના ના ક્ષણ પણ રહે, ગુરૂ આવે ઝટ ઉભું થાય, ગુરૂ વંદીને બેસે ઠાય. ગુરૂપર રાખે બહુ ભાવ, ગુરૂને સમજે ભવજલ નાવ; સદા ગુરૂનું સાચું ચહે, કપટ વિનાનાં વચનો કહે. ગુરૂથી છાનું કાંઈ ન રહે, એવા નિજ મનડાને વહે; ગુરૂ હૃદય જાણ સહુ કરે, ગુરૂષી વિશ્વાસ ન ધરે. ગુરૂનું બહુલું કરતે માન, મનમાં કરતે ગુરૂનું ધ્યાન; કરે ગુરૂ પર કદિ ન રીસ, જગમાં ઉત્તમ થાવે શિષ્ય. દુ:ખ પડે પણ ધરે ન ખેદ, પ્રાણ પડે પણ ઘરે ન ભેદ, વડાસમાં સંકટને સહે, ઘડાસમાં સંકટને વહે. ગુજ્ઞાને મનમાં રાગ, ભેગછતાં તે પામે ત્યાગ, ગોસાલા સમ કદિ ન થાય, ગુરૂહી નર નરકે જાય. ગુરૂને દ્રહી ઠરે ન ઠામ, જગમાં યશનું લહે ન ધામ; ગુરૂ દ્રોહીનું ઠરે ન ચિત, જગમાં મળે ના રૂડા મિત્ર. કુલવાલુક પેઠે ભટકાય, શુદ્ધ હૃદય તેનું ના થાય; હણે ગુરૂને જે વિશ્વાસ, તે નરકે જાવે જન ખાસ. ગુરૂથી કદિ કરે ન વિરાધ, ગુરૂને ગ્રહતે નિર્મળ બધ; સ્વાર્પણ કરી ગુરૂ ચરણે રહે, તેવા શિષ્ય મુકિત લહે. કરેન આજ્ઞા ગુરૂની ભંગ, રાખે આપ સમયે રંગ; ગુરૂ વચનામૃત પીવે સદા, ગુરૂને છેતરતો ના કદા. ગુરૂની આગળ લઘુતા ધરે, ગુરૂ વિરૂદ્ધ ન કાર્યો કરે, ગુરૂ પ્રતિષ્ઠા કરે સુવૃદ્ધિ, કરે સદા નિજ ચેતન શુદ્ધિ. કરી પ્રતિજ્ઞા કરે ન ભંગ, કદા ધરે ના ચિત્ત કુટુંગ; ઉપયોગી થઈ સેવા કરે, દ્રવ્યાદિક ભાવે અનુસરે. દઢ શ્રદ્ધાળુ અન્તર્ દક્ષ, કદિ ન મૂકે સારે પક્ષ, ભૂલે ના ગુરૂને ઉપકાર, ભરમાગ્યે ના ભમે લગાર. ૧૨ For Private And Personal Use Only Page #752 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧ર ભજનપદ્ય સંગ્રહ n nnnnnnnnnnnnnnnnn કદિ કૃતઘ ન થાવે ખરે, ગુરૂશિક્ષા નિશદિન મન મરે પ્રસન્ન રાખે ગુરૂને સદા, ધારે ન અવળી દષ્ટિ કદા. કરે ન ગુરૂથી વાદ વિવાદ, વાદ કરંતાં આવે ખાદ; મન મોટું રાખીને રહે, ગુપ્ત રહસ્યો ક્યાંના કહે. નિષ્કામી થઈ ભક્તિ કરે, મુક્તિપુરી તે શિષ્ય જ વરે, ગુરૂભક્તિમાં કાઢે કાળ, ગુરૂભક્તિમાં નિશદિન હાલ. શિષ્યતણે ભક્તિ શૃંગાર, તેથી તે શોભે જગસાર; કહેણ રહેણું સરખી ધરે, બની પ્રમાણિક સંપદ્ વરે. ધારે મનમાં ગુરૂ ઉપદેશ, કરે કદિ ના ગુરૂથી કલેશ; અપત્ય અધિકા શિષ્ય સુભવ્ય, વિનય ભક્તિ તેનું કર્તવ્ય. ૨૩ કલિકાલે જે ગુરૂના ભક્ત, ગુરૂસેવામાંહી આસક્ત; ધન્ય ધન્ય તેને અવતાર, પાપે તે ભવજલધિ પાર. પુણ્ય ગુરૂની સેવા મળે, ગુરૂસેવાથી વાંછિત મળે; બુદ્ધિસાગર ગુરૂની સેવ, શાશ્વત શિવપુર આનન્દ મેવ. ૨૫ સંવત ૧૯૭૧ ના શ્રાવણ સુદ ૮ બુધવાર. ૨૨ ૨૪ SS શિષ્યવૃતિ મુહનું વર્તદા. તક દે શિક્ષા શિષ્યોને સાર, કરતે ભાવથકી ઉપકાર ધારે શિષ્ય ઉપર બહુ પ્રેમ, શિષ્યન્નતિ કરવામાં રહેમ. ૧ અવગુણ ટાળે કરી ઉપાય, શિષ્યને કરતે શુભ સહાય, સત્યાસત્યને દેવે બેધ, કરે નહીં શિષેપર કેધ. ૨ કેળવણી આપે સુખકાર, જેથી થાવે જગ જયકાર; નિજ સરખા શિષ્યોને કરે, એવા ગુરૂઓ વિરલા ખરે. ૩ દેશકાલનું દેવે જ્ઞાન, આત્મતિ કરાવે ભાન; સાવચેત શિષ્યને કરે, નિજ ફર્ષે સહુ વાર્તા ખરે. શિષ્યય માટે સહુ કરે, ભેદભાવ દિલમાં ના ઘરે સઘળું જીવન સ્વાર્પણ કરે, શિષ્યમાટે જગમાં ખરે. ૫ For Private And Personal Use Only Page #753 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. લાયકને લાયક દે જ્ઞાન, શિષ્ય તેથી પામે માન; સમજાવે પ્રગતિના મંત્ર, સમજાવે પ્રગતિનું તંત્ર. શિષ્યનું વાળે શુભ વાન, રહે ન કે જન નાદાન, વિદ્યા આપે કરી કૃપા, પ્રગતિ શાન્તિથી જે પ્રપા. સમજાવે તના ભેદ, ટાળે અજ્ઞ દેષના ખેદ, નિજ શિષ્યો મોટા જગ થાય, નિશદિન એવા કરે ઉપાય. ૮ પૂર્ણ કાળજી ચિત્ત ધરે, શિષ્યની આપને હરે, શિષ્ય પ્રેમને ખેંચે સાર, ધન્ય ધન્ય ગુરૂને અવતાર. ૯ શિષ્ય પાછળથી સંસ્મરે, એવી પ્રવૃત્તિ ગુરૂજી ધરે, આળસ અંગે ધરે ન લેશ, ટાળે શિષ્યતણું. સહુ કલેશ. ૧૦ શિન્નતિમાં રાજી રહે, પ્રાણાંતે બૂરું ના ચહેર વતે મનડું કરી ઉદાર, શિષ્યાની સાથે સુખકાર. ૧૧ અપત્યવત્ શિષ્ય મન ધરે, સર્વ શકિતથી સારૂં કરે; ધરે ન સ્વાર્થ હૃદયમાં બેશ, સ્વક્તવ્ય કરે હમેશ. ૧૨ એવા ગુરૂઓ જગમાં લેશ, કરે ઉન્નતિ ટાળી કલેશ બુદ્ધિસાગર ગુરૂ સમાન, ઉપકારી જગ કેના માન. સંવત ૧૯૩૧ ના શ્રાવણ સુદ ૧૦ શુક્રવાર. એ રૂમરાન. જવાલાવડે તું ધગધગી રહેતું જણાવે શાન્તતા, સંસારમાં શું ? સાર છે વા સત્ય છે વા બ્રાન્તતા, જન્મી અરે શું શું કર્યું શા શા કર્યા ખેલ અરે, સમજાવતું માની રહીને સાનમાં જૂઠું ખરે. લાખોતરું રાખ થઈ ના કેઈ અહીં રહેતું નથી, આ પ્રેતવનની રાખનાં તો જુવે ને મથી, જે મૂછ મરડી હાલતાતા ગાજીને બહુ બેલતા, તેનાં વધુની રાખ અહિં જે પર્વતને તેલતા. For Private And Personal Use Only Page #754 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૪ ભજનપદ્ય સંગ્રહ. સંસ્કાર છેલ્લા સવના થાતા અહીં દેહતણ, હુકમ ચલાવે નૃપતિ તે શાંત થઈ ગયા અહિં ઘણા; હિસતું જગના લોકને આ પ્રેતવન મંગુ રહી, જમ્યાજ તેની રાખ થાતી દેખશે સર્વે અહીં. ભડભડ થતા ભડકા ઘણુ મડદાંતણી ભસ્મ થતી, કાયા અરે ઘડીમાં બળી હોતી ન હતી થઈ જતી; ચાલે ન કોનું જોર અહીં સર્વે ન હોતા થઈ જતા, બલ બુદ્ધિ જે અહંકાર અહીં નભતે નહીં કોને કદા. કે ગીઓને ભેગીઓના દેહની રાખે થઈ, કે યુવતીઓના દેહની રાખ જ અરેરે થઈ ગઈ; કે જમીન માટે જોરથી શમશેરથી લડતા હતા, તેવા જનેની રાખ અહીં દેખાય ખાધા બહુ ખતા. માતા નહીં જે પૃથ્વીમાં માયા અહિં ત્રણ હાથમાં, મેહે ધમાધમ બહ કરી લીધું ને કંઈએ સાથમાં, ખાલી જવું અને અરે હોયે ન મમતા ત્યાગવી, શિક્ષા કથે ગંભીર થઈ શમશાન જેને માનવી. બહ ધૂમ્રના ગોટા થતા વૈરાગ્યને એ દાખવે, અન્તજ ગેટાળા થતા સંજ્ઞાથકી એ સૂચવે; ઝટ ચેત નર ઝટ ચેત નર અને ન સાથે કંઈ થતું, તે શું ધૂમ્રના લાચકા ભરે હાથે ન આવે કંઈ છતું. મંદાકાન્તા. કોના બેલે અરઅર અહીં મૃત્યુ પામ્યા પછી રે, એવી ભૂમી જગત તલમાં મૃત્યુ માગે વસી રે; બાળી ભસ્મીભૂંત તન કરે એહ પાછું ન આપે, દેખી આંખે જન મન અરે મેહને કેમ થાપે, ઉંચા નીચા જગ બહુ થતા પાપમાં રક્ત રહેતા, કાળાં કર્મો બહુ બહુ કરી સર્વને જૂઠ કહેતા એવામાં તે તન નહિ રહ્યાં ખાખ ઉડે અહીં રે, કયાં તે જમ્યા નહિ નહિ અરે કઈ જાણે મહી રે. For Private And Personal Use Only Page #755 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ગદ્ધાં લેટે ખર બહુ વદી મૂઢ! જેને મશાણે, સાથે ના જે પરભવ કશું ભૂલતે કેમ તને, એ એ કેવું ચરમ સમયે સ્થાન આ સર્વનું છે, ગવી એને મરણ સમયે સ્થાન આ ગર્વનું છે. કયાં સંસારે સરસ સુખ છે દેખીને સર્વ દેખે, ખાતાં પીતાં સરસ સુખ છે પેખીને સર્વ પેખો; શું ભેગમાં અનુભવ કરી શર્મ છે તે તપાસો, ભેગીઓનાં તન સહુ અરે ખાખ થાતાં વિમાસે. પ્રેમીઓ સે અનુભવ કરે છેમે ક્યાં આ સ્મશાને, આ શી? બાજી અગમ જગમાં ભેદ કે ના પિછાને; માયા ખેલે અહઅહ બધા સત્યને કઈ પામે, યેગી આવું નયન નિરખી મેહને પૂર્ણ વામે. આ સંસારે સુખ નહિ કશું પૂર્ણ દેખ તપાસી, હારૂં હારે નહિ નહિ કશું પુદ્ગલોની તમા શી ? દેખાડે આ ચરમ સમયે પિતૃભૂમી ખરે હા, જાઓ જાગે નયન નિરખી નાટ્ય દેખી અરે હા, ન્હાનાં મેટાં સકલ મનુજે, નાં તનુ બળેલાં, મૃત્યુ પામે નહિ જગ અહીં કોઈ અતે રહેલાં હોયે શી? આ જગત તલમાં મેહની છે ધમાલ, પિલે ઢોલે ભરમ જગમાં ઠાઠ છે. પૂર્ણ કાલે. કાયા કાયા ઘટ સમ ખરે વાર ફૂટે ન લાગે, જેને આંખે જગત જનને ચાલતે વિણ ધાગે, જેને જાગી હૃદય ઘટમાં જ્યોતિ તે મિલાવો, પામી સારે અવસર ખરે, ધર્મ કાયે લગાવે. | દોહરા. ભડભડ મડદાં બળી રહી, સમજાવે સંકેત; બ ન કોઈ મૃત્યુથી, ચેત ચેત નર ચેત. મનુજેનાં મડદાં તણી, સમજાવે છે રાખ, ચેત ચેત નર જ્ઞાનથી, આખર તનની ખાખ. For Private And Personal Use Only Page #756 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. બળતી જવાલાએ કહે, તન રંગ પતંગ; ભસ્મીભૂત સઘળું થતું, કર સન્તને સંગ. ફઠ ફટ ફાટી હાડકાં, સમજાવે નરનાર; ચેત્યા તે સુખ પામિયા; શેષ લહ્યા ફટકાર. ચંદન રસ લેપ્યું વપુ, બળે મશાણે દેખ; ના કર કાયા ગાર, નજરે માનવ પખ. જમીન માટે ઝૂઝતા, વજુઓ તેનાં રાખ; બની ગયાં દેખી અરે, સાચું જગમાં ભાખ. ખરી ખેરી બાળતાં, મડદાં કુટુંબી વર્ગ. આંખે આવું દેખીને, કરે ઘટે ન ગર્વ. નામ ન નિશાન ન કેઇનાં, રહ્યાં જગત્માં માન; નામ રૂપમાં મુંજ ના, સમજાવે જ મશાણ. રાખથકી કાયા બની, અને રાખ જ થાય; નજરે દેખ મશાણને, ખાખે ખાખ જણાય. મહીં ભયંકર લાગતું, રાત્રે દેખ મશાણ; ચતુર્ગતિ સંસાર આ, મશાણ નિશ્ચય જાણ. ભવ સ્મશાને જીવ સહુ, બળતા ક્ષણ ક્ષણ જાણ; ઉગરે સાચા સાધુઓ, વૈરાગી ગુણ ખાણ. રમશાન સંસારે અહે, શરણ સદાગુરૂ દેવ; કામ મેહ ચિતા ત્યજી, ખરી ભકિતથી સેવ. પ્રભુ ભકિતમય મનથી, ઉગરે ધમી જીવ; ભવ પીડા દૂર કરી, થાવે જીવન શિવ. ભવ શમશાને કાં પડે, ચેત ચેત નર ચેત; વૈરાગી થાવા ખરે, સ્મશાનને સંકેત. કવ્વાલી. ખુદાને ઢંઢનારાઓ, સ્મશાનમાં ભમે જાગી; ખુદાની વાનગી મળશે, થતાં મનમાં જ વૈરાગી. ભભૂતિ અંગપર ચોળી, ફકીરી ચિત્તમાં ધારી; For Private And Personal Use Only Page #757 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૭ ૩૩ ૩૪ ૩૫ 319 ભાગ આઠમે. નિહાળી ખાખ સમ જગને, બને ખાખી તને યારી. નથી આ વિશ્વમાં શાન્તિ, જગત ટુંકી જુવે સઘળું; જુવે પછી સ્મશાનને, જણા ઉત્તરે શું! તે. ચઢેલાઓ અભિમાને, ઉઘાડી આંખ દેખેને, તમારી સાથે શું? આવે, જગત્ છે ખાખની બાજી. છતી આંખે જુવે ના કાંઈ, પછીથી ખૂબ પસ્તાશે; ગયા પાછા નહીં આવે, કરી લે ધર્મની કરણી. અહા સધ્યા સમા ઠાઠે, અરે વિજળી સમી લક્ષમી; જતી ના કેઈની સાથે, કર્યું હાથે થતું સાથે. જગતની કારમી બાજી, ઠગે છે સર્વ જીવોને, તથાપિ જે ન ચેતે તે, ભમે છે જન્મ મરણે તે. મશાનમાં મડાં દેખી, અરે વૈરાગ્ય ના આવે, તદા મૂઢત્વ છે ઝાઝું, અહીં એ સખ્ત સમજાવે. રૂપાન્તર દેહનું થાતું, સ્મશાને દેખ ધારીને અવસ્થા એક ના રહેતી, હૃદયમાં જે વિચારીને, અહંમમતાતણ વૃત્તિ, અરે સંસાર છે એ તે; અહંમમતા ત્યજી , ખરા વૈરાગ્યથી ચેતે. સગાંઓ સર્વ રેઈને, પછીથી શાન્ત થઈ જાતાં; જતે જીવ એકલો પરભવ, સગાં સાથે નહીં થાતાં. કર્યા કર્મો જતાં સાથે, કમાણુ અન્ય જન ખાતે, નહીં જે ચેત માનવ, પછીથી ખૂબ પસ્તાતે. જુવો જાગી હૃદયમાંહિ, પરમ શાન્તિ પરખવાને, કરી ત્યે સન્તની સંગત, અલખ જ્યોતિ નિરખવાને. સદા પરમાત્મભક્તિમાં, રહે રાજી અને સર્વે ત્યજી પાપ નહી માફી, કદાપિ ના રહે ગર્વે. અવસ્થા સર્વેની જેવી, થશે તેવી નથી શંકા; ત્યજી વૈરાગ્યનાં શસ્ત્રો, બની મ્હાવીર સમ બંકા ૧૬૮ ૪૨ For Private And Personal Use Only Page #758 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, * * * * * ૪૫ ભવ પિતૃ વને સન્ત, અલખનાં ગાન ગાવે છે; લગાવી ધ્યાનની તારી, પ્રભુ મહાવીર ધ્યાવે છે. ખરે એ ધન્ય ગીઓ, ખરી એ શાનિતને પામે, મિલાવી તિથી તિ, ઠરે છે સિદ્ધ થઈ ઠામે. ખરા એ સન્તાગીએ, પડે ના મેહિ જ ઝાળે; બની ત્યાગી પ્રભુ રાગી, અહો ઝટ મેહને બાળે. ૪૭ ૪૮ e પ0 ૫૧. ભવ મશાન સ્વરૂપને, અવધી ઝટવાર; સાચાં સુખડાં પામવા, ચેતે નર ને નાર. દગા પ્રપંચે ત્યાગીને, ધર્મ હૃદયમાં ધાર; અજરામર પદ પામવા, ચેતે નર ને નાર. ગયા પ્રેમીઓ પ્રેમમાં, મુઝી નરક મઝાર; પરમ પ્રભુને પામવા, ચેતા નર ને નાર. રાવણ સરખા રાજવી, રામસમા ઝુંઝાર; ગયા ન પાછા આવીયા, ચેતે નર ને નાર. વિષયાગ્નિમાં ના પડે, પડ્યા કરે પોકાર; એવું સમજી ચિત્તમાં, ચેતો નર ને નાર. વિષય હળાહળ પીવતાં હોય ન શાન્તિ લગાર; પુનઃ પુન: ક્યાં મુંઝતા, ચેતે નર ને નાર, હું મારૂં કરતાં થકાં, ભૂલ્યો જીવ ગુમાર; જાગી ઘટમાં જ્ઞાનથી, ચેતે નર ને નાર. પામી ચૈવન સંપદા, ભૂલે ના તલભાર; વિશ્વ સ્મશાને શર્મ ના, ચેતે નર ને નાર, થઈ ન પૃથ્વી કેઈની, કદિ ન કોની થનાર; આંખ મિંચાઓ કંઈ નહીં, ચેતે નર ને નાર. સગાં સંબંધી સ્વાર્થનાં, જૂઠા વિષય વિકાર; સ્વન સમું જાણું સહુ, ચેતો નર નાર. મુંઝાતે કયાં માનવી, શમશાન દેખી વિચાર; અન્ત કોઈ ન કોઈનું, ચેતે નર ને નાર. પર ૫૫ પ૭ For Private And Personal Use Only Page #759 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. સ્વપ્ન સુખલડી ભક્ષતાં, સુધા ન ભાગે ધાર; જાણે કંપ વળે નહીં, ચેતે નર ને નાર. વાડી ગાડી લાડી સહુ, પડતાં હે નિર્ધાર; એવું જાણું ચિત્તમાં, ચેતે નર ને નાર. નામ રૂપનો મેહશે ?, શે ? જડ વસ્તુ પ્યાર; કૃત્રિમ સર્વ નિહાળીને, ચેતે નર ને નાર. ધમાથે જીવન વિના, જૂઠ સકળ વ્યવહાર, એવું મનમાં જાણીને, ચેતે નર ને નાર. પાપ પુણ્ય બે જાણુને, કરે વિવેકે સાર, પાપ કર્મ ત્યાગી સદા, ચેતે નર ને નાર. સંસારે સુખ ના કશું, દુઃખ અનન્ત અપાર; એવું જાણું ચિત્તમાં, ચેતે નર ને નાર. કરે ઉપાયે કટિ પણ, કોઈ નહીં રહેનાર; સમજી સાચું ચિત્તમાં, ચેતો નર ને નાર. ષરસ ભેજન સ્વાદતા, રહ્યા ન વિશ્વ મઝાર; અનિત્ય આ સંસારમાં, ચેતે નર ને નાર. પ્રોફેસર પંડિત ઘણા, જ્ઞાની ગયા ગમાર, પરમ પ્રભુની ધૂનમાં, ચેતે નર ને નાર. કરે કોધ શા કારણે, તેથી દુ:ખ અપાર; સાચી શિક્ષા માનીને, ચેતે નર ને નાર. રાગાદિકનાં બન્ધને, વડે થતા સંસાર; રાગાદિક હણવા પ્રતિ, ચેતા નર ને નાર. આન્નતિની પ્રાપ્તિ તે, કષાય જયથી ધાર; નિશ્ચય એ મન ધરી, ચેતે નર ને નાર. ભવજળધિ તરવા પ્રતિ, નૈકા દેહ વિચાર; પદયથી પામીને, ચેતે નર ને નાર. ચિંતામણિ સમ દેહને, પામી કરે ને વાર; . ધર્મ કર્મ મનમાં ધરી, ચેતે નર ને નાર. . For Private And Personal Use Only Page #760 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ ભજનપદ્ય સંગ્રહ. કાયા કાચા કુંભ સમ, વિષ્ણુસતાં નહિ વાર; એવું સમજી સાનમાં, ચેતા નરને નાર. સ્મશાનૈયા વૈરાગ્યથી, વળે ન કિચિત્ સાર; જ્ઞાનયુક્ત વૈરાગ્યથી, ચેતા નર ને નાર. શૃંગારિક રસથી અરે, મળે ન સુખ લગાર; શાન્તરસે રસિયા ખની, ચેતા નર ને નાર. ત્યજી પ્રમાદો આવતા, વૈરાગ્યે મન વાળ; વસ્તુ સ્વભાવે ધર્મ છે, ચેતા નર ને નાર. ધન્ય ધન્ય તે મુનિવરા, શાન્તરસી જયકાર; મુનિ દૃષ્ટાન્તા એધીને, ચેતા નર ને નાર. ગજ સુકુમાલ સદા નમે, સમતા રસ ભંડાર; મનમાં એહ વિચારીને, ચેતા નર ને નાર. ધન્ય ધન્ય તે મુનિવરા, અવન્તી સુકુમાલ; સ્મશાનમાં કાઉસગ્ગ રહ્યા, વન્દ્વો મુનિ કૃપાળ, શ્મશાનમાં સાધન ર્યું, પરભવનું સુખકાર; તેને મનમાં લાવીને, ચેતેા નર ને નાર. પાર ન આવે રાવતાં, વહે એમ સ ંસાર; હર્ષ શાકને પરિહરી, ચેતા નર ને નાર. સમજી સત્યગ્રહે સદા, વાંચી કાવ્ય વિચાર; મુક્તિપુરી વેગે લહે, સફળ કરે અવતાર. ચોપાઇ. સ્મશાન કાવ્યના વાંચા સાર, પામેા તેથી ભવના પાર; સમજી ચિત્તે ધરા વિવેક, નિશ્ચય રાખેા ધર્મની ટેક. પ્રગટે વાંચ્યાથી વૈરાગ્ય, બાહ્યાભ્યન્તર પ્રગટે ત્યાગ; હાવે શિવસુ દરીના રાગ, શાશ્વત સુખના થાવે લાગ, આધિ વ્યાધિ સહુ નાસે દુ:ખ, અન્તમાં પ્રગટે શિવ સુખ; રત્નત્રયીની પ્રાપ્તિ થાય, ચારિત્રી થઇ શિવપુર જાય. For Private And Personal Use Only ૭૩ 98 ૭૬ ७७ પ ७८ ७ ८० ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૫ Page #761 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬૨૧ ૮૬ ભણે ગણે જે નર ને નાર, ધમી થાવે તે નિર્ધાર; બુદ્ધિસાગર મંગળ માળ, પામે થાવે જગ જયકાર. ૐ શાનિત /રા સંવત ૧૯૭૧ના શ્રાવણ શુદિ ૧૦ શનિવાર. – નાગર સાગરમાં લક્ષમી વસે, રત્નો અપરંપાર સાગરની ગંભીરતા, ઉપમા સજજન ધાર. સાગરની સેવા કરે, વાંછિત ફળે કરેડ; દરિદ્રતા દૂર કરે, નહિ જગ એની જેડ. ભરતી ઓટ થાતા રહે, ઉછળે બહુ કલોલ; ઘુ ઘુ અવ્યક્ત શબ્દથી, બેલે ગંભીર બોલ. ના વહાણે સ્ટીમરે, કરતાં દેડાડ; સબમરીને કૂઝરે, દોડે ડાહોડ. સાગરમણે દ્વીપ બહુ, ખડકે હોય અનેક; ભલું બુરૂં જગનું કરે, ત્યજે ન નિજની ટેક. સાગરનું શિક્ષણગ્રહે, તે જન થાય મહાન; પ્રવૃત્તિથી પ્રગતિ કરી, થાવે જગ સુસ્તાન. કવ્વાલી. વલ અબ્ધિ દેવોએ, તથા સાગર વલોવ્યાથી; ગ્રહાતાં રત્ન મન માન્યાં, જતું દારિદ્રય ઝટ દૂર. ૭ વિવેકે જે વલોવે છે, ત્યજી વિષ અમૃત સ્વાદે, લેવાનું જે શિખે તેઓ, ખરા વિજ્ઞાનીઓ જાણે. ૮ યથા સાગર કરે ભરતી, તથા ભરતી કરે જેઓ; સદા સમ્પત્તિને પામે, રહે દુઃખી નહીં તેઓ, ૯ કરીને ઓટ સાગર ઝટ, વધારે છે સ્વયં બળને, તથા ઓટે મનુષ્યએ, હઠી પાછા થવું મેટા. ૧૦ For Private And Personal Use Only Page #762 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ભજનપદ સંગ્રહ, કરે છે માર્ગ પ્રગતિને, સ્વયં છોળે ગમે ત્યાં તે; મનુષ્યએ તથા પ્રગતિ, કર્યા કરવી સ્વયં બળથી. ૧૧ ધરે છે પેટમાં સહુને, બને ના છાછરે કયારેક થઈ ગંભીર મનુષ્યોએ, કદિ ના છાછા થાવું. ૧૨ બને જે છાછરા મનના, લહે અપકાન્તિને તે તે; વિચારી મર્મ અન્તરૂમાં, ખરી ગંભીરતા ગ્રહવી. ૧૩ ધરી ગંભીરતા લેકે, ગુણ સંપત્તિ પામે; બને જે છાછરા મનના, તિરસ્કાર લહે જગના. ૧૪ યથા સાગર ઘણી નદીઓ, ગ્રહી શભા લહે ઝાઝી; તથા પ્રગતિ ઘણી રીતે, ગ્રહીને ભતા લોકે. ૧૫ ઘણા નિજ સ્વોન્નતિ પળે, નદીઓના સમા જાણી, સદા સ્વાત્મન્નતિ કરવી, ગ્રહીને શક્તિ તેથી. ૧૬ ખરા જે શક્તિપ્રાપ્તિના, ઉપાય દ્વાર સમ જેઓ; કરીને પ્રાપ્ત તેઓને, ખરી સ્વાત્મોન્નતિ કરવી. ૧૭ પુરાણાં ને નવાં જે જે, ગ્રહીને દ્વાર શક્તિનાં, વિવૃદ્ધિ સ્વાત્મશક્તિની, કર્યા કરવી ઉપાથી. ૧૮ યથા સાગર તરંગોથી, લહે છે કુદ્રતી શેભા; વિચારોના તરંગોથી, તથા ભા લહે લોકે. સુધારાના વિચારોના, તરંગથી વહે જેઓ; કરે પ્રગતિ સદા તેઓ, કુધારાઓ ત્યજી દરે. ઘણી ગંભીરતા ધારે, ઘણે ઉછળે તરંગોથી તથા ગંભીરતા ધારી, મનુષ્યએ પ્રગતિ કરવી. ૨૧ ઘણું રત્ન ધરે ઉદરે, મનુષ્યોએ ગુ તત; ધરી અન્તર્ ભલા ભાવે, બની સાગર સમા રહેવું. ૨૨ બની સાગર નિમિત્તોથી, ગુણે પામી સદા રહેવું ઉપાદાને તથા થાવું, સ્વયં સાગર ખરી રીતે. ૨૩ જગત્ સાગર સમું દેખે, સમાવે સાગરે નિજમાં સ્વયં સાગર બનીને તે, કરે તે સાગરે સને. ૨૪ For Private And Personal Use Only Page #763 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગ આઠમે. ૬ર૩ ક્ષપશમાદિ ભાવથી, કરે સાગર સદા આત્મા; બુદ્ધિબ્ધિ ધર્મ સાગરની, ખરી શેભા લહે જ્ઞાની. ૨૫ ॐ शांतिः ३ સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ શુદિ ૩ શુક્રવાર. ટ ના વેરતો દ્રોહી. આ સ્વદેશ દ્રોહી છે પાપી, અદૃશ્ય જ છે વદન તેનું સ્વદેશાગાર પાપથી, ઠરી ના બેસતે દ્રોહી. સ્વદેશ દ્રોહીના જન્મ, ભયંકર થાય ઉત્પાત; નિષદન કાઢીને કયાંએ, ઠરી ના બેસતે દ્રોહી. વળે શું? તીર્થને તપથી, સ્વદેશદ્રોહીને જગમાં, ભયંકર પાપ કૃત્યથી, હરી ના બેસતે હી. અરે જે રાજ્યને હી, અરે જે ધર્મને દ્રોહી, પડીને પાપ ખાડામાં, ઠરી ના બેસતો હી. બને જે મિત્રો હી, સુખી થાત નહીં કયારે; હૃદય ઘાતક અરે પાપી, ઠરી ના બેસતા દેહી. બને વિવાસી ઘાતક જે, પડી નરકે લહે દુઃખ; લહી રૈરવ ઘણું પીડા, હરી ના બેસતો હૈડી. ગુરૂને જે બને હી, નથી તેના સામે પાપી; ગુરૂ સામે પડી પામર, ઠરી ના બેસતા હી. ગુરૂ દ્રોહી સામે પાપી, જગમાં અન્ય ના કેઈ; બનીને ભૂતવત્ કયારે, ઠરી ના બેસતો દ્રોહી. પ્રતિજ્ઞા પ્રેમ તેડીને, સુખી થાતે નહીં હી; જનેના શાપ લઈને, ઠરી ના બેસતે દ્રોહી. બની ઉપકારીને દ્રહી, મરે બહુ દુ:ખથી રાતે; હલાહલ સર્પ સમ ભંડે, હરી ના બેસતે દ્રોહી. કૃતઘી જે થતો દ્રોહી, અરે રાક્ષસ થતે પાપે For Private And Personal Use Only Page #764 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર૪ ભજનપદ્ય સંગ્રહ, - - - - ૧૧ મરીને અન્ય ભવમાંહિ, ઠરી ના બેસતે દ્રોહી. ડરીને મૃત્યુ જગતમાંહિ, કદાપિ હ ના કરાર કરીને દ્રહથી ભૂંડું, કરી ના બેસતે હી. શિખામણ સત્ય માનીને, કરે ના દેહ જે સારા; બુદ્ધ બ્ધિધર્મ ધારીને, લહે અહીઓ શાન્તિ. સંવત ૧૯૭૧ ના શ્રાવણ વદિ પ રવિવાર क्षमा आपी त्हने साची. ગણીને આત્મવત્ ભાવે, ત્યજીને વેર અન્તર્થી ધરીને ચિત્તમાં વૈરી, ક્ષમા આપી ન્હને સાચી. કરૂણાદૃષ્ટિ ધારીને, હૃદયના દોષ વારીને, પ્રતિ બદલો નિવારીને, ક્ષમા આપી હને સાચી. થતું કર્માનુસારે સહ, નિમિત્તે માત્ર ત્યાં અન્ય; વિચારી કર્મના ભાવો, ક્ષમા આપી હને સાચી. થવાનું થાય છે કમેં, નહીં કે કર્મથી છૂટે; ભયંકર પાપ ગુહ્નાની, ક્ષમા આપી હને સાચી. જરા ખામી નહીં રાખી, બુરું કરવા તથાપિ મહે; ખરી અધ્યાત્મદૃષ્ટિએ, ક્ષમા આપી હને સાચી. પરંપરરસંસ્કારે, વધાથી નથી સારું; વિચારી વાંક કર્મોને, ક્ષમા આપી ન્હને સાચી. વિપાકે કર્મના સહવા, નિહાળી દેષ પિતાને; ખરી એ સખ્તદૃષ્ટિએ, ક્ષમા આપી હને સાચી. બુરી વૃત્તિથકી બુરું, તું સહુ જીવનું સમજી; ભલા ભાવે થતું સારૂં, ક્ષમા આપી હુને સાચી. નિજામાવત સદા મા, મને વચ કાયચેષ્ટાએ; પ્રભુશ્રી વીરના બધે, ક્ષમા આપી હને સાચી. ગમે તે થાઓ તે થાઓ, ગમે તે તું? કરે હોયે; For Private And Personal Use Only Page #765 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org se Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. ધરી અદ્વૈતની દૃષ્ટિ, ક્ષમા આપી ત્હને સાચી. ક્ષમા છે મુક્તિ નિ:સરણી, ક્ષમાયેગે શ્રમણુ થાવા; બુદ્ધગ્ધિ ધર્મ ધારીને, ક્ષમા આપી ત્હને સાચી. સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદ સામવાર. કાળુ ના ના સૂજી થાવા છે. થ તપાસીને સકલ ક્રૂર, મચ્યા કર કાર્ય હારામાં; તપાસી બાજુએ સર્વે, જરા ના ભૂલ થાવા દે. પ્રમાદો આવતા વારી, ખરા ઉદ્દેશ મન ધારી; હૃદયમાં ધૈર્ય ધારીને, જરા ના ભૂલ થાવા દે. અની સાધ્યાપયેાગી ઝટ, વિચારી ક્ષેત્રકાલાદિ; સુયુક્તિયા ધરી ઝાઝી, જરા ના ભૂલ થાવા દે. થતાં વિઘ્ના થશે વિધ્ના, કર્યાં ક્યારે કયા રૂપે; ઉપાયા સર્વ સયેાજી, જરા ના ભૂલ થાવા દે. વિપત્તિયા પડે જે જે, કરી તેના ઉપાયા સહુ ખરી આત્માશિત માટે, જરા ના ભૂલ થાવા દે. પ્રપંચીના પ્રપ ંચેાથી, નહીં વંચાઇ ઉપયાગે; શુભંકર કાર્ય કરવામાં, જરા ના ભૂલ થાવા દે. ખરી પ્રગતિવિષે ભાવે, ધરીને ચિત્ત હુશિયારી; બુદ્ધયબ્ધિધર્મ કરવામાં, જરા ના ભૂલ થાવા દે. સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદ છ મગળવાર. तदा जीव्युं सफल मानुं. જગતના સર્વ જીવાનું, ભલુ' કરવા થશે યત્ન; મઝાની શાન્તિ અપાશે, તદા જીવ્યું સલ માનું, વિધી વા સ્વધીની, વિના ભેદે થશે સેવા; For Private And Personal Use Only ૩ પ ૧૧ Page #766 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, ભલામાં ભાગ લેવાને, તદા આવ્યું સફલ માનું. સમગ્ર વિશ્વમાં શાતિ, પ્રવર્તક સતિબે, પ્રચારાશે ભલી રીતે, તદા જીવ્યું સફલ માનું. નિજાત્માવત્ સકલ જીવે, ગણીને તેમ વર્તાશે; યદાનુભવ થશે એવા, તદા જીગ્યું સફલ માનું. રહે ના વૈર કે સાથે, ટળે મનના સકલ દે; પરાત્મા ધ્યાનમાં ભાસે, તદા જીબ્યુ સફલ માનું. રજસ્તમની ટળે વૃત્તિ, પ્રવર્તે સાત્વિકી વૃત્તિ, શુભાડશુભની ટળે વૃત્તિ, તદા જીવ્યું સફલ માનું. સમગ્ર વિશ્વમાં યુદ્ધ, ટળે એવાજ ઉપદેશે; પ્રચારાશે ભલા ભાવે, તદા જીવ્યું સફલ માનું. પ્રમાદે જાય ના ક્ષણ એક, રહે અન્યાય ના જગમાં, પ્રવતે ન્યાય સર્વત્ર, તદા જીવ્યું સફલ માનું. ટળે મમતા મળે સમતા, અહંતા સ્વપ્નમાં નાવે; બુદ્ધયબ્ધિધર્મદષ્ટિથી, સદા જીગ્યું સફલ માનું. સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદ ૮ ગુરૂવાર * आबुजीपर आनन्द. અહા અહીં આનન્દ આવે રે વાણુથી ના થાય ... ...........................મઝા . શિખરેપર કિરણે પડે રે, શીતલ વાયુ વાય; પંખી કલરવ બોલતાં રે, શાન્તિ મઝાની જણાય. અહા૧ અઢાર ભાર વનસ્પતિ રે, ઉગે અપરંપાર; કુદતી શેભા ભલી રે, યથાવૃત્તિ સુખકાર. અહા. ૨ વિવિધ પુષ્પ સુગંધથી રે, રોગ ઘણું દૂર જાય; ઉહાળે અહિંની હવા રે, સૈથી સરસ સુહાય, અહા. ૩ For Private And Personal Use Only Page #767 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -~.૧૪ ૫,૫૫,૫૫૫ - ભાગ આઠમે. ક૨૭ ભોગ દ્રષ્ટિથી ભેગીએ રે, ફરતા અહિં જણાય; રોગ દષ્ટિથી યોગીએ રે, ચિદાનન્દને સ્થાય. અહ૦ ૪ ચિત્તસમાધિકાર રે, વિવિધ સ્થાને અત્ર; શિલા બહુ નજરે પડે રે, હાની મોટી યત્ર તત્ર, અહા. ૫ નિર્જન શિલા પ્રદેશમાં રે, બેસી કીધું ધ્યાન; વિષયાતીત આનન્દમાં રે, મને બહુ થયું મસ્તાન. અહા ૬ ભર્તુહરિ ગુફાવિષે રે, ધયાન કર્યું જયકાર, આત્મામાં સ્થિરતા થઈ રે, આનન્દ પ્રગટ્યો અપાર. અડા. ૭ જિનવંદન સ્તવના કરી રે, પ્રગટી હર્ષની રેલ; બુદ્ધિસાગર દષ્ટિએ રે, ચિદાનન્દની સહેલ. અહા૦ ૮ સંવત્ ૧૯૭૧ ના માધવદિ ૧૧ છે માથા. છ* ચારે બાજુ પર્વત હાર, સરસ્વતી વહેતી જયકાર, ઝાડ ખજૂરીનાં બહુ થાય, નાન્હા વહેળા વહે સદાય. પિંપળ ઉંબર આદિ ઘણાં, વૃક્ષે લાગે સેહામણું આરાસણ નગરી અહિં હતી, નેમિનાથજી નગરી પતિ. ૨ રાજા વિમળશાહે કર્યો, દેરાં પાંચે લક્ષમી ભર્યા; સ્વર્ગ જવાને પંચ વિમાન, શેભે કેરણએ ગુણખાણું. ૩ અંબિકા પામી આદેશ, વિમલશાહે કીધાં બેશ; અંબિકા શુભ દેવી સાર, નેમનાથની જગ જયકાર. વેલડીઓ ઉગે જયકાર, જાણે તેને કિસ્મત સાર; ભાવડા જાતિ કરે નિવાસ, મક્કાઈ ઘઉં પકે ખાસ. જંગલમાંહિ વરૂઓ વાઘ, જવા ન રાત્રે એકલ લાગ; દાંતાના રાણાનું રાજ્ય, વતે આપે સૌને સાજ. જંગલમાંહિ મંગળ બેશ, જિનદર્શનથી હેય હમેશ; પાંચે દેરામાં જિન ઘણ, દેખે ચિત્ત ન રહેતી મણું. જા. ૭. For Private And Personal Use Only Page #768 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ધ સંગ્રહ. ચાર દિવસ રહેવાનું થયું, ચિત્ત સમાધિએ ગહગહ્યું, ધ્યાન કરંતાં ચિત્ત મઝાર, આનન્દ પ્રગટ્યો અપરંપાર. ૮ આત્મધ્યાનાવસ્થા વિષે, વીતરાગની ઝાંખી દિસે; એ અનુભવ પ્રગટ્યો સાર, પરમાનન્દ દશા જયકાર. ૯ આરેગ્યપ્રદ જલને હવા, તેના આગળ શી? છે દવા; કાયાનું આરોગ્ય જ રહ્યું, સમતા ભાવે મનડું રહ્યું. ૧૦ અંબાજી જઈ કર્યો વિહાર, અનેક ડુંગરે દેખ્યા સાર; પહેચા ગામ ખડી સાર, ત્યાંથી આબુ કર્યો વિહાર. ૧૧ આબુ મન સાબુ સમ થયે, મરૂ ગુર્જરની વચ્ચે રહે; બુદ્ધિસાગર યાત્રા કરી, અનુભવની પેઠી ઘટ ભરી. ૧૨ સંવત ૧૯૭૧ ના માઘસુદિ * अलेखे बोध ना जातो. સદા ઉપદેશ કરવાથી, ગમે તે બધાને પામે, જગતમાં પાત્ર જીવે કે, અલેખે બેધ ના જાત. મહત્તા ધૂળની જગમાં, પ્રસંગે સર્વને ભાસે, થતી કિસ્મત અરે સની, અલેખે બંધ ના જાતે. ગમે તે કાલને ક્ષેત્રે, પ્રગટતા ધ લેનારા; નિરાશા ના કદિ ભજવી, અલેખે બંધ ના જાતે. ધરી કર્તવ્યની દષ્ટિ, કર્યા કરવું અધિકારે, હૃદયમાં ધારજે સાચું, અલેખે બોધ ના જાતે. પરિણામે થશે ફલ વા, નહીં થાશે ત્યજી શંકા કર્યા કર ઉપદેશને, અલેખે બાધ ના જાતે. ક્ય કર બાધ જીને, ગમે તે જાગશે તેથી; જગતમાં દેખ દષ્ટાન્ત, અલેખે બોધ ના જાતે. ગમે ત્યારે થતી પ્રગતિ, ખરેખર બેધના ગે, ઉગે છે બીજ વાવેલાં, અલેખે બેધના જાતે. For Private And Personal Use Only Page #769 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૬૯ જરા પણ હાર ના હિમ્મત, કર્યા કર કાર્ય તું હારું; થશે તવ બોધથી સિદ્ધિ, અલેખે બાધ ના જાતે. ધરી ઉત્સાહ મનમાંહી, મા કર બોધ દેવાને, બુદ્ધબ્ધિ બોધની કરણી, સદા સફળી થતી જગમાં. विरोधो सहु शमावी दे. પ્રભુ પ્રાપ્તિ થશે નક્કી, કર્યું તે કર ખરા ભાવે; ક્ષમા લાવી હૃદયમાંહિ, વિરે સહુ શમાવી દે. ક્ષમા દે આત્મવત્ માની, વિરોધીવર્ગને જ્ઞાને અનન્તાનન્દ વરવાને, વિરેાધે સહ શમાવી દે. રજોગુણને તમે ગુણને, અમૂલ તૂર્ણ હરવાને; જગમાં પૂજ્ય થાવાને, વિધા સહુ શમાવી દે. ૩ અભેદે ચિત્ત રસવાને, અહંન્દુ ભાવ વિસરવાને; સમાધિ લેગ વરવાને, વિરે સહુ શમાવી દે. ૪ નિજાભાવત્ જગત્ ભાસે, અહો એવી દશા વરવા; કર્યા જે જન્મીને તે તે, વિરેાધ સહ શમાવી દે. ૫ ભલી આત્મોન્નતિ કરવા, હૃદય શુદ્ધિ ભલી ધરવા; થતાં પાપો સકલ હરવા, વિરે સહુ શમાવી દે. ૬ અહિંસાની પ્રતિષ્ઠાથી, રહે ના વૈરની વૃત્તિ, અહો એવી દશા વરવા, વિરે સહુ શમાવી દે. ૭ વિધે આત્મબળ હાનિ, પરસ્પર અવનતિ ખાનિ, વિચારી ચિત્તમાં એવું, વિરોધ સહ શમાવી દે. ૮ અવકાન્તિ વિરોધે છે, ખરેખર વિશ્વમાં સની, વિરોધે યાદ મૂવા, વિરેાધ સહ શમાવી દે. વિરોધ જ જ્યાં પ્રગટ થાતે, પ્રથમ ત્યાં આત્મબળ હાનિ થતી પશ્ચાત્ અની, વિરે સહુ શમાવી દે. ૧૦ For Private And Personal Use Only Page #770 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૦ ભજનપદ્ય સંગ્રહ. વિધે ના થતી શાન્તિ, વિરેાધે બહુ થતી બ્રાન્તિ; ઘટે છે દેહની કાન્તિ, વિરોધો સહ શમાવી દે. ૧૧ કષાયે સર્વ હરવાને, ભવધિ સુ તરવાને; નિજાત્મા શુદ્ધ કરવાને, વિરોધ સહુ શમાવી દે. ૧૨ વિરેાધક ભાવ વણ આત્મા, પરાત્મા છે સ્વયં પિડે; બુદ્ધ બ્ધિ પૂર્ણ પ્રાસ્યર્થ, વિરે સહુ શમાવી દે. ૧૩ સંવત ૧૯૭૧ ના શ્રાવણ વદિ. निवृत्तिदेवी નિવ્રુત્તિ ધન્ય ધન્ય, જગતમાં નિવૃત્તિ ધન્ય ધન્ય સેવે જન કૃતપુણ્ય, જગતમાં.......................નિવૃત્તિ. તુજ ખેળામાં જે રહ્યા રે, તેને નહીં ભવ દુઃખ; નિર્ભયી થઈ ખેલ્યા કરે રે, પામી અનતાં સુખ. જગતમાં. ૧ રોગી યતિ સન્યાસીઓ રે, ઉદાસીને ફકીર; તવ સેવા પ્રેમ કરે રે, અન્તરમાં ધરી ધીર. જગતમાં. ૨ સાત્વિક ગુણ આહારથી રે, પોષે જે નિજ દેહ સાત્વિક વૃત્તિ ધારીને રે, સેવે તવ સન્ત એહ. જગતમાં. ૩ તવ ઝાંખી જે જન લહે રે, શાન્ત થઈ તે જાય; પડે નહીં તે પ્રવૃત્તિમાં રે, મનમાંન અન્ય સુહાય. જગતમાં. ૪ પ્રભુથી લય લાગ્યા પછી રે, પ્રાપ્તવ્ય અન્ય ન કેય; એવી દશામાં ઝીલાવતી રે, અનુભવ એ જોય. જગમાં. ૫ તવરંગે જે રાચીયારે, મરજીવા તે થાય; દુનિયા ન પહોંચે ત્યાં જઈ રે, ખેલે સદા નિર્માય. જગતમાં. ૬ તવ દર્શન સંગતિથકી રે, ઈશ્વર હજુરાહજુર; જન સ્વયં પ્રભુ થઈ જતો રે, પામે આનન્દ પૂર. જગમાં. ૭ દુનિયા ભટકે બાવરી રે, તવદર્શન વણ ફેક; કરી માથાકૂટ જક્ત રે, અને પાડે પિક. જગતમાં. ૮ For Private And Personal Use Only Page #771 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૬૩૧ તવ કૃપાને પામીને રે, જીવ પ્રભુરૂપ પાય; બુદ્ધિસાગર અનુભવે રે, નિશ્ચય સત્ય સુહાય. જગતમાં. ૯ ૩ૐ શાન્તિઃ || સંવત ૧૯૭૧ ના શ્રાવણ વદ. K सर्यु ए भक्त शिष्योथी ગતાગમ ના પડે કાચે, કરે વિવાહની વરશી; સ્વચ્છન્દી ચિત્તના મેંલા, સર્યું એ ભકત શિખ્યાથી. નહીં કર્તવ્ય નિજ જાણે, વિવેકે કાર્ય ના કરતા ધમાધમમાં રહે રાચી, સર્યું એ ભકત શિખેથી. ગુરૂનું ચિત્ત ના જાણે, ગ્રહેલા પક્ષને તાણે, ખરૂં ના ચિત્તમાં આણે, સર્યએ ભકત શિષ્યથી. યથોચિતકાલ ના જાણે, યાચિત ક્ષેત્ર ના જાણે, ભડભડ બહુ કરે ટાણે, સર્યું એ ભક્ત શિખેથી. અને વિશ્વાસના ઘાતી, રહે કપટી ઘણી છાતી; હૃદયમાં વેરની કાતી, સર્યું એ ભકત શિષ્યથી. નહીં શ્રદ્ધા ધરે સાચી, ધરે.ભકિત ઘણું કાચી, રહે મન મેહથી માચી, સયું એ ભકત શિષ્યથી. અરે ના સશુરૂ સેવા, ગણે ના સદ્દગુરૂ દેવા, રધું સહુ સ્વાર્થથી લેવા, સર્યું એ ભક્ત શિષ્યથી. હે ના સદગુરૂ આજ્ઞા, હૃદયમાં ભાવ ના રાખે; વિવેકે ના કશું ભાખે, સર્યું એ ભક્ત શિષ્યોથી. ગુરૂના ચિત્તની સાથે, નહીં જે ચિત્તથી વતે; મળે ના દિલથકી દિલડું, સર્યું એ ભક્ત શિષ્યોથી. કરે સહુ સ્વાર્થથી હાજી, હુદયને તે બહુ પાજી, ગુરૂપર ના રહે રાજી, સયું એ ભક્ત શિખેથી. For Private And Personal Use Only Page #772 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ર ભજનપદ્ય સંગ્રહ ગુરૂના સદ વિચારને, બબર જાણતા ને જે; ગુણેને જે ગણે દે, સર્યું એ ભક્ત શિષ્યોથી. પ્રવતે ના વિનય મેગે, પ્રવૃત્તિ જે કરે ઢગે; રહે રાચી સદા ભેગે, સર્યું એ ભક્ત શિખેથી. પ્રવતે ભક્તિ શ્રદ્ધાથી, ખરા એ ભક્તના શિષ્યો; બુદ્ધયબ્ધિ ધર્મ ધરવાથી, ખરા શિષ્ય થતા જ્ઞાની. ૩ શાનિતા રે | સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદિ છેરુઢ જીવા . . પ્રતિજ્ઞાને કરી છેડે, નહીં વિશ્વાસ બેલ્યાને રહે છે સ્વાર્થ સંબંધે, કુઢંગી કેળવાએલા. નહીં ટેકી નહીં નેકી, પ્રમાણિકતા નહીં પૂરી, કુધારાને સુધારા કહે, કુઢંગી કેળવાએલા. ફરી જાતા ખરે સ્વાર્થે, નથી કહેણી સમી રહેણી; સુધારે વેષમાં માને, કુદંગી કેળવાએલા. સરે સ્વાર્થો જતા દૂરે, ધરે સંબંધ ના સાચા, ઉપરને રફ ધરનારા, કુઢંગી કેળવાએલા. ધરે નાસ્તિક્ય મન ધર્મો, ક્ષણિક મનના રહે કાયે, કરે કર્તવ્ય ના સઘળાં, કુઢંગી કેળવાએલા. સ્વદેશી રીતિમાં ભૂલે, નિહાળે સ્વાનુભવ વણ તે. ખરૂં ના તે વિચારે કંઈ, કુઢંગી કેળવાએલા. સ્વદેશાચારમાં ખામી, જણાવે મૂઢતા ચગે, અહંતા ફેક ધરનારા, કુઢંગી કેળવાએલા. સુધારાના જ પોકારે, વિના સમજે કરે જ્યાં ત્યાં લડે છે પૂર્વજો સાથે, કુઢંગી કેળવાએલા. For Private And Personal Use Only Page #773 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. બધું જૂઠું અરે જૂનું, નવું સાચું અરે સવે; ગણે એવું વિના જ્ઞાને, કુઢંગી કેળવાએલા. કરે ટક ટક નકામી બહુ, સ્વધર્મો પૂર્ણ શ્રદ્ધા ના; ધરે વિજાતિના વે, કુઢંગી કેળવાએલા. કુઢંગી કેળવાએલા, જનનાં લક્ષણે એવાં; બુદ્ધયષ્યિ કેળવાએલા, બરાનાં લક્ષણો સાચાં. ૐ શાન્તિઃ | 3 || સંવત ૧૯૧ ના ભાદરવા સુદિ ૧ શુક્રવાર र कर्यु घरबारी थइने शुं? હાવસ્થા સ્વીકારીને, પડયા માયામહોદધિમાં, ગયા ભૂલી સ્વકર્તવ્ય, કર્યું ઘરબારી થઈને શું ? રહ્યા રાગી વિષયભોગે, વિલાસોને કર્યો વહાલા; કર્યા ભભકા અરે ઠાલા, કર્યું ઘરબારી થઈને શું ? અરે ઘર આંગણે આવ્યા, અતિથિ ના લહે તૃપ્તિ; ગરીબ નૈવ સંતોષા, કર્યું ઘરબારી થઈને શું ? રયા હા મિઝમાં મુંજી, નકામું વિત્ત બહુ ખર્યું, અરે ના વાપર્યું પાત્ર, કર્યું ઘરબારી થઈને શું? ભલામાં ભાગ લેવાને કર્યું સ્વાર્પણ નહીં શક્યા ગરીબોને સતાવ્યા બહુ, કયું ઘરબારી થઈને શું ? નિસાસા અન્યના લીધા, પચાવ્યું વિત્ત અન્યનું વિસાય સદ્ગુરૂ દેવા, કર્યું ઘરબારી થઈને શું ? સરાપિ સન્તના લીધા, કુકર્મોથી કર્યું કાળું બજો હા ધૂમકેતુવત, કર્યું ઘરબારી થઈને શું ? ઉપકૃતિવિષે જીવન, નહીં ગાળ્યું અરે ભાવે, નકામું આયુ વીતાવ્યું, કહ્યું ઘરબારી થઈને શું ? For Private And Personal Use Only Page #774 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. કરી ના દેશની સેવા, કરી ના ધર્મની સેવા; કરી ના વિશ્વની સેવા, કર્યું ઘરખારી થઇને શુ? પ્રમાદીમાં પડી રહીને, કર્યું ઉપયોગી ના કિંચિત્; નિજાત્મા આળખ્યા ના રે, કર્યું ઘરખારી થઈને શુ? સમષ્ટિષ્ઠિની શક્તિ, નહીં ખીલવી અરે ભાવે; ગપાટામાં જીવન ગાળ્યું, કર્યું ઘરખારી થઇને શું? ઉપાયે સ્વાન્નતિ માટે, કર્યાં ના લાગણીથી ક'ઈ; ખરૂ જે સત્ય ના શેાધ્યું, કર્યું ઘરખારી થઇને શુ? વિચારી ના કર્યાં કાર્યો, કરી ના મૈત્રી જીવાથી; બુદ્ધગ્ધિ ધર્મ ધાર્યાથી, ગૃહસ્થાની મહત્તા છે. ॐ शान्तिः * नथी कंइ सार रहेवामां નથી કિમ્મત વિચારાની, નથી કિસ્મત સમાગમની; નથી કિસ્મત કથનથી કંઇ, નથી કઈ સાર કહેવામાં. ટકામાં સર્વ વસ્તુ, ગણાતી જ્યાં અરે સૈાને; અત: સાચું કથું અહિંયાં, નથી કઇ સાર રહેવામાં. કરતા સદ્ગુણા દૂરે, ગ્રહાતા દોષ નહીં જે તે; જણાતા દુગ્ધમાં પૂરા, નથી કઇ સાર કહેવામાં. ગુણાનુરાગ દષ્ટિના, પડ્યા દુષ્કાળ મહુ ભારી; ગ્રહાતા ના ગુણ્ણા કાના, નથી કંઈ સાર રહેવામાં. અજારે ને ઘરેાઘરમાં, શાના ભાવ પૂછાતા દગાખારા રહે મેજે, નથી કઇ સાર રહેવામાં. ખરૂ કહેતાં થતા ઝઘડા, ધમાધમ ધૂર્તતા વ્હાલી; હસાહસમાં રહી વિદ્યા, નથી કંઇ સાર રહેવામાં, સ્વપક્ષે સર્વ છે સારૂં, વિપક્ષે સ છે બૂરું; સ્વભાવે જ્યાં રહ્યું એવુ, નથી કાંઇ સાર રહેવામાં. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૩ મ ૐ ७ Page #775 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૫ રહે તેની નથી પરવા, ભલે જાઓ નથી પરવા; નથી પ્રીતિતણી રીતિ, નથી કંઈ સાર રહેવામાં. ખુલા દિલથી નથી વાતે, થતી જ્યાં માન વ્યવહારે, જતાં ના ચિત્ત દુ:ખાતું, નથી કંઈ સાર રહેવામાં ચહે ના ચિત્ત મન મેળે, નથી જ્યાં ચાહ અન્તરમાં ઉદાસી ચિત્ત જ્યાં રહેતું, નથી કંઈ સાર રહેવામાં પ્રશસ્ય ન્નતિ લાભે, નથી થાતા:૫ડે દુઃખ; નહીં હર્ષે જરા હૈડું, નથી કંઈ સાર રહેવામાં ભલું કરતાં થતું ભંડું; ખરું ખોટું સકલ સરખું; વિવેકે ના નિહાળતું, નથી કંઈ સાર રહેવામાં. હવે તેથી વિશેષે શું?, કથું સહુ ચિત્તમાં સમજે; બુદ્ધ બ્ધિ સદ્દગુણે લેતાં, રહ્યું છે સાર રહેવામાં યથા પત્થર ઉપર પાણું, નહીં મગશેળીયે પલળે, તથા એવું હૃદય જાયું નથી કંઈ સાર કહેવામાં થતી ઈર્ષ્યા થતો કોધ જ, સુણાવી ખેદ લેવાને; પરસ્પર લાભ ના કિંચિત, નથી કંઈ સાર કહેવામાં. ૧૫ “બક્યા કર જૈન સુનતા હૈ, હદયમાં લાગણી એવી; હવે તે નક્કી એ કીધું, નથી કંઈ સાર કહેવામાં. થતી હલકાઈ વક્તાની, થતી ઉલટી ઘણું હાનિ, અરે એવી દશા જ્યાં ત્યાં, નથી કંઈ સાર કહેવામાં. નથી જ્યાં બન્ધ બેલ્યામાં, પ્રમાણિતા નથી મનમાં, કથ્થુ ઉલટું પરિણમતું, નથી કંઈ સાર કહેવામાં નથી તવ ચેગ્યતા તેમાં, કર્થતા અન્યની હાનિ, થત વિશ્વાસઘાત જ જ્યાં, નથી કંઈ સાર રહેવામાં કચ્યાથી લેશની હેળી, થતી જ્યાં ખાનગી વાત; થવું વિશ્વાસ્ય ઠેહી જ્યાં, નથી કંઈ સાર કહેવામાં હૃદય ખુલ્લું કર્યાથી જ્યાં, થતા ઝઘડા પરસ્પરમાં, १४ For Private And Personal Use Only Page #776 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ હણાતાં મર્મ અન્યનાં, નથી કંઈ સાર કહેવામાં. હૃદય ધડક કહે ના કહું, નહીં ઉપડે અરે જીન્હા હઠીલો ના ખરે થા તું, નથી કંઈ સાર કહેવામાં. મળે ના મેળ મનને જ્યાં, ખરે વિશ્વાસ ના આવે; હૃદય હારું પરીક્ષા વણ, નથી કંઈ સાર કહેવામાં પ્રતિજ્ઞાથી કર્યા કોલો, અરે જ્યાં તૂટવાના ત્યાં; થતું મહાપાપ તેમાટે, નથી કંઈ સાર કહેવામાં. હૃદય લેઈ હૃદય દ્રહી, થવાથી ભ્રષ્ટ થાવાનું થવાનું હોય તે થાવો, નથી કંઈ સાર કહેવામાં. ખરી નીતિ ખરી નેકી, પ્રમાણિકતા જ શિર સાટે બુદ્ધચબ્ધિ ગ્યતા જેને, ભલું છે એગ્ય કહેવામાં. સંવત્ ૧૯૭૧ ના ભાદરવા સુદ ૫ મંગળવાર. ૨૬ 2. संसार विस्मरण दशा स्फुरणा તમારી ના પૃહા અમન, માર. ( હા ઘારો, અમે ન ઈચ્છીએ તમને, તમે ના ઈચ્છશે અમને. અમે તમને ગયા ભૂલી, જશે ભૂલી તમે અમને, બન્યા ત્યાગી અમે બાવા, ત્યજ્યા કાવા અને દાવા. અમારી પાછળે ના, સતા ના હવે અમને, તમારૂં ના હવે પુછે, નહીં કંઈ પુછવું તમને. નહીં કંઈ અશ્રુઓ લાવે, રઘુ રેવું નહીં અમને, લગાવી તારની તારી, પ્રભુની સાથે પ્રીતિથી. પ્ર તું છે પ્રત્યે તું છે, અમારે તું સદા બેલી; પ્રભે હું સમાધિમાં થતાં એકયે ખરાં સુખડાં. લગી લગની અમેને એ, છેટે ના કેઈ કાળે તે; સદા આનન્દની મસ્તી, કશું ના અન્ય ત્યાં થાતું. For Private And Personal Use Only Page #777 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ્રભે બંદા અમે હારા, અમે મસ્તાન તવ ધ્યાને, બુદ્ધચબ્ધિ સત્ય તવ શરણું, બન્યા લયલીન તવ સાથે. ૭ ૐ શાન્તિા રૂ * बनो बळवंत बहादूरो. કરીને વીર્યની રક્ષા, બની બ્રહ્મચારીઓ પૂર્વે ત્રિધા શક્તિ ખીલાવીને, અને બળવંત બડા. ખરેખર વિર્ય રક્ષાથી, ઘણું રેગે જતા દૂરે, નિયમસર ભક્ષણદિથી, અને બળવંત બહાદૂ. થતું સ્વાતંત્ર્ય શક્તિથી, વિના શકત્યા રહે દાસ; પતિ શક્તિ થકી ભક્તિ, બને બળવંત બહાદૂ. વિનાશક વીર્યનાં જે જે, કરે ઝટ કારણે દરેક ઘણાં સ્થાપી ગુરૂકૂલે, બને બળવંત બહાદુરે. ધરીને ખંત હિંમતથી, હજારો સંકટો વેઠી; ત્યજી ભય શાકને દૂરે, અને બળવંત બહા. વિના શઠ મોજશોખથી, રહી દરે સહી સઘળું; ઉપાયે સર્વ આરંભી, અને બળવંત બહાદુરે. સદા સ્વાસ્તિત્વ સંરક્ષા, થતી મન કાય શક્તિથી થતી તંત્ર અને યંત્ર, અને બળવંત બહાદુરે. જીવનનો હક્ક શક્તિપર, નભાતું સંઘ શક્તિથી; કરીને શક્તિ કેળવણી, બનો બળવંત બહા. નથી શક્તિ વિના સ્વાર્પણ, નથી શક્તિ વિના શાન્તિ; ગ્રહી શક્તિ થતી સત્તા, બને બળવંત બહાદૂ. થતા શક્તિથકી ભેગી, થતા શક્તિથકી ગી; ગ્રહીને સર્વ શક્તિ, બને બળવંત બહાદૂ. કરે પ્રગતિ કરે પ્રગતિ, હરી નબળાઈ જુસ્સાથી; હવે પશ્ચાત્ ના રહેતા, અને બળવંત બહાર. For Private And Personal Use Only Page #778 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૮ ભજનપદ સંગ્રહ સશક્તિના ભણે મંત્ર, ખરાં નિજ કેળવે બાળે, વધે આગળ જીવન ભેગે, બને બળવંત બહારે. ખરી સ્વાત્મોન્નતિ કરવા, જુવે ના પાછું વાળીને; બુદ્ધચબ્ધિ ધર્મશક્તિયે, બને બળવંત બહારે. સં. ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૮ ગુરૂવાર थती निश्चयथकी सिद्धि. વળે શું ? બહુ વિચારોથી, વળે શું? હાજી હા કરતાં, જીગરથી સત્ય સંકલ્પ, થતી નિશ્ચયથકી સિદ્ધિ. રહે ના મૃત્યુની પરવા, રહે ના લેકની પરવા; રહે ના દુખ ભય જ્યારે, થતી નિશ્ચયથકી સિદ્ધિ. રહે ના મુંઝવણ મનમાં, રહે મમતા આની ના; થતાં તન્મયપણું ગે, થતી નિશ્ચયથકી સિદ્ધિ. વળે ના બોલવાથી બહુ, વહે જબ સાધ્યમાં મનડું; તદા વિક્ષેપના જયથી, થતી નિશ્ચયથકી સિદ્ધિ. ખરી રઢ લાગતાં ખાતે, થતાં જય લેક સંજ્ઞાને ગમે તે રીતથી જગમાં, થતી નિશ્ચયથકી સિદ્ધિ. જતે નિર્બલ અરે હારી, તે જયઘોષ સબળાને; બળીને પૂર્ણ વિશ્વાસે, થતી નિશ્વયથકી સિદ્ધિ. જીવનની જે ફરજ જાણે, ખરા સ્વાનુભવે જે જન; બુદ્ધચબ્ધિ સ્વાર્પણે તેની, થતી નિશ્ચયથકી સિદ્ધિ. સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૯ શુક્રવાર @ @ રદ્દા ના પાત્ર છું. છે ! તળાવ ને સરિતામાં, મગર સાથે સદા રહેવું; અવસ્થા તાદશી પામી, સદા ના પાલવે બહીવું. For Private And Personal Use Only Page #779 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬૨૮ મશાણે ને નદી કાંઠે, મહુલીમાં પડી રહેવું; ભયંકર ભૂત પ્રેતેથી, સદા ના પાલવે હીવું. થયે વસવાટ ત્યાં ઝાઝા, પ્રતિપક્ષી વસે દુષ્ટ પ્રસંગો પામી તેઓના, સદા ના પાલવે અહીવું. ભયંકર કાળી રાત્રીઓ, વિષે કાર્યો અરે કરવાં અહો એવી અવસ્થામાં, સદા ના પાલવે બહીવું. પ્રવેશી સૈન્યમાં દાખલ થયા પશ્ચાત્ થતું લડવું; ભયંકર તપ ધડરાટે, સદા ના પાલવે બહીવું. વિપત્તિ મહાવિને, ઘણું સંકટ અરે આવે, તથાપિ સ્વપ્નવૃત્તિમાં, સદા ના પાલવે વ્હીવું. સદા મૃત્યુ રહે માથે, સદા ફરજો અદા કરવી; સદા જ્યાં સંગતિ એવી, સદા ના પાલવે બહીવું. ડરી પાતાળ પસતા, થતા ભય કઈ રીતે ત્યાં રસ્ટે સર્વત્ર ભયમાટે, સદા ના પાલવે બહીવું. સશક્તાને નથી ભીતિ, અશકતોને થતી ભીતિ; બુદ્ધચબ્ધિ સન્ત લેકોને, નથી ભીતિ જગતમાં ક્યાંય. સંવત્ ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૦ શનિવાર. ૐ શાન્તિઃ રૂ. ૯ જ રિકવામUT. કષાયે સહુ ઘટે એવા, ઉપાય સેવ!!! ચેતનજી; રહી નિર્જન પ્રદેશમાં, કર્યા કર ધ્યાન ચેતનજી. રહે સમતા ઘટે મમતા, પ્રવૃત્તિ સેવ!!! ચેતનજી; ભલા જ્ઞાની મુનિયેની, કરી લે સંગ ચેતનજી. અહા શુદ્ધોપયોગે તું, રમણતા ધાર ચેતનજી; ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણ, અદા કર ફર્જ ચેતનજી. અખંડાનન્દને ભેગી, બની જ પૂર્ણ ચેતનજી; ૩ For Private And Personal Use Only Page #780 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ ૪ પ્રમાણિકતા ધરી પૂરી, જગાવે વિશ્વ ચેતનજી. સમાધિમાં રહી જગને, અરે ઝટ ભૂલ ચેતનજી; રસીલે મસ્ત થઈ ધ્યાને, ગુણોને સાધ્ય ચેતનજી. નિજાત્મામાં સકલ દુનિયા, નિહાળો ભવ્ય ચેતનજીક બુદ્ધચબ્ધિ સદ્દગુરૂ બેધે, બને શુભ સન્ત ચેતન. # શાન્તિઃ સંવત્ ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૧ રવીવાર. ૬ રૂ ગાળનાર મા. આ મહને કોઈ જાણે દેખે રે, અનુભવે તે હારે, શ્રદ્ધા ભક્તિ ધારે રે, નિષ્કામે તે બહુ પ્યારો. ધાધાત મળે અન્તરૂમાં, કદિ ન જૂદો થાય; શુદ્ધ પ્રેમમાં રહે રંગીલે, તન્મય નિત્ય સહાય, ભક્ત તે ગણાતે રે, દેખે દિલ ઉજિયારો. હને. ૧ અનન્યભાવે સ્મરતે ક્ષણ ક્ષણ, નહીં કદિ ભરમાય; અનેક કચ્છના આશય જાણે, લેશ ન શંકા થાય; તત્ત્વમસિસેવહુના રે, ભાવે રહે અવતાર. મહુને. ૨ અન્તરૂમાં રાખીને મુજને, અદા કરે નિજ ફર્જ, નિર્લેપી સાક્ષીએ વતે, ધરે ન કેની ગર્જ, સેવાધર્મ પૂરે રે, મમતાહંવૃત્તિથી ન્યારે. રહને. ૩ સર્વસ્વાર્પણ ત્યાગ વૃત્તિને, આચરતા આચાર; શુભાશુભવૃત્તિ વણ જગમાં, ધરે ફરજ વ્યવહાર; સહુનયના સાપેક્ષે રે, વિચારેને જ આચારે. હને. ૪ સર્વે પ્રવૃત્તિમાંહિ હારૂં, કદિ ન ભૂલે ભાન; ભયદાદિક દેશે ટાળી, રહે સદા મસ્તાન; સિને મુજમાં દેખે રે, એકરૂપ આધારો. મહને. ૫ For Private And Personal Use Only Page #781 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગ આઠમ. - ૬૪૧ સર્વ ધર્મો મુજમાં દેખે, સાપેક્ષે નય દાવ, જ્યાં ત્યાં બ્રહ્મ વિલસંતુ ભાસે, સહજાનન્દ સ્વભાવ મુજ દષ્ટિથી દેખે રે, સદા તે હોય મુજ હાલે. હુને ૬ વ્યષ્ટિમાંહિ સમષ્ટિ સમાવે, સમષ્ટિમાંહિ વ્યષ્ટિ; અભેદરૂપે તન્મય થાવે, દેખે અનન્તી સૃષ્ટિ; બુદ્ધિસાગર એક જ રે, મુજરૂપ અવધારે. હુને. ૭ ॐ शांतिः ३ સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદ મારા. 13 આશા ક્યાં બહુવાર સતાવે. શાનિત જરા નહીં થાવે. આશા. આશા સાગર પાર નહીં છે, આશા દુ:ખની ખાણી; જગત્ સ.આશાના તાબે, આશા જગની રાણી. આશા. ૧ આશાને ખાડે મહા ઉડે, પૂર્યો તે ન પૂરાશે, આશા પાછળ દુ:ખ અનન્તાં, સમજુ મન સમજાશે. આશા. ૨ બાહ્ય જીવન આશાથી જડીયું, વિશ્વ સકલ બંધાયું; આશા દાસ બન્યા સહુ લોકે, જ્ઞાની મને સમજાયું, આશા. ૩ આશાને અંધારે કુવે, જેહ પડે તે મૂ હોય ભલે તે શાહ કે રાણે, સુર દાનવ કે ભૂવે. આશા૪ આશા ઈચ્છાથી બંધાણા, જીવ કયાંય ન સુખી; લાખ ચોરાશીમાંહિ ભટકે, રહે મનમાં દુઃખી. આશા૫ આશા રૂપ અનેક ધરીને, વિશ્વ ને નચાવે, પંચ ઇન્દ્રિય વિષમાટે, ક્ષણ ક્ષણમાં તલસાવે. આશા ૬ આશા દુર હવે જા મુજથી, ચિત્ત જરા ના ભાવે; બુદ્ધિસાગર સન્તોષે સુખ, અનુભવ ગે ગાવે. આશા૦ ૭ સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૩ મંગળવાર ૮૧ For Private And Personal Use Only Page #782 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. www જાગ ૧ જાગ ૨ SS= નિદ્રા ત્યાગ. * જાગ જાગ ઝટ જીવડા, ભાવ નિદ્રા નિવારી; ભાવ ઉજાગરતા વિના, ત્રાદ્ધિ સિદ્ધિ હારી. રાગદ્વેષ પરિણતિ ભજે, ભમતે લાખ ચોરાશી; પર પરિણતિને ત્યાગ, થાવે શિવપુરવાસી. દુ:ખ અનન્તાં ભગવ્યાં, હૈયે આવે ન પારે; મેહભાવ દરે કરી, નિજ ધર્મ સુધારે. પંચ પ્રમાદે ના પાડે, પંચાતોને નિવારે; ઘણું ગયું થોડું રહ્યું, આયુ એળે ન હારે. ગયે વખત નહીં આવશે, હજી હાથ છે બાજી; બુદ્ધિસાગર ધર્મથી, થાશે શિવસુખ રાજી. સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૪ બુધવાર નગo ૩ જાગ ૪ જાગ ૫ ॐ जगत्मा प्रेम ना साचो. " થતાં જે પ્રેમનાં સ્વપ્નાં, ટળી જાવે પલકમાં તે; ખરેખર નામ રૂપને, જગમાં પ્રેમ ના સા. સદા ના શાશ્વતી પ્રીતિ, રહે કે ઉપરે કેની; થતે જ્યાં રાગ ત્યાં શ્રેષજ, જગમાં પ્રેમ ના સાચા. જુઓને પિંગલા પ્રીતિ, હતી ભતૃહરિ પર શી? કરે છેજ દષ્ટાન્ત, જગતમાં પ્રેમ ના સાચા. રજ: સત્વ તમે ગુણથી, તે જે પ્રેમ તે ટે; જતે વિણશી અહે એ, જગમાં પ્રેમ ને સાચે. બનેલી પ્રેમની બેડી, ખરેખર વિશ્વને બાંધે તપાસ્યાથી જણાતું એ, જગતમાં પ્રેમ ના સા. નથી પ્યારા નથી પ્યારી, ક્ષણિક મનના આરે ઉભરા, ટળે છે વારિ બુદ્ બુદ્વત્, જગતમાં પ્રેમ ના સાચા. For Private And Personal Use Only Page #783 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬૪૩ મનાયું સુખ પ્રીતિથી, ખરેખર બ્રાન્તિ તે મનની; નથી સુખ પ્રેમથી કને, જગમાં પ્રેમ ના સા. અરે મુંઝાય છે બુદ્ધિ, ખરેખર પ્રેમના વેગે, નહીં સર્વજ્ઞતા પ્રગટે, જગતમાં પ્રેમ ના સા. અહો રહેવાય ના તે કર, ગુરૂને દેવપર પ્રીતિ, બુદ્ધયબ્ધિ ધર્મ પ્રીતિથી, કર્યા કર ધ્યાન ઈશ્વરનું. સંવત ૧૯૭૧ ના ભાદરવા વદિ ૨ શનિવાર જૈન વા. શ્રાવણ ગુણ ધારે નહીં, લજવે શ્રાવક નામ; સાચું જે બેલે નહીં, રહે ન શ્રાવક નામ. શ્રાવક નામ ધરાવીને, કરે ન સારાં કામ; સાધુની નિન્દા કરે, જૂઠું શ્રાવક નામ. ગાંઠે નહિ ગુરૂને કદિ, જૂઠા સોગંદ ખાય; લૂલી વશ રાખે નહીં, સ્વાર્થવિષે મકલાય. જૂઠી સાક્ષીઓ ભરે, દેખે ગુરૂના દેષ; નિજ દે દેખે નહીં, રાખે ગુરૂથી રોષ. શ્રાવક સાચે તે નહીં, દેવ દ્રવ્યને ખાય; નામ ધરાવી જેનનું, ગુરૂ પાસ ના જાય. દેવગુરૂને ઓળવે, ફરે બેલીને બોલ; નાસ્તિક મતિ શ્રાવક નહીં, સડેલ કૂટ નિટેલ. કરે ન પોતે ધર્મ કંઈ, વાતમાં હશિયાર, પિતાનામાં પોલ બહ, દેખે નહીં તલભાર. શિખ દેવા સાધુ પ્રતિ, મનમાં રાખે હામ; સડેલ શ્રાવક જાણે, કરે ન ક્યારે ઠામ. લેખ લખે ભાષણ કરે, થાવા આગેવાન કપટકળાને કેળવે, જૂઠે શ્રાવક જાણુ. For Private And Personal Use Only Page #784 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્મ સગ્રહ. જૂઠા પક્ષ લડાવતા, જૂઠ વદી દિન રાત; પેટ ભરે અનીતિથકી, શ્રાવક જૂઠ ગુરૂ શ્રદ્ધા ભક્તિ નહીં, લઘુતા ધરે ન અંગ; સાચા શ્રાવક તે નહીં, કરે ન સાધુ સંગ. કરે કદાગ્રહ કારમા, માને નહીં ગુરૂ આણુ; સ્વાર્થ ગુરૂ સામેા થતા, દુષ્ટ તે શ્રાવક જાણુ. રહેણીમાં નિશ્ચય નહીં, કહેણીમાં વાયેલ; શ્રાવક નહીં તે જાણવા, ચિત્ત રહે લટકેલ. વિશ્વાસી ઘાતક બની, લેવે પરના પ્રાણ; શ્રાવક એવા તેહવુ, થાય નહીં કલ્યાણુ. દેવગુરૂને ધર્મની, શ્રદ્ધા નહિ તલભાર; ધર્મ માર્ગ ખંડન કરે, પાપી શ્રાવક ધાર. સુધારક નામે અરે, કરે કુધારક કર્મ; તે બગડેલા જાણવા, સમજે નહિ જિનધર્મ. ગાળીના ચવડા પરે, ચળવિચળ થઇ જાય; ડગમગ શ્રાવક જાણવા, નિશ્ચય તત્ત્વ ન પાય. ભમે ભમાવ્યે લેાકથી, નહિ મન ગુરૂ વિશ્વાસ; કાચા શ્રાવક જાણવા, થાય નહીં તે પાસ. ગોટાળા આચારમાં, તત્ત્વવિષે શકાય; કુલડી શ્રાવક જાણવા, ધર્મને વેચી ખાય. શ્રદ્ધા નહિ મુનિવની, વઢે નહિ મુનિ વ; શ્રાવક નામ ધરાવીને, પામે નહુિં તે સ્વ. સાધુ વર્ગ વેરી બની, નમુચિ પેઠે જેહ; કરે કર્મ ચંડાલ છે, શ્રાવક દુર્ભાવી તેહ. વિનય કરે ના સાધુના, કરે સાધુ અપમાન; શ્રાવક ભારે કમી તે, દુતિના મેમાન, કરે હેલના સાધુની, સતાપે મુનિ વ તપ જપ શ્રાવક બહુ કરે, લહે ન ાંયે સ્વર્ગ, તે વાત. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ Page #785 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમે. સદ્ગુરૂ પ્રતિ પક્ષી મની, નિન્દે સદગુરૂ દેવ; શ્રાવક તે નરકે જતા, ધરી કુકર્મની ટેવ. ગુરૂદ્રોહી શ્રાવક અરે, અ ંતે દુ:ખી થાય; ખૂમા પાડે દુ:ખથી, ઠરે ન કયાંયે ઠાય. અછતાં મુનિવર છિદ્રને, દેખી કહી હરખાય; કાક શ્રાવક જાણુવા, મરીને દુર્ગતિ જાય. મુનિ દેખી દ્વેષી થતા, નિ‰ મુનિ આચાર; ગુણને અવગુણ લેખવે, દ્વેષી શ્રાવક ધાર. સદ્દગુરૂ ભક્ત બની પછી, પ્રત્યેનીક જે થાય; શત્રુસમ શ્રાવક મની, નરકે વ્હેલા જ], સદ્ગુરૂની કરે મશ્કરી, દેવે ગુરૂને ગાળ, સદગુરૂને જે આળ દે, શ્રાવક તે ચંડાળ, અદૃશ્ય તેનુ મુખ છે, સાધુ ભક્તને જા, તપ જપ કરતા તે અરે, લહે નહીં નિર્વાણુ. વિનય રત્નની પેઠે જે, કરે ગુરૂના ધાત; પાપી દુર્ભાવી શ્રાદ્ધ તે, હે નહીં સુખશાત. પુણ્ય પાપ માને નહીં, અભક્ષ્ય વસ્તુ ખાય; મ્લેચ્છ શ્રાદ્ધ તે જાણવા, માને નહિં ગુરૂરાય. ગુરૂ આગળ મીઠુ વદે, પાછળ નિન્દ્વક થાય; દગા કરે વિશ્વાસી થઇ, દુર્ગતિમાં તે જાય. પેસી ગુરૂના ચિત્તમાં, લે સઘળી મન વાત; બીજા આગળ સહુ કહે, નીચી તેહની જાત. ગુરૂના શુભ શ્રાવક મની, કાઢે ગુરૂની ખેાડ; અન્ય ભવે વા આભવે, પામે તનુમાં કાઢ. જી જી હાજી હા કરે, કરે ન સેવા લેશ; સહાય કરે ના સાધુને, તે નહીં શ્રાવક એશ. કરે ન સદ્દગુરૂ સેવના, સુણે ન સદ્ગુરૂ શીખ; શ્રાવક તેવા પરભવે, ઘર ઘર માટે ભીખ. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ 33 ૩૪ ૩૫ ૩૬ ३७ Page #786 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४६ ભજનપદ્ય સંગ્રહ. આપ બુદ્ધિ આગળ કરે, ગુરૂનું કરે ન માન; તેવા શ્રાવક પરભવે, પામે બહુ અપમાન. ગુરૂ દેખી ઉભા થઈ, કરે ન ગુરૂ સત્કાર; અવિનયી શ્રાવક તે ખરે, હણે ધર્મ નિર્ધાર. કરે ગુરૂ અપમાન કેઈ, વારે નહીં ધરી ધર્મ, છર્તી શક્તિ નહીં વાપરે, બધે તે મહા કર્મ. ગુરૂ પર આક્ષેપ કરે, કઈ કર્મ ચંડાલ; શ્રાવક એવારે નહીં, અભક્ત તેહ નિહાળ. ગુરૂ શ્રદ્ધા ભક્તિ વિના, શ્રાવક નગુરે જાણ; ધર્મ કમ ત શું ? કરે, કરે શું ? ચિત્ત પ્રમાણ ખટપટિયા કે શ્રાવકે, ખટપટ કરે હજાર, કપટે મુનિ લડાવતા, નારદ સમ અવધાર. આડુ અવળું ભેરવી, કપટ કળાથી વાત, કરી સાધુઓ પજવતા, કરી ધર્મની ઘાત. એવા શ્રાવક નામના, નિષ્ફળ કાઢે કાળ; ધર્મરત્ન હારી જતા, ધર્મ માર્ગમાં બાળ. રૂચિ નહિં મુનિવૃન્દપર, રામાપર બહુ રાગ; કદર સાધુની ના કરે, મનમાં કાળો કાગ. શ્રાવક એવા નામના, કૂળથકી કહેવાય; કરે ન ધર્મારાધના, મિથ્યાત્વી લેખાય. નિ ધર્મ વિચારને નિર્દો ધર્માચાર, નાસ્તિક શ્રાવક જાણવા, બાંધે કર્મ અપાર. કરે સંઘની હેલના, ધરે સંઘપર ખાર; ધર્મ સંઘ માને નહીં, દુર્ભવી શ્રાવક ધાર. નાત જાત વ્યવહારથી, સાધે ધર્માચાર, અતરૂમાં શ્રદ્ધા નહીં, કૃત્રિમ શ્રાવકધાર. ધન દારાદિક સ્વાર્થથી, કરે ધર્મ પરિહાર; શ્રાવક વિષયાનન્દી તે, ઉતરે નહિ ભવપાર. For Private And Personal Use Only Page #787 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ધર્મતત્ત્વ સમજે નહીં, મન રાખે અહંકાર; મૂઢ જૈન તે જાણુ, કરે ન સમજી સાર. ગદ્ધા પુછ કદાગ્રહી, ત્યજે ન જૂઠ પક્ષ, કદાગ્રહી શ્રાવક અરે, થાય નહીં જગદક્ષ. ક્યાં જાવે ત્યાં તેહ, ક્ષણ ક્ષણમાં થઈ જાય; સત્ય જૂઠ જાણે નહીં, ક્ષણિક શ્રાદ્ધ કથાય. વિના વિચારે બોલત, કરતો તાણતાણ; ક્ષેત્ર કાલ અનુભવ વિના, શ્રાવક મૂખ પ્રમાણ. ઉદ્ધત ને અવળે બની, લોપે ધર્માચાર, સિદ્ધાન્તને લોપતો, નાસ્તિક શ્રાવક ધાર. જાળવવા વ્યવહારને, ધરે બાહ્યથી ઓળ; વંચક શ્રાવક જાણવા, અતરુ વતે પોલ. પાપીને પોષે ઘણે, દેના ગુરૂને દાન; કુપાત્ર દાતાતે કચ્ચે, લહે ન સ્વર્ગ વિમાન. સાધુ સામા જે થતા, રહે ન તેને વંશ, સાધુ શાપ લાગે સહી, થાયે સુમતિ ભ્રંશ. મુનિના દ્વેષી શ્રાવકે, અંતે બહુ સદાય; ઉગ્ર પાપ તુર્ત જ ફળે, આંખે તે દેખાય. કકળાવે સદ્દગુરૂતણી, આંતરડી તે દુષ્ટ; આ ભવમાં દુ:ખી થાત, અન્ત થતો જ ભ્રષ્ટ. સાધુથી નિજને મહા, માને તે સદાય; લઘુ થઈ શ્રાવક સંચરે, તે જગ સુખિયે થાય. સાધુ સન્ત પરાભવે, તે શ્રાવક ચંડાલ; પગ પગ લહે પરાભવ, લહે ન કોનું વ્હાલ. સાધુ સંત સતાવતાં, પુણ્ય કર્યું વિસાય; પાપકર્મ બાંધે ઘણું, ભેગવતાં ક્ષય જાય. હાંસી ભલી ન સાધુની, ભલું ન મુનિ અપમાન ભલે ન મુનિવર દ્રોહ જગ, સમજે ચિત્ત સુજાણ. For Private And Personal Use Only Page #788 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४८ ભજનપદ્ય સંગ્રહ. ગુરૂને જે સંતાપ, ધરીને મનમાં વૈર, તે શ્રાવકના ગૃહવિષે, તે જ કાળો કેર. સાધુ સન્ત ન છેડવા, સામા થઈ કે કાલ; શિક્ષા એવી વૃદ્ધની, સમજી કરશે ખ્યાલ. જે શ્રાવક થઈ સાધુને, આપે મન બહુ વાસ; રફે દફે તે થઈ જતો, ઉગ્ર પાપથી ખાસ. પાપકર્મ ના એલતું, આંખે નહિ દેખાય; અનિષ્ટ ફલ આપ્યા પછી, દિલમાં અનુભવ થાય. દર દરમાં કર ઘાલતાં, કે દર કંસે સાપ; સન્ત મુનિને પજવતાં, પ્રગટે કેથી પાપ. આશીર્વાદ સાધુના, જે શ્રાવક પર થાય; દિન ચડતે તેને થતા, પગ પગ મંગલ પાય. નજીરા નફફટ જે થતા, ચેરાપીમાં જાય; શ્રાવક કુળ જગ્યાથકી, ધર્મ વિના શું ? થાય. સાધુ સન્ત નિરીક્ષતાં, પ્રગટે જે ના રાગ; તે શ્રાવકનું જાણવું, નિશ્ચય મહા અભાગ્ય. મુનિવરને ધિક્કારતા, દુર્ગતિના અવતાર, પામે શ્રાવક પાપથી, ભાખે આગમ સાર મુનિવર વર્ગ વગેવતાં, પાપ ઘણું બંધાય; ૌરવ દુઃખો તે લહે, જિનવર વાણી ગાય. ગુરૂને પ્રતિપક્ષી બને, શાળાવતું જેહ; નરકગતિ નિશ્ચય લહે, ગ્રહ ન સારે દેહ. દુર્જન પઠે સાધુની, સાથે વર્તે છે; સર્પ સમે શ્રાવક કથ્ય, દુર્ગણ ગણનું ગેહ કીર્તિ મુનિવર વર્ગની, ખમી શકે ના જેહ, દેષ ગમે તે કાઢતા, દુર્જન શ્રાવક એહ. દેવ ગુરૂ ને ધર્મને, ઉત્થાપે મહાપાપ; ઉત્થાપક શ્રાવક કથ્ય, બાંધે કર્મ અમાપ. 98 ૭૫ 199 ૭૮ For Private And Personal Use Only Page #789 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬૪૯ જિનશાસનની હેલના, કરવામાં તે ભાગ; ધર્મ ભયંકર શ્રાદ્ધ તે, જે કાળે નાગ, કરી અધમેં જીવતે, ધરે અશુભ વ્યવહાર; અધમાધમ શ્રાવક કહ્યા, જાણે નરને નાર. શ્રાવક શ્રાવક ફેર છે, નહિ સહુ સરખા જાણ; પાસે રહી પરખી પછી, શ્રાવક ભેદને માન. વાણ ને આચારથી, શ્રાવકજન પરખાય; વ્યવહારે વ્યવહારથી, નિશ્ચય ગુણ સ્થિર થાય. ગુરૂકવ્યાદિક ભક્ષકા, ગોટાળા કરનાર; શ્રાવક ધર્મ વિરાધકા, દુર્ગતિના ભજનાર. ગુરૂએ નહિ વંદાવવા, દુર્જન શ્રાવક એહ, ક્ષણ રૂટ્ટા તુષ્ટા અરે, જવું ન તેના ગેહ. મુનિવરના દ્વેષીતો, લે નહિ આહાર; હોય કદાપિ સાધુઘાત, સૂક્ષમ રહસ્ય વિચાર. અડુક દડુકિયા શ્રાવક, કરવામાં નહિ સાર; ગુરૂવગે મન ધારવું, ક્ષેત્રાદિક અવધાર. જૈન વણિકૂલ જે થયા, સહુ નહિ શ્રાવક હોય; વને વને નહિ હસ્તિ, મનમાં ધારી જે. જૈન ધર્મના સારને, જાણે નહીં તલભાર, શ્રાવક નામ ધરાવીને, પામે નહીં ભવપાર. ગુરૂપર ભાવ નહીં જરા, શ્રાવક તે નહિ થાય; જેનગુરૂએ જાણવું, તે ના ધર્મને પાય. ધર્મ ગ્યતા જાણીને, શ્રાવક કરવા સાર; જાતિ માત્રથી ના થતું, શ્રાદ્ધત્વ જ નિર્ધાર. એક ભલો શ્રાવક ખરે, પણ નહિ કૂટ કરાડ; ગુરૂએ કરવો નહિ અરે, શ્રાવક જ્યાં બહુ ખેડ, મનુષ્ય યોગ્યતા જ્યાં નહીં, તે શ્રાવક નહિ થાય; સજનતા પ્રગટયા વિના, શ્રાદ્ધ ન કેઈ સહાય. ૩ For Private And Personal Use Only Page #790 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ શ્રાવક નામ ધરાવીને, ધરે ન શ્રાદ્ધાચાર; નામ માત્ર તે શ્રાદ્ધ છે, અન્તરૂમાં અવધાર. ઉપકૃતિ સહુ વિસ્મરી, સામે જે અપકાર; તે શ્રાવક છે નામથી, સમજે શુભ વ્યવહાર કેળવાયેલા કે અરે, કરે કુતર્ક હજાર, ધાર્મિક શ્રદ્ધા ના ધરે, નાસ્તિક તે નિર્ધાર. નામ ધરાવે જેનનું, તે પણ જેન ન થાય; જેનાગમ શ્રદ્ધા વિના, શ્રાવક તે ન સુહાય. નાસ્તિક કેળવાએલ જન, કરે સંઘમાં ભેદ; સંગ રંગ આપે.ઘણે, આપે સહુને ખેદ, એવાની સોબત કરે, ગુણ પોતાને જાય; ધર્મ ભ્રષ્ટતા ઉદ્દભવે, સડેલ પાનને ન્યાય. બગડે નહિ બીજા જને, તેવા કરી ઉપાય શ્રાવક સંઘને રક્ષતાં, પુણ્ય અનન્ત થાય. ગુરૂ આજ્ઞા માને નહીં, ધમેથાપક જેહ; સંગ ન સારે જાણ, અદસ્યવદની તેહ. સમજ્યા વણ શ્રાવક કરે, થાય ઘણે સંતાપ; કદાગ્રહી શ્રાવકથકી, ધર્મવચન અપલાપ. સ્વાર્થશાને લાભથી, જ્યાં ત્યાં ધૂસી જાય; ન્યાયાખ્યાય ન દેખતે, શ્રાદ્ધ ન તે કહેવાય. પરમાથે નહીં પ્રીતડી, કપટ કલામાં દક્ષ, સાંકડી દષ્ટિ દેખતે, ગ્રહ ન પ્રગતિ પક્ષ. સત્યાસત્ય ન પારખે, નિર્બલ મનને જેહ, શ્રાવક તે કયાં થઈ શકે, તુચ્છાશય જન એહ. જ્યાં ત્યાં માથું મારીને, પામે જે ધિક્કાર; ખાય ત્યાંજ વિષ્ટા કરે, શ્રાવક ચોગ્ય ન ધાર. દેશકાલ ના પારખે, નિજ શકત્યાદિ અજાણ; શ્રાવક ચોગ્ય ન તે કદિ; લે નિજ જનના પ્રાણુ. ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૭ For Private And Personal Use Only Page #791 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમા. મગજ ખાઇને ક્ષણે ક્ષણે, ખેલે વિરૂવા ખેલ; મન બહુ રંગી ત્રિદોષધૈવત્, શ્રાવક તેડુ નિટોલ. દેશાતિ ધર્માંન્નતિ, સદ્યાન્નતિનાં કાજ; Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ સ્વાર્પણુ ના કરે, ધરે ન કહેતાં લાજ. આત્માન્નતિ પ્રવૃત્તિમાં, ધરે ન લક્ષ્ય લગાર; શ્રાવક તેડુ ન થઈ શકે, કપટ ક્રિયા કરનાર. યાચકની વૃત્તિ કરી, ઘર ઘર માગી ખાય; છતી શક્તિ જે ગેાપે, શ્રાવક તે ન ગણાય. બૂડી સાક્ષીએ ભરી, કરી કમાણી ખાય; શ્રાવક તે ન મની શકે, દોષા સહુના ગાય. લાપે ગુરૂએ જે કછ્યું, કરી કુતર્ક કરાડ; તેને જે કંઇ કહેવુ તે, જૂડી માથા ફોડ. વન્દન આદિ કર્યાં વિના, બેસે ગુરૂની પાસ; અવિનયી જડવત્ રહે, શ્રાવક તે નહીં ખાસ. ગુરૂ ઉપદેશને અવગણી, વતે વન્દે વિરૂદ્ધ; શ્રાવક તે ના થઇ શકે, મન નહિ જેનુ શુદ્ધ. સ્ત્રી સ્વાદિક કારણે, કરતા કપટે ધર્મ, અન્તમાં શ્રદ્ધા નહીં, બહુલાં કરે કુકર્મ. દેવગુરૂને ધર્મની, કરે ન સારી વાત; જ્ઞાતિમળે ભેગા રહે, શ્રાવક તેડુ કુજાત. જૈન ધર્મ જાણ્યા વિના, ધમ પ્રતિકુલ થાય; અન્ય ધર્મ સ્તવના કરે, નાસ્તિક શ્રાદ્ધ ગણાય. ધર્મ અધર્મને સમ ગણે, ધર્માંધોચાર; કુળથી શ્રાવક તે છતાં, નિશ્ચયથી નહિ ધાર. શાકય સરીખા શ્રાવકા, દેખે મુનિજન દોષ; મળતુ ન દેખે પગતળે, કરે પાપના પાત્ર. શેાકય સરીખા શ્રાવકા, ગુરૂગુણ લહે ન લેશ; પય: પાન અહિવત્ અહા, કરતા જ્યાં ત્યાં કલેશ. For Private And Personal Use Only પા ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ Page #792 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભજનપદ્ય સંગ્રહ. ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧ર૭ ગુણગ્રાહક દષ્ટિ વિના, નહિ સમ્યકત્વ સહાય, ગુણ વણ શ્રાવક નામથી, ઉચગતિ નહિ થાય. ઘટાટેપ જે ગુણ વિના, લજવે શ્રાવક નામ; સમ્યકત્વાદિ ગુણ થકી, થાવે સદગુણ ધામ. જૈન શાસ્ત્રના મર્મને, જાણે નહીં લગાર; રાખે ઉંચી ટાંગને, મિથ્યા શ્રાવક ધાર. ગુરૂગમ જ્ઞાન ગ્રહે નહીં, સુણે ન આગમ તત્વ; તે શ્રાવક ઉલ્કાન્તિનું, લહે ન સાચુ સત્વ. અનેક દષ્ટિ વડે, સાપેક્ષાએ ધર્મ સમજી કરણું જે કરે, ટાળે તે સહ કર્મ. વિવેક શ્રદ્ધા કરણીએ, શ્રાવક સત્ય ગણાય; અનેકા તદષ્ટિ થકી, ઉચ્ચ દશા તે પાય. આત્મત્કાન્તિ જે કરે, વિશ્વવિષે જયકાર; પ્રગતિ કર શ્રાવક ભલો, જિન શાસન શૃંગાર. ગુરૂવણ શ્રાવક હોય નહિ, વર્તમાનમાં જાણ; માથે ગુરૂ કર્યા વિના, નહિ શ્રાદ્ધત્વ પ્રમાણ. ભૂતકાલ ગુરૂતણી, સ્તુતિ કરે બહુ ભાવ; વર્તમાન સદ્દગુરૂતણી, શ્રદ્ધા કરે'ન સાવ. વર્તમાનમાં નહિ ગુરૂ, ધરે માન્યતા જેહ, શાસનઘાતક તે કહ્યું, પાતિક શ્રાવક એહ. શાસન નેતા સૂરિની, કરે ન આણુ પ્રમાણું; ગચ્છાદિક લોપે અરે, અગ્ય શ્રાવક જાણ. ગચ્છાદિક વ્યવહારથી, વર્તમાન ગુરૂ જેહ; તેની આજ્ઞા ના ધરે, અગ્ય શ્રાવક એહ. સંઘાધિપ ગુરૂ સૂરિન, આજ્ઞા કરે પ્રમાણ શ્રાવક ચોગ્ય તે જાણ, ભાખે જિનવર વાણ. વર્તમાન જે સૂરિ તે, શાસન મુખ્ય પ્રમાણે; - વર્તમાન રાજા સમા, રક્ષાકારક જાણ. ૧૨૮ ૧૨૯ ૧ ૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૪ ૧૩૫ For Private And Personal Use Only Page #793 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬૫૩ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ તેનો લેપ કર્યા થકી, હવે શાસન નાશ; માટે શાસન સૂરિના, થાવે શ્રાવક દાસ. અનેક હેતુઓ વડે, નાયક સૂરિવર હેય મૂઢ જ ન લેપતા, બહુલા પાપી જોય. આસન્ન ભવી શ્રાવક સદા, માને સૂરિની આણ; શાસન પ્રગતિ કારણે, આપે મન ધન પ્રાણ. શાસનનાયક સૂરિથી, કરે નહીં વિષવાદ કરે ન શાસન હેલના, કરે નહીં પકવાદ. સદગુરૂને કીધા વિના, કરે ધર્મનાં કાજ; ઉત્તમ ફલ ને પામત, સઘળા કરતાં સાજ. શાસન ચાલે સદ્દગુરૂ, મુનિવર સૂરિ પ્રતાપ; સાધુ વણ શાસન નહીં, ચાલે પ્રભુની છાપ. સાધુ વિનાના શ્રાવકે, હાય નહીં કે કાલ; માત વિનાના પુત્રવત્, સમજી કરો ખ્યાલ. દેવને માની સાધુને, ઉત્થાપે જે શ્રાદ્ધ; શાસન લેપક શ્રાદ્ધ તે, જે વનને વ્યાધ. વર્તમાન સદગુરૂ વિના, દેવ નહીં પરખાય; શ્રાદ્ધ ન હોવે સમકિતી, એવું શાસ્ત્રો ગાય. સૂરિ વણ સાધુ કે નહીં, દેખે ગચ્છાચાર; શ્રાવક તે નહિ માન, જે લોપે વ્યવહાર. અપવાદ અને ઉત્સર્ગથી, બહુવિધ સાધ્વાચાર, સમજ્યા વણ શ્રાવકપણું, પ્રગટે નહિ જયકાર. શાસ્ત્રોના આશય ભલા, ગુરૂવણ નહિ પરખાય; ગુરૂ વણ શ્રાદ્ધ કદાગ્રહી, પોતાને મત ગાય. સિદ્ધાના આશયે, ગંભીર ગુરૂગમ ય; વિના ગુરૂગમ વાચતાં, ખરા નહીં આદેય. સૂરિસાધુ શ્રદ્ધા ટળે, કરે એવાં વ્યાખ્યાન; શાસન લાપક શ્રાદ્ધ તે, વાક્ય ન તેનું પ્રમાણ ૧૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ For Private And Personal Use Only Page #794 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૪ ભજનપદ્ય સંગ્રહ. ૫૦ ૧૫૧ 12 ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ત્સર્ગિકદષ્ટિવડે, દેખે સાધ્વાચાર; દેખે નહિ અપવાદને, દક્ષ ન શ્રાવક ધાર. સાધુ સાધ્વી વર્ગના દેશકાલ આચારક આગમોક્ત જે માનતા, સાચા શ્રાવક ધાર. પ્રાય: અધુના કાળમાં, અપવાદે આચાર; વતે સાધુ સાધ્વીના, આગમના આધાર. માને જે ગુરૂગમ લહી, શ્રાવક તેહ સુજાણ; સાધુ વર્ગ સેવા કરી, પામે પદ નિવણ. વર્તમાનમાં સદ્દગુરૂ, વતે તેહ મહાન; ગુરૂ ગૌતમવત્ માનતાં, હવે નિજ કલ્યાણ. વર્તમાન જે વર્તતા, ગોતમવત્ તે જાણ; દેખે નહિ કંઈ હીનતા, શ્રાવક તેહ પ્રમાણે. ધર્મોન્નતિકારક ગુરૂ, સ્થાપ્યા વીરે એહ, વીર વચન નહિ માનતા, હોય ન શ્રાવક તેહ. કયાં મેરૂને સર્ષવા, કયાં આંધિ તળાવ, ક્યાં ત્યાગી ઘરબારી કયાં, સમજે સત્ય બનાવ. ધર્મ પ્રવર્તક સૂરિજે, દેશકાલ અનુસાર, વર્તાવે આચારને, તેહ પ્રમાણિક ધાર, કરે પ્રમાણિક શ્રાદ્ધ તે, ઉચ્ચ ગતિ જોનાર; વીર પ્રભુવતુ હુકમને, માને જયજયકાર. સાધુ સંઘ જે જે કરે, તે ના અન્યથી થાય; ધર્ણોદ્ધારક સાધુઓ, થયા થશે જગમાંહ્ય. શ્રદ્ધા એવી ધારતાં, ઉત્તમ શ્રાદ્ધ ગણાય; જૈન ધર્મ આરાધીને, સદગતિમાં તે જાય, ગુજ્ઞા પાલન કરે, ગુરૂભક્તિ કરનાર; ભક્ત શ્રાદ્ધ તે જાણ, ભવાદધિ તરનાર. ગુરૂપર પ્રીતિ અતિ ઘણું, કરે સમર્પણ સર્વ; સત્તા ધન નિજ શક્તિને, કદિ ન કરતો ગર્વ. ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૩ For Private And Personal Use Only Page #795 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમે. ગુરૂ અનુકુલ થઇ કરે, ચેાગ્ય ધર્માંનાં કાજ; અયેાગ્ય માર્ગ ના ચલે, ધરે વૃદ્ધની લાજ. રહી સદ્ગુરૂની પાસમાં, લેવે અનુભવ જ્ઞાન; મોટાઈ જગમાં મળે, ચૈતુન મનમાં માન. એવા ઉત્તમ શ્રાવકા, સદ્ગુરૂ ભક્ત ગણાય; સદ્દવત્તનને આચરી, જગમાં મેાટા થાય. બેવફા કિંઢે ના થતા, કરતા પર ઉપકાર; પરમાથી તે શ્રાવકા, સદ્ગતિ લે નિર્ધાર. ગુરૂ સેવા રાચી રહે, ધરે ન મનમાં ભેદ; જ્ઞાનામૃત પીવે સદા, ધરે હૃદય નિવે દ. સદ્દગુરૂ ાધિત મા માં, વહે સદા નિર્ધાર. દ્રબ્યાદિક સમજી કરી, કેાવિદ શ્રાવક ધારસર્વ ધર્મના તત્ત્વ, સાપેક્ષાએ એધ; કરી રાધતા ક`ને, કરે.સત્યના શેાધ. ગુરૂના વિનય ધરે ઘણા, ધરે ન ભય વા ગુથી એય ધરી સદા, જાણે ધર્મ અભેદ. ગુરૂ ભકિત દર્શન વિના, ચેન પડે ન લગાર. શુદ્ધ દની શ્રાવકા, પામે ભવના પાર. હૃદય શુદ્ધતા યે!ગથી, સાહે ધર્માચાર; ગુરૂ હૃદય પ્રેમે લહે, આન્તર શ્રાવક ધાર, ગુરૂ પાસાં સેવે સદા, લે ગુરૂગમ સહુ મર્મ, ઉત્સાહી વિનયી ગુણી, ધરે ન મનમાં ભ આપ્યાં ગુરૂએ જે વ્રતા, પાળે તે ધરી ધીર; ધરે ન ગુરૂથી આન્તરૂં, રહે સદા ગંભીર. આન્યુ તેવુ પાળતા, વીરપણુ' ધરનાર; ઉત્તમ શ્રાવક તે ભલેા, ભવાદિધ તરનાર. સંકુચિત ષ્ટિ ત્યજે, ધરતા ષ્ટિ ઉદાર; દાક્ષિણ્યે જે વ તા, ક્ષમાતણા ભંડાર. ખેદ; For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ Page #796 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૫ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ચિત્ત દયાળુ જેહતુ, દાને નહિ અચકાય; પરસ્પરોપકૃતિતણા, સત્ય ધરે આચાર. સાધુ સંઘ ભકિત કરે, કરે શાસન હિતકાજ; માત પિતા સમ સાધુની, ધારે હૃદયમાં દાઝ. માત પિતા સમ શ્રાવકે, તે જગમાંહિ ગણાય; ઢાષા ન દેખે સાધુના, ગુણુ દેખી ખુશ થાય, તેવા શ્રાવક વિશ્વમાં, જયવતા જયકાર; ધન્ય સદા તે સ્તુત્ય છે, રૂડા નર ને નાર. જૈન ધર્મની ઉન્નતિ, કરે ધરી ઉત્સાહ; જૈન ધર્મ સેવાવિષે, ખૂબ ધરે મન ચાહ, સહાય કરે સહુ લાકને, ધરે જીવાપર પ્યાર, ઉત્તમ તે શ્રાવક ખરે, દુ:ખી જન આધાર. ગુરૂ હૃદય તે નિજ હૃદય, ગુરૂ વિચારે વિચાર; મેળવતા કાર્યો કરે, શ્રાદ્ધ સદા સુખકાર. ગૃહાવાસ રહેતાં છતાં, ઇચ્છે નિશદિન ત્યાગ; ગુરૂ હૃદયમાં પેસીને, ધારે અનુપમ રાગ. ગુરૂ વિના જેને જરા, ગમે નહીં સંસાર; આત્મરગ પલટે નહીં, જાતાં કાલ અપાર. દેશાષિત સ ંઘાશિત, આત્માશિત કરનાર; દેશકાલ અનુસારથી, વર્તે` જે સંસાર. પ્રશસ્ય સર્વત્ક્રિાન્તિના, જે શ્રાવક કરનાર; ઉત્ક્રાન્તિકારક ભલેા, શ્રાવક તે નિર્પાર. ગુરૂની પાસે બેસીને, મેળવી ચિત્તે ચિત્ત; પવિત્ર દિલ વિશ્વાસથી, રહે મેળમાં નિત્ય. સ્વાર્પણુ ઐક્ય સુપ્રેમથી, ગુરૂની સાથે મેળ; રાખી વતે શ્રાદ્ધ તે, પાતે શિવ વહુ સંકટ વિઘ્ન નિવારી તે, કરે ગુરૂની સેવ; તેવા શ્રાવક પામતા, શાશ્ર્વત શિવસુખ મેવ. For Private And Personal Use Only ખેલ. ૧૭૮ ૧૭ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ Page #797 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬પ૭ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૫ ૧૬ ૧૯૭ મળે ચિત્તથી ચિત્ત જ્યાં, શ્રાદ્ધનું સદ્દગુરૂ સાથ; વૈમનસ્ય કદિ ના થતું, ગુરૂને ભક્ત સનાથ. કદી ન ગુરૂને હવે, કેથી નહિ ભરમાય; ટેક નેક છોડે નહીં, શ્રાવક સત્ય સુહાય. યથાશક્તિ સંસારમાં, કરતો તપ જપ ધર્મ, કર્મયેગી થે સંચરે, પામી અનુભવ મર્મ. ગુર્વાદેશે રાજી જે, રહે સેવામાં શૂર, શ્રાવક સુખ લીલા લહે, તે વાંછિત ભરપૂર. તન મન ધનથી સદ્દગુરૂ, સેવા કરનાર; શ્રાવક મંગલ સહ લહે, આ ભવમાં નિધોર. કલિકાલે આ ભવિષે, ગુરૂ સેવા કરનાર; શ્રાવક સદ્દગુણ પામતે, ટાળે દુ:ખ અપાર. સદ્ગુરૂ સેવા સમ અહે, નહિ કે મે ધર્મ શ્રાવકને આ કાલમાં, કથ્ય અનુભવ મર્મ. સંસારે સરત રહે, મન રાખી ગુરૂ પાસ; સત્ય તે શ્રાવક જાણવા, શ્રી સદગુરૂનો દાસ. ગુર્વાજ્ઞા એ ધર્મ છે, માની એવું સત્ય; અન્તર્ નિર્લેપી રહી, આવશ્યક કરે કૃત્ય, ગુજ્ઞાએ વિત્તનો, વ્યય કરતે શુભ ક્ષેત્ર; ગુરૂભકત શ્રાવક ભલે, આનર સદા પવિત્ર. પ્રાણાધિક ગુરૂ પ્રીતડી, આત્મત્કર્ષે સ્નેહ, રાખી સહ કૃત્ય કરે, સુભક્ત શ્રાવક એહ. મેળવી ગુરૂથી જીવને, સદા રહે મન મસ્ત; દેવગુરૂમાં લીન તે, શ્રાવકસદા પ્રશસ્ત. આશીષ લે સેવા કરી, મન ચડતે શુભ ભાવ; શ્રદ્ધામાં પ રહે, બહુ માને મન દાવ. વિનયી વૈયાવચ્ચીને, શ્રદ્ધાવંત ઉદાર; ગુરૂભક્તા શ્રાવક લહે, સ્વરૂ શિવગતિ જયકાર. ૧૦૮ ૧૯૯ ૨ ૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ For Private And Personal Use Only Page #798 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દુપટ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. શ્રાવક દ્વિશતી કાવ્ય એ, ભણે સુણે નરનાર; શ્રાવક ધર્મ તે પામશે, લહે ભવાય પાર. ઓગણિસ ઈકાત્તર તણી, આશ્વિન પુનમ સાર; રચ્યુ' કાવ્ય નિજ ફરજથી, પેથાપુર સુખકાર. ચામાસુ ૨ગે કર્યું' આવી સ્ફુરણા ગાઇ; બુદ્ધિસાગર ધર્મની, હાન્ને નિત્ય વધાઇ. For Private And Personal Use Only ૐ શાન્તિઃ 88 दगो नहीं छे सगो कोनो અની વિશ્વાસ ઘાતક જે, કરા જે કર્મ નહીં સારાં; હૃદયમાં માનશે। સાચું, દગા નહીં છે સગા કાના, ખણે ખાડા પડે છે તે, યથા વાવ્યું લણે તેવું; ગમે તેવુ કરો છાનું, દગા નહીં છે સગે કાને કદાપિ ના થતુ ધાર્યુ, ખરેખર દુષ્ટ લેાકેાનુ; કથે છે ના હૃદય ધડકી, દગા નહીં છે સગા કાને ઢગામાં પાપની પાડી, રહે છે ચિત્ત ચકડાળે; કહે છે સન્ત જગ ગાજી, દગા નહી છે સગા કાના. ભલું કરતાં ભલું થાતું, ખુરૂ' કરતાં થતુ ખુરૂ'; ખરા એ ન્યાયના કાંટા, દગે! નહીં છે સગા કાના. દગા જેના હૃદય વર્તે, સગુ તેનુ ખરૂ ના કે; કહે છે જ્ઞાનીએ સાચું, દગા નહીં છે સગા કાના દગાથી શાન્તિ ના મળતી, થતાં પાપે ઘણા રાગો; થતુ ના શાન્તિથી મૃત્યુ, દગા નહીં અે સગા કાના જીવા શાસ્ત્ર સકલ વાચી, દગાનુ ફળ મહા દુ:ખા; અરે તુ માન મન સાચુ, દગા નહીં છે સગા ફેાના. ૨૦૬ ૨૦૫ ૨૦૫ ૧ ૨ ૩ ७ Page #799 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. ક્ષØિક જીવન અરે સમજી, દગા ના કર ખરૂં સમજી; બુદ્ધયબ્ધિ સન્તજન એલે, દગા નહીં છે સગા કાના. સંવત્ ૧૯૭૧ ના આસા સુદિ ૧ શિનિવાર. मित्र मैत्री. મિત્ર ધર્મ સમજાવવા, ર૩ મિત્રનું કાવ્ય; વિવેક પ્રદ સુખકર સદા, ઉપાદેય સુશ્રાવ્ય. સ્વાભાવિક જ્યાં પ્રેમ ના, એદિલ થાય ન એક; મિત્ર મૈત્રી ત્યાં ના ખરે, ધારા ચિત્ત વિવેક. આશા સ્વાની વૃત્તિએ, માને મન જે મિત્ર; નક્કી મનમાં માનવું, મનતા તે અમિત્ર. આંખ મળે ના આંખથી, મળે ન મનના મેળ; મિત્ર મૈત્રી ત્યાં સ્વપ્ન છે, ભળે સ્વાર્થના ભેળ. મિત્ર મિત્ર જગ સહુ કરે, મિત્રપણું મુશ્કેલ; દગા પ્રપંચા દ્રોહથી, મનડુ રહે કુટેલ. જ્ઞાન વિના નહીં મિત્રતા, વક્રમને ના મિત્ર; સમજો સજ્જન ચિત્તમાં, દ્રેહે ચિત્ત અમિત્ર. મિત્ર ખેલવુ સહેલ છે, વનમાં મુશ્કેલ; મિત્રાઇ ના જાણુતા, દુર્જન ધૂત સડેલ. ક્ષણે ક્ષણે મન પલટતા, ઈર્ષ્યા રીસ અપાર; મિત્ર કરો ના તે કદિ, પડતાં દુ:ખ હજાર, ગુણરાગી વિશ્વાસુને, પરમાથી નિર્ધાર; નિલ મન સાચું વદે, મિત્ર ચેાગ્ય હિતકાર. સજ્જનતા મનમાં ધરે, મિત્ર ગુણાને ગાય; સાહામ્ય કરે આપત્તિમાં, મિત્ર ખરા તે થાય, ઢાંકે દોષા મિત્રના, આપે અવસર શીર; ખરા મિત્ર તે જાણવા, ધીર વીર ગભીર. For Private And Personal Use Only ૫૯ 3 ૪ દ ७ ८ * ૧૦ ૧૧ Page #800 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લજનપદ્ય સંગ્રહ. મુખ મીટા કાળા હૃદય, મર્મ હણે કરી ફૂટ; દુષ્ટ મિત્ર તે જાણવાં, વિશ્વ હલાડલ ફૂટ. ગજ સરે ગણુતેા નહીં, રાખે ના મન પ્રેમ; ઉપર ઉપરથી મિત્રતા, ત્યાં ના વતે ક્ષેમ મિત્રાનું ના હાટ છે, છે નહીં મિત્ર મજાર; મિત્ર ખની શત્રુ બને, તેને બહુ ધિક્કાર. કાવા દાવા મેલમાં, મિત્રપણું ના સાચ; કૃત્રિમ મિત્રપણું ખરે, જ્યાં કૂડી છે વાચ. તન મન ધન અણુ સહુ, રહે ન ભેદ લગાર; મૈત્રી એવી દાહીલી, સમજો નરને નાર. વિષયાશક્તિથી કરી, રહે ન મૈત્રી સદાય; અધમ મૈત્રી એ જાણવી, પગ પગ દુ:ખાપાય. થઈ મૈત્રી તૂટે નહીં, થાતાં વિઘ્ન કરાડ; મૈત્રી એવી દાડીલી, મળે ન તેની જોડ. વિદ્યા શક્તિથી કરી, રહે ન મૈત્રી સદાય; અધમ મૈત્રી એ જાણવી, પગ પગ દુઃખા પાય. વિત્ત રૂપના મેહથી, કરી મૈત્રી ના સત્ય; વિત્ત રૂપના નાશથી, અમિત્ર થાવે કૃત્ય. મદત માટે જે મૈત્રી છે, સદા નહીં રહેનાર; મદત મળે નહીં તેાપછી, શત્રુભાવ થનાર. મૈત્રી લાખા જન કરે, વહેજ લાખે એક; મિત્ર ટેકન સાચવે, એવા વિરલા છેક. ટાળે દોષા મિત્રના, સદ્ગુણ કરે પ્રકાશ; આપમાં ત્યાગે નહીં, હણે નહીં વિશ્વાસ. મિત્રદ્રોહ ના આચરે, પ્રાણાન્તે પણ જેહ; મિત્ર ખરા તે જાણવા, સજ્જનતાનું ગેહ. દુ:ખ પડે પણ સાથને, કદિ ન છેડે જેઠુ; For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ Page #801 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ગણે ન હલકા મિત્રને, મિત્ર સુગુણ નર તેહ. વાત વાતમાં રીસથી, ખેલે વિવા આલ; ખરી મિત્રતા તે નહીં, કરે વિવેકી તાલ. ખમાય ના નિજ મિત્રની, પ્રગતિ કીતિ લગાર; નહીં મિત્ર તે વૈરી છે, ધવળ પેઢ નિર્ધાર. અવસર આવ્યા વણ કદ્ઘિ, મિત્ર નહીં પરખાય; કાકાર્ષિક પરખાય છે, વસંત આવે ન્યાય. સજ્જનને સજ્જન મળે, દુર્જન દુર્જન મેળ; હું સાને હું સા મળે, કાક કાકથી ખેલ. મુખ માખણીયા લાલચુ, હાજી હા કરનાર; અધમ મિત્રના રાફડા, ફાટયા જગ નિર્ધાર. મનના મેલા મેલા, ભલુ નહીં કરનાર; ચાટી જાનારા અરે, મિત્ર નહીં નરનાર. કાટી ઉપાયે કાગડા, હંસ નહીં થાનાર; દુર્જન મિત્ર ન સપજે, જાણા નર ને નાર. કાક સંગથી હુંસલેા, ખાણે તુત હણાય; નીચ મિત્રને જે કરે, તે જન દુ:ખી થાય. ભલી ન મૂર્ખની મિત્રતા, થાય જેતી ખૂબ; થાય અંગમાં ચળ મહુ, લેતાં કવચ લું. મૂઢ મિત્ર ના હોય છે, હાય ન નૃપતિ મિત્ર; દુર્જન સન્ત ન હોય છે, શુદા ન હોય પવિત્ર. અન્ધા નાગા કાણીયા, અપલક્ષણ ભંડાર મિત્ર કરતાં ચેતજો, નિર્દય જન અવતાર. અતિ વિનયી મીઠા અતિ, અતિ આચારી જેહ; કપટી જન તે જાણવા, મિત્ર ન કરવા એહુ. અતિ વિષયી વ્યસની ઘણા, વચન વદી ફરનાર; મિત્ર કરે જે એહુવા, પગ પડી દુ:ખ નિર્ધાર. For Private And Personal Use Only ૦૧ ૨૫ ૨૧ २७ ૨૮ ૨૩ ૩૦ ૩૧ ૩ર ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩ Page #802 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. કરે ઠગાઈ મિત્રથી, આપીને વિશ્વાસ. ભુંડસમે તે મિત્ર, પામે નરકાવાસ. જગમાં ગુણુની ગોઠડી, કરનારા શુભ જાણુ; મિત્ર ખરા તે જાણવા, રૂડા પુષ્પ સમાન. માત પિતા ગુરૂ દ્રોહી જે, નિન્દા અહુ કરનાર; મિત્ર નહી તે કીજીએ, લાભ મળે જો અપાર. મનમાં કાળા નાગ જે, અતિ વૈર ધરનાર; સર્પ સમા નહિ મિત્રતે, જાણા નર ને નાર. જરાવારમાં ધમધમે, ક્રોધ કરીને અપાર; કુમિત્ર તેથી વન ભલું, સમજો નર ને નાર. મમ ણે દિલ પેસીને, તેથી સારા વાઘ, દિલ વાતા ના ઢીએ, ખરે ન તેના રાગ. દુષ્ટ મિત્રની પ્રીતડી, પુનમચ ંદ સમાન; સજ્જન જનની પ્રીતડી, ખીજ ચંદ્ર મન માન. દુ ન દિલમાં પેસીને, લે સહુ મનની વાત; અવસર આવે તે પછી, કરૈ મિત્રની ઘાત. પૂર્ણુ પરીક્ષા વણુ કર્દ, કરા ન જગ કે મિત્ર; દુ:ખ નહીં જગ તે સમુ, મિત્ર અને જે અમિત્ર. મિત્ર નારી ને શિષ્ય ત્રણ્ય, સુખ કરનારાં હોય; પણ દુ:ખ દેનારાં અને, એ સમ વિશ્વ ન કાય. માટે મિત્ર પરિક્ષીએ, કરી બહુ સ ંગતિ વાસ. દિલ ના દઇએ એકદમ, જો જીત્યાની આશ. દુષ્ટ જનાની મિત્રતા, પગ પગ દુ:ખ દેનાર; કટકવૃક્ષા સ ંગત, વાગે કાંટા ધાર, પરદેશી થુવર સમેા, મિત્ર કરતાં દુ:ખ; મ હણી મૃત્યુ કરે, મળે ન ક્યારે સુખ. ગુલામ સરખા મિત્રના કાંટા શિખ સમાન; સુવાસ આપી જીવને, રાખે સુખમાં માન. For Private And Personal Use Only ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ४७ ૪ ૪૯ ૫૦ ૫૧ પર Page #803 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પર ૫૫ પ૭ કમલ સમા મિત્રે ભલા, રહે નિલેપ સદાય; હંસને રાજી કરે, નિર્મલ સદા સુહાય. જલે દુગ્ધથી મિત્રતા, કરી બળે તે પહેલ એવા મિત્ર વિશ્વમાં. મળવા બહુ મુશ્કેલ. મિત્ર પ્રમાણિક જે મળે, તો સહુ નાસે દુઃખ; વાત વિસામે મિત્ર છે, તે વણ મળે ન સુખ. સુજન મિત્રના મેળથી, જીવન સફલતા હોય; જ્ઞાની મિત્ર મળ્યાથકી, નડે ન નિજને કેય સર્વ દિશાઓ સૂજતી, જ્ઞાની મિત્રથી માન; સરસ જીવન નવલું થતું, પ્રગટે દૈવિક તાન. જલ કમલની મિત્રતા, સજજન ચિત્ત સુહાય; જલનો સંગ ટળ્યા પછી, મીન ન જળ્યું જાય. કમલે રવિની પ્રીતડી, કરી ન છાની રહાય; રવિ ઉદયે ખીલે કમલ, કુદ્રત્ મૈત્રી ન્યાય. મૈત્રી કરીને પોયણું, ચન્દ્રથકી વિકસાય; કુદ્રત મૈત્રી ના ટળે, કરતાં કેડ ઉપાય. સફળી અધી જીદગી, મળતાં જ્ઞાની મિત્ર; દુર્ગુણ દેશે સહુ ટળે, થાવે જીવ પવિત્ર. ગાય વિનાનું વાછડું, માત વિનાનું બાળ; મિત્ર વિના મન જાણવું, મિત્રતણું ધર ખ્યાલ. મિત્ર વિરોધી જે બને, તે પાપી ચંડાલ; મિત્ર ધર્મથી ભ્રષ્ટ તે, પામે દુઃખ વિશાલ.. મિત્ર વિનાને માનવી, મનમાં બહુ ગુંચાય; સત્ય સુજે ના માર્ગમાં, જ્યાં ત્યાં બહુ ભટકાય. મિત્ર વિનાની અંદગી, વનના પુષ્પ સમાન; મિત્ર વિના જગ બળ નહીં, સમજે ભવ્ય સુજાણ. ૬૪ મિત્ર ગુણે પ્રકટાવતાં, મળતા મિત્ર હજાર; For Private And Personal Use Only Page #804 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ 190 93. જેના મન નહીં મિત્રતા, મિત્ર ન કોને ધાર. મિત્ર રહેશું રાખ્યા વિના, કદી ન મિત્ર થવાય; કહેણીની કિંમત નહીં, સમજુ મન સમજાય. મિત્ર વિનાને મેળ તે, સમજે ચિતા સમાન; જીવ વિના વધુના સમ, મેળ સંબન્ધ પિછાન. ૬૭ સમજ્યા વણ શી? મિત્રતા, સમજ્યા વણશો? મેળ; વાત વાતમાં વાત છે, પત્ર રહ્યાં જેમ કેળ. સહેજે મન મળતું રહે, એકમેક મન થાય; દૂર જતાં મન દૂરના, યાદી ચિત્ત સહાય; હું તું ભેદ રહે નહીં, એક રૂપતા થાય; એ મિત્ર મળ્યા પછી, દુ:ખે સહુ વિસરાય. મનના મેળે મિત્રતા, દેખે વિશ્વ મઝાર; મન બદલાતાં મિત્ર નહિ, મનની રચના ધાર. મન જે મિત્ર બની રહે, જગનું તે જગ મિત્ર; મન જે શત્રુ બની રહે, તે સહુ વિશ્વ અમિત્ર. શુભાશુભ સહુ મેળમાં, મન વતે છે મુખ્ય મન જે મિત્ર બની રહે, તે જગમાં છે સંખ્ય. ક્ષણિક મનથી મિત્રતા, ક્ષણિક સઘળી જાણ આત્મ સમા સહુ મિત્ર ત્યાં, આત્મમિત્રતા માન. આત્મા મિત્ર બની રહે, વતી મનથી ભિન્ન તે દુઃખ જગ કયાંયે નહીં, સુખમાં ચેતન લીન. મનવૃત્તિની મિત્રતા, ભિન્ન ભિન્ન જીવ જાણ; મનોવૃત્તિ જાણ્યા પછી, મિત્ર રહસ્ય પ્રમાણુ. મનની વૃત્તિ જેવી છે, તેવું સર્વ જણાય; અનુભવીએ અનુભવ્યું, મિત્રાવસ્થા પાય. રજોગુણ મિત્રો ઘણું, તમેગુ નહીં પાર; સત્વ ગુણી મિત્ર હહા, વિરલા જગ નિર્ધાર. (9 ૭૫ ७६ ૭૮ For Private And Personal Use Only Page #805 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. કાંટાની વાડા સમા, રજસ્ત ગુણ મિત્ર; સત્વ ગુણીને જાણવા, અને પ્રસંગે અમિત્ર. જેની જેવી વૃત્તિ છે, બને જ તેવા મિત્ર; તેથી તે રાજી રહે, જી ગુણે વિચિત્ર. સત્વ રજને તમથકી, ગયે જે પેલી પાર; વિશ્વમિત્ર પ્રભુ થઈ રહ્ય, સંબંધાતીત ધાર. પ્રેમ વૃત્તિના પુષ્પની, ખીલવણી કરનાર; મિત્ર સ્ત્રી ગુરૂ દેવ એ, ચાર જ છે નિર્ધાર. પર્યાયે સહુ અનુભવી, આગળ ચઢતે જય; મિત્રપણું તે અનુભવે, વિશુદ્ધ પ્રેમે ન્યાય. પ્રેમ મરણ વા શરણ છે, પ્રેમ પિયૂષને ઝેર; પ્રેમી મિત્ર મળ્યા પછી, રહે ન ઈષ્ય વેર. આત્મ સમર્પણ વણ કદી, ઉઘડે નહીં સ્વરૂદ્ધાર; આત્મા મિત્ર થતો નહીં, આત્મગ વણ ધાર. મિત્ર વિનાનું બોલવું, રણમાં પક સમાન; ફરવું મિત્ર વિના અરે, રેઝ બ્રમણ સમ જાણું થયા થાય મિત્રે ઘણા, મિત્ર થયું બદલાય; વૃત્તિ ફેરે ફેર છે, મનવૃત્તિ પર્યાય. આત્મા મિત્ર થયા પછી, મને મિત્રની પ્યાસ; ટળે અનુભવ જ્ઞાનથી, રહે ન ચિત્ત ઉદાસ. આત્મામાં જગ દેખતે, આત્મામાં સહુ મિત્ર; અભેદદષ્ટિએ અહે, સહજાનંદ પવિત્ર. આત્મા જગ ઈશ્વર સહુ, અભેદ રૂપ જણાય; સર્વ જગના જીવ સહુ, મિત્રપણે પરખાય. એવા જ્ઞાની ગીને, રહે ન બાકી કાંઈ; મુક્તિ તેહના હૃદયમાં, મુક્તિ શમે છે આંહી. ખાઈ દે ખંતથી, સામે પાછા થાય; મિત્ર કરે ના એહવે, નાશ કરે એ ન્યાય. For Private And Personal Use Only Page #806 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. , , , ૫ ૯૮ મૂષક પેઠે ફેલીને, સઘળું વંચી ખાય; દુષ્ટ મિત્ર એ જાણ, અવસર નાસી જાય. ટકે ન મનમાં વાત કંઈ, છાનું કરે પ્રકાશ; મિત્ર અમિત્ર ન જાણુતે, મૂર્ખ મિત્ર તે ખાસ. અવસર દશા ન જાણત, શક્તિ દેશ અજાણ; મિત્ર ભલે ના તેહ, કરે જ મેટી હાણ. કાકસમા મિત્રે ઘણા, શ્વાન સમા જ હજાર; વિરલ હંસને સિંહ સમ, સાહાચ્ય શક્તિ દેનાર, સંકટમાં સાથે રહે, કરે સમર્પણ પ્રાણ મિત્ર એવા દેહીલા, સુણે ન નિન્દા કાન, ચડતીમાં પાસે રહે, પડતીમાં નહીં પાસ; એવા જન નહીં મિત્ર છે, સત્તા ધનના દાસ. મિત્રગુણે વણ મિત્રતા, કદિ નહીં ટકનાર; શ્વાન સંઘ ભેગે મળી, જાય ન કાશી ધાર. મિત્રના ભેદો ઘણું, કહેતાં નાવે પાર; ઐય ભાવવણ મિત્રતા. ખરી નહીં થાનાર. ગપાટીયા મિત્રો ઘણા, ઘણા મછલા મિત્ર; ગુણગેઝી વણ મિત્રતા, કદી ન હોય પવિત્ર. મિત્ર હૃદયમાં પેસીને, કરે મિત્રનું કામ; નિષ્કામી થઈ સંચરે, પવિત્ર તેનું નામ. મિત્ર હદયમાં પિસીને, મિત્ર હિતસ્વી થાય; છાયાવત્ સાથે રહે, ઉત્તમ મિત્ર ગણાય. છાની સાજ કરે ઘણું, ચહેન મનમાં માન; અપમાને ના ખીજતે સુજન મિત્ર તે જાણું. મિત્રોન્નતિમાં રાચતે, કરે ન કયારે ભેદ, ઠપકે મહેણને સહે, લહેન મનમાં ખેદ. ઓછું મન લાવે નહીં, સુવર્ણ પેઠે વાન, વઘતું જેનું બહુ રહે, સત્ય મિત્ર તે માન. ૧૦૦ ૧૦ર ૧૦૩ ૧૪ ૧૦૫ For Private And Personal Use Only Page #807 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. મિત્ર મેળને રાખવા, એ નહીં હેલી વાત; વિના વિચારે ચાલતાં, થાય મૈત્રીની ઘાત. જ્ઞાતિમિત્રની ગેાઠડી, પગ પગ સુખની હેર; દુષ્ટ મિત્રની ગોઠડી, મન પ્રગટાવે ઝેર. ન્નતિ વૈર ત્યાં મિત્રતા, ટકે નહીં કા કાલ; મૂષક સાથે મૈત્રી કરી, ખિડાલ દે ઝટ ફાળ ધર્મ બૈર ત્યાં મિત્રતા, ટકે નહીં વ્યવહાર; જાતિ દેશના ભેદથી, રહે ન મિત્રાચાર. ધર્મ ફ્રેશને જાતિ ભેદ, કરે મૈત્રીના ભેદ; બાલવાના ચિત્તમાં, દૃષ્ટિ સાંકડી વેદ. આત્મજ્ઞાનીએ સાચવે, ધમ જાતિના ભેદ: મૈત્રી ભાવ સદા અહા, લહે ન મનમાં ખેદ. દેનારા વિરલા થતા, ઘણા મિત્ર ખાનાર, નારદ જેવા મિત્રથી, દૂર રહેા નરનાર. મેઢા મનના મિત્રથી, મળે ન શાન્તિ એશ; ઉછાંછળા મિત્રાથકી, પ્રગટે મનમાં કલેશ. રીસાળ મિત્રા રીસથી, ઉંચા નીચા થાય; વિવાહની વરશી કરે, ક્ષણમાં પલટી જાય. વિના અનુભવ ના કરી; મિત્ર મેળ સંસાર; પગ પગ દુ:ખા સાંપડે, સમજો નર ને નાર. મિત્ર મેળની કાળજી, નહીં હૃદય તલભાર; શુષ્ક મિત્ર એવા મળે, મળે ન શ લગાર. ખટપટિયા મિત્રેાથકી, નિશદ્દિન ખટપટ થાય; વ્યસની મિત્રની સગતે, વ્યસની સ્વયં થવાય. સુજન મિત્ર વણુ જીંદગી, સુધરે ના કા કાળ; કલ્પવૃક્ષને ત્યાગીને, આવળને ના ઝાલ, ધન સત્તા મળતાં અરે, મળ્યું ન કિચિત્ માન; મિત્ર મળે જો સદ્ગુણી, મળ્યું સર્વ મન જાણુ. For Private And Personal Use Only ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ Page #808 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનg સંગ્રહ, ૧ર૧ ૧૨૩ ૧૨૪ ૧૨૫ १२६ ૧૨૭ દુર્ગતિને દેનાર જે, મિત્ર મળે સંસાર; ચડતીની પડતી થતી, મળે ન સત્યાચાર. અંધારે દીપક સમા, વૃદ્ધયકી સમમિત્ર, મળતાં ચડતી જાણવી, સુધરે ચિત્ત વિચિત્ર. દુર્મતિ મિત્ર મળે નહીં, માગે એ પ્રભુ પાસ; સુમતિપ્રદ મિત્ર મળે, માગે પ્રભુથી ખાસ. શ્રદ્ધા બેસાડી પછી, દેરે અવળે પત્થ; માટે મનમાં ચેતીને, ભણે સુમતિપ્રદ ગ્રન્થ. હાલ કરે વિશ્વાસ દઈ, કરે સ્વ તાબે મિગ; ખાય પછી ફેલી ઘણું, નહીં એ મિત્ર અમિગ. માટે ચેતી ચાવું, કરી પરીક્ષા લેશ ઉત્તમ મિત્ર કયો પછી, નાસે મનના કલેશ. લાગ જોઈને સર્પવત, હસતા પાપી મિત્ર; વિશ્વાસુ થઈ ના જવું, જુવે વિચારી ચરિત્ર. વિના વિચારે ચિત્તમાં, ભરે ન મિત્ર વિચાર, સારાસાર વિવેકથી, ગ્રહો વિચારાચાર. પ્રિય બની મન પસીને, વિશ્વાસી થઈ જેહ કરે હ જે મિત્રને, અધમાધમ છે એહ. મન વચ કાયા કેલથી, મિત્ર બની દે છે, અધમાધમ ચંડાલથી, અદશ્ય આંખે એહ. મુખ આગળ સ્તવના કરે, પાછળ નિદે જેહઃ મિત્ર ન માને તે કદી, કંચન વર્ષે ગેહ. મંત્રી ટેલી કદી, પછી નહીં સંધાય; સંધાતા સાધે રહે, કાચ પાત્ર સમ ન્યાય. જે નર કાચા કાનના, ભરમાવ્યા ભરમાય; મિત્ર થયા ના સાંભળ્યા, સમજુને સમજાય. મિત્રોન્નતિમાં મન નહીં, ભલું ન ઈ છે બેશ; મિત્રપણાને અયોગ્ય છે, કરે મેહથી કલેશ. ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ' For Private And Personal Use Only Page #809 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૩૫ ૧૩૭ Aઉં ન. ૧૮ ૧૩૯ મિત્ર ફરજ જાણે નહીં, અદા કરે નહીં ફર્જ, મિત્ર થવાને અયોગ્ય છે, કાર્ય સરે ના ગર્જ. મિત્ર દાઝ હૃદયે નહીં, મિત્ર ચિત્ત નહીં જાણું; મિત્ર થવા તે અગ્ય છે. હૃદય કઠિન પાષાણ. હૃદયભેદ જે જન કરે, રાખે છાની વાત મિત્ર થવા તે અગ્ય છે, કરે હૃદયની ઘાત. દાસસમા મિત્રો ગણે, કરે ઘણું અપમાન; મિત્ર થવા તે અગ્ય છે, કદરતણું નહિ ભાન. કર્યું બતાવે લોકને, કરે મિત્ર હલકાઈ મિત્ર થવા તે અગ્ય છે, મળે ન મન ચતુરાઈ. મિત્રે કર્યું પિતે કર્યું, માની મન મકલાય; મિત્ર થવા તે ચોગ્ય છે, મન પ્રામાણય સહાય. સાજ કરે અણધારી ઝટ, બદલે ચહે ન લેશ; મિત્ર થવા તે ચગ્ય છે, કરે ભલાઈ બેશ. સારી શિક્ષાને ગ્રહે, કરે કદાગ્રહ ત્યાગ; મિત્ર થવા તે યોગ્ય છે, ઘરે મિત્ર ગુણ રાગ. કરે અપકારે હેય પણ, કરે મિત્ર ઉપકાર; ચંદન સમે તે મિત્ર છે, સેવે નરને નાર. મિત્રાનુકુલ થઈ ઘણે, કરે મિત્ર કલ્યાણ મિત્ર ખરે તે જાણવ, ભદધિમાં વહાણ દિલ ખેલી વાતે કરે, તે સત્ય સલાહ ચડતીમાં નિજ મિત્રને, કદિ ન ભૂલે ચાહપડતીમાં નિજ મિત્રને, આપે તન ધન સાજ; સંકટકાળે મિત્રની, રાખે સઘળી લાજ. મિત્રદશા ના પારખે, કરે ઉપેક્ષા ભાવ મિત્ર ખરે ના જાણ, જેવું કાણું નાવ. કરે ભલું ના મિત્રનું, કરે ને સારું કામ; બિડાલવિષ્ટા તુલ્ય તે, કૃતધ્ર દુષ્ટ હરામ. ૧૪૨ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૬ Iળ ૧૮ For Private And Personal Use Only Page #810 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૧૪૯ ૧૫૦ ૧૫ર ૧૫૩ ૧૫૪ દક્ષ દયાલુ વીર નર, પુણ્ય થાવે મિત્ર, ધમી શ્રદ્ધાળુ ભલે, મિત્ર સદા શુભ ચિત્ત. લેવડ દેવડ મિત્રથી, કર્યા છતાં પણ પ્રેમ, સદા અચલ જેને રહે, સત્યમિત્રતા નેમ. સુખ વેળા મિત્રે ઘણું, દુઃખમાં રહે ન કેય; દુ:ખ સમય પાસે રહે, અમૂલ્ય મિત્ર તે હેય. મિત્ર ત્યજે ન પડતીમાં, બની દેહની છાય, ધન્ય સદા તે મિત્રને, પ્રણમે તેના પાય. કેટિ ઉપાયે કેળવી, કરે મિત્રનું શ્રેય ધન્ય સદા તે મિત્રને, હેય સદા આદેય. કરી પ્રતિજ્ઞા પાળતે, કરી વિવેકે જેહ; મિત્રટેકને સાચવે, ધન્ય મિત્રતા એહ. વેશ્યા સમ મિત્રો ઘણા, થયા ન કેના એહક હસી તુર્ત જાવે ફરી, અવસર પામી તેહ, મનમાં કંઈ ને બહારું કંઈ, સદા ન સરખી વૃત્તિ, મિત્ર ન કેને તે સગે, દગાબાજી પ્રવૃત્તિ. બાલ્યાવસ્થાથી કર્યો, વિવે મિત્ર હજાર, ગયા થયા પારજ નહીં, અજ્ઞદશામાં ધાર. મળે તેટલા મિત્ર છે, મળે લગી ત્યાં હોય; ભાન ન તેને મિત્રનું, સાન ન તેની જય. યાવત્ સ્વયં ન મિત્ર છે, તાવતુ અન્ય ન હોય; આધ્યાત્મિક મૈત્રી વિના. દિવ્ય જીવન ના જોય. આધ્યાત્મિક મૈત્રીથકી, અમૃતરસને સ્વાદ; આવે અન્તરૂમાં અહો, અનુભવ પ્રગટે નાદ. મૂઢ ન જાણે મૈત્રી શું? મૂખ ન જાણે વેદ, ચાહે તેને તે મળે, અજ્ઞ શું ? જાણે ભેદ, વિલા રૂપ ને વિત્તથી, સત્તાથી શું થાય; હૃદય શુ ખીલ્યા પછી, મિત્રપણું પરખાય. ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ For Private And Personal Use Only Page #811 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. બુદ્ધિવૃદ્ધિ હાંચે ખરે, ગુણેા વિના નહિં રંગ; ગુણાથકી જે ગોઠડી, પ્રગટે ચિત્ત ઉમ’ગ. ગઢાંથી ગદ્ધાં મળે, લાતલાતા થાય; મૂર્ખાને મૂર્ખા મળે, ભડભડા થઈ જાય. નીતિની વૃદ્ધિ થતી, બુદ્ધિ ને વિજ્ઞાન; ધર્મવૃદ્ધિ જેથી થતી, મિત્ર સત્ય તે માન, પ્રમેાદ કરૂણા ભાવના, પ્રગટે હૃદયે એશ; સુજ્ઞ મિત્ર તે જાણવા, સંગત કરી હમેશ. પાર્શ્વ મણિ સમ મિત્ર તે, કરે જીવના શિવ; એવા મિત્રા શાધીને, સંગત કરા સદીવ. આનન્દ રસ આપે ઘણા, સમજાવી શુભ વાત; આનન્દદાયક મિત્રને, સેવ્યાથી સુખશાત. સત્યાસત્ય જણાવીને, આપે સત્ય વિવેક, સત્ય મિત્ર તે જાણવા, ધારે સાચી ટેક. ચવડાસમ જે મિત્ર છે, ક્રુતાં જરા ન વાર; ગ્રુપ ઉતારી દારડું, કાપે તે નિર્ધાર એલી પાળે જે સદા, મિત્ર યોગ્ય તે થાય; હિંમતથી હારે નહીં, કરે નહી અન્યાય. જા તા જ્યાં તેવા થતા, નિશ્ચય રહે ન હાથ; મિત્ર નહીં તે કીજીએ, કરે ન તેના સાથ. ચલમન ને ભીરૂ ઘણા, ઉત્તમ ના આચાર; છાનુ કહી દે મારથી, મિત્ર ભલેા નહિ ધાર. અતિમાની દુરાગ્રહી, અશ્રદ્ધાળુ જે; ઉચિત સમય ના ઓળખે, મિત્ર ચેાગ્ય ના એહુ. આશ્રય આપે તેહના, કરતા પૂરો નાશ; પાપી મિત્ર તેને અરે, કરે નહીં વિશ્વાસ. સુગરી વાનર ઉપદિશે, સુગરી માળા નાશ; કીધા ક્રોધે વાનરે, સુગરી મની ઉદાસ. For Private And Personal Use Only ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૦૬ Page #812 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ৭জত ૧૭૮ ૧૭૯૯ ૧૮૦ ૧૮૨ ઉપદેશે તેમ મિત્રને, કરતે જે જન નાશ; મિત્ર એગ્ય ના મૂઢતે, દુ:ખદાયક સહવાસ. સલાહ દે ફૂડી ઘણું, ઉંધો વતે જેહ, સવળું અવળું પરિણમે, મિત્ર યોગ્ય ના એહ. સલાહ દે સાચી ઘણી, સવળ વતે જેહ, અવળું સવળું પરિણમે, સુમિત્ર સવળે એહ, સાને સમજે, ચિત્તને, કરે કહ્યાવણ કાજ; મગજ ન ખવે વાતમાં, સાધે સઘળે સાજ. દ્રવ્ય ક્ષેત્રને કાળને, જાણી વતે જેહ, વર્તાવે નિજ મિત્રને, શ્રેષ્ઠ મિત્ર છે એહ. સાજ આપી લે નહીં, કરે નહીં બકવાદ; દીન થાય ના દુ:ખથી, સુખમાં નહિ ઉન્માદ, એવા મન માન્યા મળે, મિત્રો તે સુખ થાય; આત્મોન્નતિ વેગે થતી, પરમદશા પ્રકટાય; આત્મોન્નતિ દેશોન્નતિ, વિન્નતિ કરનાર; મિત્રોન્નતિ કરનારને, ખરે મિત્ર અવધાર. એન્નતિ જ્ઞાનાન્નતિ, શુભ પ્રગતિ કરનાર; મિત્ર મળે મહાભાગ્યથી, ધન્ય ધન્ય અવતાર. માતૃભૂમિ પ્રેમી સદા, શુભ કાર્યો કરનાર; વિશાળ દષ્ટિ મિત્રની, ખરી મિત્રતા ધાર. સ્વદેશ ભક્તિરત સદા, ઉત્સાહી દાતાર, મિત્ર કરે એવા ભલા, કર્મયેગી અવતાર. મિત્ર હદયની દિવ્યતા, મિત્ર વિના ન જણાય, મિત્ર હૃદય જાણ્યા પછી, જરા ન ભેદ રહાય. મિત્ર હદય પેઠા પછી, પ્રગટે દિવ્યાનન્દ; દિવ્યમિત્રના સ્વાદને, દુર્મતિ લહે ન ગબ્ધ. મિત્ર વિના ન રહાય છે, જીવ્યું નહીં છવાય, પ્રતિકૃતિ નિજ જીવની, મિત્ર સદા સહાય. ૧૮૪ ૧૮૫ ૧૮૭ ૧૮૮ ૧૯૦ For Private And Personal Use Only Page #813 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૯૧ ૧૯૨ ૧૩ ૧૯૪ ૧૫ ૧૯૬ દિવ્યાનન્દજ મિત્રથી, વિશ્વવિષે થાનાર; સ્વયં મિત્ર ના મિત્ર તે, સમજે નહીં ગમાર. મિત્ર સમર્પણ જે કરે, મિત્રગીતે થાય; આત્મભેગી થઈ વિશ્વમાં, મિત્ર રહસ્યને પાય. દિલના તારે તારથી, મિને વાતે થાય; મિત્ર મહત્તા ત્યાં ખરી, પરાવિષે પરખાય. મિત્ર વિચારે ચાલતા, પરાવિષે જયકાર; મિત્રોગી તે જાણવા, મહા મિત્ર અવતાર. મળી ગયો જીવ જીવથી, થઈ ગયાં મન એક પ્રગટે દિવ્યાનન્દ ત્યાં રહે સ્વભાવે ટેક. મિત્રાનન્દ ન મેળવ્યું, નહીં મિત્ર તે જાણ; મિત્રપણું તે બાહ્યથી, અન્તર્ મેળ ન આણે. મિત્ર ભૂપતિ એક છે, યતિ મિત્રને જાણ મિત્ર ભેગીને યોગી કે, નિમિત્તભેદે માન. જેની જેહવી પ્રકૃતિ, કરે તેવી વાત ગુણકર્માનુસારથી, મળે ઘાતકી ઘાત. મિત્ર સંગથી વિશ્વમાં, વહે જીવન જ્યકાર; વ્યવહારે એ જાણીને, મિત્ર કરે સુખકાર, અભયકુમારે મિત્રને, કર્યો ધમી અવતાર આત્મભેગથી મિત્રતા, શોભે છે સંસાર. સુજન મિત્રના સંગથી, પામે સ્વર્ગ વિમાન મિત્ર મહોદય સિદ્ધિ, પામે શિવનું સ્થાન. સર્વ શુભાશુભ ભાવને, ત્યજી થયે જગમિત્ર; સમભાવે જગ સંચરે, કરતો વિશ્વ પવિત્ર. જ્ઞાની એગી તે મિત્ર છે, સેવે પૂજે ભવ્ય અનન્ત મંગલ પામવા, કરે એહ કર્તવ્ય. સાચી મિત્રારાધના, કરો જગતુ નરનાર; સગુણકારક મિત્રતા, સુખ સમ્નતિ દાતાર. ૧૭ ૧૯૮ ૧૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૩ ૨૦૪ For Private And Personal Use Only Page #814 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. મિત્ર 'ભેદ વ ન કર્યો, સર્વ જીવાના હેત; સત્યમિત્ર જંગ પારખે, અન્તર્ના સકેત. પેથાપુરમાં ભાવથી, દ્વિશતી કાવ્ય રસાળ; બુદ્ધિસાગર ભાવથી, કરતાં મંગલ માળ, For Private And Personal Use Only ૨૦૫ ૨૦૬ શાન્તિ पेथापुर रोदन चोतरो. 5 વાહ. ૧ પેથાપૂરે દક્ષિણ દિશા, માઇલ અર્ધા આશ; સાબરમતી તટપર ભલા, વાહ વાહ રેાદન ચાતરા. લીલી મનેાહર લીંબડીએ, ઉગી ઘણી આંઘાં વિષે; શેાલી રહી શુભ વયે, શીતલ હવા સુખ આપતી. વાહ. ર ખડુ ઘાસ લીલી શાભતાં, લીલાં મનેાહર બેટડાં; પશુએ ચરે વૃક્ષા ઉપર, કત્લાલ કરતાં પંખીએ. ઠંડક રહે મન માનતી, મ્હે કે સુગંધી પુષ્પની; વૃક્ષાતણી જીડી વિષે, કાયલ મનેાહુર ટહૂકતી. બહુ લીંબડાની ઝાડીમાં, નીચે ઉનાળા આવતાં; એસી જના ઠંડક લડે, ગાના મનહર ગાવતાં. ઉગે વનસ્પતિયે ઘણી, જેના ગુણા જગમાં ઘણા; પખે જ વેંઘા પારખું, ઉંચા રૂપાળા ટેકરા પશ્ચિમ ઉગમણી દિશા, ઉત્તર દિશા દક્ષિણ દિશા; ચારે દિશાએ શેાલતી, રૂડાં રૂપાળાં ઢસ્યથી. સાબરમતી શુભ શેાભતી, ૨ગે રૂપેરી હેંણથી; મળવા જતી સાગરપતિ, આશ્રય ઘણાંને આપતી. અહીં આવીને કે યાગી, શુભ ધ્યાનમાં તન્મય અને; શુભ માહ્ય કુદ્રત દસ્યથી, આનન્ત પામે લાગી, વાહ. ભાગી છતાં યાગી દ્વશા, ઇચ્છક દયાળુ સદ્દગુણી; શિવલાલ મેનેજર ભલા, તેણે અનાવ્યા ચાતરી. વાહે. ૮ વાહ. ૩ વાહ. ૪ વાહ. પ વાહ. દ વાહ. છ વાહ. ૧૦ Page #815 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , ભાગ આઠમે.. અહિં આવીને તે સાંજરે, પ્રભુ પ્રાર્થના કરીને રૂવે, તેથી થયે પ્રખ્યાત હા આ, ઉંચે મનહર ચતરે. વાહ ૧૧ ઓગણિસ એકોતર તણું, શુભ સાલમાં પેથાપુરે; શુભ સંઘના આગ્રહથકી, ચોમાસું રહી દેખ્યો ભલે.વાહ. ૨ આ હવા અહિંની ભલી, અહિં આવી કીધું યાન મેં; લગની લગી પ્રભુ સાથમાં શુભ બુદ્ધિસાગર ચોતરે.વાહ. ૧૩ ૩ શાતિર રૂ સંવત ૧૯૭૧ ના આ વદિ ૨ રવિવાર. પેથાપુર. કે સમાધિ હેર લાગી રે, આનન્દ ઘેન છાઈ રહી, ભૂલાઈ જગ બ્રાન્તિ રે, આપોઆપ બ્રહ્મ સહી. સમાધિ. ૧ અનન્ત ચેતન તિ નિરખી, જતિ ત મિલાઈ, આનન્દ અપરંપાર ઉલટિયે, પ્રગટી મુક્તિ વધાઈ, હું , ભેદો ભાગ્યા રે, વાત જાય કોને કહી. ર૦ ૨ વિલસી રહી ઝળહળતી તિ, વર્ણન કર્યું ન જાય, પરાવિષે પરગટ જે થાતું, પિતાને સમજાય; મુંગાએ ગોળ ખાધો રે, બેલું શું ? અનુભવ લહી. સ. ૩ આપ આપ પ્રકાશે પૂરો, ત્યાં શું સાક્ષી પ્રમાણે, જગત જાણો વા ના જાણે, લગની લગી તાતાન; અલેખ મેં જગાવી રે, બોલ્યા વિના ધૂન વહી. ગ ભૂલ્યાવણ ભૂલ ન ભાગે, અનુભવ લેં મસ્તાન, જ્યાં ત્યાં પ્રભુની જ્યોતિ ઝળકે, પરમાનન્દ પ્રમાણ બુદ્ધિસાગર બોલે રે, અનુભવી મુક્તિ અહીં. - ૐ શાન્તિઃ ? સંવત ૧૯૭૬ ના આસો વદિ ? મંગલવાર. For Private And Personal Use Only Page #816 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ॐ प्रस्ताविक હાલાં વહાલાં સહુ કહે, વ્હાલું કઈક હોય, અવસર આવે પ્રાણદે, હાલપણું તે જોય. સગાં સબંધી સહ કહે, સગાં વિરલ જગ જાણ; તનધન સત્તા પ્રેમથી, પાથરતાં જે પ્રાણ. સગાં સંબંધી દે દગો, સગાં ન તે કહેવાય; સગપણ સાચું તે સહી, સ્વાર્પણ ઐક્ય સુહાય સગે દગો દઈ શની, સારે ગજ ગમાર; તેથી વન વગડે ભલો, પશુ સંગ સુખકાર. પ્યારી પ્યારી સહુ કહે, વિરલા જાણે વાર; સ્વાર્પણતા વણ પ્યારના, નિશ્ચય ચિત્ત વિચાર. ધર્મ ધર્મ જગ સહ કહે, દયા વિના નહીં ધર્મ, દયા વિના હિંસ કરી, બધે કર્મ. ધમ ધમ સહુ કહે, ધમી વિરલા દેખ; દયા સત્યને ત્યાગવણુ, મળે ન ધર્મની રેખ. આત્મસમા સહુને ગણે, ધમી સાચા જાણુ; વીતરાગતા સાંપડે, ધમી સત્ય વખાણ. સૂર શુર જગ સહુ કહે, વિરલા શૂર વિચાર; શક્તિ છતાં પણ સહનતા, રાગાદિક હરનાર. કામાદિક દેશે સહુ, જીતે તે મહાશૂર પ્રભુ સમે તે થઈ રહે, આનન્દરસ ભરપૂર. પિતે સુધર્યા વણ કદી, નહીં સુધારે થાય; કરે ભવાઈ ભાષણે, અસર ખરી ન જણાય. સુધારાના નામથી, થાય કુધારે જેહ; સત્ય સુધારે તે નહીં, સમજુ સમજે એહ. વળે ન બહુ બેલ્યાથકી, વળે ન વાચે ગ્રન્થઃ હદય ગુણો વણ પ્રગતિને, મળે ન સાચો પત્થ. ૧૩ For Private And Personal Use Only Page #817 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. લક્ષ્મી સત્તા પૃથ્વીથી, કેઈ ન થાય મહાન; પ્રભુ ભક્તિ તન્મય બન્ય, અન્ય તેજ ભગવાન. ૧૪ જ્ઞાને જગ ઉદ્ધાર છે, તે સમ નહિ ઉદ્ધાર; થતો ન જગને અનુભ, નિશ્ચયથી નિર્ધાર. જ્ઞાનીની સંગત ભલી, ટાળે દોષ કરોડ; જ્ઞાની ધ્યાન ધર્મની, મળે ન જગમાં જેડ. સંવત્ ૧૯૭૧ આ વદિ ૪ બુધવાર. આ રમતા. એ સમતા સહજ સમાધિ છે, સમતા સુખ ભંડાર; સમતા વિના સમાધિ નહિ, કરશે ચિત્ત વિચાર. સમતાની પ્રાપ્તિ વિના, કોડ સાધન ફેક; અંધા આગળ આરશી, બહેરા આગળ એક, હઠાગથી મોટકાસમતા ગી જાણ; તાણ્યા ખેંચ્યા મન થકી, સદા ન શાન્તિ પ્રમાણ. સહેજે મન સ્થિરતા ધરે, જે જે અંશે જાણ; સમતા તે અંશે ભલી, મહાગ તે માન. સમતાનાં આલંબને, સન્તાદિક જે હોય, અવલંબી સમતા ધરે, કરે ન સંશય કેય. સમતા મુક્તિ વાનગી, શિવસુખ આપે અહીં, સમતા શુદ્ધ સમાધિથી, જીવ શિવ થાવે સહી. માટે સમતા ભાવમાં, વહે જીવન જયકાર; સર્વ મળ્યું એમ માનીને, સંતેશે રહે સાર. સમતા નિર્મલ જ્યોતિ છે, સમતા શુદ્ધ પ્રકાશ; સહજ ભાવથી દેખીએ, શાતાશાત વિલાસ. રોગાદિક આવે છતે, ધરે શુદ્ધ ઉપાગ; સાક્ષી થઈને ભેગ, કર્મ શુભાશુભ ભેગ. For Private And Personal Use Only Page #818 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. આત્મોપયોગી સામ્યથી, ચિના કરે ન લેશ; અનન્ત કર્મો નિર્જરે, ટાળે સઘળા કલેશ. સમતાગે કેવલી, થાય છવ નિર્ધાર માટે સમતાગમાં, મગ્ન રહે સુખકાર. અનન્ત શક્તિ જગે, સમતાયેગે માન; આત્મવીર્ય પ્રગટાવવા, નહિ કે એહ સમાન. સમતા સર્વ પ્રસંગમાં, રાખે ધરી ઉપયોગ, બુદ્ધિસાગર સામ્યમાં, અનન્ત સુખને ભેગ. સંવત્ ૧૯૭૧ ના આસો વદિ ૫ ગુરૂવાર તે મનુષ્ય . મનીષા યુક્ત મનુષ્ય છે, સ્વ પર પ્રકાશક જાણુ વિના વિવેકે પશુસમે, માનવ ચિત્ત પ્રમાણ. સત્યાસત્ય વિવેકવંત, માનવ વિશ્વ ગણાય, નિર્દય સ્વાર્થી મૂઢજન, માનવ નહીં ભણાય. માનવ ગુણ પ્રકટ્યા વિના, પશુસમ જન અવતાર, દયા દાન ઔદાર્યથી, માનવપણું જયકાર. સ્વાત્મ મહત્તા સુતે, કરેજ સત્ય પ્રકાશ વિશ્વ રહસ્ય જાણત, તે માનવ છે ખાસ. મનુષ્ય જન્મને હેતુ શે ? શું કર્તવ્ય સ્વશીર જાણે મનુષ્ય તે ખરે, ધીર વીર ગંભીર. આત્મસમા છ ગણે, કરતે પર ઉપકાર; ટાળે દુ:ખે અન્યનાં, મનુષ્ય તે નિર્ધાર. કરી પ્રતિજ્ઞા પાળતે, ફરે ન બોલી બેલ મનુષ્ય તેને જાણો, કરે વિવેકે તેલ. For Private And Personal Use Only Page #819 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ધન સત્તાની વૃદ્ધિથી, કેઈ ન માનવ થાય . લઘુતા સમતા વિનયથી, માનવ સત્ય સુહાય. બહુ મૂલી વસ્ત્રો ધરે, લહે ન માનવ શોભ; કે માન માયા અને, લોભે નરગુણ ભ. જાણે નહિ નિજ શક્તિ નહિ નિજ ફરજનું ભાન; અદાકરે નહિ ફરજને, મનુષ્ય તે હેવાન. ખાય પીવે ફરતે ફરે, જાણે નહિ જન ધર્મ, સમજે નહિ પરમાર્થને, લહે ન માનવ મર્મ. દેવામાં સમજે નહીં, લેવામાં હશિયાર; તે નહિ માનવ ધર્મમાં, સમજે નરને નાર. ધિક્કારે નિજ જાતિને, મારે નરને નાર; દુ:ખી પર કરૂણ નહીં, તે નહિ માનવ ધાર. સત્ય ન જાણે જૂઠમાં, ગાળે જીવન સર્વે મનુષ્ય ના તે બોધવણ, કરતો ઉલટે ગર્વ. પક્ષપાત મૂકે નહીં, કરે કદાગ્રહ ઘેર; જાણું સત્યને અપલવે, માનવ તે છે ઢોર. માન ન દે જગ લેકને, ઈચછે મનમાં માન; માનવ તે ના જાણ, મન વતે નાદાન. તુચ્છ ગણે જગલોકને, નિજને માને દક્ષ મારૂં તે સાચું ગણી, ત્યજે ન જૂઠો પક્ષ કરે ન સેવા લેકની, સ્વામી થવા જાય; અહંકારી માનવ નહીં, મનમાં નહિ નિર્માય. વિઘા જ્ઞાનને ફર્જવણું, મનુષ્ય નહિ કે માન દુર્જન નિન્દકે દુર્ગણ, મનુષ્ય નહિ મન જાણું કરે ઠગાઈ કથી, કરે મહા અન્યાય; વિશ્વાસને છેતરે, માનવ તે ન ગણાય. એ ત્યજે સ્વાર્થથી ધર્મને, કરે પાપનાં કામ; For Private And Personal Use Only Page #820 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સમહ. તે ના માનવ જાણુવા, ખર્ચે પાપે દામ. નમે નહીં માબાપને, ધરે ન સેવા ધર્મ; મનુષ્ય તે ના જાણુવા, જૂઠ ધરે મન ભ. ગુરૂવ ને અવગણે, સુણે ન શિક્ષા સાચ; રત્ન સમે। માનવ નહીં, જાણેા જન તે કાચ. સ્પોમાં ઇર્ષ્યા ધરે, મૂકે પર પર આળ; મનુષ્ય રૂપે જાણવા, તે જગમાં મહાકાળ. વૈર ધરે વ્હાલાં થકી, કરે સગાંના દ્રાહ; મનુષ્ય તે હાવે નહીં, તીવ્ર ધરે મન માહુ. ધરે ન ચિત્ત ભલાઈને, હુણે હિતસ્વી લેાક; તેની માનવ જીંદગી, જાણા જગમાં ફાક. વિત્ત છતાં ના દાન દે, કૃપણુપણું ધરનાર; દુર્ધ્યાન તે સદા, તે નહિ માનવ ધાર. ધર્માંધ ને નહિ ગણે, તુચ્છ ગણે જગ લેાક; માનવપણું તેનું નહીં, મતિ હવાડા એક. મનમાં આવે તે મકે, દે ઝટ ક્રોધે ગાળ; ખરી વાત માને નહીં, તે જન જાણા બાળ. સભ્યપણું ના જાણુતા, રણના રાઝ સમાન માનવ તે સમજ નહીં, નહિ મનમાં જ મહાત્ દુ:ખી જનને દેખીને, કુણુ હૈયુ ન થાય; હેહા કરત માનવ તણી, યા ન ચિત્ત સહાય. જીવા પ૨ે પ્રીતિ નહીં, ઉપજે નહીં પ્રમેાદ; મનુષ્ય તે ના માનવા, નહિ જ્યાં સાચા એધ. ધરી સ્વાર્થની દ્રષ્ટિને, હણે મનુષ્યા લાખ; મનુષ્ય એ ના જાણવા, ઇચ્છે જગ જન રાખ. મિત્ર દેશ ગુરૂ રાજ્યના, દ્રાહી અને અવતાર; મનુષ્ય ના તે જાણવા, શઠ જનના શિદ્વાર. For Private And Personal Use Only ૨૧ ૨૩૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર 33 ૩૪ Page #821 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧ ૧.૧, ૫૪૫ ૪*, *,* . ૧ ~ -~ ~ ૨૫ લા ૩૮ કરે ને પ્રભુની પ્રાર્થના, માને નહિં ગુરૂદેવ મનુષ્યનાં લક્ષણ નહીં, કરે ન જગની સેવ. પ્રત્યુપકાર કરે નહીં, કરી ખુશામત ખાય, ભેગો રહી ભાગી જતે, કરે ન દુઃખે સહાય. કરી પ્રતિજ્ઞા ટાળતે, હણે અન્યના મર્મ પરન્નતિને ના સહે, ચહેન અન્યને શર્મ. ચેરી ચાડી ચુગલી, વ્યભિચાર કરનાર; માનવ એ ના જાણ, દગો અને ધરનાર, ધિક્કારે જગ લેકને, માને નિજને શ્રેષ્ઠ ધૂર્ત ઢાંગી માનવ નહીં, કલેશતણ જે એંઠ. ચઢે ન વ્હારે સન્તની, હણે ધમી નરનાર; વાંક વિના જન વૃન્દને, ઘાતક જેહ થનાર. સતી બાલ ના રક્ષત, રાક્ષસ જેવું ચિત્ત ભલુ ન ચાહે લેકનું, હાય ન ચિત્ત પવિત્ર. દાઝ નહીં સળુણતણું, દુર્ગુણમાં રમનાર; મનુષ્ય તેહ બને નહીં સદ્દગુણ વિણનિધોર. મતભેદે જગ લોકથી, ઝઘડે ઝટ કરનાર; સત્યતનું પરવા નહીં, વ્યસનીને શિરદાર. આપ બડાઈ મારતો, તુચ્છ ગણે નરનાર; ગપ્પા હાંકે સગણાં, નહિ માનવ અવતાર. કરે કુતર્કો મન ઘણુ, શિક્ષા સુણે ન કાન; સવળું અવળું પરિણમે, તે નહિ માનવ માન. થાય ફૂલી જે ફાળકે, ધન સત્તાથી જાણું સત્તા ધન દુર્વ્યય કરે, માનવ નહીં પ્રમાણ દુષ્ટ જનેની સંગતે, દુષ્ટપણું ધરનાર; દુમતિમાં રાચી રહે, ઢોલક સમ અવતાર. સ્વાભેન્નતિની દાઝ ના, દુષ્ટ વચન વદનારે; ધરે ન માનવ ગ્યતા, ભરમા ભમનાર.. V For Private And Personal Use Only Page #822 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra K www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ત્રણ પાયાના જે અરે, હાજી હા કરનાર; શ્રી લાંચ જૂઠું કરે, વિશ્વાસી હશુનાર. મન આચારે ભિન્નતા, અશક્તઘાતક જે; માનવ ચેોગ્ય ન તે ખરે, ભુલી ન તેની દેહુ. મનમાં આવ્યું તે કરે, કરે ન સત્ય વિચાર; ધરે નહી પ્રામાણ્યને, ચેાગ્ય મનુષ્ય ન ધાર. શેાધ કરે ના સત્યની, રૂડા નહિ આચાર; કરે ન મહાજનનું કચ્ચું, સ્વછન્દ્વતા ધરનાર. મૂઢ઼પણું મનમાં ધરે, નિર્લજતા ધરનાર; ધરે ન માનવયેાગ્યતા, દંભી જન નિર્ધાર. પ્રેમ પરીક્ષા ના કરે, ધરે ન સાચા પ્રેમ; હૃદય શુદ્ધિ વણુ માનવી, થાય કહો તે કેમ. લાક લડાવે ખટપટે, નારદ સમ અવતાર; ગાય ગુણ્ણા નહિ લેાકના, દોષ દૃષ્ટિ ધરનાર. માત પિતા સંતાપતા, દે ના અતિથિ માન; દીન દુ:ખી ધિક્કારતા, તે ના માનવ જાણુ. કરે કુટુંબે કલેશ ખહુ, ધમાધમી કરનાર; સત્ સ ંગતિ ઇચ્છે નહી, પરધનના ખાનાર. દેનારાનુ ખાદતા, ભૂલે બહુ ઉપકાર; સ્વાર્થ સરે આઘા ખસે, વળી કરે અપકાર. ગુણુ મૂકી અવગુણ ગ્રહે, ધરે નહી શુભ ટેક; અવસર આવે ઝટ ખસે, રાખે ના શુભ નેક. શુભાશુભ સમજે નહીં, પડયા ઉપર દે માર; માનવમાં ન ગણાય તે, ધરે સ્વજનપર ખાણ. વ્હાલાનુ હૈયું હળું, દે વ્હાલાંને ત્રાસ; સુણે ન હિતકર કાઇનુ, કાન ધરે વિશ્વાસ, નિશ્ચય નહિ મન્તવ્યના, ધરે હૃદયમાં મેલ; કરી મિત્રતા મિત્રની, ધરે ન સાચા મેળ. For Private And Personal Use Only ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૧૪ ૫૫ પ ૫૭ ૫ ૫૯ ૬૦ ૬૧ V Page #823 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. કરે પ્રતીત ન કેઈની, કરે મિગથી વેર; નિજનું શુભ કરનાર પર, ધરે અહા જે ઝેર. ક્ષણ ક્ષણમાંહિ લડી પડે, મિત્રજનેથી વિરોધ; કરે મગજને એઈને, સુણે ન સજ્જન બેધ. અવળા પન્ચે ચાલતા, વક્રપણું ધરનાર; તે માનવામાં નહિ કદિ, જાણે નર ને નાર. મનુષ્ય ગ્યતા જ્યાં નહીં, ધમ કયાંથી થાય; ટીલા ટપકાં વેષથી, ધમી ક ન કહાય. સત્તા વધતાં શું થયું, ધન વધતાં શું? થાય; જ્યાં ના માનવ ગ્યતા, માનવદંત્ય ગણાય. અવતારે માનવપણું, મનમાં માન સડેલ; ગુણોથકી માનવપણું, કેટિગણું મુશ્કેલ નિદ્રાહારને મૈથુને, જનપશુ બે સમ હેય; પણ જ્ઞાનાદિક ગુણવડે, અધિક માનવ જેય. માનવ માનવ ફેર છે, અમૃત વિષે સમજાણું, એક જગતુ ઉદ્ધારતે, બીજે જગ પાષાણુ. અમૃત એક મુખે 2 કરે ઘણા ઉપકાર; એક વે વિષ વદનથી, કરે ઘણા અપકાર. કલ્પવૃક્ષ સમ એક છે, અબુલવૃક્ષ સમ અન્ય; એક ઘરે જડતા ઘણી, ધરે અન્ય ચૈતન્ય. વૃક્ષ વૃક્ષમાં ફેર છે, માનવ માનવ ફેર; પ્રકાશ એક કરે અને, અન્ય કરે અંધેર. ઉત્તમ નીચા માનવી, કેમ પરીક્ષ્યા જાય મધુર કટુક શબ્દવડે, તુર્ત પરીક્ષા થાય. ઉંચા જન નીચા બને, ઉચ બને છે નીચ હંસ રમે નિર્મલ જલે, ભૂંડ ધરે તનુ કીચ. ગુણ અવગુણ ઢંકાય ના. પેસંતાં પાતાળ; અત્તર શીશીમાં રહ્યું, વાસે છે કર ખ્યાલ. For Private And Personal Use Only Page #824 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. પગલે પગલે દુર્જને, જ્યાં ત્યાં બહુ અથડાય કાંટાળાં વૃક્ષે પરે, જોતાં વિશ્વ જણાય. દુર્જન નહિ સજજન થત, કાક હંસ નહિ થાય; માનવ ગુણ પ્રગટ્યા વિના, મનુષ્ય ના કહેવાય. પાશવવૃત્તિ જ્યાં ઘણી, બેલે ઝેરી બોલ; માનવ દેહે છે પશુ, કરશો સજજન તેલ. માનવ સર્વે ફૂટડાં, રૂપાકૃતિએ હોય; પણ અન્તર્ ઉતર્યા વિના, નિશ્ચય કરે ન કેય. રજોગુણ માનવ અને, તમે ગુણી નહિ પાર; સત્વ ગુણ ઓછા ઘણા, અનુભવ એ નિર્ધાર. માનવ ગુણ પાયા વિના, સફલ નહીં અવતાર; સિદ્ધાન્ત પરખી કરે, માનવને આચાર. ભણે ગુણે માનવપણું, થા વા ના થાય; હૃદય ગુણો ખીલ્યા પછી, માનવ યોગ્ય ગણાય. માનવ દેખી ચિત્તમાં, ઉપજે હર્ષ અપાર; આત્મસમો તેને ગણે, તે માનવ નિર્ધાર. માનવના સ્વાતંત્ર્યને, હરી દાસ કરનાર; સદ્દગુણને ખપ નહિ જરા, તે નહીં માનવ ધાર. માનવ સેવા ના કરે, કરે ઘણું અપમાન રાક્ષસ સમ તે માનવી, દિલને બહુ નાદાન. માનવ જાતિ પ્રગતિમાં, લે નહિ કિંચિત્ ભાગ; બદલે વૈરને વૈરથી, મનુષ્ય કાળે નાગ. નિર્બલ મનને માનવી, સત્ય ત્યજે ક્ષણવાર; માનવમાં ન ગણાય છે, એવા નર ને નાર. વાતુલ પેઠે બોલતે, શરમ ન ધરત લેશ અવિનયી તુચ્છ વદે ઘણું, કરતો સહુથી કલેશ. ઉપાદેય આદેય ય, સમજે નહીં લગાર; ઉદાસમુખ રાખે સદા, શુદ્ધ ધરે નહીં માર. For Private And Personal Use Only Page #825 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ભાગ આઠમે. ગાંડાની પેઠે અહે, અવાચ બેલી જાય; મનુષ્ય કિસ્મત ના કરે, માનવ તે ન ગણાય. દુર્ગ પર કરૂણા નહીં, નહીં ગુણાનુરાગ ગુણી દેખી હષે નહીં, મનુષ્યત્વે નહીં લાગે. સર્વ અને ઉપગ્રહ, હાય પરસ્પર જાણ; જાણીને વતે નહીં, મનુષ્ય તે ના માન. જાતિ દેશને ધર્મથી, ગણે માનવનો ભેદ; લડાઈ ટંટા જે કરે, તે નહિ માનવ વેદ. યથાયોગ્ય સત્કારથી, કરે મનુષ્ય સન્માન; સહાય પરસ્પર દેખર, માનવ તેહ પ્રમાણુ. માનવ જાત સુધારત, જ્ઞાનાદિકથી જેહરુ સ્વાપણથી સેવા કરે, સાચા માનવ દેહ. કેટિ ઉપાયે આચરે, માનવ જાતની સેવ; દુ:ખ હરે જ્ઞાનાદિકે. સાચે માનવદેવ. પક્ષપાત ત્યાગી સદા, ધરે સત્ય મન કાય; અસત્યથી દૂર રહે, માનવ સત્ય ગણાય. દયા ક્ષમાદિક સગુણે, પ્રગટાવે સુખકાર; આત્મસમા સહુ જીવને, ગણતે માનવ ધાર. સર્વ જીનાં શ્રેયનાં કાર્ય ઘણું કરનાર; જ્ઞાનગથી દેખતે, માનવ તેહ વિચાર. ચિત્ત ધરી મધ્યસ્થતા, સત્ય શોધ કરનાર; માનવ તે થાવે સહી, પાળે શુભ આચાર. ક્ષમા સરલતા લઘુપણું, સંતોષે રહેનાર; માનવ સત્ય ગણાય છે, રૂડા કરે વિચાર. માનવ જાતિદ્રહી , માનવ તે ન ગણાય, સગાં સંબંધી દે દગે, તે નહિ માનવ થાય. ઘાતક જે વિશ્વાસને, તેડે આપી કોલ; મનુષ્ય ના તે જાણ, સાક્ષીમાં જૂઠ બોલ. ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ For Private And Personal Use Only Page #826 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Fee www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપવ સમહ. કરે કરાવે ચારીને, જૂઠા સમ ખાનાર; માનવામાકારે છતાં, જીરા વ્યાઘ્રથી ધાર. સ્વાર્થે કાટી ગમે ના, સારે ઈચ્છિત કાજ; સ્વાર્થ સર્યો પછીથી કઢિ, ધરે ન મનમાં લાજ, મુખ આગળ મીઠું વદે, પાછળ વાળે ઘાણુ; મનુષ્ય ચેાગ્યતા ત્યાં નહીં, ગણવા તેહ મશાણુ. ધન સત્તા િલાલા, દ્રોહ પાપ કરનાર; મનુષ્ય રૂપે દૈત્ય છે, સ્વકીયજન હણુનાર. ઉત્સાહી મનડું સદા ગુરૂ સેવા કરનાર; જેના એલ ક્રૂરે નહીં, માનવ તે નિર્ધાર. પરમાથે રત જે રહે, તન્ ધન સહુ દેનાર; માનવ સાચે જાણવા, રહેણીમાં રહેનાર. કુટુંબની પ્રગતિ કરે, કરી સુધારા એશ; સામાજિકપ્રગતિ કરે, અનેક ટાળી કલેશ. દેશેાશિત ભાગી અને, કરે જનાને સહાય; અતિથિને આપ્યા વિના, ભાજન કિં ન ખાય. સાધુ સન્તને પોષતા, કરે ન લેાક વિરૂદ્ધ; શુદ્ધજ્ઞાન પ્રાપ્તિ વડે, કફ્તા નિજ મન શુદ્ધ. ગણે સત્ય તે માહ્યરૂ, ગણે ન મારૂં અસત્ય; વિશ્વહિતસ્ત્રી થઇ ખરા, કરે પુણ્યનાં કૃત્ય સાચુ વિશ્વ પડે યદા, તાપણું નહિ ગભરાય; સત્ય ન મૂકે ટેકથી, મનમાં નહિં અકળાય. ઇચ્છિત શુભ કાર્યો કરી, દેખાડે દૃષ્ટાન્ત; ખરેખરૂ જગ લેાકને, અને ન માહે ભ્રાન્ત. પર ધન પત્થર સમ ગણે, ગણે પરસ્ત્રી માત; પ્રાણાન્તે પણ કાર્યની, કરે ન છાની વાત. દેશકાળ અનુસારથી, વતે ખાહ્યાચાર; સ્વાશ્રયી ખાંતે રહે, કરે ન દ્દીન વિચાર. For Private And Personal Use Only ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૯ Page #827 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમે.. સત્યને કારે મૂકીને, ચહે ન કીર્ત્તિ માન; થાય નહીં આડખરી, માનવ સત્ય પ્રમાણુ, સર્વ જીવેાના શ્રેયમાં, કરે સમર્પણુ પ્રાણુ; વિક્રમ પેઠે સાહસી, ગંભીરતા ગુણ ખાણું. યાંચા ભ’ગ કરે નહીં, દાક્ષિણ્યે મન રક્ત; ગુપ્ત દાન દે ભાવથી, થાય સુજનના ભક્ત. સર્વ ધર્મમાં જે રહ્યું, સત્ય ગ્રહે સાપેક્ષ; ઉપયેાગે વાણી વદે, વન્દે નહીં નિરપેક્ષ. દીર્ઘ દ્રષ્ટિને ધારતા, હાય સમયના જાણુ; સમયેાચિત બાલે કરે, માનવ તેઢુ પ્રમાણુ. ન્યાયપન્થ મૂકે નહીં, દુન્થમાં ના જાય; અનારોગ્યકારક અરે, ભક્ષ્ય કદાપિ ન ખાય. ન્યાય થકી પેદા કરે, વૈભવ સુખનુ મૂલ; અન્યાયી ધન ના ગ્રહે, માને પગની ધૂળ. ક્રોધ કરીને અન્યનુ, કરે ન ભુંડું કામ; ખર્ચે પ્રશસ્ય કાર્યમાં, ખરા ભાવથી દામ. કેળવણી પ્રગતિ કરે, સંકટ સહી હજાર; મનુષ્ય સાચેા માનવા, ધરે સત્ય વ્યવહાર. મનની મેાટાઈ ઘણી, મત સહિષ્ણુ એશ; ધીર વીર ને ઉદ્યમી, શેાધકવૃત્તિ હમેશ. હાનિકારક રીતિને, કરે પલકમાં ત્યાગ; આત્મશક્તિને ખીલવે, માનવ તે મહાભાગ, છતી શક્તિ ના ગોપવે, જનહિત કાર્ય જેઠુ; નીચ વર્ગ ઉદ્ધારતા, સુગુણી માનવ એહુ. સ્વાત્મિકશ્રદ્ધા અળવડે, કરે પ્રવૃત્તિ ભવ્ય; પ્રમાદથી મૂકે નહીં, આત્મિકનિજક ન્ય. સલાહ દે પરને ખરી, માહે નહિ મુ ંઝાય; ત્યાગે જૂઠ મમત્વને, પરશુણ પ્રેમે ગાય. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૧૧૯ ૧૨૦ ૧૧ ૧૨૨ ૧ર૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ર ૧૩૦ ૧૩૧ ૧૩૨ Page #828 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ અતિથિ સેવારત સદા, કરે પ્રભુનું ધ્યાન; અનુભવ નવલા પામવા, સદા રહે મસ્તાન. ઢોષિજનાને ઉદ્ધેરે, કરી ઉપાય કરાડ; એવા ઉત્તમ જનતણી, જડે ન જગમાં જોડ. ધનસત્તા વિદ્યાથકી, પ્રગટે નહિ અહંકાર; ચાવન રૂપના મદ નહિ, સર્વ સમાન વિચાર. કુસંપ કરતા નહિ કદા, સાંપી રહે સહુ સાથ; ઉત્તમ માનવ જાણુવા, તારે જીવ અનાથ. દોષીજનાની ઉપરે, કરે ન તિરસ્કાર; આત્મસમા તેને ગણી, કરે ભલેા ઉદ્ધાર. સત્ય સુજે તેના કદી, કરે ન ભયથી ત્યાગ; ટીકા જગજન જે કરે, સહે સદા સભાગ્ય. લેાકાક્ષેા ના ગણે, કરે ધાર્યું નિજકાજ; અકૃત્ય કરતાં ભય ધરે, મનમાં આવે લાજ. ચેાગ્ય સુધારા આચરે, પાછા હઠે ન લેશ; દેશકાલ વ્યવહારથી, ધરે ચેાગ્ય નિજવેષ. વીહીન થાવે નહીં, શક્તિ વધારે નિત્ય; સન્તાને નહિ છેતરે, ધારે ચિત્ત પવિત્ર. અસભ્ય વાણી ના વદે, પ્રાણ જતાં પણ જે; ઉત્તમ માનવ માનવા, આત્માથી જન તેહ. ભવિતવ્યતા માનીને, ત્યાગે નહિ ઉદ્યોગ; આત્માન્નતિ સાધક ખરા, સાથે નિશદિન ચેાગ. હેઠે ન પાળે સત્યથી, થતાં વિરૂદ્ધ સ ંસાર; આત્મલાગ આપે ભલેા, પરમાથે જયકાર. વીર ખુદ્ધને ઇશુની, પેઠે વતે સાર; આત્મામાં જગ દેખતા, શુદ્ધ પ્રેમથી ધાર. અનન્યભાવે સત્તુ, શ્રેય સદા કરનાર; ઉત્તમ માનવ જાણવા, પૂજ્ય વન્ય નિર્ધાર. For Private And Personal Use Only ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૭ Page #829 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ૧૪૮ ૧૪૯ - ૧૫૦ ભાગ આઠમે. આત્મામાં જગને જુવે, જગમાં નિજ નિર્ધાર અભેદભાવે સહુ થયું, અભેદને ધાર, એવા માનવનું હૃદય, સર્વથકી છે શ્રેષ્ઠ પ્રભુપાર તે પામતે, રહી ન તેને વેઠ. પ્રભુભક્તિમાં લીન જે, નહીં અહંતા ભાન; વિવશ્રેષ્ઠ માનવ ખરે, આનન્દ મસ્તાન. આનન્દ લદબદ બ, ભેદ ભાવ ના ચિત્ત; દ્વષાદિક દો ટળ્યા, માનવ તેહ પવિત્ર. શુદ્ધ થતાં જે દેણીને, કરે ખરે ઉદ્ધાર; શ્રી તીર્થંકર બુદ્ધને, પામે તે અવતાર. શુદ્ધાત્મા થઈ વિAવનું, કરે ખરું કલ્યાણ સિદ્ધ બુદ્ધ તે થાય છે, પરમ પ્રભુ ભગવાન. સાર્ધ શતક દુહાવડે, કીધું માનવ કાવ્ય; ઉપાદેય તે વાચ્ય છે, સર્વજનોને શ્રાવ્ય. ગણિશ ઈત્તર ભલે, પર્વ દિવાળી બેશ; ભણે ગણે જે સાંભળે, આનન્દ હાય હમેશ. ચોમાસું પેથાપુર, ઉત્તમ ભાવ વિશાલ બુદ્ધિસાગર ધર્મથી, પગ પગ મંગલ માલ. ॐ शान्तिः ३ ૧૫૧ ઉપર ૧૫૩ ૧૫૪ ૧૫૫ O For Private And Personal Use Only Page #830 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir sto ભજનપળ સગ્રહ. ~ ~ ~ ~ સંવત્ ૧૯૭રજાં કાવ્યો. अलखदशानी फकीरी. અલખ દશાકી બની ફકીરી, કયા હમ કહેવે વાત અહા; જ્ઞાનામતકા યાલા પીયા, અનહદ આનન્દ છાય રહા. ૧ નહિ અબ લેના નહિ અબ દેના, જગકી કછુ પરવાહ નહીં ભૂલ ગએ હમ સબ દુનિયાકુ, કિયા કહ્યા કુછ યાદ નહીં. ૨ ઝળહળ જગમગ જોતિ ઝળકે, અમર ભયે હમ ખલક મહા; નામરૂપકી પાર ગએ હમ, તત્ત્વ નિકાલ્યા મથી રહી. ૩ સુરત સુરતકા પાર જનાયા, પરાપાર અનુભવ આયા; કહાંસે દુનિયા દેખે હમકું, જ્ઞાનીકું સબ સમજાયા. ૪ મેંને જાણ મુજકું સકું, ચિદાનન્દમેં મસ્ત ભયા; બુદ્ધિસાગર અલખ ફકીરી, સત્ય કમાયા મન રહ્યા. ૫ ॐ शान्तिः ३. સં. ૧૭૨ કાર્તિક શુ.ર ભમવાર. ॥ आत्मनिश्चय ।। हरदम प्रभुसें चित्त लगादे, होनेवाला होय रहा; मत कर चिन्ता कोई बातकी, अकलभेद सब छाय रहा. १ मरनेकी परवाह नहीं रख, जीवनकी आशा मत कर; साक्षी होके कर ले करणी, नामरूपभ्रान्ति परिहर.. जन्म मरणसें कबु न डरना, प्रभु बन्दाकुं भय नहि है; अहंवृत्ति त्यज कर कर्तव्यो, करना निश्चय वह सहि है. ३ घडती पडती जो कुच्छ जगमें, लक्ष्य नहीं दे वहां तेरा; गाफल मत हो मोहसङ्गसे, जहां मोह व्हां अंधेरा. सत्में रहेणा सत्की प्रीति, मत पड मायाफन्दामें; ज्ञानगङ्गमें निशदिन झीलो, मत पड भवजलगन्दामें. For Private And Personal Use Only Page #831 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. दिलका तारोतार लगा दें, प्रभुकी साथे सदा मुदा; अजपाजापे सुरता रख दे, पड नहि कुमतिसङ्ग कदा. चिदानन्दकी मोझे खेलो, आत्मप्रभु तुं है सञ्चा; बुद्धिसागर अलख निरञ्जन, ब्रह्म अन्य सब है कच्चा. ७ સંવત ૧૯૭૨ ના કાર્તિક સુદ ૬. देश मारवाड राणी स्टेशन गाम सामेल वास्तव्य यति पूनमचन्दजी पर लखेल पत्र. आत्मस्वभावे मस्त रहेना, विना प्रयोजन मत बोलो रागद्वेषकी वृत्ति हठा कर, पराभाव स्फुरणा खोलो. १ होता है होवेगा कर्मे, उसकी चिन्ता मत करना; उसका ना हम वह ना मेरा, सहजसमाधि वह धरना. २ अन्तरमें सुरता लय ला कर, दुसरा कुच्छ न याद करो भव मुक्तिकी आशा त्यज कर, समता सहजस्वरूप धरो ३ सहजे जो होता है उसमें, साक्षी हो कर जग रहेना; मस्तदशा ऐसी आभवमें, अनुभवी मत कंइ कहेना. ४ मौनी होकर जगमें रहेना, सुख दुःख समभावे सहेना; (सहना) जग कथनीमें लक्ष्य न देना, इच्छासें कुच्छ ना लेना. ५ मनकी गतागति मत रोको, मनका उपयोगी होना; मनकुं समजा कर अन्तरमें, ले जाना कल्मष धोना. आत्मप्रभुमें प्रेम लगे तब, मन उसमें झट रंगाता; सहजयोग उसकुं अवबोधी, तन्मयता ज्ञानी पाता. आत्मप्रभुका प्रेमी होना, सब दुनियाकुं भूल जाना; ऐसा उन्मादी निज अनुभव, पाता है निश्चय माना. सत्ताए सब जीवो ईश्वर, है ऐसा मनमें धरना; For Private And Personal Use Only Page #832 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, सबकुं आत्मसदा अवबोधी, शुद्धप्रेम सबसे करना. आपो आप अनुभव खीलता, सहजभावमें रहनेसें; स्वयं अनुभव होता निश्चय, वले कहा कुच्छ कहनेसे. १० पूर्वभवोंका संस्कारीकुं, रस पडता है तान जगे। वलता सो निज अनुभव वाटे, मस्त बने सो रगोरगे. ११ खूले चक्षु जिस्की वह देखे, अन्धाकुं क्या देखाना; तत्वकथा क्या मूरख आगे, बहिरा आगे क्या गाना. १२ आत्मस्वभावे मस्त बनो तुम, सर्व शास्त्रका सार वही; बुद्धिसागर आत्म उजागर, दशा लहों समभाव ग्रही. १३ ॐ शान्तिः ३. સંવત ૧૯૭૨ કાર્તિક શુદિ ૭ શનિવાર. *खुदा. खुदा हमेरा अजब रंगीला, अगमरूप धरनेवाला; अप्पा परमप्पा अल्ला है, अकल कला करनेवाला. खुदा. १ सर्व समाता उसकी अंदर, नूर वहे अपरंपारा; षा कारक चक्रोका धारक, इल्लिल्ला सब आधारा, खुदा. २ आनन्दका दरिया व सदा है, होता नहि दिलसें न्यारा; नाम रूपसे भिन्न निरञ्जन, सदा करंता उजियारा. खुदा. ३ नापाक खाख नहि सदा पाक है, निर्मलज्योति नबी सदा; चौदा तबककी बात पिछाने, कर्ता हो और खुदा. खुदा. ४ रहिम सदा सब जीवो उपर, करनेवाला रहिमाना; * સ્યાદ્વાદ અધ્યાત્મ દષ્ટિએ આત્મારૂપ ખુદાને અનુભવ કરીને આત્મખુશનું વર્ણન કર્યું છે, આત્મા બ્રહ્મ અદા પર અપેક્ષાએ સર્વ રૂપક અવબોધવાં. કાંદિ ષટકારક વાગનાં ચક્રરૂપકારક જાણવાં. શયતાન–મેહ-કર્મ જાણવું. ઇત્યાદિ જ્ઞાની ગુરૂગમથી જાણવું. For Private And Personal Use Only Page #833 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે, सब कुच्छ जग है उसकुं चावा, फकीर देखे मस्ताना. खुदा. ५ उसकी गति जो वहीं हि जाने, मत मायामें भूलाना; श्वासोश्वासे हरदम समरो, अजपाजापे गुल्ताना. खुदा. ६ भरमाता सेतान जगत्कुं, मत उसके फन्दे आना; अहं ममत्वे भूल मत मीयां, ज्योतिज्योत में मिल जाना. खुदा. ७ दर्शन ज्ञान शशी सूरज दो, करे आरती सब वेला; सहजानन्दका मङ्गल दीवा, स्वयं होत है एकेला. खुदा. ८ शुद्धोपयोगी नाडी सुषुम्णा, बंकनालसें चढ जाना; अगम निगमका पार पाय कर, होय मेल तब रमजाना. खुदा. ९ पञ्च भूतका तनु दरगामें, दिल तकियामें पधराना; विस्मल्ला अहे कल्माकुं, पढनेसे लगनी लाना. खुदा. १० अरस्परस देदार मिला कर, पडदा दूर करी देखे । अरस्परसका चहेरा सच्चा, मिल गए नूरकुं पेखे. खुदा. ११ मन मक्कमें स्वात्म खुदाकुं, पधरा कर हो लयलीना; एक्य भावका अनुभव करके, आनन्दामृतकुं पीना. खुदा. १२ शरीर भिंतर खोजे उसकुं, मिलता है सोऽहं ध्याने बुद्धिसागर सदा जीवता, स्वयं खुदा वह पहिचाने, खुदा. १३ ॐ शान्तिः ३ सं. १८७२ अति शु. ८ सोम. धनकामा छ अरे व्हानां. હૃદય હારૂં છુપાવાને, પ્રયુક્તિયોવડે જે જે; અરે જે જે લખ્યાં છે તે, નકામાં છે અરે ન્હાનાં, પ્રયજન જે કછ્યું તે તે, કબૂલે ના હૃદય હારું, હૃદયની કાળજી પણ એ, નકામાં છે અરે ન્હાનાં. For Private And Personal Use Only Page #834 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૪ ભજનપદ્ય સંગ્રહ. થત જ્યાં પન્થ ત્યાં ઈચ્છા, ગમે તેવા પ્રયત્નએ; પ્રસંગે નહિ અરે ભારે, નકામાં છે અને પ્લાનાં. નથી જ્યાં તીવ્રરૂચિ ત્યાં, થતી ઢીલાશ કાર્યોમાં, વિચારી જે હૃદયમાંલ્ડિ, નકામાં છે અરે બહાનાં. પરસ્પરના હૃદયનારે, જણાતું દિલ પરસ્પરનું; પછી બીજું ન માને કે, નકામાં છે અરે ન્હાનાં. રૂચે જે ચિત્તમાં તેને, કરે છે માનો યત્ન હૃદયના પૂર્ણનિશ્ચય વણ, નકામાં છે અરે વહાનાં. ખરી જ્યાં લાગણી ચૅટી. કરાતું તે અરે પહેલું ત્યજીને અન્ય સહુ કાર્યો, નકામાં છે અરે ન્હાનાં. પ્રમાણિકતા ખરી પ્રીતિ, ખરી શ્રદ્ધા સમર્પણ વણ ગમે તેવું જણાવામાં, નકામાં છે અરે બહાનાં. ઉદય સાક્ષી ખરી પૂરે, નહીં ત્યાં ચાલતું બીજું; બુદ્ધચષિપૂર્ણપ્રામાણ્ય, પરસ્પર સત્ય સમજાતું. સંવત્ ૧૯૭ર કાર્તિક સુદિ ૧૦ મંગળવાર. ૐ શાન્તિઃ ? समभाव. ધમરાળમાં વિજાપુરી શા. દલસુખ સ્વરૂપચંદ પર લખેલ પત્ર, समभाव मुस्ति द्वार है, समभाव मुक्ति वानगी; समभावसे केवल लहे, कोइ रहे नहि खानगी. ? सब दर्शनोंकी खटपटें, आता नहीं कुछ सार है। समभाव वहां मुक्ति सदा, यह बात शास्त्राधार है. २ सब दर्शनोमें मुक्ति है, समभाव साचा हो तदा; समभाव साचा धर्म है, मत भूलना सन्तो कदा. ३ समभाव है इश्वर हृदय, समभावहृदयी जो भया; ईश्वरस्वरूपी वह हुआ, सर्वज्ञ सन्तो कह गया. ४ For Private And Personal Use Only Page #835 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. समभावी प्रभुकी मूर्ति है, सब दर्शनोंमें जानना; सब धर्मियों में वह बडा, ऐसा हृदयमें मानना. ५ आनन्द अपरंपार है, समभावीकुं निश्चय खरे; समभाव बीन मने क्लेश है, रागादिसें दुःखडां अरे. ६ सवैया. मत मतान्तर खण्डन मण्डन, रागद्वेषकुं परिहरना; समभावे पेखो सब जगकुं, यदि निश्चय होवे तरना. ७ मेरा तेरा रागद्वेषसें, करके झघडा क्युं करना; सत्यधर्म समभावे प्रगटे, निश्चय वह मनमें धरना. ८ सन्तोकुं समभाव बडा है, उसकी तारीफ है सच्ची; बुद्धिसागर साम्यभावमें, निशदिन रहना बहु राची. ९ સં. ૧૯૭ર કાર્તિક શુદિ ૧૧ अमदावाद शेठ जगाभाइ दलपतभा पर लखेल पत्र. પ્રસંગે ભાવના કેવા, વિચારીને પ્રથમ સર્વે પછી નિશ્ચય કરી બોલી, કરીને વાયદા પાળે. કરીને વાયદાઓ બહુ, વિના પાળે અરે જગમાં, રહે વિશ્વાસ નહિ કેને, કરીને વાયદા પાળે. વધેલું પાળવું પ્રેમ, પ્રમાણિકની પ્રવૃત્તિ એક વિચારી પૂર્ણ મનમાંહિ, કરીને વાયદો પાળે. લખીને બેલીને કયારે કરો ના વાયદો કોથી, અરે સહસા કરાય તે, કરીને વાયદો પાળે. નહી બંધાવવું કેથી, વિચાર્યા વણુ અરે જગમાં, સદા વિશ્વાસી થાવાને, કરીને વાયદે પાળે. For Private And Personal Use Only Page #836 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. કરીને વાયદા પાળે, તે વિશ્વાસ્ય નર જગમાં, ગમે તેવા પ્રસંગમાં, કરીને વાયદે પાળે. ખરેખર કાયદે સાચા કર્યો જે વાયદો તે છે; પ્રતિષ્ઠા કીર્તિ વરવાને, કરીને વાયદા પાળે. ઉઠે વિશ્વાસ તે પશ્ચાતું, રહ્યું શું? બોલમાં બાકી; પ્રમાણિક શ્રેષ્ઠ થાવાને, કરીને વાયદે પાળે. શિખામણ એ ખરી માની, વધારી આત્મબળ નક્કી; બુદ્ધ બ્ધિ ધમી થાવાને, કરીને વાયદો પાળો. સંવત ૧૯૭૨ કાર્તિક શુદિ ૧૨ ગણે ન પૂષારો. બુક જડપૂજારીઓ તે જગમાં જાણવા, આત્મા કરતાં વધુને પૂજે ખૂબ જો; જડની કિસ્મત આત્માથી કરતા ઘણી, આત્મા મૂકી જાય પકડવા ધૂમ્ર જે. જડ ૧ દક્તિના વિષયમાં રાચી રહે, અન્ય જીવોના લેતા લોભે પ્રાણ જે; સ્વાત્માવત્ છાપર પ્રીતિ ના ધરે, ગુણ જનનું કરતા બહુ અપમાન જે. જડ૨ જવસ્તુઓ લેવા પાપે બહુ કરે, ગરીબ પશુ પંખી ઉપર નહિ ભાવ જે; જડના માટે જીનાં ખૂને કરે, જડને ભેગવવામાં માને લ્હાવ જે. જડ૦ ૩ જડવસ્તુઓ માટે યુદ્ધો બહુ કરે, જીને હણવામાં બહુ હષય જે પ્રભુ પૂજે પણ દયા દાનથી વેગળા, પ્રભુશિક્ષાઓ માને નહીં જરાય જે. જડo. ૪ For Private And Personal Use Only Page #837 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. જડ લક્ષ્મીની લાલચમાં લાગી રહે, કુપણ બનીને કરે ન પાત્રે દાન જે, જડ વસ્તુમાટે ઈશ્વર પૂજા કરે; કરે ન જ્ઞાનાદિ ધારકનું માન જે. જ8. ૫ જડની સંગે રાચે માચે રાગથી, કરે ન જીવોની પ્રીતિ તલભાર જે; કરે કષાયે જડમાટે જતા ધરી, સુખ સઘળું માને જડમાં નિર્ધાર જે. જડ ૬ જડ કરતાં ચેતનનું મૂલ્ય અનન્ત છે, અનુભવ એ જાણે નહિ સુખકાર જે, રાત દિવસ જડરાગે રહે રંગાઈને, કરે ન જગમાં પરના પર ઉપકાર જે. જડ૦ ૭ જીનપ્રતિમામાં ઘરે ન પ્રભુની ધારણા, વાપરત નહિ જડ વસ્તુ પર હેત જો; જડતુમાં મમતાઇડ્રવૃત્તિ ધરે, પરમાર્થ નહિ ત્યાગભાવ સંકેત છે. જડ ૮ જીના ઉપકારે છે જડ વસ્તુઓ, એવું જાણે નહિ અન્તરૂમાં લેશ જે; નિદા-વિકથા-કજીયા-કલેશે વર્તતે, વપુસ્થ આત્માને પૂજે નહીં લેશ જે. જડ૦ ૯ પશુ-પંખીના રકતે તનુને પિષો, જીવોના દુઃખે નહિ મન દુઃખાય છે; પાપી દેવી જીવોને સન્માન દે, ગુણ મનુષ્યની પાસે ના જાય જે. જડ ૧૦ અજ્ઞાનીઓ એવી જડપૂજા કરે, જ્ઞાની સંતેષી તેથી નહિ થાય છે; બુદ્ધિસાગર ચેતનપૂજા આચરે, જ્ઞાનીઓ ક્ટ શાશ્વત સુખડાં પાય જે. જડ૦ ૧૧ ૧૯૭૨ કાર્તિક સુદિ ૧૩ શુક્રવાર, For Private And Personal Use Only Page #838 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૮ ભજનપદ્ય સંગ્રહ = = ગઈ હુલા. —अहं खुदा तुं है बड़ा, तव अग्र बन्दा है खडा; तव शुद्धप्रेमाब्धि रहा, अनुभव करे तेरा महा. जो जो किया जो जो करूं, सब जानते हो क्या कहुँ । કાર!!! ગામોર તું, તવ કયોતિ મિસ્ટર રહું. ૨ तव आशरा मेरे सदा, विश्वास्य तुं मेरे मुदा तव पार पूरा ना लहुँ, अनुभव समाधिर्म कदा. ३ गुल्तान हम तव भक्तिमें, प्यारा हमेरा तुं प्रभु बुद्ध्यब्धि आश्रय शरणमें, रखना कृपालो ! हे विभु. ४ ૐ રાતિ રે ગાને મને હર ગાવતાં, કુદ્રતણું વહાલાં ઘણાં દિલ રંજતાં નરનારીનાં, યાર અમારાં પંખીડાં. બહુ રંગનાં બહુ બેલીઓ, બેલે ઉડાઉડ બહુ કરી, સ્વાતંત્ર્ય પ્રેમી લાડકાં, મારાં અમારાં પંખીડાં. માળા કરી વૃવિષે, વક્ષિવિષે ઘર બાગમાં બચ્ચાંને ચારે યુગવતા, ગાાં અમારાં પંખીડાં. શિક્ષણ શિખવતાં પ્રેમનું, સ્વાતંત્ર્યને આનન્દનું સન્તષનું સ્વાર્પણતરું, પ્યારાં અમારાં પંખીડાં. મસ્તી કરે મન માનતી, બહુ જાતની રસીયાં બની, કલરવ કરે દુમરાજીમાં, પ્યારાં અમારાં પંખીડાં. અરૂણેદ કલરવ કરે, મીઠાશ તેમાં ઓર છે, પાંખો ઉડી ફફડાવતાં, ખારાં અમારાં પંખીડાં; ક્રીડા કરા શિશુ સાથમાં, તન્મય બની પ્રેમે ઘણુ ઉપકાર કરતાં કુદતી, ખારાં અમારાં પંખીડાં. For Private And Personal Use Only Page #839 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ખાકભા. ૧૪ નિર્ભય જગ્યાએ મહાલતાં, કુદત જીવનથી જીવતાં જાતાં હળીમળી પ્રેમથી, મારાં અમારાં પંખીડાં. માગો દયા પકડાઈ જતાં, કરૂણા અવાજોને કરી; છોડાવતા ખુશી થતાં, વારાં અમારાં પંખીડાં.. કુદ્રતતણા જગ બાગમાં, રહેમીજનેનાં બાલુડાં, આ ઘણું ચાહે સદા, પ્યારાં અમારાં પંખીડાં. સ્વાતંત્ર્ય સામ્રાજયે સદા, ફરતાં ફરે ચારે ચરે; શોભાવતાં ધમી ઘરે, પ્યારાં અમારાં પંખીડાં. અમ પ્રેમને બહુ હેમની, સાક્ષી તમારું દિલ ભરે, વાતે સુણે દિલ દિલતી, ખારાં અમારાં પંખીડા. આ અમારી પાસમાં, પામે ન ભય દિલમાં જરા, આ દેહ પર બેસી રમે, પ્યારા અમારાં પંખીડાં. છાંટે ન હિંસાને રહે, આ તદા પાસે તમે, નિશ્ચય તુકારામે કર્યો, પ્યારાં અમારાં પંખીડાં. માનું સદા સહુ આત્મવતુ, લવલેશ ના જાડું વ૬; અનુભવ પરીક્ષાથી કરે, પ્યારાં અમારાં પંખીડાં. ઉપદેશ દઈ અહિંસાતણે, રક્ષા કરૂં જીવ જાતની; ધારૂં જુદાઈ નહિ જરા, પ્યારાં અમારાં પંખીડાં. નિર્ભય પ્રભુના રાજ્યમાં, અહિંસાપ્રતિષ્ઠા વધતાં હિંસા ટળે શાન્તિ વહે, પ્યારાં અમારાં પંખીડાં. અજ્ઞાનહિંસા ભાવથી, દુ:ખી કરી તવ જાતને, માણી કરે મુજને ભલાં, ગાાં અમારાં પંખીડાં. પ્રભુને અમારા સમ તમે, શાસ્ત્રો સકલ સાક્ષી ભરે; આત્મ તમારે અમ સમે, ખારાં અમારું પંખીડાં. ઉપજાવવા શક્તિ નથી, તમને અમારામાં જરા, તે નાશ કરે ના ઘટે, પ્યારું અમારાં પંખીડાં. સુખ દુઃખની સહુ લાગણ, સરખી ઘર અનુભવ થતો તેથી અમારા સમ સદા, ખારાં અમારાં પંખીડાં. For Private And Personal Use Only Page #840 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir GOD ભજનપથ સંગ્રહ. અમને અને તમને સદા, આ વિશ્વમાં સમ ન્યાય છે; અમથી સદા નિર્ભય રહે, પ્યારાં અમારાં પંખીડાં. ૨૨ આશી: અમેને ઘો ભલી, ભલું થાય તમ એવી સદા; આનન્દદાયક વિશ્વને, પ્યારાં અમારાં પંખીડાં. નિર્દોષ જીવન ગાળતાં, રંગે રમે જ્યાં ત્યાં ભમે, વિશ્વાસી જૈ રંગે રહે, પ્યારાં અમારાં પંખીડાં. અપરાધ સહ માણી કરે, નિજ આત્મવત્ અમને ચહેર બુદ્ધચબ્ધિ પ્રભુ દરબારનાં, પ્યારાં અમારા પંખીડાં. ૨૫ સં. ૧૯૭ર કાર્તિક વદિ ૧ સેમ. ૩ શાન્તિઃ રૂ ૨૪ જ્ઞાત ' સ્વાતંત્ર્ય જગમાં સર્વનું, સંરક્ષવું એ ન્યાય છે; પરતંત્રતા પ્રસરાવવી, કુદ્દતણે અન્યાય છે. સ્વાતંત્ર્યને સત્યાર્થ માં, સ્વાર્પણજીવન કરવું ઘટે, ખુલ્લાં થતાં પ્રગતિતણ, દ્વારે મહત્વે એ રટે. સ્વાતંત્ર્યથી સત્ય ખરાં, પ્રગટે જગત્માં જાણવું; સ્વાતંત્ર્યને પ્રકટાવવા, બલ એ હું જગ અથવું. સ્વાતંત્ર્ય વણ નહિ સત્યની, આશા હૃદયમાં આણવી, પરતંત્રતા ત્યાં સત્ય નહિ, એ વાત નકકી માનવી પ્રગતિગિરિશિખરે ચો, સ્વાતંત્ર્યનાં પગલાં ભરી; પરતંત્રતા ત્યાં જીવતાં, દેખા ગયા નિશ્ચય મરી. પરતંત્રતા ના કે ચહે, જે જગતમાં અનુભવી પરતંત્ર કેને ના કરે, એ વાત જગમાં નહિ નવી. ચાહે સ્વયં સ્વાતંત્ર્યને, પરતંત્ર પરને ના ચહો, ન્યાયે ખરી પ્રગતિ લહે, અન્યાય ના સાંખી રહે. પ્રભુના ભલા દરબારમાં, પરતંત્રતા તે ના ઘટે સ્વાતંત્ર્ય સેને જગ મળે, અન્યાય દુદખે સહુ મટે. For Private And Personal Use Only Page #841 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સ્વાતંત્ર્ય જગમાં સર્વાંનું, સરખું' ખરે એ કાયદા; સ્વાતંત્ર્ય રક્ષાથે ખરે, કરવા ઘટે ના વાયદા. પરતંત્રતા મૃત્યુ સમી, નિ યદશા ત્યાં તેા નહીં, સ્વાતંત્ર્ય ઇશ્વર તેજ છે, પામેા.જગત્ જન સૈા સહી. તાડા ન કુદ્રુત કાયદો, સ્વાતંત્ર્યના સ્વાથી અની; નિજ આત્મસમ સહુને ગણી, શિક્ષા જ એ સેાહામણી. ૧૧ સ્વાત ંત્ર્ય સાનુ રહે સદા, એવી પ્રવૃત્તિ આદરા; થાશે ભલુ' કરતાં, ભલુ, એ સૂત્ર સાચુ મન ધરા. પ્રભુના જગત્ દરખારમાં, સાને ગણી સરખા રહેા; બુદ્ધગ્ધિ સત્ સ્વતંત્રતા, પામી ખરાં સુખડાં લહે. चेतन पूजारीओ जगमां जाणवा ચેતન પૂજારીઆ જગમાં જાણવા, વર્ષે સર્વ જીવાની સાથે એશ જો; આત્મસમી પ્રીતિ જીવા પર ધારતા, દેહ દેવળ વસનારા પૂજ્ય હમેશ જો. દેહસ્થજીવાને વેા માનતા, સર્વજીવાનું રાખે ઘટતુ માન જો; જીવતા દેવાનું હૈયું ઠારશ્તા, કરે ન ક્રેધે માનવનુ અપમાન જો, દયાધર્મઢષ્ટિએ પ્રાણી દેખતા, ગરીબ જનને યથાશક્તિ દે દાન જો; જીનપ્રતિમામાં જીનને માની પૂજીને, અનવર ગુણને ગ્રહી થતા ગુણવાન જો. પૂજ્ય સાધુએ સેવે ભક્તિભાવથી, પૂજ્ય ગુરૂનુ જ્ઞાન ગ્રહે નિર્ધાર જો; આત્માથી ભાવે વર્તે સહુ સાથમાં, ન For Private And Personal Use Only G ૧૦ ૧૨ ૧૩ ચેતન૦ ૧ ચેતન૦ ૨ ચેતન૦ ૩ Page #842 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૦૨ ભજનપદ સંગ્રહ. ચેતન ૪. ચેતન ૫ ચેતન ૬ ચેતન ૭ યથાશક્તિ કરતે સહુ પર ઉપકાર જે. સત્ય ન્યાયને માટે સ્વાર્પણ સહ કરે, પરમપ્રભુને સદા ધરે વિશ્વાસ જે; નિરહંભાવે વર્તે સહુની સાથમાં, આશ ધરી જગ થાય ન જૂઠે દાસ જે. સ્વાતંત્ર્ય કથની સમ રહેણું રાખતા, જડ વસ્તુને ધરે ને મનમાં રાગ છે, આશા મમતા જડના તાબે ન થતો, પરમાર્થે જડલક્ષમી કરતે ત્યાગ જે. જડના મેહે મ્હારૂં લ્હારૂં ના કરે, જડના મેહે કરે ન પ્રાણુ નાશ જે, સ્વાતંત્ર્ય જ રક્ષે જગમાં સહુ જીવનું, દુઃખ પડંતાં હેય કદિ ન ઉદાસ જે. પ્રભુની સાથે ભક્તિથી વર્તે સદા, હિંસાદિકને કરતા દર જે; ઉપકારીનો દ્રોહ કરે ના વિશ્વમાં, દાન સત્ય પાલનમાં હવે શૂર જે. મૈત્રીભાવે વર્તે છે સાથમાં, કર્તવ્યના પાલનમાં તૈયાર જે; કરે પ્રતિજ્ઞા એગ્ય પાળતે પ્રેમથી, સત્તાધનનો કરે નહીં અહંકાર જે. ચોગ્ય સુધારા કરતાં પાછો ના પડે, નીતિ પ્યારી ગણતે પ્રાણસમાન ; સર્વ જીવોના કલ્યાણે રાચી રહે, જ્ઞાનધ્યાનમાં પૂર્ણ લગાવે તાન જે. સર્વજીની સેવા કરતા પ્રેમથી, સ્વતંત્રતાનાં વા જગમાં બીજ જે, પરમાથે જડવસ્તુઓને વાપરે, ચેતન ૮ ચેતન૯ ચેતન- ૧૦ For Private And Personal Use Only Page #843 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આમ, ગુણીજનાને દેખી પાસે રીઝ જો સન્તજનાની સેવા બહુ ભાવે કરે, યથાશક્તિ જીવાને કરતા સહાય જો; ભૂખ્યાં તરસ્યાં દુ:ખીને સતેષતા, દાનાદિક ઉપકાર કરીને ખાય જો, મમતા વણુ ઉપયોગી કાર્યો સહુ કરે, જ્ઞાનાદિક સદ્ગુણનેા કરે પ્રકાશ જો; માનવ પશુ પંખી પ્રાણી રક્ષા કરે, દેવ-ગુરૂના ધરે ધર્મ વિશ્વાસ જો. જગહિતકારક કરે પ્રવૃત્તિયે ઘણી, વિષય વાસના પાપકર્મ પરિહાર જો; બુદ્ધિસાગર ધર્મ કર્મ કરતા રહે, ગુણા ગ્રહીને કરતા આત્માદ્વાર જો. સંવત્ ૧૯૭૨ ક્રાન્તિક દિ ૩. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૭૩ ચેતન૦ ૧૧ ચેતન૦ ૧૨ ચેતન ૧૩ ચેતન૦ ૧૪ प्यारां ज पशुओ छो तमे વ્હાલાં અમારા આત્મવત્, સ્વાતંત્ર્યમાં રાજી રહેા; ઉપકાર જગજન પર કરા, પ્યારાં જ પશુએ છે તમે. ચારા ચરા ક્રૂરતાં ફી, પાણી પીએ પ્રીતિ ધરા; બહુ તાપ ઠંડક વેઠતાં, પ્યારાં જ પશુએ છે તમે. નિજ સ્વામી પર મમતા ધરી, સ્વાર્પણ કરી નિજ જીંદગી; દુઃખા સહા માઢ મુખે, પ્યારાં જ પશુએ છે તમે. ઉપયાગી છે. જગને ઘણાં, લાગેા હૃદય સાહામણાં; પ્રેમી ઉપર પ્રીતિ ધરા, પ્યારાં જ પશુએ છે તમે. રાખેા ભલાની લાગણી, ઉપકાર કરનારા પ્રતિ; આશી: સમાં ટુટીથી, પ્યારાં જ પશુએ છે તમે. ભાષા તમારી આર છે, તેમાં જ ભાવા આર છે; ૧ Page #844 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir box ભજન સંગ્રહ. namarimun ઉપકાર કરવા જેર છે, મારાં જ પશુઓ છો તમે. ઉંડી હૃદયની લાગણીથી, સ્વામી સેવાને કરે; નિજકુદ્ધતી જીવન ધરે, પ્યારાં જ પશુએ છે તમે. પાપી મનુષ્ય માંસને, માટે અરે તમને હણે; અન્યાય એ મેટે કરે, પ્યારાં જ પશુઓ છો તમે. બૂમ બરાડા પાડતાં, કંપે હૃદય તેથી અરે, શાંતિ સદા તમને મળો, પ્યારાં જ પશુઓ છો તમે. અમને અને તમને અહે, આ વિશ્વમાં સમજાય છે; સરખાં પ્રભુ દરબારમાં, પ્યારાં જ પશુઓ છે તમે. સંભાળવાં તમને ઘટે, એ પ્રભુને કાયદે તેમાં ન કરીએ વાયદે, પ્યારાં જ પશુએ છે તમે. નિજ આત્મવત્ તિ તમારી, દેખતે સત્તાન, અપરાધ કરશે માફ સહુ, પ્યારાં જ પશુએ છે તમે. ઉત્તમ દયાળુ સદગુણી નર, પાંજરાપોળો કરે, એવા મનુષ્ય ધન્ય છે, પ્યારાં જ પશુઓ છો તમે. પ્રેમી દયાના તારને, દિલડું તમારું જાણતું; સાક્ષી પરસ્પર મન ભરે, પ્યારા જ પશુએ છે તમે. જો તમારા પૂજતો, સ્વાત્મા સમામાની સદા; બુદ્ધ બ્ધિ તેજે ઝળહળે, આનન્દઘનમેળ મળે. સં. ૧૯૭૨ કાતિક વદિ ૪ सर्व धर्म सारोपदेश. સર્વ ધર્મને સાર સન્તજન સાંભળે, દયા ધર્મ છે સર્વ ધર્મમાં સત્ય જે, સ્વાત્માવત્ છને મનમાં માનવા, કરે પરસ્પર ઉપકારક શુભ કૃત્ય જે. સત્ય બેલીએ મનમાં નિર્ભયતા ધરી, સ. ૧ For Private And Personal Use Only Page #845 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ ચૂંથાયેગ્યતા કરીએ જન સન્માન જે, સત્સંગત કરતા રહીએ નિશદિન મુદા, પ્રભુ પ્રાથના કરીએ થઈ ગુલ્તાન જે. સર્વ. ૨ હૃદદગારે યથાતથા પ્રભુને સ્ત, પ્રભુની સાથે હૃદય કરે તલ્લીન જે, સર્વજીથી પ્રેમ તન્મય થઈ રહે, યથા જલધિમાં પ્રેમે વખતે મીન જે. સર્વ. ૩ ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ મહા ઝઘડા થતા, સાપેક્ષાએ બધી ધરે સમભાવ, સમભાવે મુક્તિ છે સહુ દર્શનવિષે, ભવજલધિમાં સામ્યભાવ છે નાવ જે. સર્વ. ૪ શુદ્ધ પ્રેમથી જ સર્વે પ્રમાવીએ, કરે કષાને સમભાવે શાન્ત જે, સત્ય વિવેકે કર્તવ્ય કરીઍ સંદા, મેહભાવથી થવું ન ક્યારે બ્રાન્ડ જે. સર્વ. ૫ ભલું કરતાં ભલું થતું નિશ્ચય ધરે, બુરું કરતાં થાય બુરું નિધાર; સર્વ જીવેની સાથે મિત્રી રાખવી, બને ગુણાનુરાગી નરને નાર છે. સર્વ ૬ પરમાર્થી થઈ સન્ત રહેવું સદા, બને પ્રમાણિક સત્યશીલ અવતાર જે; બુદ્ધિસાગર સદગુરૂ શિક્ષા માનીએ, વિવવા થા નિશ્ચર્થ વ્યવહાર જે. સર્વ. ૭ સં. ૧૯૭૨ કર્તિ કે વદિ પ. ૪ ોિ રે For Private And Personal Use Only Page #846 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, वाह वाह प्यारां पुस्तको. આનન્દની હેલી વિષે, રેલાવતાં અમને સદા; રમણીય નન્દનવન સમાં, વાહ વાહ ચારાં પુસ્તક. ૧ શાનિત સમાધિ આપતાં, દુઃખ ઝડપથી કાપતાં; વેગે હદયમાં વ્યાપતાં, વાહ વાહ ગારાં પુસ્તક. ૨ સમજાવતાં સે સાનમાં, અનુભવ મઝાના તાનમાં, રાખે હૃદય શુભ ભાનમાં, વાહ વાહ યારાં પુસ્તક. ૩ માની અહા મિત્ર ભલાં, સાથી ભલાં શુભ સ્વર્ગનાં, ગુરૂના ગુરૂ અમીરસ ભર્યા, વાહ વાહ ખારાં પુસ્તક. ૪ આ વિશ્વમાં દેલત ખરી, શુભ શક્તિાનાં ઘર ભલાં, વિચરાવતાં શુભ સ્વર્ગમાં, વાહ વાહ ખારાં પુસ્તકે. ૫ આત્મોન્નતિ દર્શાવતાં, મીઠાં ઘણાં મન ભાવતાં; ગાયન ભલું ગવરાવતાં, વાહ વાહ મારાં પુસ્તક. ૬ મેંઘા હૃદયને મંત્ર છે, પ્રગતિ પ્રવૃત્તિ તંત્ર છે; વિન્નતિ સુખ યંત્ર છે, વાહ વાહ ખારાં પુસ્તક. ૭ સહુએ તમોમાંહિ ભર્યું, સન્તોએ દિલ ખાલી કર્યું; તે દેખીને મમ દિલ ઠર્યું, વાહ વાહ ખારાં પુસ્તક. ૮ વાહ શબ્દ બ્રશ્ને શોભતાં, સહુનાં હૃદયને આપતાં; ઇન્દ્રાદિનાં મન થોભતાં, વાહ વાહ પ્યારાં પુસ્તક. ૯ તીર્થો સમષ્ટિ વ્યષ્ટિનાં, તીથે ભલાં છે સૃષ્ટિનાં કિરણે અમારી દ્રષ્ટિનાં, વાહ વાહ પ્યારાં પુસ્તક. ૧૦ સકલાનુભવ ભંડાર છે, જ્ઞાની હૃદય અવતાર છે; નરનારીનાં આધાર છે, વાહ વાહ ખારાં પુસ્તક. ૧૧ હાલાં અમારી આંખ છે, શુભ સ્વર્ગ સિદ્ધિ પાંખ છે, બુધ્યબ્ધિજીવન સન્ત છે, વાહ વાહયારાં પુસ્તક. ૧૨ સં. ૧૯૭ર કાર્તિક વદિ ૫. શાન્તિઃ રૂ For Private And Personal Use Only Page #847 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. 0019 -~ ~ ~ - ~ ~~- ~- ~ એ કાછિ વચન વા . હું નિર્દોષ મીઠા હાસ્યમાં, આનન્દ નિર્ભયતા રહી, પ્રીતિ અભેદે ગહગહી, હાલાં હૃદયનાં બાળકે. ક્રીડા રસીલી નવનવી, સ્વાતંત્ર્યજીવનથી થતી; આનન્દરસનાં મસ્તીલાં, વહાલાં હદયનાં બાળકે. અદ્વૈતભાવે મન મળેલા, સાથે પ્રેમે બોલતાં; ઉંડા હૃદયને ખોલતાં, હાલા હૃદયનાં બાળકે. રાખો ન પરવા ઈન્દ્રની, મન માનતું જે તે કરે; મન માનતું જ્યાં ત્યાં ફરે, વહાલાં હૃદયનાં બાળકે. આ વિશ્વના દરબારમાં, નિર્દોષ જીવન ગાળતાં, પ્યારાં સકલને લાગતાં, હાલાં હૃદયનાં બાળકે. ચાંદે રવિ એ માગતાં, હઠને અરે ના ત્યાગતાં, ભંડાથકી ઝટ ભાગતાં, હાલાં હૃદયનાં બાળકે કુસ્તી કરે કલિકાલથી, મર્યાદે પાંચે વર્ષની ઉમર થતાં પ્રાય: ભલાં, હાલા હૃદયનાં બાળકે. વાહ નાચતાં ને કૂદતાં ને, દેડતાં ને ખેલતાં; કાલું મઝાનું બોલતાં, હાલાં હૃદયનાં બાળકે. કેઈક વસ્તુ આપતાં તે, પ્રાય: મુખમાં ચાવતાં, કાઢે બહિર ના ફાવતાં, હાલાં હૃદયનાં બાળકે. જપ ના વળે જરીયે અરે, કંઈ કંઈ અરે ગમતું કરે પ્રીતિ મઝાની મન ધરે, વ્હાલાં હદયનાં બાળકે. નિર્દોષ બેલી બેલીને, આકર્ષતાં મન સર્વનું બેલે જરા ના ગર્વનું, હાલાં હૃદયનાં બાળકે. ચાહો સદા ચાહનારને, મળતાં સદા મળનારને, મેંઘાં અહા નર નારને, વ્હાલાં હૃદયનાં બાળકે. માતા પિતા છો ભાવીનાં, આધાર છે જગ સૂત્રનાં, ભાવી ઉદયનાં તંત્ર છે, વ્હાલાં હૃદયનાં બાળકે. ૧૨ For Private And Personal Use Only Page #848 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૮ ભજનપદ સંગ્રહ. '; ' મને કે - કરા - મા. 1 : + નિરિનાં આદર્શ છે, નહિ વેરભેદને ધારતાં જીવીને અન્ય જીવાડતાં, હાલાં હૃદયનાં બાળકે. બાળક અવસ્થા અમતણી, તે યાદીમાં તાજી થતી, બુદ્ધયબ્ધિ પરમબ્રાને, નિર્દોષ આનન્દ અનુભવે. ॐ शान्तिः३ સં. ૧૯૭ર કાર્તિક વદિ ૬ મુકરી શો રાખે છે. સહ દેશથી રળીયામણે, આનન્દ જ્યાં પ્રગટે ઘણે; વાહ કુદ્રતી સહામણે ગુજરાત પ્યારે પ્રાણુ છે. ૧ વ્યાપાર હુન્નરમાં વડા, લેકે યાળુ જ્યાં ઘણા રાખે ન ભક્તિમાં મg, ગુજરાત પ્યારે પ્રાણ છે. ૨ સાબરમતી મહી નર્મદા, તાપી સરસ્વતી શેભતી, નદીઓ સરોવર જ્યાં ઘણાં, ગુજરાત પ્યારો પ્રાણ છે. ૩ સહુ જાતની બહુવત્રિય, વૃક્ષે ભલાં શોભી રહ્યા સહુ જાતની ખેતી થતી, ગુજરાત પ્યારા પ્રાણ છે. વણે અઢારે અહિં વસે, ધનધાન્યથી શેણે સદા; ભૂખ્યું રહે ના કે કદા, ગુજરાત પ્યારે પ્રાણ છે. ૫ તીર્થો ઘણા શોભી રહ્યાં, પ્રાચીનતા જેની ઘણી સામ્રાજ્ય વર્તે શાન્તિનું, ગુજરાત પ્યારા પ્રાણ છે. ભંડાર બહુ પુસ્તકતણા, ખંભાત પાટણમાં ભલા; શુરાજને કવિ ઘણા, ગુજરાત પ્યારે પ્રાણ છે. શુભ વર્ગ સમ શેલે ભલે, દુઃખ જનનાં ટાળતે, સહુ જીવ જાતિ પાળતે, ગુજરાત પ્યારે પ્રાણ છે. વાહ સ્વર્ગનન્દનવન સમ, કુતતણું લીલા ઘણી, નહિ તાપને તાઠ જ ઘણ, ગુજરાત પ્યારે પ્રાણ છે. ૯ For Private And Personal Use Only Page #849 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. * ૧૧ વનરાજ આદિ નૃપતિયા, અહિયાં થયા શુરા ઘણા; શુભ આંખની કીકી સમા, ગુજરાત પ્યારા પ્રાણુ છે. ૧૦ બહુ ચેાગી ને જ્ઞાનીઓ, બહુ દાનીએ અહિયાં વસે; પર્વત ઘણા Àાલી રહ્યા, ગુજરાત જ્યારા પ્રાણ છે. અરખી સમુદ્ર પશ્ચિમે, રક્ષા કરી શાલા ધરી; સત્તીઆવર્ડ શેલે સદા, ગુજરાત પ્યારી પ્રાણ છે. વાડુ ધન્ય છે ગુજરાતને, નિજ માતૃભૂમિ દેશને; બુદ્ધગ્ધિ ધર્મી આશરા, ગુજરાત પ્યારા પ્રાણ છે. ૧૩ પ્રાન્તિઃ ૐ સંવત્ ૧૯૭૨ ના કાર્તિક વિદ ૮ રાંધેજામાં. For Private And Personal Use Only ૭૯ ૧૨ "आनन्दमां छैये असे. ૩ આકાશના તંબુ વિષે, ચાંદા રિવ એ દીવડા; ભૂમિતણી શય્યા કરી, આનન્દ્રમાં છૈયે અમે. દિલ્હીર નહીં મરવાથકી, ઇચ્છા ન જીવનની રહી. સાક્ષી જગત સહુ વાતમાં, આનન્દમાં છૈયે અમે. ક્ષણુ ક્ષણ નવા અનુભવ કરી, સહેજે સમાધિ પદ વરી; પરમાત્મતા દિલમાં ધરી, આનન્દમાં ધ્યેયે અમે. જે જે શુભાશુભ કલ્પના, તે તે નહીં સાચી ગણી; સમભાવ જીવન જીવતા, આનન્દ્રમાં છૈયે અમે. શાતા અશાતા કમાં, નહિં બ્રહ્મસુખ ભ્રમણા રહી; લગની અનુભવ ગહગહી, આનન્દમાં છૈયે અમે. અદ્વૈતપરમશ્રાની, લગની લગી ઉપયાગથી; લેવુ ન દેવું કંઇ રહ્યું, આનન્દમાં છૈયે અમે. રૂપ નામ ને વિષયાવિષે, મુઝાવવાનુ નહિ રહ્યું; બુદ્ધર્યાખ્ય પરમબ્રહ્માના, આનન્દ્રમાં છૈયે અમે. ॐ शान्तिः ३ સંવત્ ૧૯૭૨ના કાર્તિક વિદે હું રાંધેજા Page #850 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૯ ભજનપદ્ય સંગ્રહ, ૨ महावीर प्राणाधार छो. સહ ધર્મવીરેમાં વડા, સર્વ ઉપકારી ખરા તાર્યા અને પોતે તર્યા, મહાવીર પ્રાણાધાર છે. ભારતવિષે ભાનુ સમા, લ્હારા સામે કેઈ નહીં; શ્રી જૈનધર્મેદ્વારકા, મહાવીર પ્રાણાધાર છે. ઉપસર્ગ દુઃખ વેઠીને, હેં સત્યને સ્થાપન કર્યું, આ કાલમાં નિશ્ચયથકી, મહાવીર પ્રાણાધાર છે. ૩ પાખંડતમ દરે કહ્યું, હિંસાદિ દેષ ટાળીયા અન્તર અનન્તા ગુણ ભર્યા, મહાવીર પ્રાણાધાર છે. ૪ હારા ગુણ ગાયા કરું, તારા ગુણે ધ્યાયા કરું, બુદ્ધયશ્વિ શિક્ષા દિલ ધરૂં, મહાવીર પ્રાણાધાર છે. ૫ % ૪ સં. ૧૯૭ર કાર્તિક વદિ ઉવારસદ. PER गृहस्थ भक्तने प्रासंगिक पत्र बोध. સમજી હદયમાં વર્તશે. વિશ્વાસ ધારી હૃદયમાં, પ્રારબ્ધ આવ્યું વેદતાં, સમભાવથી પ્રગતિ થતી, સમજી હૃદયમાં વર્તશે. થાતું શુભાશુભ કર્મથી તે, ભેગવે છૂટકે થ; આત્મતિ છે મધ્યમાં, સમજી હૃદયમાં વર્તાશે. કર્મો નિકાચિત આવતાં, ધાર્યું ન થાતું કેઈનું; ચિન્તા ન કર જડખેલની, સમજી હૃદયમાં વર્તાશે. થાનાર હોય તે થાય છે, વિહંલ થવું ના મન ઘટે; કર્તવ્ય કર ચિન્તા ત્યજી, સમજી હુદયમાં વર્તશે. જે જે અને જે કાલમાં તે કાલમાં સાક્ષી બની, આકાશવત્ નિલેપ થઈ, સમજી હદયમાં વર્તાશે. For Private And Personal Use Only Page #851 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૭૧ જે જે શુભાશુભ મનતાણું, ચાંચલ્ય ત્યાં તે દુઆ છે; સુખ છે સમાધિગમાં, સમજી હૃદયમાં વર્તશે. ચિન્તા કરે રૂદન કરે, પાછું મળે ના જે ગયું . આત્માવિષે જોતાં મળે, સમજી હૃદયમાં વર્તાશે. , મનના મનોરથ સહુ ફળે, જે આ વિશ્વમાં સે જીવના; તે :ખી ના કેઈ રહે, સમજી હૃદયમાં વર્તશે. આ કાળમાં આ દેશમાં, જે જે શુભાશુભ થાય તે, સમભાવથી દેખી ખરૂં, સમજી હૃદયમાં વર્તાશે. આમેન્નતિ છે હાથમાં, ના જેશીના તે જોશમાં, કર્તવ્યપાલનદષ્ટિથી, સમજી હુદયમાં વર્તાશે. સુખનું સરોવર આત્મમાં દેખાય છે આત્મા વડે તે જ્ઞાનીની નજરે ચડે, સમજી હૃદયમાં વર્તાશો. ઉત્સાહ હિંમત ખંતથી, નિશ્ચય થશે પ્રગતિતણે; બુદ્ધયશ્વિભક્તિજ્ઞાનથી, સમજી હૃદયમાં વર્તશે. ૐ શાન્તિઃ રૂ. સંવત ૧૯૭૨ કાર્તિક વદિ ૧૧. : = થતી વિશ્વોન્નતિ લાવી. નિડરભાવે મગત જે, કથાતું ને કરાતું એ, વધે મિત્રાઈ દેશોમાં, થતી વિન્નતિ સાચી. ગુલામી વૃત્તિ ટળતાં, મનુષ્ય થાય સહુ સરખાં થતાં એવી પ્રવૃત્તિ, થતી વિન્નતિ સાચી. મરણયા સત્યનેમાટે, મનુષ્ય થાય સ્વાતંત્ર્ય, ટળે પરતંત્રતા ત્યારે, થતી વિન્નતિ સાચી. બને નિર્ભય સકલલેકે, પરસ્પર સાહાચ્ચ દેવામાં મરે કર્તવ્ય યામાં, થતી વિન્નતિ સાચી. ટળે જડવાદના ય, થતા ચૈતન્યના ય; For Private And Personal Use Only Page #852 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજનપત્ર સંગ્રહ. અલિ માહાતિની થાતાં, થતી વિશ્વાન્નતિ સાચી, થતાં આસ્તિક જગત્ સઘળું, થતાં પરમાર્થ ની કરણી; પ્રગટતાં સત્યના ભાનુ, થતી વિશ્વાન્નતિ સાચી. દયાદ્રિધમ ફેલાતાં, અહિંસા સર્વાંની ટળતાં; મરી વૈદેહમાં જાતાં; થતી વિવાન્નતિ સાચી. પરસ્પરપ્રેમષ્ટિએ, જગત્ જીવે રહે જ્યારે; ગુણાનુરાગથી ત્યારે, થતી વિવાન્નતિ સાચી. રહે ના ઢાંગ ધોઈ, વધતાં સત્ય સાદાઇ; મનુષ્યે સહુથતાં ન્યાયી, થતી વિશ્વાન્નતિ સાચી. થતાં શુભ સપની વૃદ્ધિ, થતાં ન્યાયે ભલી શાન્તિ; અહુ' મમતા જતાં દૂરે, થતી વિશ્વાન્નતિ સાચી, થતાં સમભાવની વૃદ્ધિ, થતાં સાષની ઋદ્ધિ; બુદ્ધધિધર્મ નીતિથી, થતી વિશ્વાન્નતિ સાચી. સંવત ૧૯૭૨ કાર્ત્તિક વિદે ૧૨ For Private And Personal Use Only છ ૧૦ ॐ ज्योति मळी गइ ज्योतथी. ઉપયોગથી નિજ આત્મમાં, દેખ્યુ. અનુભવને ધરી; આત્મા અસખ્ય પ્રદેશમાં, ન્યાતિ મળી ગઇ ચાતથી. પર્યાય આઠ કના, હેંચણ કરી તેથી ઘણી; આત્મા નિહાળ્યા આત્મથી, જ્યાતિ મળી ગઈ જ્યાતથી. જ્ઞાનાદિ સદ્ગુણ ધામ છે, નહિ રૂપ વા ના નામ છે; જ્ઞાનન્દધનનું ઠામ છે, જ્યાતિ મળી ગઈ જ્યાતથી. આનન્દસ લગની લાગી, અનુભવદશા અન્તર્ જંગી; કુમતિ કુટીલતાને ઠંગી. જ્યાતિ મળી ગઇ જ્યાતથી. નિર્ભયપણું સહેજે મળ્યુ, પરભાવનુ જોર જ ઢળ્યું; નિજમાં ભર્યું જીનપદે ભળ્યુ, ચૈાતિ મળી ગઈ ાતથી. ૧૧ || ૐ શાન્તિઃ ૨ | " Page #853 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આ મા. પરવા રહી ના લાકની, ઈચ્છા ન જગજન: પેકની; આશા ન પુદ્દગલસ્તાકની, જ્યાતિ મળી ગઈ ત્સ્યાતથી. સહેજે સમાધિપદ વર્યું, પ્રારબ્ધ ભાગવવું કર્યું; યુદ્ધથબ્ધિ પરમ બ્રહામાં, જ્યુતિ મળી ગઈ જ઼્યાતથી. સ. ૧૯૭ર કાર્ત્તિક વિદ ૧૪. ॐ शान्तिः ३ For Private And Personal Use Only ૧૩ પ कयुं ते ना कर्या सरखुं હશે સત્કાર્ય માં ખામી, થયુ' ધાર્યો પ્રમાદે ના; કર્યોથી લાભ ના કાને, કર્યું તે ના કર્યાં સરખું, વિના મન વેઠની પેઠે, વિધિવત્ કાર્ય ના થાતું; વિચાર્યો વણ પ્રવૃત્તિએ, કર્યું` તે ના કર્યાં સરખું પ્રયેાજનસિદ્ધિ ના થાતી, કરાતુ ઉલટ્ટુ તેથી; પછીથી થાય પસ્તાવા, કર્યાં તે ના કર્યો સરખુ. વિના શક્તિ વિના પ્રીત્યા, વિના ઉત્સાહથી જે જે; વિના ભાવે અહેા તે તે, કર્યું તે ના કર્યા સરખું, વિના અધિકારની રૂએ, ગ્રહ્યા વણુ ચાગ્યતા પૂરી; અા અજ્ઞાનષ્ટિએ, ક" તે ના કર્યા સરખું. પરપર અન્યદૃષ્ટિએ, તપાસ્યા વણુ સકલ ખાજી; કર્યોથી હાનિ પર હાનિ, કર્યું તે ના કર્યાં સરખું. મળ્યાથી ઉન્નતિ સુખની, નહીં આશા અરે થાતી; વધે ના પ્રીતિની રીતિ, મળ્યા તે ના મળ્યા સરખું. વધે ના ચાહ મળવાને, નકારા જ્યાં હૃદય ભણતું; થતા ના લાભ કે રીતે, મળ્યા તે ના મળ્યા સરખું. થતા આનન્દ ના કિંચિત, થતુ જ્યાં વેઠ સમ મળવું; વધે ઉલટી અરૂચિ ખડુ, મળ્યા તે ના મળ્યા સરખું પરસ્પર લેવું વા દેવું, નહીં થાત ગુણાદિકન પરસ્પર દ્વેષ દેખાતા, મન્યા તે ના મળ્યા સરખું, ૧૦ 3 ७ Page #854 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ભજનપથ સંગ્રહ રહ્યા જ્યાં ચિત્તમાં વાંધા, પરસ્પર ચિત્તમાં સાંધા, થતી યાદી ન મન મનની, મળ્યા તે ના મળ્યા સરખું.૧૧ મળ્યાન ભાવ ના થાતે, થતા મતભેદથી કલેશે; સહતું ના જરા જુદં, મળ્યા તેના મળ્યા સરખું. ૧૨ પ્રતીતિ ના થતી પૂરી, મળ્યાથી ના થતી પ્રગતિ અવિવેકી પ્રવૃત્તિઓ, મળ્યા તે ના મળ્યા સરખું. ૧૩ જરા ના લાભ મળવાથી, થતી ઉલટી ઉપાધિ બહુ, થતે પરમાર્થ વા સુખ ના, મળ્યું તે ના મળ્યા સરખું.૧૪ ખરા ખપમાં નહીં આવે, પ્રજન સિદ્ધ ના થાતું; અનર્થોનું વધે ખાતું, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૫ ઉપાધિ આધિને વ્યાધિ, વધે નહિ શાન્તિની આશા ધનાદિક સહુ મળેલું જે, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૬ થતું કલ્યાણ ના કેનું, વધારે દુઃખની જવાલા; વધે જેથી મહાચિન્તા, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૭ વધે મમતા અહંતા બહુ, વધે લેશી જીવન જગમાં, હણાતાં દિલ હજારેનાં, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૮ નથી કિસ્મત મળેલાની, નથી ઉપગ તેને કંઈ અવિવેકે મળ્યું તે તો, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૯ મળ્યું ના જાણ્યું અએ, મળ્યા ના લાભ અને, ઉપગ્રહની પ્રવૃત્તિ વણ, મળ્યું તે ના મળ્યા સરખું. ૨૦ સમર્પણ ધર્મના માળે, ઉપગ્રહમાં મળ્યું જાતું; બુદ્ધયશ્વિસન્તદષ્ટિએ, મળ્યું કીધું સકલ લેખે. ૨૧ સં. ૧૯૭ર માર્ગશીર્ષ સુદિ ૧ *शान्तिः ३ For Private And Personal Use Only Page #855 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. * नमु ए प्रेमीने भावे. 22 સદા હોદધિમહિ, ઝીલાવે દોષ ઘઈને, સહે અપરાધની કેટિ, નમું એ પ્રેમીને ભાવે. ધરે નિષ્કામતઃ મૈત્રી, હૃદય પરખી કરે પ્રગતિ કરે ઉદ્ધાર મિત્રોને, નમું એ પ્રેમીને ભાવે. કરે આનન્દમય જીવન, વિપત્તિમાં સહાયક થઈ, અને સ્વાત્માસમા એવા, નમું હું પ્રેમીને ભાવે. તપે નહીં ને તપાવે ના, તપેલાની કરે શાનિત, જીવન આપે ગુણેનું જે, નમું હું પ્રેમીને ભાવે. બને એકાન્ત ઉપકારી, કહી નહિ દે કર્યું જે જે; શિખામણ આપીને તારે, નમું એ પ્રેમીને ભાવે. અવજ્ઞા ના કરે કયારે, ચઢે ટ નેહીની વારે, કરે ઉપકારથી ભારે, નમું એ પ્રેમીને ભાવે. ઉપેક્ષા ના કરે છે, ત્યજે ના સંગને ક્યારે, પ્રતિજ્ઞા પ્રેમની પાળે, નમું એ પ્રેમીને ભાવે. ધરે ના સ્વાર્થને છટે, ધરે ના માનને ફટે, કપટને ના ધરે કાંટે, નમું એ પ્રેમીને ભાવે. ખરી આત્મોન્નતિ કરવા, અનન્તા સદ્દગુણે ભરવા થયે ઉઝમાળ સુખ વરવા, નમું એ પ્રેમીને ભાવે. દઈ દે રગ પિતાને, રહે ના અવસરે છાને ગુણોનાં બહુ કરે ગાને, નમું એ પ્રેમીને ભાવે. પડંતાને જ ઉદ્ધારે, યથાશક્તિ અનુસાર, કરે નિન્દા નહીં ક્યારે, નમું એ પ્રેમીને ભાવે. બને આત્મોન્નતિ સાથી, ભમે ના જે ભમાવ્યાથી કરે કર્તવ્ય કહેવાથી, નમું એ પ્રેમીને ભાવે. ૧૧ For Private And Personal Use Only Page #856 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७१६ ભજનપદ્ય સંગ્રહ. manna ધરે શુભ સાત્વિક પ્રીતિ, ગ્રહ શુભ સન્તની રીતિ, બુદ્ધયન્થિ ધાર નીતિ, નમું એ પ્રેમીને ભાવે. ૧૩ સં. ૧૯૭૨ માર્ગશીર્ષ સુદિ ૨. ॐ शान्तिः ३ सर्वात्माओनी ज्योति साथे स्वात्मानी ज्योतिमेळ:। ज्योतिसें ज्योति मिलाना, साधुभाई ज्योतिसें ज्योति मिलाना; अन्य सकल भूल जाना, साधुभाईचउदराजमें सर्व जीवोंका, सर्व प्रदेशो ध्याना; स्थिरदृष्टिसें समता लाकर, तन्मयता लय लाना. साधुभाई. १ मरजीवा हो कर मस्तीमें, भावजीवनकुं बहाना; अनुभव अमृत क्षण क्षण पी कर, मनमें हो मस्ताना. साधुभाई. २ शुद्धोपयोगें प्रेम पीयाला, पीकर हो गुल्तानाः पागल होकर जगमें रहेना, सहजसमाधि सुहाना. साधुभाइ. ३ दुनियासें मत मन गभराना, अन्तरमें हो श्याना; पोथां थोथां चर्चा छंडी, परमब्रह्म मिल्जाना. साधुभाइ. ४ परमानन्द हृदय प्रकटाना, जगमें मत भरमाना; बुद्धिसागर अजपाजापे, परापार झट पाना. साधुभाइ. ५ ॐ शान्तिः ३ સં. ૧૯૭ર માર્ગશીર્ષ સુદિ ૩ 6. जगतू आ स्वप्ननी बाजी. 82 થતે શું? ચિત્તમાં રાજી, બની અહંકારથી માજી બની જ ધર્મને કાજી, જગતું આ સ્વપનની બાજી. ૧ For Private And Personal Use Only Page #857 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૧૭ રહે શું? વિશ્વમાં ગાજી, રૂવે શું મેહથી પાજી; કરે શું હાજી હા હાજ, જગતું આ સ્વપ્નની બાજી. ૨ ટકે ના વાર કે ઝાઝી, યથા સૂકી થઈ ભાજી; મળી બાજી નહીં છાજી, જગત્ આ સ્વપ્નની બાજી. ૩ ભજી લે જીનની રાજી, બની જડમાં જ નારાજી; બુદ્ધ બ્ધિ ચેત મનવાજ, જગત્ આ સ્વનિની બાજી. ૪ સં. ૧૯૭ર મૃર્ગશીર્ષ સુદિ ૪ विपत्ति, वासना सम शी? ઠરે ના ચિત્ત જેનાથી, મળે ના શાન્તિનું સ્વપ્ન વિવેકે પૂર્ણ અવધારે, વિપત્તિ વાસના સમ શી? મહત્તા કીર્તિ છેડાતી, અહિંસાદિવ્રતો દૂર છતી આંખે જ અંધારૂં, વિપત્તિ વાસના સમ શી? વધે તૃષ્ણ મહાસાગર, થતાં પાપ ન કરવાનાં સુખે નિદ્રા નહીં આવે, વિપત્તિ વાસના સમ શી ? વિકલ્પોની વધુ શ્રેણિ, મળેલા ત્યાગની ઝાંખી; સમાધિ રહે ઘણી દૂરે, વિપત્તિ વાસના સમ શી? થતું નિઃશંક નહિ મનડું, જણાતી ભીતિ ચીબાજુ, ટકે ના ઘેર્યની વૃત્તિ, વિપત્તિ, વાસના સમ શી? જણાતાં દુ:ખ પર દુઃખે, વધે દીનતા ઘણું મનમાં વધે ના ટેકી વા નેકી, વિપત્તિ, વાસના સમ શી? રહે વિશ્વાસ ના કે પર, થતી યાચક સમી વૃત્તિ અધમતા બહુ વધે મનમાં, વિપત્તિ વાસના સમ શી? વધે છે વૈરને ઇર્ષ્યા, થતું નિર્લજપણું ઝાઝું; થવાતું ધૂળથી હલકું, વિપત્તિ, વાસના સમ શી? ૭ For Private And Personal Use Only Page #858 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मनपस જણાતું ના ખરૂં ખાટું, હડકવાસમ થતું મનડું; નહીં નિર્ભય દશા આવે, વિપત્તિ, વાસના સમ શી? ૯ રહે ના ચિત્ત નિર્મલતા, થતી નહિ પ્રેમની શુદ્ધિ, ખરે આનન્દ નહિ પ્રગટે, વિપત્તિ, વાસના સમ શી? ૧૦ ટળ્યાથી વાસના નક્કી, થવાતું ત્યાગી ને ગી; બુદ્ધયધ્ધિ શર્મસાગરમાં, નિરાસક્તિપણે ઝીલો. ૧૧ સં. ૧૯૭ર મૃગશીર્ષ સુદી પ. ॐ शान्तिः ३ * चेतन अब क्युं रहे उदासी. अब क्युं रहेवे उदासी, चेतन अब क्युं रहेवे उदासी हो जा ब्रह्मविलासी. चेतन. कर्मोदयसे सुख दुःख होवे, उससे हो न निराशी; क्षीरनीरवत् कर्मसे न्यारा, चिदानन्दपद वासी. चेतन. १ तेरा सब है तेरी पासे, हो जा उसका प्यासी; आनन्दका दरियाव सदा तुहि, घटमें गङ्गा काशी. चेतन. २ अकल निरञ्जन अज अविनाशी, निर्भय निज गुणवासी; बुद्धिसागर आनन्दमङ्गल, अनुभवदृष्टि प्रकाशी. चेतन. ३ ॐ शान्तिः ३ સં. ૧૯૭૨ મૃગશીર્ષ શુદિ ૧૪ साधुलक्षण.. साधुभाइ ते ज्ञानी मन प्यारा, पक्षपात दूर वारा. साधु. रागद्वेषसें रहेवे न्यारा, समता घट आधारा; आत्मसमाधि सुखमें खेले, अनुभव अपरंपारा. साधु. १ मनकुं वश कर धर्म धरत है, घट देखे उजियारा; देह देवलमें आत्मदेवका, होवत सत्य पूजारा. साधु. २ For Private And Personal Use Only Page #859 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~-~-~. ભાગ આઠમો. -~~~~ सापेक्षासें सब दर्शनका, धरता अनुभब सारा; अनुभव बीन नहि कथनी करता, करता सत्य प्रचारा. साधु. ३ आत्मभावमें मग्न रहत है, हर्ष शोक दूर डारा; ममताऽहंवृत्तिसें न्यारा, देखे सत्य अपारा. साधु. ४ आपोआप स्वभावे समाता, खेद न भेद लगारा; बुद्धिसागर परम प्रभुता, अनुभवता निर्धारा.. साधु. ५ ॐ शान्तिः३ સં. ૧૯૭ર મૃગશીર્ષ સુદિ ૧૫ કલોલ. व्हाला हृदयना बाळको, अवा बनो अवा बनो. નિજ માતૃભૂમિ રક્ષવા, શ્રી શિવાજી થઈ ગયે, અવટંક શૂરે ટેકીલે, પરતાપ મહારાણે થયે; નિજ માતૃભૂમિ મેમમાં, સ્વાર્પણ કર્યું તે મળ્યું, હાલા હદયના બાળકે, એવા બનો એવા બનો. વિક્રમ સમા શૂર ક્ષત્રિએ, દેશની રક્ષા કરી, શુભ સંપ ટેકી નેકીથી સન્નતિ વેગે વરી, વનરાજ પૃથુહાણ બાપાને હમીર કુંભે થયા, વ્હાલા હૃદયના બાળકો, એવા બને એવા બનો. શૂરા શિશેદિ ચાવડા રોહાણુ સોલંકી થયા, મેગલ મરાઠા વાઘેલા મર્યો પ્રતાપી થઈ ગયા, નિજ ક્ષાત્રબળને ખીલવી રક્ષા કરી નિજ દેશની, હાલા હૃદયના બાળકે એવા બને એવા બને. ગુજરાત મંત્રી વિમલ વસ્તુપાલ આદિ મંત્રીઓ, નિજ દેશની પ્રગતિ વ્યવસ્થાઓ કરી બહુ જાતની; શકહાલ રાક્ષસ બીરબલાદિ મંત્રીઓ મોટા થયા, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. પાશ્ચાત્ય દેશી મંત્રીઓ બીન્સમાર્ક ગ્લાસ્ટન થઈ ગયા, દેશોન્નતિને ખીલવી યુક્તિ ઉપાય બહુ કરી For Private And Personal Use Only Page #860 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, દેશેન્નતિ વિન્નતિમાં, બુદ્ધિબળને વાપર્યું, હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. હુન્નરકળાને ખીલવવા, પાશ્ચાત્ય દેશીઓ જુવે, યત્ન કરે બહુ જાતના, લાખો કળાઓ કેળવી, જાપાનીઝ દેશેન્નતિમાં, સર્વસ્વાર્પણને કરે, વ્હાલા હૃદયના બાળકે, એવા બનો એવા બને. વિકટેરિયા સર જર્જનાં, વાંચી ચરિતે રંગીલા, દેશેન્નતિ કરવા જરા, બાકી ન રાખો બાલુડાં, ક્રકે અમેરિકન જુઓ, સ્વાતંત્ર્યથી શોભી રહ્યા, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. ફિરોજશાહ વીરચંદને વાચ્છા મદનમેહન ભલા, રાજા સયાજીરાવ ગુર્જરપતિ સાચા થયા; આ દેશમાં ગાંધી સમે ન અન્ય છે સેહામ, હાલા હદયના બાળકે, એવા અને એવા બને. શુભ દેશભકતમાં ખરે જેડી ન જગ જેવાં મળે, શુભ ભાળ પર તિલકસમે ઉત્તમ થયે નર ગેખલે, શુભ દેશભક્તિ વ્યાપી જેના પૂર્ણ હાડોહાડમાં, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. સ્વામી વિવેકાનન્દની શુભ દેશભકિત રગરગે, દેશોન્નતિ વ્યાખ્યાનમાં ભાનુપરે એ ઝગઝગે; નિજ દેશની બહુ દાઝ હાડેહાડમાં પ્રસરી રહી; વહાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. કલિકાલમાં સર્વજ્ઞ હેમાચાર્યની જેડી નથી, હરિભદ્ર વાચક હીરની જોડી નથી જે મથી, શ્રી વિજય આનંદસૂરિને કુમારપાળ જ ભૂપતિ, વ્હાલા હૃદયના બાળકો એવા બને એવા બને. બંગાલમાં સુરેન્દ્ર આદિ દેશભક્તો છે ઘણા, એનીબેસન્ટ દેશની ભકિતમાં રાખી ના મણ ૧૦ ૧૧ For Private And Personal Use Only Page #861 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. હાડીંજ જેવા લોર્ડથી, રેશરતિ શાંતિ રહી, હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. દાદા ભલા આ દેશના, ડહાપણુતણા સાગર અો, સેવા કરી શ્વાર્પણ કરી, શુભ છંદગી સફળી લહે; આપી સલાહે ગોખલેને, દેશની સેવા તી, વ્હાલા હૃદયના બાળકો, એવા બને એવા બને. વાહ વાહ સ્વામીમાં વડા, શ્રીરામતીર્થ જ જાણીએ, નિજ દેશની સેવા કરી, વ્યાખ્યાનથી મન આણીએ, અધ્યાત્મભાવે દેશની, ભકિત કરી શુભ ભાવથી, હાલા હૃદયના બાળકો, એવા બને એવા બને. શુભ બાલને પાસે ભલી, નિજ દેશ સેવા આદરી, સિંહા બની શુભસિંહ સસ, દેશોન્નતિ શકિત ધરી; મન વાણી કાયા વિત્તથી, દેશદયે લાગી રહ્યા, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. નિજ માતુબમિ ભકિતને, નિજ દેશભાષા ભક્તિના, ફેલાવનારા જે થતા, ભકત અહે તે ધન્ય છે, ગુજરાતી આદિ પત્રના, સંચાલને ધન્ય છે, બુદ્ધયશ્વિ દેશી બાળકે, એવા બને એવા બને. સં. ૧૯૭૨ મૃગશીર્ષ વદિ ૩ સાપુતારા साधुमाइ सत्य सदन मन धरना, पक्षपात नहि करना. साधु. हाजी हानी कबु न करनी, स्वातंत्र्ये शुभ बरना; धर्मपन्य इभरकें नाबे, सत्य विना नहि सरना. साधु. १ निर्भय होकर ब्रह्मदशामें, अन्तरसें विचरना; सर्वदेवको देव गणी निज, फकट होकर फरना. साधु. २ For Private And Personal Use Only Page #862 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ नहीं कहीं कंइ सत्य रजीष्टर, पूर्ण सत्यका धरना; अनुभवमें आवे सो सच्चा, नाहि सत्यसें फरना. साधु. ३ स्वातंत्र्ये मरना सो अच्छा, सत्यपनेमें विचरना; सदा सत्यसें हो स्वाधीना, मरना पग नहि डरना. साधु. ४ स्वानुभव सच्चा दिल भरना, सत्यजीवन संचरना: बुद्धिसागर स्वातंत्र्ये रे, दुःखोदधिकुं तरना. साधु. ५ સંવત ૧૯૭૨ મુર્ગશીર્ષ વદિ ૪ ॐ शान्तिः । जगत्ने ब्रह्मरूपे देख. ब्रह्मरूपसे देख जगत्कुं, मायाकी मत कर यारी; मनोवृत्तिका चेला मत हो, अलख अकल निजकुंधारी. ब्रह्म. १ शास्त्रवासना लोकवासना, विषयवासना कर दूरे आसक्ति छंडे अन्तर्मा, प्रभुस्वरूपे सहु स्फुरे. ब्रह्म. २ मेरा तेरा भावे मरना, अभेदसे होता जीना; दशा ऐसी अन्तरमें धरना, मत होना काहु दाना. ब्रह्म. ३ वृत्ति जब तक है संसारा, नित्ति तब है मुक्ति सर्व जीवोंकु प्रभु समन लें, शिवाद पानेकी युक्ति. ब्रह्म. ४ सर्व वस्तुमें ब्रह्मभावसें, तन्मय लीन सदा रहेना; बुद्धिसागर अनुभव पा कर, लेना देना क्या कहेना. ब्रह्म. ५ સંવત ૧૯૭ર મૃગશીર્ષ વદિ ૫ ॐ शान्तिः ३. For Private And Personal Use Only Page #863 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાંગ મા ब्रह्म स्वरूप + सहजानन्दी स्वयं सदा तुं. चूक नहीं चेतन प्यारा; अलख अरूपी निर्भय रूपी सब ज्ञेयोका आधारा. सहजा. स्वयं प्रकाशी अज अविनाशी, पिण्डे ब्रह्माण्डे वासी; स्वयं अखेदी स्वयं अभेदी, हो जा पक्का विश्वासी. सहजा २ नामरूपसें तुं है न्यारा, ज्ञाता है नहि संसारा; · सुखमस्तीमें है मस्ताना, को नहि पाता तुज पारा. सहजा ३ अनन्तरूपे अनन्तनामे, अनन्तयोगे अवतारा; अकल कला छाइ सब जगमें, थका शोधमें जग सारा. सहजा. ४ वादविवादे चर्चा करते, पार न पामे नरनारी; बुद्धिसागर अनुभव स्फुरणा, परा वाणसें ललकारी. सहजा. ५ ॐ शान्तिः ३. સ. ૧૯૭૨ મૃગ શીષ વદ ૬ सत्पुरुष कर्तव्य. सन्तो जगमें रहना शुरा, मरना पण नहि मनमें डरना; कर्तव्यों का भेद समज कर, स्वाधिकार सें सब करना. सन्तो. १ पराश्रयी मत होना बहु, स्वातंत्र्ये निशदीन रहना; ब्रह्मदृष्टि सबमेहि घर कर, सत्य बात सबकुं कहना. सन्तो. २ मत हो गाफल मत हो दीना, सोऽहं ॐ निजकुं स्मरना; हाडो हाडे रोमे रोमे, निर्भयता सच्ची धरना. सन्तो. ३ सच्चा जगमें सबसे लेना, मेरा तेरा परिहरना; स्वयंरूप सब जगकुं मानी, पूर्ण ब्रह्म निज पद वरना. सन्तो. ४ पूर्णानन्दी होना पूरा, करो कर्म सब चकचूराः For Private And Personal Use Only Page #864 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ स्वतंत्रतासें जगमें खेलो. कोडका कस्ना नहि बुरा. सन्तो. ५ हृदयतारसें तार लगा दो, हरदम प्रभकी साथ सदा; अहं अल्ला अलख निरञ्जन सिद्धं बुद्ध जो नाम खुदरा सन्तो. ६ सावध हो कर लंडों मोहसें, पाछी पानी मत करणी; ब्रह्मरन्ध्रमें आसन पूरी, अलखफकीरी झट वरनी. सन्तो. ७ कामादिकत्तिपशुओंकु, ज्ञानयज्ञमें संहारोः सबकुं सबका दे कर सन्तों, जीवन्मुक्त हो कर म्हालो.सन्तो. ८ चढो गगनगढ निर्भय देशे, नहिं निजमें शिवपद दूरा; पुद्धिसागर निगखों नगर्ने, अपरंपार वहे नूरा. . सन्तो. ९ ૐ શાન્તિઃ સંવત્ ૧૯૭૨ મૃગશીર્ષ વદિ ૭ प्रभुने विज्ञप्ति. પ્રભુજી પાલવડો ઝાલીને પાર ઉતારજો રે. પ્રભુજી પૂર્ણ ભરૂસે ત્યારે મને અવધારશે રે. તપ જપ કિરિયા કરી શકું નહીં, પણ તુજ પર પ્રીતિ નિશ્ચય સહી, પ્રભુજી જે તે પણ હાર, ઝટ ઉદ્ધારજો રે પ્રભુજી. ૧ પ્રભુ કૃપાથી આવે આરે, એક વાર કહે મુખથી મારે, હાલા દીન દયાળુ, સેવક ગજેને સારજે રે પ્રભુજી. ૨ બાળકના આ કાલાવાલા, માત પિતાજી તમને વ્હાલા; પ્રભુજી માની મનમ, વહેલા હારે પધારજો રે. પ્રભુજી. ૩ વારંવાર કહું શું? ઝાણું, ઝાઝું કહેતાં મનમાં લાજું; હાલા બુદ્ધિસાગર, શરણાગત ઉદ્ધારજો રે. - પ્રભુજી. ૪ સં. ૧૯૭૨ મુર્ગશીર્ષ વદિ ૮. For Private And Personal Use Only Page #865 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આવ્યા. शुद्धचेतना अंबामातानी स्तुतिः (આધ્યાત્મિક દષ્ટિએ) ચેતના શુદ્ધ અંબા રે, હાલામાં વ્હાલી મુજ માડી. સ્વભાવે પોષી પાળે રે, સદાય મુજ રખવાળી– સદા છતી તું પિણ્ડ બ્રહ્માંડે. સ્વાભ સૃષ્ટિ કરનાર, શીલસિંહ પર સ્વારી કરીને. મહાસુર દમનાર. અનુભવીને ભાવ્યું રે, અનન્ત જાત ધરનારી, ચેતના. ૧ શક્તિરૂપથી વેદે ગાઈ, ઉપનિષદએ ગાઈ, આગમમાં નિગમમાં ગાઈ, વ્યષ્ટિ સમષ્ટિ સુહાઈ સાકાર નિરાકારી રે, લબ્ધિરૂપ જયકારી, ચેતના. ૨ ઉપશમ ક્ષપશમને ક્ષાયિક, ભાવે તું સહાય, બ્રાહી અક્ષર બ્રહ્મસ્વરૂપી, અકલ અલખ મહિમાય, વિવિધવાણ ગરબો રે, ગાવે રસ લેઈ તાળી, ચેતના. ૩ વૈરાગ્યાદિ વિવિધ શસ્ત્ર, કરે ભતાં સાર, સત્વ રજસૂને તમેવૃત્તિના, ધરે વિવિધ અવતાર, કર્મ દૈત્ય હણવાથી રે, કહેવાયું જગ રૂદ્રાણુ, ચેતના. ૪ કામાદિક રાક્ષસને હણવા, ધારે રૂપ પ્રચંડ, ચંડિકા કહેવાનું તેથી, મહિમા સહુ બ્રહ્માંડ ષકારકના ચકે રે, ચકેશ્વરી કહેવાયું. ચેતના. ૫ કોધાદિક શત્રુ પર કોધી, મહાકાલી અવતાર, જ્ઞાનાદિક લક્ષમીના વેગે, મહાલક્ષ્મી સુખકાર; સરસવતી હાઈ રે, વાણ શબ્દ જગભારી, ચેતન ૬ અનન્ત નામેથી જ સુહાતી, નામ રૂપથી ભિન્ન, વૃત્તિભેદે નામ રૂપથી, જગ તુજમાંહિ લીન, મૂર્ત મૂર્ત સ્વરૂપી રે, અનાદિ તેમ અવતારી, ચેતના. ૭ સ્વર્ગ નર્ક માનવને તિર્યંચ, સહુમાં તારે વાસ, કાલાક પ્રગટ છે તુજથી, સહજાનન્દ વિલાસ; તીર્થકરે મહાવીરે રે, પ્રકટાવે જગ ઉદ્ધારી, ચેતના. ૮ For Private And Personal Use Only Page #866 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજના સમહ. ચેતના. ૧૧ સ જીવેાનાં સવે જાણેા, દેવળ વિશ્વ વિચાર,, આશા પશુના હામ જ થાતા,જ્ઞાનાગ્નિએ નિધોર, કબ્યાની સેવા રે, ઘટનાદા ગુણકારી. ચમત્કાર જે જે જગમાંહિ, સહુ તે તારાં રૂપ, નિશ્ચયને વ્યવહારે સેવે, પામે નહીં કાઇ પ; શક્તા એ સેવા સારી રે, સ્વાનુભવે ઘટ ભાળી. ચેતના. ૧૦ સર્વ ભૂતમાં નિજને દેખે, નિજમાં સર્વે જીવ, સમભાવે દેખી તુજ સેવે, થાય જ તે શુદ્ધ શિવ; અભેદ્યસત્તાધ્યાને રે, ઠરે તે ઠામ મન વાળી, હૅષ્ઠુિર બ્રહ્મા સર્વ મડુન્તા, સેવે તુજને નિત્ય, યોગી લાગી સુખડાં પામે, દેઇ તુજ પદ ચિત્ત; કાઇ ન તુજથી છાનું, ક્ષાયિકશુદ્ધ ભવાની. તુજને પામી ચિત્ત ઠરે છે, થાય ન ભવમાં વાસ, કરૂણા કર મહાદેવી મુજ પર, ત્હારા ખરા વિશ્વાસ; વેગે પ્રગટા ઘટમાં રે, વિજ્ઞપ્તિ ઉર અવધારી. શુદ્ધ પ્રેમને અભેદ ભાવે, જે સેવે તવ ભક્ત, તવ લેાચનથી સહ તે દેખી, થાય પ્રભુ શિવ મુક્ત; અન્તર્ ખાહિર દેખે રે, સ્વાત્મષ્ટિ અવધારી, નિજનિજ દૃષ્ટિના અનુસારે, જગ જન દેખે સર્વ, આત્મ જ્ઞાનિયા અનુભવ ચેાગે, સેવે ત્યજી સહુ ગ; અનુભવ જ્ઞાને ગાવે, જ્ઞાની શિવસુખ કયારી, ચેતના, ૧૫ તવ મહિમાના પાર ન પામુ, કરો કર્મ સહુ મા, તુહિ તુદ્ધિ તુ માતા મ્હારી, રાખે! સદા ચિત્ત સાથે બુદ્ધિસાગર શક્તિ રે, સહાયક નરનારી, સ. ૧૯૭૨ મુશી વિદ ૧૦ ચેતના ૧૩ ચેતના. ૧૪ ચેતના. ૧૬ For Private And Personal Use Only ચેતના. ૯ ચેતના. ૧૨ ∞ શાન્તિઃ રૈ Page #867 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ માડમ. कदापि दैन्य नहि धरतुं ખરૂ સ્વાતંત્ર્ય મૂકીને, ખરૂં પ્રામાણ્ય ચૂકીને; જી હાજીમાં જ ઝુકીને, કદાપિ દૈન્ય નહિ ધરવુ પડયાં દુ:ખા સહન કરવાં, ગરીમાઈ સહન કરવી; ગણી ઉત્સવ સમા દિવસેા, કદાપિ સૈન્ય નદ્ગિ ધરવું. મહત્તા ના અરે ધનથી, મહત્તા નદ્ઘિ અરે તનથી; મહુત્તા સ્વાત્મમાં સમજી, કદાપિ સૈન્ય નહિ ધરવું. અરે અજાઈ ના જાવું, પ્રપચીની કળાઓમાં; ગમે તેવી જ લાલચથી, કદાપિ દૈન્ય નહિ ધરવું. સદા સતાષમાં રહેવુ, કરી કન્યની કરી; ગ્રહેલું સત્ય વેચીને, કદાપિ દૈન્ય નહિ ધરવું. નિજાત્માને જ અન્યથી, ગણે હુલાજ અજ્ઞાની; નિજામામાં સકલ માની, કદાપિ દૈન્ય નહિ ધરવું. જગમાં સ્વાધિકારે સહુ, સત્તા સરખા સ્વકર્ત્તયે; મની કન્યૂ સતાષી, કદાપિ સૈન્ય નહિ ધરવુ નિજાત્માને ગણી હલકા, કરા ના ખૂન પેાતાનું; પ્રસન્નાત્મા સદા ધરવા, કદાપિ સૈન્ય નહિ ધરવું. નહીં કાઇ કાઈના તામે, ખરેખર શુદ્ધનિશ્ર્ચયથી; પરસ્પર સર્વ સંબંધે, કદાપિ દૈન્ય નહિ ધરવું. પરસ્પર સર્વને સહુની, ગરજ છે ક્રૂ સહુને છે; અજાવી કુ પેાતાની, કદાપિ દૈન્ય નહિ ધરવું. શુભાશુભ કર્મ સયોગો, મળે તે સમપણે વેદી; સદા આનન્દ્રમાં રહેવું, કદાપિ દૈન્ય નહિ ધરવું. શુભાશુભ રાગદ્વેષાદિ, નિવારી ક યાગી થૈ યુદ્ધગ્ધિ ધર્મ ધરવામાં, કદાપિ દૈન્ય નહિ ધરવું. સ’- ૧૯૭૨ પોષ સુદિ ૧ For Private And Personal Use Only 3 ૧૧ ૨૧ Page #868 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra < www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આ મા. * भलामां भाग ले भावे. તે મળ્યું તે સહુ ભલા માટે, પરાર્થે શીના સાટે; વળીને મેાક્ષની વાટે,ભલામાં ભાગ લે ભાવે. કર્યું તે સાથમાં આવે, રહ્યું તે અન્ય જન ખાવે; ક્રયાને દાનના દાવે, ભલામાં ભાગ લે ભાવે, નિજાઝ્માવત્ જીવા માની, નિજાત્માની ખની ભાની; અની નિજ ધર્મ મસ્તાની, ભલામાં ભાગ લે ભાવે. મળી જે શક્તિયા સારી, સદા પરમાથે નિર્ધારી; અનીને સત્ય ઉપકારી. ભલામાં ભાગ લે ભાવે. મળ્યામાં ભાગ છે સાના, ગ્રહ્યા હૈ ભાગ લેાકેાના. અનુભવના રહે ગના, ભલામાં ભાગ લે ભાવે. જગતના તુ જગત્ ત્હારૂં, ત્યજી મ્હારૂં અને ત્હારૂં ગણી વિત્તાદિ સહુ ન્યારૂ, ભલામાં ભાગ લે ભાવે. અદા કર ક્રૂ પેાતાની, લલી ના વાત જગ છાની; બુદ્ધગ્ધિ ધર્મની વાણી, ભલામાં ભાગ લે ભાવે. સ-૧૯૭૨ પોષ સુદિ ૩ ॐ शान्तिः ३ * रुचे तो चाल मुज साथे. *સાવાનુ નથી કયાંયે, મનાવાનુ નથી જૂઠું; વિચારી પૂર્ણ નિશ્ર્ચયથી, રૂચે તે ચાલ મુજ સાથે, અપેક્ષાએ અમારા સહુ, વિચારા પૂર્ણ અવલેાકી; વિવેકે સત્ય અત્રધારી, રૂચે તેા ચાલ મુજ સાથે. વિપત્તિયે ઘણી સહુવી, પડયાં દુઃખા સકલ સહેવાં; પછી ના ભાગવું સારૂ, રૂચે તેા ચાલ મુજ સાથે. સુખે સુખી દુ:ખે દુ:ખી, પ્રતિજ્ઞા પ્રાણની સાથે; For Private And Personal Use Only ૩ Page #869 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. ખરેખર પાળવી પડશે, રૂચે તેા ચાલ મુજ સાથે ફ્રાગે ના વચન મેાલી, મળ્યુ સ્વાર્પણુ સકળ કરવું; નહીં ડરવું મરણ આવે, રૂચે તા ચાલ મુજ સાથે. જીવતાં મરજીવા થાવુ, અહંતા ત્યાગીને જ્ઞાને; કથિત કન્ય કરવાને, રૂચે તેા ચાલ મુજ સાથે. દળાવ' લાટથી અધિક, થવું બહુ ધૂળથી હલકું; કરી આજ્ઞા અદા કરવી, રૂચે તેા ચાલ મુજ સાથે. ધરી શ્રદ્ધા બની મૌની, કથ્યાં કાર્યો સકલ કરવાં; ધરીને હામ હૈયામાં, રૂચે તેા ચાલ મુજ સાથે, ઘણા કાંટા ઘણા ખાડા, નહીં કટાળવુ પડશે; હૃદયમાંહિ પ્રભુ ધારી, રૂચે તેા ચાલ મુજ સાથે. ખની સાથી ઘણા ભાગી, જતા એવું વિચારીને; મરીને માળવા લેવા, રૂચે તેા ચાલ મુજ સાથે. ત્યજી શંકા ખની અકા, વિજયના વિશ્વ દઇ ડંકા; ધરી આજ્ઞા સકલ માથે, રૂચે તે ચાલ મુજ સાથે ઘણા છે સત્યના પન્થા, ઘણા છે સત્યના ગ્રન્થે; બુદ્ધધિ પૂર્ણ શ્રદ્ધાથી, ચ્ તા ચાલ મુજ સાથે સ. ૧૯૭૨ ના પોષ શુદ્ધિ જ अदा निज फर्जने करीए મળીને સંપથી સર્વે, મિલાવી હસ્તથી હસ્તા; સકલ કબ્ય કાર્યાની, અદા નિજ ફઈને કરીએ. કરીને અય વાણીનું, કરીને એકય ચિત્તાનું; પરસ્પર ચેાજના યેાજી, અન્ના નિજ ફને કરીએ. અનીને સત્ય મરજીવા, અની નિર્ભય બની ધીરા; પરસ્પરમાં કરી ગાઠી, અટ્ઠા નિજ સ્ ને કરીએ. ત્યજીને પ્રાણની પરવા, ધરી સ્વાતંત્ર્ય વ્યક્તિનું; For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧ ૭૯ Page #870 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦. ભજનપદ્ય સંગ્રહ. સકલ સ્વાતંત્ર્ય રક્ષાર્થે, અદા નિજ ફર્જને કરીએ. ૪. બનીને સ્વાશ્રયી પૂરા, બનાવા વિશ્વ લેકેને; સુખી કરવા સકલ જગને, અદા નિજ ફર્જને કરીએ. ૫ પ્રતિજ્ઞાઓ પરસ્પરમાં, કરીને ટેકી નેકીથી, સકલ સ્વાર્પણ કરી નક્કી, અદા નિજ કર્જને કરીએ. ૬. પરસ્પર સાહા આપીને, હૃદયનું રક્ત રેડીને; શુભ પ્રગતિ ખરી કરવા, અદા નિજ ફર્જને કરીએ. 9 ત્યજી કંકાસને કલહો, કદાગ્રહની ત્યજી ટે; ત્યજી સંકીર્ણ દષ્ટિને, અદા નિજ ફજેને કરીએ. પરાભવ ના બને એવી, પ્રવૃત્તિ જ નિર્ધારી; પ્રવર્તી યુક્તિથી હમણાં, અદા નિજ ફર્જને કરીએ. ૯ પડે જે પ્રાણ હેયે શું ? કદાપિ ફૂટ નહીં કરવી; ઠગોથી નહિ ઠગાઈને, અદા નિજ ફર્જને કરીએ. ૧૦ ધરીને હામ હૈયામાં, સદા ઉત્સાહને ધારી; પડે તે દુઃખ સહુ વેઠી, અદા નિજ ફજેને કરીએ. ૧૧ બની શૂરા સદા પૂરા, સકલ વાતે બની જ્ઞાની; બની નિજ લક્ષ્ય મસ્તાની, અદા નિજ ફર્જને કરીએ. ૧૨ ગમે તેવા પ્રસંગોમાં, અડગ નિશ્ચય ધરી યુત્યા; બુદ્ધ બ્ધિ ધર્મદષ્ટિએ, અદા નિજ ફર્જને કરીએ. ૧૩ સં. ૧૯૭ર ના પિષ સુદિ ૫ ૩ રાતિઃ રૂ म्हने जाणे विरल ज्ञानी ઘણા નામથી જાણે, ઘણાઓ દેહથી જાણે, પરંતુ તત્ત્વદષ્ટિએ, હુને જાણે વિરલ જ્ઞાની. ઘણુઓ વેષથી જાણે, ઘણુઓ બાહ્ય આચારે; પરં અધ્યાત્મદષ્ટિએ, હને જાણે વિરલ જ્ઞાની. For Private And Personal Use Only Page #871 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૭૩૧ ઘણાએ વાણુથી જાણે, ઘણાઓ બાહ્ય વર્તનથી; પરંતુ શબ્દના અર્થે, મહને જાણે વિરલ જ્ઞાની. ૩ વિચારની અપેક્ષાએ, વિશુદ્ધ પ્રેમ દષ્ટિએ, ખરા અધ્યાત્મ વર્તનથી, હને જાણે વિરલજ્ઞાની. બનાવ્યાં પુસ્તક સઘળાં, અનુભવથી વિચારીને હૃદય પેસી હૃદય થઈને, હુને જાણે વિરલજ્ઞાની. ભલી સ્યાદ્વાદ દષ્ટિએ, નાની બહુ અપેક્ષાએ સમાધિગી થૈ જગમાં, હુને જાણે વિરલજ્ઞાની. સદાશય પૂર્ણ અવલોકી, અનેકદૃષ્ટિના ગે; બની આત્માસ્વરૂપી કે, મહેને જાણે વિરલજ્ઞાની. ૭ બની શુદ્ધોપાગી કે, અખંડાનન્દ ભેગી કે; બની શિષ્ય ભક્ત જ કે, મહને જાણે વિરલજ્ઞાની. ૮ હને જાણે જગત્ જાણે, સ્વયં જાણે પ્રભુ જાણે બનીને કર્તવ્યયેગી કે. મહને જાણે વિરલજ્ઞાની. ૯ સજીવનજ્ઞાનશાસ્ત્રોને, સજીવનાગ શાને; નિહાળી કેઈ અનર્થી, મહને જાણે વિરલજ્ઞાની. ઘણું અધ્યાત્મ શાસ્ત્રોને, બની તન્મય નિહાળીને; અમારી દષ્ટિયે બેધી, મહને જાણે વિરલજ્ઞાની. ભલી રત્નત્રયી ટક્યા, અને જે જાણતો તે હું બુદ્ધ બ્ધિ સત્ય કહું , મહને જાણે નમું તેને. ૧૨ સં. ૧૯૭ર પિષ સુદિ ૬. . રાનિતા રૂ ૧૧ सहजानन्दरस मस्तीजीवन રસીલી આનન્દ મસ્તીથી, જીવ્યું જગ જાણવું રે, જ્યાં ત્યાં આનન્દમસ્તી, વ્યક્ત બ્રહ્મ મન માનવું છે. રસીલી. આમેદધિ ઉભરાઉ જાતાં, ઇન્દ્રિયનાળાં ભરપૂર થતાં; For Private And Personal Use Only Page #872 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 933 ભજનપદ સંગ્રહ મન પણ આનન્દઘેને, છલકાયેલું પિછાનવુ રે. આનન્દ વણુ જીન્યુ' જગ જૂઠ્ઠું, ધાર વિના જેમ ખડ્ગ સાચુ' આત્માન ંદે જીવતર, નિશ્ચય અભિનવું રે. આનન્દરસ જે કરતાં પ્રગટે, દુ:ખનાં વાદળ વેગે વિઘટે; આપેાઆપ જીવનને, આત્માનન્દે અભિસ્તવ રે ભકત ઉપાસક યાગી જાણું, આનન્દરસ ત્યાં સર્વ પ્રમાણૢ; પ્રગટે આત્મધૂન ત્યાં, રગેારગ સુખ બહુ અનુભવુ રે. સન્યાસી થઇ રહે ઉદાસી, ફાગઢ તેનુ જીવન ફ્રાંસી; હાંસી આશીવાળુ જીવન તેને પરડવુ રે. સર્વાવસ્થા જીવન કરણી, આનન્દ મસ્તીની મહુ ભરણી; રસીલુ' જીવતર એવુ, જ્ઞાનીનુ જંગમાં કવુ રે. રસ પડે નહિ તે શું જીવ્યું, દુ:ખના ધાગે જીવન શિષ્ણુ, હેતર એવી અવસ્યાથી, જગમાં દૂરે થવું રે. આત્મજ્ઞાનને ભક્તિયેાગે, અનુભવ આનન્દ રસના ભાગે; થાવા દેવુ થતુ તે, અન્ય કશું નહિ તાણવું રે. જ્ઞાની ગુરૂગમથી રસ સૂઝે, અધકચરા માનવ નહિં મ્રૂજે; ભાવે બુદ્ધિસાગર રસિક જીવન લહું નવનવુ રે. સ. ૧૯૭૬ પોષ સુદિ . ॐ शान्तिः ३ Acharya Shri Kailassagarsuri Gyanmandir રસીલી. ૧ જ મૂહું; રસીલી. ૨ રસીલી. ૩ For Private And Personal Use Only રસીલી, ૪ રસીલી. રીલી. निस्पृहदशा જગ નહિ કેાની પરવા, અમાને જગ નહિ કેાની પરવા; ચેતન દઉં... નહિ મરવા. અમેાને- રસીલી. છ રસીલી. ૮ રસીલી, ૯ ક્ષણ ક્ષણ આનન્દઘટ ઉભરાતા, ઇચ્છા નહિ શિવ વરવા; આપોઆપ હું શિવ થઇ રહીયા, જીવાનાં દુ:ખ હરવા. જ્ઞાન મસ્તીથી મસ્ત બન્યા હુ, ના કાને અનુસરવા; ભેદભાવ મર્યાદ રહી નહીં, નહિ કાને કરગરવા. મ અ૦ ૧ ૦ ૨ Page #873 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૭૨૩ જન્મ મરણની પેલી પાર હું, ઠામ થયું સહુ ઠરવા; બુદ્ધિસાગર અલખ નિરંજન, પામી ફેર ન ફરવા. સંવત ૧૯૭ર પિષ શુદિ ૮ અ૦ ૩ १ तमे तो शब्दे रस लेनारा. તને તો શબ્દ રસ લેનારા, શબ્દોએ જીવનારા. તમે તે. શબ્દાતીતના અનુભવ રસની, મસ્તીમાં રહેનારા; અમે સદા શબ્દોથી ન્યારા, પણ શબ્દ વ્યાપારા. તમે તે. ૧ શબ્દ વિના આનન્દરસ રસીયા, ધૂન ખરી વહેનારા; બન્યા બાદશાહ અલખ નિરંજન, તે કયાં છો!!! જેનારા. તમે તે. ૨ બની લકીર ફકીર અને જગ. ચર્ચાઓ કરનારા; તાણુતાણું ખેંચંખેંચા, શબ્દની ધરનારા. તમે તે. ૩ શબ્દપ્રતિમા પૂજારીઓ, ભિન્નાથે લડનારા; સાપેક્ષાએ સમજી અમે સહુ, આનન્દરસ પીનારા. તમે તે. ૪ અનુભવ રસના ઉભરાથી જે, શબ્દ પ્રગટ થનારા; માની પૂજી તેઓને તે, આલંબન લેનારા. તમે તે. ૫ શબ્દ બ્રહ્માથી પરમબ્રામાં, બ્રહ્મરસે ઠરનારા; થયે અનુભવ અમને એક શબ્દ ન સમ ખાનારા. તમે તે. ૬ તમે અમે સહુ સત્તાએ એક, જ્ઞાને અમર થનારા; બુદ્ધિસાગર નિશ્ચય અનુભવ, પામે એકાકારા. તમે તે. ૭ સંવત્ ૧૯૭૨ પોષ સુદિ ૯ ૩ શાન્તિઃ | - - - - - For Private And Personal Use Only Page #874 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. +3 મન મેનુ • કાનુડા ન જાણે મારી પ્રીત—એ રાગ. હૃદય, ર હૃદયના મેળુ મળે સુખ થાય, રહે નહિ દુઃખ લગારે. ! હૃદય. દિલ મળતાં દિલ થાય ખુલાસા, અરસ્પરસ પ્રગટે વિશ્વાસા; મળતાં દેશી મન ઉભરાય, અનુભવ આનન્દે ભારે રે. હૃદય. ૧ અરસ્પરસના અનુભવ મળતાં, પરસ્પર જ મનડાં બહુ હળતાં; કરતુ દિલથી દિલડું વાત, હૃદયગત સર્વ વિચારે રે, જન જન આગળ દિલની વાતા, કરતાં જન ખાતે લાતા; હૃદયગત મન મેળુની સાથ, કથાતુ સર્વ પ્રકારે ૨. મનમેળુની નહીં વખારી, મનમેળુનાં નહીં ખજારા; લાખે મનમેળુ કેાઇ એક, અન્તર્ અનુભવ ધારે રે. અનુભવ ધાતાધાત મળ્યાથી, પરસ્પરે મનડાંને કન્યાથી; બુદ્ધિસાગર મેળુ મેળ, સુસન્તના મળતા પ્યારે ૨. હૃદય. ૩ હૃદય. ૪ હૃદય. પ સંવત્ ૧૯૭૨ પોષ સુદ ૧૦ ૐ શાન્તિઃ ૐ प्रसंग पडे परखायरे कोण पोतानुं न्यारुं પ્રસંગ પડે પરખાય રે, કાણુ પાતાનુ ત્યાર્; સુવ` કસેાટી ઘસાય રે, ત્યારે પરખાય સારૂં. મુખ મીઠાને વ્હાલે રાતા, બહુલા લેક જણાતા; ડાકલડુકિયા ધાલલ્લુસણીયા, લે ટપુ બહુ થાતા રે. હૈયુ નિજનુ હાથ રહે નહીં, તુલ્ય જ સારૂં' નઠારૂ'; રણના રાઝ સમી નિજ વૃત્તિ, ખેલે ન ખંધ જણાતા રે. કાણુ. ૨ વ્હાલ થકી મરી જાય વચનમાં, કરણીમાં અંધારૂં, કાણુ ૧ ફેજ ક્ાતડાની શુ'? ઉકાળે, ભાગે રણથી ભગારૂ રે. કાણુ, ૩ For Private And Personal Use Only પ્રસગ Page #875 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. G૩૫ કેટી જન કરતાં એક સારે, પ્રાણ સમર્પણવાળે; બકબક કરતાં કાંઈ વળે નહીં, કાર્ય કરે તે મૂછાળો રે. કેણ. ૪ બેઈમાની લેક ઘણું જગ, પરખી લે જન મારૂં; બુદ્ધિસાગર અવસર આવે, સમજાશે કેણુ તારૂં રે. કેણુ. ૫ સંવત્ ૧૯૭૨ પિષ સુદિ ૧૧ ૐ શાન્તિઃ રે જ માન. ૭, માન મહા દુ:ખકારી અહાહા, માન મહા દુ:ખકારી; જેશ ચિત્ત વિચારી....................... ...અહાહા. માને રાવણ જગમાં હાર્યો, થયું સર્વ ધૂલધાણી; દુર્યોધન પાયે દુઃખ અને, એવી ખૂબ કહાણ. અહાહા. માન. ૧ માને જ્ઞાન વધે નહિ ઘટમાં, થાતી શક્તિ ખુવારી, કત્તાથી ભ્રષ્ટ થવાતું, ઉર લ શીખ ઉતારી. અહાહા. માન. ૨ માને ભાન રહે ના મનનું, પાપ થતું મહા ભારી; મૂકાતે પ્રગતિમાં પૂળે, લાગે દુર્મતિ પ્યારી. અહાહા. માન. ૩ પડ્યા માનથી યેગી ભેગી, રાણુને જ ભીખારી; સર્વ દુ:ખની ખાણ અરે હા ! સર્વ વિપત્તિ ક્યારે અહાહા. માન. ૪ પડી માનના વશમાં દુનિયા, ચિદાનન્દઘન હારી: બુદ્ધિસાગર મંગલમાલા, પામે નિરહંકારી. અહાહા. માન. ૫ સં. ૧૯૭ર પિષ શુદિ ૧૩ ॐ शान्तिः ३ મહાવીર સ્તવન. ૬ लगी तेरेंसे शुभ लगनी, प्रभो महावीर मुज प्यारे हमेरे प्रेमकी तारी, लगी है एकतारूपे. For Private And Personal Use Only Page #876 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૬ ભજનપદ સંગ્રહ हमेरे चित्तमें तुम हो, निरञ्जन नाथ नयनोमें; हमे तुम एक ही रूप हो, नहि कुच्छ भेदकी फांसी. जहां देखें वहां तुम हो, हमेरे ध्येयके ताने; मिलाइ ज्योतसें ज्योति, भूले सब बात दुनियांकी. परामे रूप परखाता, कथाता कुछ नहि वहांसें; तथापि उद्गारोमें, झलकता वैखरीके कुच्छ.. नहीं परवाह दुनियाकी, मिले आनन्दसें तुमकुं; बुद्ध्यब्धि वीरमय दिलकी, खुमारीमें मगन रहेते. સંવત ૧૯૭૨ પિષ સુદિ ૧૪ ૩ સાનિત રૂ. अगम्यप्रभु स्वरूप, અહા પ્રત્યે જાણે ન જાને રે. પામું ન હારે પાર....... અહા. વેદ ઉપનિષદે ભણી રે, વાચી સર્વ પુરાણ હારા રૂપને દેખતાં રે, સ્વલ્પ જણાયું પ્રમાણે. અહા. ૧ કુરાન બાઈબલ દ્ધનારે, વાયા ધાર્મિક ગ્રન્થ; અનુભવથી અવલોકતાં રે, દુર્ગમ છે તવા પન્થ. અહા. ૨ આગમ નિગમો વાંચીયારે, સહદર્શનની વાત; તવ અનુભવકિંચિત્ થતાં રે, વળી જરા મન શાત. અહા. ૩ શાસ્ત્ર શસ્ત્ર સમ થતાં રે, વાદવિવાદે ગર્વ; પક્ષાપક્ષે હઠ વધે રે, વૃત્તિયુદ્ધ વધ્યાં પર્વ. અહા. ૪ ગર્વ વચ્ચે શાસ્ત્ર ભણે રે, વધ્યું વૃત્તિ બહુ જોર, વાડા વધ્યા બહુ ધર્મના રે, પ્રગટયા શેર કર. અહા, ૫ ખંડન મંડન કટિયે રે, સામાસામી જણાય; તર્કો ઉપર તકકે થતા રે, થાપત્થાપ જ થાય. અહા. ૬ For Private And Personal Use Only Page #877 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. સર્વ દનના શાસ્ત્રથી રે, જાણ્યા ન પૂછું જણાય; અનુભવ સર્વને ભિન્ન છે રે, અલખ સ્વરૂપ કથાય. અહા. પૂર્ણ પ્રભુ પરખ્યા વિનારે, ટળે ન મનની ભ્રાન્ત; અનુભવમિંદુ સમ થતારે, થાતુ ન મનડું શાન્ત. અહા. કૃપા હોય તેા કર કૃપા રે, શક્તિ છતે કર સહાય; જ્ઞાનાનુસારે માનતાં રે, કર નહિ મુજ અન્યાય. પૂર્ણ જણાયા વણુ પ્રભો રે, સર્વે ભૂલે જગલેાક; ઢોષ ન તેમાં લેાકનારે, ક્યાં પાડે તે પાક. જેવા તેવા હું ધ્યાઉ છું રે, જ્ઞાને સેય પ્રમાણુ; ઘેાડું ઘણું કરી માનીને રે, વતું જગમાં જાણુ. અહા, ૧૧ અનુભવ જેમ વધતા જતા રે, તેમ તેમ ભાગે ભૂલ; બુદ્ધિસાગર સુખ પ્રભારે, મારે તે તું અમૂલ્ય. અહા ૧૦ સ, ૧૯૭૨ માધ સુદિ ૫. મુ. માસા. For Private And Personal Use Only અહીં. जगाडो सन्त योगीओ. અમારા રાજ્યના રાજા, ગયા ઉંધી અનાદિથી., કૃપા લાવી સુસાધુએ, જગાડા સન્ત યોગીએ. વધ્યા બહુ ધાડપાડુઓ, કરે ચારા ઘણી ચારી; અશાન્તિ મહુ વધી જ્યાં ત્યાં, જગાડા સન્ત ચેાગીએ. અરે ના જાગતા કેમે, ઉઠી પાછા અરે ઉંઘે; ધરે ના રાજ્યની ચિન્તા. જગાડા સન્ત યાગીએ બકે બહુ સ્વપ્નમાં ખાટુ, હસે ડ્વે વિના ભાને; પ્રજાજન પાક પાડે છે, જગાડા સન્ત ચેાગીઓ. અરે બહુ અજના આંજ્યાં, અમારા ભૂપની આંખે; તથાપિ ના થતા સાવધ, જગાડા સન્ત ચેાગીએ. પડયા નિશદિન બહુ ધારે, મહાનિદ્રાતણા જોરે; જીવે નહિ ઘેનના તારે, જગાડા સન્ત યોગીએ. ૯૩ ૯૩૭ ७ અહા. ૧૨ ૨. 3 Page #878 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. રહી ના દુઃખમાં બાકી, જરા ના ફર્જ દિલ રાખી, બુદ્ધબ્ધિ પૂર્ણ સાધે, જગાડે સન્ત યોગીઓ. સં ૧૯૭૨ માઘ શુદિ૬ “ મુ. માણસા. ૐ શાંતિઃ शुद्धचेतनानी आत्मप्रति शिखामण અરે હુને કેમ વળે નહીં સાન, ભૂલ કરે નાદાન, અરે. દિલડું ના કહેતું ઘણું રે, સત્ય સુણે નહિ કાન, આત્મપ્રભુ સ્કૂરણ ભલી રે, ભૂલ ન તેનું ભાન. અરે. ૧ હદ વળી સમજાવતાં રે, હજી કહ્યું કંઈ માન; કુદ્રતની સામા થતાં રે, લહે દુખની ખાણ, અરે. ૨ અનુભવ બાકી ના ર રે, મૂક હવે તેફાન, દેખ અવસ્થા તાહારી રે, શીખ હુદયથી માન, અરે ; ભૂલ ન ભાગે તો પછી રે, મળે ન શાન્તિ સ્થાન, રાઠને શીખ ન લાગતી રે, માન માન મહેરબાન. અરે. ૪ ભણી ગણું ક્યાં ભૂલતે રે, અરે ગયું કયાં જ્ઞાન, ચાનક લાગે ચતુરને રે, કર ઉંડું શુભ ધ્યાન. અરે. ૫ શિખામણ છેલી કથું રે, સમજ સમજ ગુણ ખાણ અન્તના ઉદ્ગારની રે, થાતી અસર પ્રમાણ અરે. ૬ સમજુને સજાવવું રે, શું? મનમાંહિ આણ; બુદ્ધિસાગર બેલથી રે, સમજે ચિત્ત સુજાણ. અરે. ૭ સં. ૧૯૦૨ માઘ સુદિ માણસા. ૩ શાના ૨ For Private And Personal Use Only Page #879 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ભાગ આઠમે. ઉક बोधपत्र પરાણે મેળ નહિ મળતા. પરસ્પર ચિત્તના મેળે, મળે છે મેળ લોકમાં; સ્વભાવે ભિન્નતા જ્યાં ત્યાં, પરાણે મેલ નહિ મળતું. ૧ મળે નહિ મેળ સત્તાથી, મળે નહિ મેળ લાલચથી; ઉપાય જે કરે કેટિ, પરાણે મેળ નહિ મળત. સ્વભાવે સર્વના જૂદા, રૂચે ના સર્વને સરખું; થયા વણ અન્ય મન સરખું, પરાણે મેળ નહિ મળતા. વિચારેને જ આચારે, મળે સમ ત્યાં થતો મેળો પરસ્પર ભેદદષ્ટિએ, પરાણે મેળ નહિ મળતે. લડે જ્યાં આંખથી આંખો, રૂચે નહિ વાત કીધેલી, વધે ઈર્ષ્યા જ રૂદ્ધએ, પરાણે મેળ નહિ મળતે. મળ્યા વણ મન નથી મેળે, પરસ્પર રંગથી મેળે રસાતું ચિત્ત ત્યાં મેળે, પરાણે મેળ નહિ મળે, થતે જે મેળ સત્તાનું, બહુ બળ વાપરીને જ્યાં ઉપરને મેળ ત્યાં નક્કી, પરાણે મેળ નહિ મળતો. થતે સરખાથકી મેળે, પરસ્પર ચિત્તડું મળતાં, ટકે તે સહેજથી થાતાં, પરાણે મેળ નહિ મળત. પરાણે મેળ કરવામાં, નથી આનન્દરસ ઝાંખી; નિયમ કુદ્રતતણે એ, પરાણે મેળ નહિ મળતે. સ્વભાવે મેળ જે થાસે, થવા દે તે અધિકાર, વિચારી દેખ દષ્ટાન્ત, પરાણે મેળ નહિ મળો. ખરે વિવે પ્રભુમેળે, મહાવ્યાપક સદા સુખમય, બુદ્ધચબ્ધિ સત્ય શિક્ષાથી, ખરે કર મેળ સન્તાથી. સં. ૧૯૭ર માઘ સુદિ ૯, માણસા. ૐ શાન્તિ ! For Private And Personal Use Only Page #880 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૦ ભજનપદ્ય સંગ્રહ. ॐ दिवानो हुं थयो तुजपर. સુર્યું વર્ણન અહા હારું, કહ્યું કરતું ન મન હારું, સુરત પર તવ સકલ વારું, દિવાને હું થયે તુજ પર. હૃદય ઘાયલ થયું મારું, ગણે તુજમાં સકલ સારું ગણાયું અન્ય સહુ ખારૂં, દિવાને હું થયે તુજ પર. ૨ રહી ના લાજ દુનિયાની, થયું મન ખૂબ તેફાની; બની નિવૃત્તિ મસ્તાની, દિવાને હું થયે તુજ પર. ૩ અરે તુજ વણ નથી જીવ્યું, જતું વા નહિ હૃદયે ગમતું; કશામાં ચિત્ત ના ભમતું, દિવાને હું થયે તુજ પર. ૪ ગમે તે કર હવે ન્હોયે, લગી લગની નહીં છૂટે કરૂં શું? ભાન નહિ તેનું, દિવાને હું થયે તુજ પર. ૫ જગતમાં શૂન્ય સહ લાગે, કશા પર પ્રેમ ના જાગે, ઘણે રંગાઈને રાગે, દિવાને હું થયો તુજ પર વ૬ બેભાનમાં બાકી, જીવન તવ પર હવે નાખી; બનીને વિશ્વમાં ખાખી, દિવાને હું થયે તુજ પર. જગાઇ મેં અલખ જગમાં, બની ગી હને ઠંડું પડે ના ચેન અરે તુજ વણ, દિવાને હું થયે તુજ પર. ૮ ત્યજી દુનિયા બને ત્યાગી, બન્યું નિશ્ચય અહે શગી, ખરી તુજ પર લગન લાગી, દિવાને હું થયે તુજ પર. ૯ કર્યું કુર્બાન ત્વદર્ભે સહુ, હવે બાકી રહ્યું શું? કહું; મળ્યા વણ જીવતે ના રહું, દિવાને હું થયે તુજ પર. ૧૦ દિવાને વિશ્વદષ્ટિએ, હૃદયમાં જ્ઞાનથી શાણે, પ્રત્યે ના રહે જરા છાને, દિવાને હું અને તુજ પર. ૧૧ બ મસ્તાને મસ્તીલે, પ્રત્યે મુજ ચિત્ત હું ચોર્યું; બની તન્મય લગન વેર્યું, દિવાને હું થયે તુજ પર. ૧૨ For Private And Personal Use Only Page #881 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૭૧ દિવાન ભક્ત હું હારે, રહું ક્ષણ પણ નહીં ન્યારે; યુદ્ધબ્ધિ પૂર્ણ આધારે, સદા સે હે પ્રભુ પ્યારે. સં. ૧૯૭રે ના માઘ શુદિ ૧૦ ૧૩ . . માણસા. E असह्य प्रभुवियोग. વહાલા પ્રભુ હવે તમારો રે, ક્ષણ ન વિયેગ સહાય. હાલા. ધાતાધાત મળ્યા થકી રે, થાતાં એકાકાર; આનોદધિ ઉછળે રે, અનુભવ છે.નિર્ધાર. હાલા. ૧ ભેદ રહે ત્યાં ખેદ છે રે, પ્રગટે દુ:ખ અપાર; અન્તર્ગત જાણે સહુ રે, ભેદ ન રાખો લગાર. હાલા૨ અનન્ત તિ સુરતની રે, બલિહારી લખવાર; વ્યાખ્યા હાડેહાડમાં રે, રેમ રેમ સુખકાર. વહાલા૩ ઉપશમ ક્ષપશમ થકી રે, ટળે ન પૂર્ણ વિગ; તે માટે તન્મય બની રે, ધાર્યો ત્વદળે જેગ. હાલા. ૪ ક્ષણ એક માત્ર વિગતા રે, કેટી હેળી સમ થાય, પ્રભે હવે હદ થઈ ગઈ રે, જીવ્યું કેમે ન જવાય. વ્હાલા૫ જાણે જ્ઞાને સર્વને રે, સમજાવું શું શેષ, હજરાહજુર સર્વથા રે, ટાળે મનના કલેશ. વ્હાલા. ૬ પરિપૂર્ણ દેખાવીને રે, સુરત તમારી નાથ; સાયિક ભાવે મેળથી રે, કર ઝટ પૂર્ણ સનાથ. હાલા. ૭ જે તે તું છે પ્રભે છે, જાણું ન પૂર્ણ સ્વરૂપ; મળ ઝટ આવિર્ભાવથી રે, ટાળ અનાદિ ધૂપ. હાલા. ૮ કુદ્રતને એ કાયદે રે, મેળ મળે સુખ થાય; અનુભવ એ સર્વને રે, ધીઠ બને ન સહાય. વહાલા. ૯ અનુભવ સ્વરૂપી સાહિબા રે, મળ ૮ હજરાહજૂર; બુદ્ધિસાગર સુખ લહે રે, ઝરમર વર્ષે નૂર હાલા. ૧૦ સં.૧૯૭૨ ના માઘ શુદિ ૧૧ માણસા. ॐ शान्तिः ३ For Private And Personal Use Only Page #882 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org K ભજનાર સંગ્રહ. करो उत्साहनी वृा. મહાલ કાર્ય કરવા સમ, ખરેખર કથ્યમાં સમજી; કરે શુભ કાર્ય તેઓના, કરા ઉત્સાહની વૃદ્ધિ શુભેાત્સાહા જ દેવાથી, વધુ કરનારની શક્તિ; વખાણીને મનુષ્કાના, કરો ઉત્સાહની વૃદ્ધિ. વધે મળ પાર નહિ તેના, ખરા ઉત્સાહ આખ્યાથી; ગુણાનુરાગના વેગે, કરા ઉત્સાહની વૃદ્ધિ, સહાતાં સંકટો સર્વે, પ્રખલ જુસ્સા હૃદય પ્રકટે; ઉપાયે ચેાગ્ય લેઇને, કરા ઉત્સાહની વૃદ્ધિ. ઉતારી પાડતાં જનને, અનુત્સાહી મની મરતા; પ્રશંસી થાખડી જનના, કરા ઉત્સાહની વૃદ્ધિ. નપુંસક પણુ અને શૂરા, કરે કંઈ કઇ ભલાં કાર્યો; પ્રશસ્ય આલ ખાલીને, કરા ઉત્સાહની વૃદ્ધિ, ગમે તેમાં ગુણા દેખી, કરા ઉત્સાહી, પ્રગતિમાં; ગુણા પ્રકટે ટળે દાષા, કરેા ઉત્સાહની વૃદ્ધિ, જરા પણુ અન્ય શુભવૃત્તિ, પ્રશસ્યાથી ચઢે છે તે; અહે। એવું હૃદય સમજી, કરા ઉત્સાહની વૃદ્ધિ. ગુણ્ણા સાસુ સદા દેખા, જીવા ના દુર્ગુણા કાના; ગુણાને માન આપીને, કરા ઉત્સાહથી વૃદ્ધિ. ગમે તેની ભલા માટે, કરે ઉત્સાહની વૃદ્ધિ; મહાત્માઓ અને તેઓ, કરા ઉત્સાહની વૃદ્ધિ. કરાતાં નહિ ભલાં કાર્યો, તથાપિ મેાદના કરતાં; કર્યા કરતાં ઘણું કુલ છે, કરા ઉત્સાહની વૃદ્ધિ. સુકાર્યોની પ્રવૃત્તિથી, જગને સ્વ સમ કરવા; બુદ્ધયધિધ દષ્ટિથી, કરેા ઉત્સાહની વૃદ્ધિ. સ’. ૧૯૭૨ માધ સુદિ ૧૨ . Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુ. માણસા. * શાન્તિઃ ૐ ૧૦ ૧૧ ૧૨ Page #883 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. IR कदापि हाय ना लेशो બુરી છે હાય સન્તની, કરે ક્ષય સર્વને નક્કી જગતના માન સર્વે, કદાપિ હાય ના લેશે. બળે જે સન્ત આન્તરડી, બુરામાં ના રહે બાકી; સતાવીને ગરીબોની, કદાપિ હાય ના લેશે. કદિ ખાલી નથી જાતી, ખરેખર હાય સન્તની; કુતને કરે દૂરે, કદાપિ હાય ના લેશે. અનાથાને સતીઓની, અરેરે હાય છે બુરી; ભલું ચાહે યદિ નિજનું, કદાપિ હાય ના લેશે. વિના વાંકે રીબાવીને, કદિ ના મારશે બાળ; મર્યા પણ મારશે નક્કી, કદાપિ હાય ના લેશે. ઉઠી જે હાય ડુંટીથી, અહા યમસમ મહા બુરી, પડે તેના ગ્રહે પ્રાણે, કદાપિ હાય ના લેશે. છકી જઈ વિત્ત સત્તાથી, ગુજારે ના જુલમ કે પર; નહીં બલ્યા વિના બળે, કદાપિ હાય ના લેશે. ૭ કરી નિન્દા કરી વિકથા, કલ કે અન્ય પર દઈને, પ્રભુના ભકત લેકેની, કદાપિ હાય ના લેશો. ફકીરી ત્યાગીએ બાવા, મહન્તો યેગી સાધુને, અરેરે છેડીને સ્વને, કદાપિ હાય ના લેશે. મુંગાં પ્રાણુ અરે મારી, ઠરી ના બેસશે ઠામે, અરે આંતરડી કકળાવી, કદાપિ હાય ના લેશે. અરે નહિ સાધુએ છેડે, પડી પાછળ પજવશે નહિ, અધાય દુ:ખ લેવાને, કદાપિ હાય ના લેશે. ૧૧ શિખામણ સન્તની એવી, ગ્રહે તેને મળે શાન્તિ; બુદ્ધ બ્ધિ સત સાધુની, ભલી આશી: સદા લેશે. ૧૨ સં. ૧૯૭૨ ના માઘ સુદિ ૧૩ માણસા. # શાન્તિ ૨ For Private And Personal Use Only Page #884 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra er www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. * कळाती नहि अकळ घटना. મથ્થા વિજ્ઞાનીઓ થાકી, મા સહુ જોશીએ થાકી; થવાનું શું થશે તેની, કળાતી નહિ અકળ ઘટના. રહ્યુ` શુ` ભાવીના ગર્ભ, નહીં તેની ખખર પડતી; કરે કેટિ ઉપાયા પણ, કળાતી નહિં અકળ ઘટના. મહન્તા ચેાગીઓ સન્તા, વિચારીને ઘણું થાકયા; અજબ છે લે કુદ્રુતના, કળાતી નહિ અકળ ઘટના, અહા જે સ જાણે તે, અને ગંભીર નહિ લે; અહા મહામેાહ અજ્ઞાને, કળાતી નહિ અકળ ઘટના. અહંતાવા છોડી દો, અને તે સાક્ષી થઇ દેખા; દશા આવ્યા વિના કયારે, કળાતી નહિં અકળ ઘટના. કળે જેઓ અકળ ઘટના, નહીં તે સન્ત પરખાતા; બુદ્ધગ્ધિ પૂર્ણ તાયેાગે, કળાતી સહુ અકળ ઘટના. સ. ૧૯૭૨ માધ વિદ ૧૨ For Private And Personal Use Only માણસા. ॐ शान्तिः ३ ૐ મનુંાય છે ? કેમ અરે મુઝાય, હૃદયમાં કેમ અરે મુઝાય; જોયુ અજોયુ થાય. (જણાય)હૃદયમાં— શાતા અશાતા યાગથી રે, સુખ દુ:ખ સહુને થાય; શુભાશુભકા દયે રે, મુઝે કર્મ બંધાય-હૃદયમાં. અકળ કળા ન કળાય છે રે, કાનાથી તલભાર; સમજે તે સમતા ધરે રે, રહે સદા હૅશિયાર. હૃદયમાં. મન શુભાશુભ કલ્પના રે, ટળ્યા વિના નહિ સુખ; નક્કી એવું અનુભવી રે, માન નહીં મન દુ:ખ. હૃદયમાં કર્મ વિપાકા ભાગવે રે, સર્વના છૂટકા થાય; ૪ ૫ ૩ Page #885 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૭૫ હૃદયમાં. ૪ હૃદયમાં. ૫ હૃદયમાં. છ કર્મીનું દેવું ચૂકવે રે, શાન્તિ સદાની સહાય. કર્મ ન મૂકે કોઇને રે, કમા`ધીન જીગંજીવ; કનુ દેવુ ચૂકવવું રે, શાહ મની મહાશિવ. કમા`ધીન કરણી કરે રે, સજીવા જગમાંહિ; સારૂ ખાટુ ત્યાં જાણવું રે, કર્મ વિના ન કા કાંડી. હૃદયમાં દ કમે ય ઉત્સવ સમા રે, ગણે સુજ્ઞાની સદાય; અન્તમાં સમતા ધરે રે, લેશ નહીં ગભરાય. વેઢે પ્રારબ્ધને ધૈર્ય થી રે, જ્ઞાની બની મહાવીર; આનન્દ રસ રસીયેા થઈ રે, અન્તમાં મહાવીર. જ્ઞાન વિના નહિ ચેાગ્યતા રે, કમ યાગીની લગાર; સમજી એવુ ચિત્તમાં રે, સમજણુ લે સુખકાર. મન કલ્પાયલુ' જૂઠ છે રે, સમજે ટળે સહુ ભ્રાન્તિ; આત્મધર્મ શ્રદ્ધા બળે રે, વધતી ચેતનકાન્તિ. મન માન્યું સાચું ગણી રૈ, ડાહ્યા જન ખરડાય; લેપ ન લાગે જ્ઞાનીને રે, ત્યજે કલ્પના ભાય. મનથી મર્યો તે મરજીવા રે, આનન્દ લે નિર્ધાર; મનથી જીવે વિશ્વમાં રે, પગ પગ દુ:ખ અપાર. હૃદયમાં. ૧૨ આત્મજ્ઞાની મરતા નહીં રે, મસ્ત રહે નિશદીન; હૃદયમાં. ૮ હૃદયમાં. હૃદયમાં. ૧૦ હૃદયમાં ૧૧ બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, શિક્ષા હૃદયરસ લીન, સંવત ૧૯૭૨ મા વિદ ૦)). For Private And Personal Use Only હૃદયમાં૦ ૧૩ યાદરા. जवं नहि ज्यां अनादर त्यां. પધારીને ભલે આવ્યા, થયેા આનન્દ દ્વીઠાથી; નહીં સત્કાર એવા તે, જવુ નહિ જ્યાં અનાદર ત્યાં. ઉઠે નહિ હુ ડુંટીથી, રસીલી નહિ થતી ગેછી; મળે નહિ મેળ મનમાન્યા, જવુ નહિ જ્યાં અનાદર ત્યાં; હૃદય ધડકી નિષેધે ને, ચે નહિ ચિત્તમાં જવું; ૯૪ ૧ Page #886 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir www " ભાગ આઠમે. વિવેકને નિયમ એ છે, જવું નહિ જયાં અનાદર ત્યાં. હૃદય ખેંચી પરાણે જ્યાં, જવાનું કહે.જવું ત્યાં તે પરંતુ ચિત્ત ના કહે તે, જવું નહિ જ્યાં અનાદર ત્યાં પરસ્પર જ્યાં નથી પ્રીતિ, વિના પ્રેમે કહે આવે; પરંતુ ભાવ વણ કયારે, જવું નહિ જ્યાં અનાદર ત્યાં ક્ષણે રૂા: ક્ષણે તુષ્ટા, મનુષ્ય નહિ વિવેકી રે, હૃદય નહિ ખેંચતું ત્યાં તે, જવું નહિ ત્યાં અનાદર ત્યાં. પરસ્પરભાવપ્રીતિએ, અનાદરનું નથી સ્વનું; બુદ્ધ બ્ધિ પ્રેમભકિતએ, જવું જ્યાં ત્યાં સહી દુખે. સં. ૧૭ર ફાગણ સુદિ ૧ ૬ ચેતનજી ૧ eG वाणीनो संयम 2 ચેતનજી વાણુને સંયમ આદરે, ન બોલ્યામાં લાખો ગુણનિધોર; વીર્યપાત કરતાં પણ વાપાતથી, વિના વિચારે હાનિ અપરંપાર છે. ભાષા સમિતિ કરતાં વાણું ગુપ્તિથી, ફળ ઘણું આગમમાં ભાગ્યું જાણજે, કટિવાર વિચારી શબ્દો બોલતાં, લાભ ઘણે છે નિજ પરને જગ માનજે. જ્ઞાન વિના શુભ મન જગતમાં જાણવું, મન સિદ્ધિથી વચન સિદ્ધિ થાય જે, માન રહૃાથી સંયમની શોભા વધે, મન કાયાની ચંચળતા દૂર જાય જે. વાણી સંયમ વણ અવતાર થતા ઘણા, થયા શ્રમણજી રાજાને ઘેર પુત્ર જે; ચેતનજી ૨ ચેતનજી ૩ For Private And Personal Use Only Page #887 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આડમા. શુક હણાયા વાણીના સંપાતથી, વાણીના સંયમથી સિવસુખ સૂત્ર જો. બહુ મેલ્યાથી થાય અસર નહિ વિશ્વમાં, વાણીના સંયમ વણુ પગ પગ કલેશ જો; વાણી સંયમ કરતાં કલેશેા ઉપશમે, વૈર વિધા વિષ્ણુશે આનંદ એશ જ. વાણી સયમ સિદ્ધ થતાં જગ જાણુશા, સૂત્ર સમે જગ થાશે એકેક ખેલ જો; દુનિયામાં તે સત્ત્વર પ્રસરી જાવશે, લાભાલાભ વિચારી કર મન તાલ જો. વાણીસંયમ કરવામાં બહુ લાભ છે, સમજ સમજ ચેતનજી ઘટ નિર્ધાર જો; બુદ્ધિસાગર વાણી સચન સિદ્ધિથી, માન છતાં જગ એપ લહે સુખકાર જો. સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ ૪. મન બદલાતાં ખદલાતુ તન માનીયુ, મન બદલાતાં દેવગુરૂ બદલાય જો; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૭૪૭ ચેતનજી૦ ૪ ચેતનજી ૫ ચેતનજી૦ ૬ देवगुरुना भक्तो विरला जाणवा. દેવગુરૂના ભક્તા વિરલા જાણવા, મનવૃત્તિના ભક્તા સર્વે ગણાય જો; મનની દોડાદોડે જગજીવ દોડતા, કોઇક જનને દેવગુરૂ પરખાય જો. નારી નર સહુ મનના ચેલા જાણુવા, મન મૂકીને વિરલા શિષ્યા થાય જો; જેવી વૃત્તિ તેવી શ્રદ્ધા ઉપજે, દેખા જ્યાં ત્યાં મનવૃત્તિના ન્યાય જો. દેવગુરૂ૦ ૨ ચેતનજી છ વિજાપુર. દેવગુરૂ॰ ૧ Page #888 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૪૮ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. મન બદલાતાં મદલાયું સહુ માનવું, આત્મજ્ઞાન વણુ મનથી એવુ થાય જો. દેવગુરૂ૦ ૩ આત્મા વણુ મન માન્યું તેહ કરે સહુ, મન માની શ્રદ્ધા ભક્તિ અદલાય જો; આજસુધી મન માન્યાના અનુભવ કરી, સાચું સમજી શૂટ ત્યો હિત લાય જો. દેવગુરૂ૦ ૪ જેણે આત્માનુભવથી નિશ્ચય કર્યાં, દેવગુરૂ તેનેજ નહીં બદલાય જો; દિન પ્રતિદિન તે વધતા રહેતા જ્ઞાનથી, અનન્ત બ્રહ્મમાં અંતે તેઢુ સમાય જો. દેવગુરૂ૦ ૫ મનથી ન્યારા આત્માનુભવ જે થતા, તેથી ગુરૂ ને ધ્રુવની શ્રદ્ધા થાય જો; આત્માની સાથે તે પરભવમાં વહે, Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધર્મ ના અનુભવ નદ્ઘિ બદલાય જો. દેવગુરૂ૦ ૬ મનથી પર જે આત્માનુભવ સત્ય તે, આત્મજ્ઞાની કાઇ પામે તેના પાર જો; દેવગુરૂને પરખે નિજ પર અનુભવે, બુદ્ધિસાગર પામે શિવ નિર્ધાર જો. સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ પ મનથી ધર્મવિચાર કરવા નવનવા, मन-वाणी कायानुं मूल्य अमूल्य छे મન વાણી કાયાનું મૂલ્ય અમૂલ્ય છે, જગમાં જાણી સમજી નરને નાર જો; મન આદિ શક્તિને શુભમાં વાપરા, તેથી પામેા ભવ પાથેાધિપાર જો, દેવગુરૂ૦ ૭ વિજાપુર. For Private And Personal Use Only કાનુ ભુરૂ' ચિ ંતવવુ નહિ લેશ ; મન૦ ૧ Page #889 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. મનની શક્તિ ખીલવવી ગુરૂગમવડે, શુભ મનથી હરવા રાગાદિક કલેશ જે. મન ૨ મનમાં આને રદ્ર વિચારો નહીં કરે, મૈગ્યાદિકને ભાવે ભાવના બાર જે; મનસંયમથી આત્મશકિત ઉલસે, આત્મધર્મમાં મન જેડે ધરી પ્યાર જે. મન૩ આત્મામાં મન સમતાં મુક્તિ ન દૂર છે, ભવ મુક્તિનું કારણ મન નિર્ધાર જે આત્મારામે મન રમતાં ઝટ મુક્તિ છે, આગમ નિગમે સાક્ષી ભરે સુખકાર જે. મન ૪ વાણુની શક્તિને પાર ન આવતે, વ્યવહારે સહુ વાણુથી જગ થાય છે, વાણીનું આલંબન ઉન્નતિ પથમાં, વાવડે ઉપદેશ થતે સુખદાય જે. મન ૫ વાણીની શક્તિ ખીલ સજજને, વાણુ વડે શુભ તને જ કહાય જે, વાણીનું આલંબન જગજન પામીને, આત્મધર્મ પામી ઝટ શિવપુરજાય છે. મન- ૬ સ્વપર હિતાર્થે વાણુશક્તિ વાપરે, કરો ન નિન્દા-વિકથાદિક તલભાર જે, ઉપદેટાદિક કાયે વાણી વાપરી, વેગે તરશે જગમાં નરને નાર જે. મન- ૭ અશુભ પન્થમાં વાસંયમ શ્રેષ્ઠ છે, ધર્મમાર્ગમાં દેહ વ્યાપાર છે; આત્મોન્નતિ માટે કાયાબલ વાપરે, સાચી શિક્ષા ચિત્ત ધરે સુખકાર જે. મન ૮ મન વાણું કાયાની શક્તિ વાપરી, For Private And Personal Use Only Page #890 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ક www.kobatirth.org ભજનપદ સમય આત્મશક્તિયા ખીલવો એ ધર્મ ો; બુદ્ધિસાગર સર્વ ધર્મ સિદ્ધાન્ત એ, Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખ્યા ભાવે શિવપુરદાયક શમાં જો..મન૦ ૯ વિજાપુર. સંવત ૧૯૭૨ ક્ાલ્ગુન સુદિ ૬. * गुरु विना चित्त ठरतुं नथी. અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ. ચિત્ત કદિ નહિ ઠેરે, ગુરૂ વધુ ચિત્ત કદ્ધિ નહિ ઠરે; લાખ ચારાશી કુ. 'ગુરૂ કૃપા વણુ મુક્તિ નહીં છે, કાટિ ઉપાયા કરે; ગુરૂ વિના નહીં જ્ઞાન કદાપિ, જગમાં ફેરા કરે. ગુરૂ વિના નહિ થાય અનુભવ, શાસ્ત્ર ભણે સહુ રે; ગુરૂકૃપાથી અનુભવ સિદ્ધિ, ભવસાગર જીવ તરે. તી તીર્થ સહુ લટકે ભટકે, રાગ દોષ નિહ ટળે; ગુરૂકૃપા પામે તે જનની, સુખની વેળા વળે. નગુરા રાઝની પેઠે ભટકે, જ્યાં ત્યાં ભટકી મરે; ગુરૂકૃપા પામેલા શિષ્યા, સાચાં સુખડાં વરે. સૂર્ય ઉગ્યા ણ ટળે તિમિર નહિ, નિર્ધન જ્ઞાન શું વારિ અન્ન વણુ પ્રાણ રહે નહિ, ગુરૂવણ સુઝ ન પડે. ઢાર હરાયુ જ્યાં ત્યાં પેસે, પૂરૂં પેટ ન ભરે; ડાં ખાતુ લેાકેાનાં મહુ, ધણી વિના નહિ કરે. ધણી વિનાની વેશ્યા જ્યાં ત્યાં, નિર્લજ્જ નર્કુટ કરે; પુત્ર થતાં કહે માપ એ કાને, લેાક નમા ભળે. શ્રદ્ધાથી શુભ ગુરૂ કર્યો વણુ, પ્રભુ ન કયારે મળે; નગુરા પાત્ર અને ના કયારે, નગુરે જગને નડે. ગુરૂ વિનાના નગુરા જનની, માતા લાજી મરે; નગુરાને મળ્યુ જ્ઞાન રહે નહિ, છિદ્ર ઘટે જલ ભરે. ગુરૂવણુ, ? કરે; ગુરૂવષ્ણુ. ૮ For Private And Personal Use Only ર૦ ગુરૂવણ. ૧ ગુરૂવણુ. ૨ જીવણ. ૩ ગુરૂવશુ. ૪ ગુરૂવ. પ ગુવષ્ણુ. દ ગુરૂવણ. ૭ Page #891 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ અમે, ગુરૂવણ ૧૦ ગુરૂની સેવા ભક્તિ કરતાં, ગુરૂકૃપા ઝટ ફળ; કેટિભવાનાં કીધાં પાપ, ક્ષણમાં ઝટ સંહરે. ગુરૂ કરીને ગુરૂના તાબે, થઈ જે સેવા કરે, બુદ્ધિસાગર સિદ્ધિ પામે, અકળ કળાને કળે. સં. ૧૯૭૨ ફાગુન સુદિ ૭. ગુરૂવણ ૧૧ વિજાપુર. 0 સેવા. (અરે જીવ શીદને કલ્પના કરે એ રાગ). ગુરૂની સેવા કીધી ફળે, ઉદયની વેળા વેગે વળે, કરેલાં પાપો સર્વે ટળે ... ગુરૂની. જ્ઞાન પ્રદાયક ગુરૂની સંગત, મોટા પુણ્ય મળે; ગુરૂ શરણથી કરમાં મુકિત, દુધમાં સાકર ભળે. ગુરૂની. ૧ ગુરૂ સંગત વણુ ક્ષણ નહિ રહીએ, મીન રહે જેમ જળે; ગુરૂ વિના અજ્ઞાન ટળે નહિ, ભાનુથકી હિમ ગળે. ગુરૂની. ૨ ભકતાધીન ગુરૂજી છે ગિરૂઆ, વિનય પ્રેમથી હળે; ક્ષણમાં નિજને રંગ ચઢાવે, ગુરૂને કેઈ ન કળે. ગુરૂની. ૩ ગુરૂભકિતથી વધતી શકિત, ગુવંશી: મહાબળે; ગુરૂની વાત ગુરૂજી જાણે, પાત્ર શિષ્ય સુખ રળે. ગુરૂની. ૪ એક તરફ યદિ દુનિયા સવે, એક તરફ ગુરૂ ખરે, ગુરૂને રાગી મહા સોભાગી, ગુજ્ઞાએ ફરે. ગુરૂની. ૫ મન મન્દિરમાં ગુરૂદેવ તે, કે જગતમાં છળે; ગુરૂ કૃપાથી પ્રભુજી પાસે, ઈછયું સહુ પરવડે. ગુરૂની. ૬ ગુરૂતેષથી દેવ રૂઠેલા, તુષ્ટ બની સુખ કરે; બુદ્ધિસાગર ગુરૂને સેવક, પગ પગ મંગલ વરે. ગુરૂની. ૭ સં. ૧૯૭૨ ફાલ્ગન સુદિ ૯ વિજાપુર. For Private And Personal Use Only Page #892 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપર ભજનપદ સંગ્રહ. खरेखर धर्मे सुखंडां मळे. 88 અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ. ખરેખર. ૧ ખરેખર. ૨ ખરેખર. ૩ ધર્મ સુખડાં મળે, ખરેખર ધર્મે સુખડાં મળે; પાપ કરેલાં ટળે, ખરેખર ધર્મે સુખડાં મળે. ધમે જય ને પાપે ક્ષય એ, ન્યાય કદાપિ ન ચળે; છેવટ ધી જીતે જગમાં, હારી પાપી મરે. ધમીજનની વ્હારે કાઇ, છેવટ આવે ખરે; ધર્મ કસોટીએ જ કસાતાં, દુ:ખા સહેવાં પડે. દુ:ખ પડે ગભરાઇ જવું નહિ, કૃત ભોગવવાં પડે; દુઃખ પડે સમભાવે રહેતાં, પત્થ પ્રભુને જડે. દુ:ખ પડ્યા વણુ ધર્મ મહત્તા, કાઇ ન જગમાં કળે; અંધારા વણુ અજવાળાની, ઉત્તમતા નહિ ખરે. ખરેખર. ૪ દેવગુરૂની શ્રદ્ધા રાખી, જે કોઇ ધમને કરે; છેવટ પાસે પ્રભુને તે જન, મહેનત લેખે વળે. ધમીને ઘેર ધાડ કદાપિ, પૂર્વમ થી પડે; તા પણુ ધમે સ્થિર રહેવાથી, અન્તે શાન્તિ મળે. ચાલ મજીઠ સમ રાગ ધરીને, ધર્મ સદા આદરે; બુદ્ધિસાગર મંગલમાળા, પરમ પ્રભુતા વરે. સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ખરેખર. પ ખરેખર. ૯ ખરેખર. છ વિનપુર. अहं स्वरूपअल्लापरमात्मध्यान अल्ला हमेरा अहं, परमप्पा प्यारा रे; परमप्पा प्यारा रे, परब्रह्म प्यारा रे - अल्ला. जहां देखूं वहां वहि सहि है, चिन्मय सत्तावाला; भेद खुदाका खुदा हि जाने, अर्ह हि हकताला. परमप्पा. १ थके पुराणी वेद कुरानी, पूर्ण नहीं को पाया. पाया सो उस ज्योति समाया, कहनेकुं नहि आया. परमप्पा. २ c) Page #893 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आग भाभी. हरिहर ब्रह्मा जगन्नाथ वह, सकल विश्वका राजा; अनन्त नूरका दरिया सच्चा, खुदा प्रभु वह ख्वाजा. परमप्पा. ३ गङ्गा यमुना मध्य सरस्वती, त्रिकुटी ज्योत मिलाइ; शून्य शिखर पर चढकर बाबु, अनहद तान बजाइ परमप्पा. ४ अनन्त ज्योतिका दरियामें, अनहद नाद छुनया; अल्लाकी कुद्रत सत्र जानी, हुं तुं भेद हठाया. पिण्डे सो ब्रह्माण्डविषे है, अमरूप परखाया; नामरूपट्टत्तिसें मर कर, मरजीवा हो जाया. अमरपनाका हुआ रजीष्टर, रहा न जगमें छाना; दुनियादारी भूल गए सब, आनन्दमें मस्ताना परमप्पा. ७ लून पूतली पार लेनकुं, जा कर अब्धि समाइ ज्योति ज्योति मिली तब उसकी, पार न वानी लाइ. परमप्पा. ८ अनुभवी अनुभवकुं जाने, रसिया रसकुं जाने; बुद्धिसागर अलख निरञ्जन, मस्तयोगी परमाने. परमप्पा. ९ સ. ૧૯૭૨ કાલ્ગુન સુદિ ૧૪ વિનપુર. ૭૫૩ For Private And Personal Use Only परमप्पा. ५ परमप्पा. ६ 8 अमे तो आनन्द रसना भोगी આનન્દના લાગી, અમે તા આનન્દ રસના ભેગી; परम ब्रह्मयह योगी अभे तो. સ્પર્શીદિક વિષયાથી ન્યારા, બ્રહ્માનન્દ મઝાના; ...... અમે તા॰ ૧ દેહ છતાં વૈદેહુદશાએ, ક્ષણ ક્ષણ રહ્યા ન છાનેા. આનન્દ રસ વણુ જીન્યુ' અજીન્યુ, મડદાં સમ જગ જીવા; જ્યાં નહિં સુખ ત્યાં સુખ લેવાને, પાડતા બહુ રીવેા. અમે તે ર આનન્દરસથી જીન્યુ' નક્કી, જીન્યુ વિશ્વ પ્રમાણ; આકી જીવ્યુ શ્વાસોચ્છ્વાસે, કછ્યું રહ્યું નહિ છાનુ. सभे तो उ ૯૫ Page #894 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RE આનન્દ ૨સ વણ અમરપણું કયાં, ગીપણું નહિ માનું આનન્દસાગર જ્યાં ઉછળ,સત્યજીવન એ જાણું. અમે તે ૪ પિંડને બ્રહ્માંડ શેધી, આનન્દરસ પ્રકટાળે; ઈન્દ્રિય સુખનાં સ્વપ્ન ટળ્યાં સહ, એ અનુભવ આવ્યું. અમે તે ૫ પ્રગટી આનન્દ ઘેન ખુમારી, સિદ્ધાનન્દ સમ ભારી, જાણે તેને અનુભવ આવે, સમજી લે નરનારી. અમે તે ૬ આનન્દ રસને અનુભવ આબે, છુપે ન તેહ છુપાયે, બુદ્ધિસાગર શિવસુખ લહેરે, સત્યજીવનતા પાયે. અમે તે ૭ સંવત ૧૯૭ર ફાલ્ગન સુદિ ૧૫. વિજાપુર. * भारत. वाह हमेरा भारत, देवोकुं प्यारा रे; देवों° प्यारा रे, जोवोकुं प्यारा रे-वाह. सब देशोंसे अच्छा, बहु हमकुं प्यारा रे, वाह. तीर्थकरो ऋपियोकी निर्मल जन्मभूमि सुखकारी; पपगंवरो इशु बुद्धदेवकी, जन्मभूमि जयकारी. देवाकुं.वा.स.१ गजा सिन्धु आदि नदीओ, वहती ताप मिटावे; झाड पामसे शोभे अच्छा, क्षुधा तृषाकुं गमावे. देवोकुं. वा.स.२ भारत की प्रगति के लिये, सब कर्तव्यो करना; स्वार्पणसें भारतकी पूजा, करनेसें नहि डरना.देवोंकुं.वा.स.३ भारतवासी हो कर जिसने, किइ फरजसे सेवा; सफल जींदगी उसकी निश्चय, मिलता उसकुं देवा.दे.वा.स.४ भारत श्वासोच्छास हमारा, सब कुच्छ उस पर वारा; भारतवासी त्यज कर ईया, त्यजो कुसंप मठारा. दे. वा. स.५ भारत धर्म हमेरा सच्चा, सेवा उसकी करना; For Private And Personal Use Only Page #895 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. सर्व भीतियो त्यज कार टेके, फरज अदा कर फरना.दे. वा. स.६ भारत सेवा मन्त्र रसलिा, मुखसे निशदिन जपना; भारतसेवाधर्म बजा कर, नाम अमर कर अपना. दे. वा. स. ७ आर्यपनेका धर्म न खोना, प्रगतिका बीज बोना; भारत भक्ति करके आर्यो, पाप पङ्क सब धोना. दे. वा. स. ८ તોય રૂમ દુવા ગ, માપત ગુર જાય; ગુદ્ધિસાગર મારત સેવા, guથવા થા, રે. વા. સ. ૧ સં. ૧૯૭૨ ફાલ્ગન વદિ ૧ વિજાપુર . बनी मौनी प्रवा कर.. વળે નહિ કંઈ લવારાથી, વળે નહિ ભાષણે કીધે, લખે લેખે વળે નહિ કંઈ, બની માની પ્રવત્યો કર. વિવાદેથી વળે નહિ કંઈ, બકયાથી બહાદુરી નહિ કંઈ; થવાને કગી તું, બની ઐની પ્રવર્તી કર. કરે નામર્દ શું બેલી, કર્યા વણુ બોલવાથી શું ? ઉપાયે મંત્ર તંત્રથી, અને મની પ્રવર્ચો કર. વિના ભેગે થતું નહિ કંઈ અસર નહિ અન્યપર થાતી; વ્યવસ્થા કાર્યની યોજી, બની ઐની પ્રવર્તી કર. જતા ઉભરાઈ વક્તાઓ, ઘણા લેખક જતા ઉભરાઈ, ઉકાળ્યું નહિ કર્યા વણું કંઈ, બની વેગી પ્રવર્યા કર, સલાહ આપવાથી શું ?, થવાથી ડાહ્યલા જગ શું ? સદા નિ જશકિત અનુસાર, બની મની પ્રવત્ય કર. કર્યા વણ જે કથે તેની, નથી કિસ્મત જરા જગમાં; કચ્યું થોડું ઘણું માની, બની મની પ્રવર્તી કર. ઘણું બેલે મગજ તપતું, થતી ક્ષીણ આતમશકિત સદા યુકિતપ્રયુક્તિઓ, બની મની પ્રવર્યા કર. ૮ For Private And Personal Use Only Page #896 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫૬ ભજનપદ્ય સંગ્રહ. કથીને કાયરે થાક્યા, લખીને લેખકે થાક્યા; વધારી આત્મશક્તિયે, બની મની પ્રવર્તી કર. કરે શું બાયલા જગમાં , નહીં જીવી શકે જગમાં શકે જીવી જ બહાદુ, બની મની પ્રવત્ય કર. બનીને મર્દ હર દર્દો, કર્યા કર કાર્ય ધારેલાં, બુદ્ધ બ્ધિ ધર્મ ફરજોને, અદા કર સર્વશક્તિથી. સં. ૧૯૭૨ ફાલ્ગન વદિ ૩ વિજાપુર છે શૂરાનો ધર્મ છે. દિ. જગતમાં દેખશે જ્યાં ત્યાં, વિલેક ધર્મના ગ્રન્થો, જીવે જે મરજીવા થઈને, ખરેખર ધર્મ શૂરાને. કરે શું? કાયરે જન્મી, રહી ભીતિ મરણની બહ; જીવે ને વિશ્વ જીવાડે, ખરેખર ધર્મ શૂરાના. નથી જ્યાં શિર્ય ત્યાં નહિ કંઈ, મરેલા સમ મનુષ્યો છે; જગ જાહેર છે કહેવત, ખરેખર ધર્મ શૂરાને. નથી જે ધર્મમાં શ્રા, નથી જે કર્મમાં શૂરા નથી તે જીવવા લાયક, ખરેખર ધર્મ શૂરાનો. અહો જે જીવ પર આવી, કરે છે ધર્મની સેવા ખરે તે જીવવા લાયક, ખરેખર ધર્મ શૂરાને. નથી સત્યાભિમાની જે, નથી ધર્માભિમાની જે કરે શું ? વિશ્વ જીવીને, ખરેખર ધર્મ શૂરાને. નસેનસમાં વહે લેહી, ખરેખર શેર્યથી જેનું કરે તે કાર્ય નીતિથી, ખરેખર ધર્મ શૂરાને. પ્રશસ્યદ્વારકો સર્વે, ખરેખર શેર્યથી થાતા; નિહાળે શૂર દષ્ટા, ખરેખર ધર્મ શૂરાને. જગતમાં ધર્મને રક્ષે, ભલા તે શૂરજન પૂ ; બુદ્ધચધિ શૂરની શોભા, જગત્માં સર્વ ઠેકાણે સં. ૧૯૭૨ ના ફાગુન વદિ ૪ વિજાપુર. For Private And Personal Use Only Page #897 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ઉપ૭. --~~ -~ ~ ~ ~ ~ ~~~~~ ~ ~~~~ ~~~~~ ~~~ X फोगट भ्रमणामां ना भूलो. ભલા જન ચેતી લેજો રે, ફેગટ ભ્રમણામાં ના ભૂલે; મતમતના વાડામાં રહીને, ફેગટ શું? મન ફેલો. ભલાજન ખેંચાખેંચી તાણીતાણી, નિજ નિજ મતની ન્યારી; કરીને કર્મ વધારે કૂડાં, પક્ષપાત મન ધારી. ભલાજન ૧ શંખ ચકની છાપ ધારે, તિલક કંડીએ ઘાલે, આપ આપણુ વાડા બાંધી, મનમાંહી ખૂબ હાલે. ભલાજન ૨ ઉપર ઉપરના ડાક ડમાલે, ચતુર બનીને ચાલે, આત્મતત્ત્વની વાત ન જાણે, પેસે ઝટ પાતાળે. પૈસા માટે ધર્મ ચલાવે, આડું અવળું બેલે, મોટાઈનાં બણગાં ફૂકે, બને અરે ધૂળતાલે. ભલાજન૦ ૪ ડહાપણને બહુ ળ ધરીને, ભેળાજનને ધુતે, પાપ કરી પરભવમાં નક્કી, માર ખાય તે જુત્તે. ભલાજન૫ સ્વાર્થ ધરીને કથે ન સાચું, જૂઠે ભરીયું ડાચું; અંધાધૂધે અંધ બનીને, કાપે વચમાં કાચું. ભલાજન- ૬ સમજુ જન તો સહેજે સમજે, મતવાડે નહિ મું, બુદ્ધિસાગર જીનવાણીએ, અન્તર્ સાચું સુઝે. સં. ૧૯૭૨ ફાલ્ગન વદિ ૧૧ વિજાપુર ભલા ન૦ ૩ ભલા ન૦ ૭. - તિવિ દવા ? અલોકિક લલિતકવિ અવતાર, વિચરે વિશ્વ મઝાર–અલોકિક. નિર્મલ હંસ સમ બની રે, સહુમાંથી ગ્રહે સાર; આનન્દ વિસે સદા રે, ઝીલે છેને વાર. અલકિ . ૧ અગમ્ય કલ્પના પાંખથી રે, વિચરે દિવ્ય પ્રદેશ, ભાવના અમૃત મેઘથી રે, ટાળે જન મન કલેશ. અલૈકિક ૨ For Private And Personal Use Only Page #898 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લલિત વચન રસ ચાતુરી રે, લલિત હૃદય રસ લહાણ, અનુભવી કઈ અનુભવે રે, રડી પ્રાણેમાં પ્રાણુ. અલોકિક. ૩ નવીન કવિ યુગમાં ઉગ્યો રે, લલિત કવિ જગ ભાણ લખની જ્યોત જગાવતે રે, સૂક્તિની શુભ ખાણ. અલકિક. ૪ ઉચ્ચ જીવન કરે સદ્દગુણે રે, સેવે સન્તના પાદ; બુદ્ધિસાગર સન્તના રે, લેતા ગુણેને સ્વાદ. અલૈકિક ૫ સં. ૧૯૭૨ ચૈત્ર શુદિ ૩. મહુડી. (મધુરી) ગુરૂજી ૧ गुरुश्री सुखसागरजी જીવનનાં લ્હાણ સમખ્ય બેશ - ટાળ્યા મનના કલેશ--ગુરૂજી લ્હાણ સમપ્ય બેશ. કરી કૃપા શશી તને રે, ઉતારી મુજ દીલ, ભાનુ દિલ ઉતારી રે, આખું ઉજવલ શીલ. વિશ્વ કુટુંબ સમું કરી રે, આચ્ચે પૂર્ણનન્દ ઝીલાવી સુખસાગરે રે, ભૂલાવ્યા સહુ ફન્દ, વ્યષ્ટિમાંહિ સમષ્ટિને રે, દેખા દેદાર, અનન્ત બ્રહ્મસ્વરૂપની રે, ઘેન સમપી સાર. તવ યાદી સુરતા બળે રે, સદાય તે મુજ પાસ, રહીને ઉચ્ચ જીવન કરે રે, દિવ્ય સૃષ્ટિમાં વાસ. પરમ પુનીત પ્રભુ પાદમાં રે, આળોટું નિશદિન, બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, એવું થઈ તલ્લીન. સં. ૧૯૭ર ચૈત્ર શુદિ ૪. મહુડી. (મધુરી) ગુરૂજી ૨ ગુરૂજી ૩ ગુરૂજી. ૪ ગુરૂજી૫ विश्व मंदिरमा जीवप्रभुस्वरूप. વિશ્વમંદિરીએ જીવંતાં સહુ જીવ પ્રભુરૂપ મુજ, જીવ પ્રભુરૂષ મુજ સકલ છે, જીવ પ્રભુરૂપ મુજ. વિશ્વ. For Private And Personal Use Only Page #899 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઇએ. વિશ્વમનિરીએ ચાંદે રવિ એ, તિના કરનાર, આકાશ જ તંબુ મહા મટે, શાપુથ્વી વિચાર. શય્યા વિશ્વ. ૧ દેહ સમન્દિર પ્રભુના, પ્રભુએ બેશ; જીવ પ્રભુની ખૂબી ન્યારી, વિલસે વિવિધ વેષ. વિલસે. વિશ્વ. ૨ વિશ્વમન્દિરીએ હરીએ ફરીએ, થઈએ ગુણમસ્તાન; કે પ્રભુને દુઃખવીએ નહિ, આનન્દમાં ગુલ્લાન. આનન્દ વિશ્વ. ૩ સર્વ જીથી બની એક રૂપ, મેળવી પાણે પ્રાણ હસમુખ નિર્દોષબની સહુ, લહીએ આનન્દ લ્હાણ, લહીએ. વિશ્વ. ૪ ચિદાનન્દમય સર્વ જીવથી, કરી મન અદ્વૈત મેળ; સહજસમાધિસાગર ઝીલી, કરી એ અભુત ગેલ. કરીએ. વિશ્વ. ૫ સર્વજીની પ્રેમે પૂજા, કરશું લાવી હાલ; બુદ્ધિસાગર પ્રભુદષ્ટિથી, પગ પગ મંગલમાલ. પગપગ. વિશ્વ. ૬ સં. ૧૯૭૨ ચૈત્ર સુદિ ૬. મહુડી. अमदावाद शेठ जगाभाइ दलपतभाइने સ્ટાર પત્ર. આ જે રૂપ તમારું જાગીને (જગાભાઈ) જુ રૂપ તમારું; સહજાનન્દમય ખારૂં ••••••• જાગીને. તિ જ્યોત મિલાવીને, સર્વજીની સાથ, સહુમાં નિજને અનુભવે રે, નિજમાં ત્રિભુવન નાથ. જાગીને. ૧ શુદ્ધપ્રેમથી આત્મમાં રે, અનુભવ શુભ જગ સર્વ આત્મસમું જગ થે જતાં રે, રહે નહિ કદિ ગર્વ. જાગીને. ૨ જે જાગ્યા નિજ આત્મમાં રે, તે જાગ્યા કહેવાય, જાગ્યાનું જીવન ભલું રે, આધ્યાત્મિક સુખદાય. જાગને. ૩ દયા દાનને દીનતા રે, પ્રભુ સેવકને પન્થ, ક્ષમા જ્ઞાન વિરતિ પાણું રે, મોક્ષમાર્ગ નિગ્રન્થ. જાગીને. ૪ For Private And Personal Use Only Page #900 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાગીને. ૫ ભજનપપ સંગ્રહ -~ ~- ~ આયુષ્ય ક્ષણ ક્ષણ વહી જતું રે, નદીવારિ સમ જાણુ પ્રભુ સાથે તન્મય અને રે, એ છે જીવન લ્હાણ, આત્મશક્તિ ખીલવો રે, જ્ઞાનયેગી થે બેશ; મુંઝાયા વણ વિશ્વમાં રે, સુખડાં, પામે હમેશ. નામરૂપમાં મુંઝીયા રે, તે ઉંધ્યા કહેવાય? બુદ્ધિસાગર જાગતા રે, જ્ઞાની યોગી સહાય. સં. ૧૯૨ ચૈત્ર સુદિ ૭. મહુડી. જાગીને. ૬ જાગીને. ૭ સ્ટરિત વિ . જન્મશંકર કવિ પ્રતિ શુદ્ધ ભાવનાના આશીર્વાદરૂપ લખાયેલ કાવ્ય. બને શુભ લલિત હૃદય જગ સારું, સકલ જીવોને ચારૂં-બને. શુદ્ધ બ્રહ્મસાગરમાં ઝીલી, સકલ જીવોને ઝીલાવા; વિશુદ્ધ શીતલવાયુ બનીને, તાપ જીવોના શકે. બને. ૧ ઉચ્ચહુદયગિરિ શીતલ ઝરણાં, પ્રગટી શાન્તિ વહાવે; બ્રહ્મામૃતરસ રેલ રેલાવી, ત્યે જીવનનો લ્હાવે. બને. ૨ વિશ્વ ની કોયલ મીડી, ટહુકા જગને સુણાવે, જ્ઞાનપારણુએ જગત્ ઝુલાવી, આનન્દમય થઈ જા. બને. ૩ સન્તજનેના મનમન્દિરીએ, રમીને વિશ્વ રમાવે; દયા મેહુલા બનીને વર્ષ, રેલવે સુહાવે. બને ૪ જ્ઞાનબાગમાં ભ્રમર બની શુભ, સર્વ પુષ્પરસ સ્વાદી, બુદ્ધિસાગર દિવ્ય લલિત શૈ, સદા રહે આનન્દી. બને. ૫ સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૮. મહુડી-કોટેશ્વર. For Private And Personal Use Only Page #901 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ન मुंबइमां जैन महिला परिषद् माटे मंगावेलू गायन नीचे प्रमाणे रची लखी मोकल्युं, મરાઠી સાખી. મહીતલમાંહિ શીલનું મન્દિર, પૂજ્ય દેવીઓ સારી, પતિવ્રતાઓ પ્રગટે સતીઓ, ધર્મ હૃદય ઘરનારી; ગંગા જેવી રે નિર્મલ જગ ગુણધારી. મહીતલમાં. ૧ સતી સીતા સમ ધર્મની મૂર્તાિ, પતિ આજ્ઞા શિરધારી, પ્રાણ પડે પણ શીવ ન ચૂકે, વાત્સલ્ય ગુણની ક્યારી; દયાદેવી રે ભક્તિગુણે અવતારી. 1. મહીતલમાં ૨ નન્દન વનસમ ઘર કરનારી, સદાચાર વહનારી, દેવગુરૂ ભક્તિ અને ભારી, સૈનું પ્રિય ચહાનારી; પડ્યાં સંકટ રે, સમતાવડે સહનારી. મહીતલમાં ૩ સતીગુણ ધરી મહીલા શોભે, સજ્જનનાં મન લે, કંચનવત્ ધરી ગુરુને ઓપે, કુટુંબ પર નહિ કોપે; કર્મયેગિની રે, વીના રહે ગુણ મેલે. મતલમાં ૪ કરે સુધારા પૂર્ણ વિચારી, ધર્મનીતિ મન પ્યારી, દેશ વેષ આચાર રસીલી, ઘરની દેવતા નારી; ધર્મ (સર્વ) શાને, નિજ લાયક ભણનારી. મહીતલમાં પ લાજ મર્યાદા મૂકે ન ક્યારે, ઘર્મ ધર્યો નહીં હારે, સ્વચ્છદી શૈ શેખ કરે નહિ, દુઃખનાં દુઃખ ટાળે, સતી કમેં રે દેશ કુટુંબ અજવાળે. મહીતલમાં ૬ દુષ્ટ સુધારામા ન છળાતી, ધરે સિંહ સમ છાતી, તાતી માતી થાય ન રાતી, સત્ય વિનયથી સુહાતી; મીઠા બેલી રે, ઉત્તમ ગુણ ગણ જાતિ. મહીતલમાં ૭ સિંહણ સમ શૂરાતન છાજે, ગંભીરતાથી ગાજે, અશુભાચારથી ખુબ જ લાજે, કુટુંબ પાળી વિરાજે; For Private And Personal Use Only Page #902 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૨ ભજનપદ સંગ્રહ શુભ કાર્યોને કરતી રહી ગજ છાજે. મહીતલમાં સેવા ધર્મો નિશદિન રહેતી, લ્હાણ ધર્મનાં લેતી, પરમાર્થે જીવન નિજ વહેતી, તથ્ય પચ્ચ સત્ય કહેતી; મહેણું ટેણું રે, સહુનાં મનમાં સહેતી. મહીલમાં રાજીમતી દમયંતી દ્રોપદી, સાવિત્રી ગુણગ્રાહી, મળી અવસ્થામાં સુખ માની, બને પત્ની ગુણગાહી; બની સાધ્વી રે, થાય સકલ જીવ સહાયી. મહીતલમાં ગુણ બન્યા વણ ઘટાપથી, કિસ્મત નહિ તલભારી, માટે બે માતાઓ સહુ, ગ્રહે ગુણે યકારી; બુદ્ધિસાગરની શિક્ષા મન અવધારી. મહીતલમાં સંવત ૧૯૪ર ચૈત્ર સુદ ૯. પ્રાંતિજ કે શિષ્ણો. * શિષ્યો એવા મહાગુરૂનાબાલ, સાચું ધરે શુભ હાલ. શિષ્ય ચન્દ્ર ચાંદની સમ સદા રે, મનમાં ઉજળા ફાર; જ્ઞાન ભાનુ તેજે તગે રે, પ્રભુતણુ અવતાર. શિષ્ય. તાપ સહીને કર્મના રે, પ્રફુલ્લતા ધરનાર; મેરૂસમ ઉચ્ચાશયી રે, ગંગા હૃદય વહનાર, શિષ્ય નિલેપી નભપરે રહે રે, કર્મયેગી અવતાર, ચન્દ્ર સૂર્ય પોતે બની રે, ગુરૂવચને ફરનાર; શિષ્ય બ્રહ્મપારણીએ ઝૂલીને રે, લાવે સંસાર; સાગર સમ દિલડું ધરે રે, સદ્દગુરૂરૂપ થનાર. શિe જગમાં મીઠા મેહુલા રે, અમૃતના પાનાર; ધર્મ વસન્ત કેયલ બની રે, કરે મિષ્ટ ટહૂકાર. શિષ્યો જીવતી વિનયની મૂર્તિ રે, ધર્મધુરા વહનાર; આનન્દાદ્વૈતે રમે રે, વહે સકલથી સાર. શિષ્યો For Private And Personal Use Only Page #903 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૯૬૩ * * * નક જ * ,- ક જ્યોતિ જતિના મૂળમાં રે, ધરે ન હૈતવિકાર, બુદ્ધિસાગર સદગુરૂને, બાહ્યાન્તર જેનાર. સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૧૦ પ્રાંતિજ શિષ્ય. ૭ મુંબાઈથી જૈન મહીલા પરિષદુ માટે શા. લલુભાઈ કરમચંદ તરફથી માગણી થતાં રચેલું કાવ્ય. સાચે દેશદય ધર્મોદય જ ત્યારે દેખશો રે, જ્યારે માતાઓને થાશે સદ્ધાર. સાચે સાખી. મહીલાઓને કેળવે, સુધરે સહુ સંસાર; ગુરૂગમ શિક્ષણ આપતાં, રહે ન દેષ લગાર. હુન્નર કેળવણીથી ભૂખ રહે નહિ જાણશે રે, સમજી સત્ય સુધારા કરવાથી સુખ થાય; પાછળથી પસ્તા જગમાંહિ ન જણાય. સાવ ૧ સાખી. જેથી સતીઓ પ્રગટતી, કેળવણ તે બેશ; પતિવ્રતાના ધર્મની, ઘી કેળવણું હમેશા સાચાં ધાર્મિક શાસ્ત્રો ભણવાથી પ્રગતિ થતી રે, પાશ્ચાત્ય પણ આર્યાવર્તતણું ગુણ ગાય, નિશ્ચય પતિવ્રતા ધર્મો જગમાં સહાય. સાચા૨ સાખી. ટાપટીપ ખર્ચ ઘણાં, જેથી ઘરમાં થાય; એવી કેળવણ અહે, જગમાં દુષ્ટ ગણાય. શાસ્ત્રાધારે સાચી કેળવણી વખણાય છે રે, સાચી સ્ત્રી કેળવણીની હદ બાંધે નિર્ધાર જેથી ભવિષ્યમાં આબાદી છે સુખકાર. સા . ૩ For Private And Personal Use Only Page #904 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૪ ભજનપદ્ય સંગ્રહ સાખી. મન તનની શક્તિ વધે, દેવગુરૂ બહુમાન સ્વર્ગસમું નિજ ઘર અને, સાચી પ્રગટે સાન. સલાહો ગુરૂઓની લીધાથી નહિ ભૂલાય છે રે, ભૂલે સ્ત્રીકેળવણીમાં રહે નહીં જ લગાર; મતામત પક્ષાપક્ષી પડે નહિ તલભાર. સાચે ૪ સાખી. ભાષા ભણતર માત્રથી, કેળવણું ન ગણાય, ફેસનની ફિશીયારીથી, સુધર્યું કે ન જણાય. માટે સત્ય સુધારા ગુરૂગમ અનુભવથી કરે રે, આખો મીંચી દેડે ભૂલવણું દુઃખકાર; માટે જુના નવાને મર્મ લહે જયકાર. સાચ૦ ૫ સાખી. ચારિત્ર્યબળ બહુ વધે, દૂર ટળે સહુ દેષ; ધર્મબળે સહુ એ બને. કરે ધર્મનો પિષ. નીતિ રીતિની પ્રવૃત્તિ સુધારવી રે, સુધાર્યા વણ સ્ત્રીઓને પ્રગતિ નહિ સંસાર; સુધારો સત્ય ખરેખર મહીલાના આચાર. સાચે ૬ સાખી. અભણ ભણેલ બે વર્ગમાં, દેષ ગુણે બે સાથ; ગુણો વધે બે વર્ગમાં, કેળવણી જ સનાથ. માટે સમજી સાચું સદગુરૂ શિક્ષા દિલમાં ધારશો રે, જેથી સત્યસુધારાએ સુધરે સંસાર; બુદ્ધિસાગર બધે જગમાં જય જયકાર, સાચા. ૭ સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૧૧. પ્રાંતિજ, For Private And Personal Use Only Page #905 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૐ ૐવ (નિદ્રા) ઉંઘ અમારી અજમ રંગીલી, અલખ મઝા દેવા વાળી; ભાન ભૂલાવે દુનિયાનું સહુ, અનન્ત આનન્દની કયારી. ઘ. ૧ થાક હઠાવી શક્તિ સમપે, નિવૃત્તિ જીવન ધારી; અનન્ત શાન્તિમાંહિ ઝુલાવે, નન્ય છત્રન અપે` ભારી. ઉંઘ. ૨ મરણાદિક ભય નહીં જરા જ્યાં, દુ:ખ દૈત્ય હણવા કાળી; તુ દશા સુખની ઝાંખી જ્યાં, સર્વ જીવાને છે વ્હાલી. ઉંઘ. ૩ મીઠી મીઠી હૃદય રસીલી, અમર જીવન વહેતી પ્યારી; દ્વૈત ભાવનું ભાન હરે ઝટ, ખાદ્યસ`ગ હરવા વાળી. અનન્ત શકિત ધરવા વાળી, પુનઃરૂજીવનતા કયારી; શાન્તિ હીંચાળે હુલાવી, ત્રિધા તાપ ઝટ હરનારી, સાગર સમ ગ ́ભીરતા ધારી, ઇન્દ્રિયાતીત સુખકારી; આત્મિક જીવનમાં જીવાડી, ઐકય લીનતા કરનારી. અનન્તયેાતિ દેવા વાળી, અન્ય ઉંઘથી છે ન્યારી; બુદ્ધિસાગર પરમ પ્રભુતા, અનન્તસુખ લીલા ધારી. સ. ૧૯૭૨ ચૈત્ર સુદિ ૧૪ પેથાપુર. For Private And Personal Use Only ૭૬૫ ઉંઘ. ૪ ઉંઘ. પ ઉંઘ. È पछीथी खूब पस्वाशो. મન્યાના લાભ ના લેતા, અરે પરવા વિના રહેતા; ગ્રહેા ના શીખ આપેલી, પછીથી ખૂબ પસ્તાશેા. નથી કિચ્ચન વધાની કંઇ, મળીને સાર ના લેતા; વિયેાગે આરતા ધારી, પછીથી ભૂખ પસ્તાશે. વસીને દેહની પાસે, હૃદયને ના ગ્રહ પૂરું; હૃદય લીધા વિના નક્કી, પછીથી ખૂત્ર પસ્તાશેા. અમારી બહુ અપેક્ષાઓ, બ્રહ્મા વણુ પાસમાં રહીને; અમારૂ' રૂપ નહિ જાણા, પછીથી ખુમ પસ્તાશે. ઉંઘ. ૭ 3 Page #906 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra SHE' www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. અપેક્ષાએ અમારી સહુ, નહીં તે જાણતાં સ્હામા; અનીને દ્વેષ કરવાથી, પછીથી ખૂબ પસ્તાશે. ઘણાઓના અભિપ્રાયા, સુણીને ધૈર્યતા ત્યાગી; વિચામાંથી ગમે તેવું, પછીથી ખમ પસ્તાશે. અન્યા રાગી ઉપરથી કંઈ, અન્યા ના આત્મવત્ પૂરા; કરીને વાયદા ભૂલી, પછીથી ખૂબ પસ્તાશે. હૃદયમાં દાઝ ના રાખે, કર્યા વણ આત્મની સાખે; ઉપરથી હાજી હા ભાખે, પછીથી ખૂબ પસ્તાશે. હજી છે હાથમાં ખાજી, કરી લેજે હજી ધા બુદ્ધિબ્ધિ સદ્ગુરૂ શિક્ષા, રૂચે તેા રાખ ના ખામી. ટ્ સ. ૧૯૭૨ વૈશાખ વિદ ૬. અમદાવાદ. ● नथी कोइ व्हेमनुं औषध. ● જગતમાં રાગ હરવાનાં, ઘણાં ઔષધ પ્રવતે છે; તથાપિ જાણીને જાણા, નથી કોઇ વ્હેમનું ઐષધ. હૃદયમાં શલ્ય, શ ંકાનું, ગમે તે કારણે પેઠુ; અરે વિશ્વાસ વણ કયારે, નથી કોઇ વ્હેમનું ઔષધ. રહ્યો મળે જો ઉદરમાંહી, ખુલાસા રેચથી થાતા; પરંતુ ભૂતથી માઠા, નથી કાઈ વ્હેમનુ' ષધ, ટળે ના કાટિ સમ ખાતાં, ટળે ના પાસમાં રહેતાં; કરાવે બે મન બાળી, નથી કોઇ વ્હેમનું ઔષધ. પડયે જે વ્હેમ કારથી, ટળે વા ના ટળે યારે; કસોટીએ ચડે હૈયે, નથી કેાઇ વ્હેમનું આષય. પડાવે મિત્ર સખીઓમાં, અરેરે ભેદ અણધાર્યાં; કરે વિશ્વાસની હાળી, નથી કેાઇ વ્હેમનું ઐષધ, જણાતા દુગ્ધમાં પૂરા, જણાતા નહિ છતા દોષા; પરીણમતુ અરે અવળું, નથી કાઇ વ્હેમનુ' ઔષધ. For Private And Personal Use Only ७ ૩ ७ Page #907 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પરસ્પર પ્રેમમાં માટી, ખરેખર વ્હેમ છે પૂર; ઢળે છે જ્ઞાનથી શંકા, ટળે ના મૂહને માહે હૃદયથી વ્હેમનાં શહ્યા, કરી ક્રૂરે મુાસાથી; બુદ્ધયબ્ધિ પૂર્ણ નિ:શકી, થતા માંગમયો નક્કી. સંવત્ ૧૯૦૨ વશાખ વદ ૮ અમદાવાદ. • આનન્દ મેરુ. -~ આનન્દ અપરંપાર નહિ કઇ ભેદ આત્મિક મેળમાં, પ્રભુતા સકલની દેખવી હૈડાં મિલાવી હેતથી; કુમળાં હૃદયને પૂજવાં દોષા નહીં નજરે પડે, એ મેળમાં આનન્દ વણુ કશુએ હું નજરે ચડે. સાચા મળેલા મેળમાં તીર્થો સકળ આવી ગયાં, શુભ ધમીઓના પ્રેમનાં નેત્રાવડે દન થયાં; દિલથી હળી દિલથી મળી મસ્તાન ખનીયા પ્રેમીઓ, એ પ્રેમીઓના પ્રેમમાં પ્રભુને ખરા અવતાર છે. મરવું અને શું ? જીવવુ એ પ્રેમમાં ભાસે નહીં, પ્રેમી વિનાના મેળમાં ભડકા ઉઠે છે અગ્નિના; શુભ પ્રેમને જે ઝીલતા તે સર્વ જગને પૂજતા, એ પૂજતા પોતે પ્રભુ છે પ્રેમ રસ,જીવનવડે. પ્રેમાગ્નિમાં હામાવવુ જો હાય તા દિલ મેળવા, એ હામની જીભ રાખમાંથી જાગશે કે ચેગીએ; મરવુ પડે પહેલાં પછીથી, અમર જીવન થઈ રહે, એવી દશા ઇચ્છા ચિંદ્રે તેા મેળ મરી કરવા ઘટે. અધિકાર નહિ અહીં કાઇના મેળા પ્રતિજ્ઞા કરે, અધિકાર નહિ અહીં મન મળ્યા વણુ લક્ષ્મી કે સત્તાવડે; અધિકારી પ્રેમી મેળમાં જે મરજીવા થઇને રહે, બુદ્ધયઘ્ધિ સદ્ગુરૂ મેળમાં દિલડાં મળે અદ્વૈતથી. ૧૯૭૨ ના જે સુદિ ૧ અમદાવાદ. For Private And Personal Use Only ૭૬૭ 3 と Page #908 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૮ ભજનપદ્ય સંગ્રહ. anminuman आत्मा गुरु समज्या पछी समजाय बाकी जे रद्यु. અજ્ઞાનીઓ સમજે નહીં જગમાં ગુરૂ શું? તત્વ છે, ગુરૂમાં ખરેખર શું ? રહ્યું આતર ખરૂં શું સત્ત્વ છે, બહુ બાહ્ય આચારવિષે ગુરૂતા કથીને શું ? કહ્યું, આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાર જે રહ્યું. કાયા ગુરૂ નહિ જાણવી કાયા વિનશ્વર ક્ષણક્ષણે, વાચા ગુરૂ નહિ જાણવી ક્ષણતાથકી જે રણઝણે, મન પણ ગુરૂ નહિ જાણવું ચંચલપણાને જે લહ્યું; આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાકી જે રહ્યું. નહિ ઈન્દ્રિયો પણ સદ્દગુરૂ બુદ્ધિ નહીં સદગુરૂ અો, વ્યવહાર પણ સદગુરૂ નહીં ના વેષ પણ ગુરૂજી લહે; જે દેહમાં વ્યાપી રહી આનન્દથી જે ગહગધું, આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાકી જે રહ્યું, બ્રહ્માંડમાં ખેાળી જુઓ આત્મા ગુરૂ નિશ્ચય અહે, આત્માથકી ગુરૂજી મળે નહિ મનથી સમજી રહે; નહિ મનથકી ગુરૂજી મળે જે ક્ષણિકરંએ વહ્યું, આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાકી જ રહ્યું. દેખાય નહિ મનથી ગુરૂ કાને નહિ સંભળાય છે, આત્મા ગુરૂથી ગુરૂ મળે અન્તર થકી પરખાય છે; નિશ્ચય ગુરૂ એવા મળે ત્યાં બાહ્યમાં સર્વેસર્યું, બુદ્ધચબ્ધિ આત્મા સદ્દગુરૂ બ્રહ્માંડ સવે છે ભર્યું. સં. ૧૯૭ર જેઠ વદિ ૪ લેદરા. ડિત મા ના વીથ વેરો. . પ્રતિષ્ઠા પૂર્ણ જાળવવા, કરે ઈચ્છા તદા શિક્ષા દઉં તે ધ્યાનમાં રાખે, ભલા ના બાળથી ખેલે. ' For Private And Personal Use Only Page #909 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. અહા બાલકતણું મનડું, સદા સરખું નથી રહેતું; કરે વિવાહની વરશી, ભલા ના બાળથી ખેલે. ઘડીમાં રંગ પ્રીતિને, ઘડીમાં રંગ ઈષ્યને ભમાવ્યાથી ભમે જલ્દી, ભલા ના બાળથી ખેલે. કરાતા સર્ષથી ખેલે, કદાપિ પ્રાણ હરવાના; ચહે તે માનને ત્યારે, ભલા ના બાળથી ખેલે. ટકે ના ચિત્તમાં વાતે, વિચાર્યા વણ કરે કાર્યો ફરી જાવે હૃદય બદલી, ભલા ના બાળથી ખેલ. રહેલી ડાળને કાપે, નહીં સમજે અપેક્ષાને ચહે જે શાન્તિને પૂરી, ભલા ના બાળથી ખેલ. કથી દે જે ન કહેવાનું, કરી દે જે ન કરવાનું પછીથી થાય પસ્તા, ભલા ના બાળથી ખેલે. સગામાં કલેશની હેળી, વદીને જૂઠ સળગાવે; અહે એ મર્કટે જેવા, ભલા ના બાળથી ખેલે. કરે અપમાન બેલીને, ખપી જઈને જ બાળકમાં, બળીને બાળ હૈયું, સલા ના બાળથી ખેલે. હૃદયને મૂઢ અજ્ઞાની, ઉમર ષ વર્ષથી મેટે થયે ના એગ્ય બાળક તે, ભલા ના બાળથી ખેલે. રહે ના માન મર્યાદા, ઘડા કેડે ગમે ત્યાં તે; હસ્યામાં કાઢતે સવે, ભલા ના બાળથી ખેલે. શિખામણ સાર સમજુને, ખરેખર લાગતે મનમાં બુદ્ધચબ્ધિ સત્ય શિક્ષાને, ગ્રહે તે પામતે શાન્તિ. સં. ૧૯૭ર જે વદિ ૧૨ વિજાપુર ૧૧ ૧૨ For Private And Personal Use Only Page #910 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra କଟକ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir पश्चात्ताप.. મળે છે અહુ જીગર મારૂ, થતુ ચરચર હૃદય કંપી; કર્યો ગુન્હા અરે હારા, ક્ષમા લાવી ખમી લેજે. જીગરથી હું ચહું માડ઼ી, અહાહા દીલ પસ્તાઇ; ઘણા પસ્તાઉ' છુ' દિલમાં, ક્ષમા લાવી ખમી લેજે. પ્રમાદે પ્રાણની હાનિ, અને તેથી પ્રમાદીને; પ્રભા ! તુ માફ઼ દે મુજને, ક્ષમા લાવી ખમી લેજે. નથી આશયથકી ભૂંડું, કર્યું' મેં ચિત્તમાં લાવી; જરા ના વૈરને લાવી, ક્ષમા લાવી ખમી લેજે. પ્રસાદે હાય!!! સતાપી, હુને જે મે' કરી પીડા; થયા તેથી જ પસ્તાવા, ક્ષમા લાવી ખમી લેજે. વિના વાંકે સતાવીને, કરી તવ પ્રાણની હાનિ; કર્યો અપરાધ સહુ ભૂલી, ક્ષમા લાવી ખમી લેજે. ત્સુને શાન્તિ મઝાની હૈા, અહા તવ પન્થમાં વહેતાં; દઉં છું. હું ભલી આશી, ક્ષમા લાવી ખમી લેજે. પ્રમાદીયેાગને નિન્દુ, પ્રમાદી યાગને ગડું; ખમાવું છું ખરા ભાવે, ક્ષમા લાવી ખમી લેજે. હૃદયમાં સાલતે ગુન્હા, કર્યાં કર્મો ઉદય આવે; ત્રિધા ચાગે જ પસ્તા, ક્ષમા લાવી ખમી લેજે. અરે તવ પ્રાણને કિંચિત્, નથી ઇચ્છા જરા કરવા; તથાપિ જે બન્યું તેને, ક્ષમા લાવી ખમી લેજે. હૅને શાન્તિ સદા હાજો, અમારા ધર્મને લાગે; ચિરાતુ અહુ હૃદય એલે, ક્ષમા લાવી ખમી લેજે. મળેા શાન્તિ ભવેાભવમાં, ભલુ ત્હારૂં થજો મુજથી; બુદ્ધગ્ધિ બહુ કૃપા લાવી, ક્ષમા લાવી ખમી લેજે. સ. ૧૯૦૨ શ્રાવણુ સુદિ ૯ વિજાપુર, For Private And Personal Use Only 3 ૧૦ ૧૧ ૧૨ Page #911 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૭૭૨ = = કુને ન મૂઢને તાજું. => પરીક્ષા ના કરી શકતે, ખરું બેટું સકલ સરખું; કદાગ્રહપક્ષપાતોથી, સુજે નહીં મૂહને સાચું. હજારે સાત વાગે તે, નહીં ખર પુચ્છને છેડે શિલાથી શીર્ષ નિજ ફેડે, સુજે નહીં મૂઢને સાચું. દલીલ આપવાથી પણ, નહીં મૂકે ગ્રહું પોતે, પડયાથી રાગના પક્ષે, સુજે નહીં મૂહને સાચું. અહો હારીલ પંખીવત્, રહ્યું તેને નહીં મૂકે ધમાધમમાં મતિ ઝૂકે, સુજે નહીં મૂઢને સાચું. જરા નહિ ન્યાયની બુદ્ધિ, મતિ ત્યાં યુતિને ખેંચે, ખરાને ખ્યાલ પામ્યા વણ, સુજે નહીં મૂહને સાચું. અરે ભાગ્ર બુદ્ધિથી, સમજવા જાય તને, વિચાર્યા વણ હૃદયમાંહી, સુજે નહીં મૂહને સાચું. ગણે છે જૂઠને સાચું, ગણને સાચને જૂઠું; ગ્રહ્યા વણ સત્ય માધ્ય, સુજે નહીં મૂહને સાચું. કરેડે ગાઉનું છેટું, પરીક્ષા બુદ્ધિની સાથે, રતિ જ્યાં ભૂંડની પેઠે, સુજે નહીં મૂઢને સાચું. ખરૂં ના જ્ઞાન હૈયામાં, અહંવૃત્તિ રિડી સમ; ધથી સાંકડી દષ્ટિ, સુજે નહીં મૂહને સાચું. નથી જ્યાં યોગ્યતા આવી, સમજવાની અરે પૂરી, અહો એવી અવસ્થામાં, સુજે નહીં મૂહને સાચું. ધરીને ઘકની દષ્ટિ, નહીં પામે રતિ કિંચિત; બુદ્ધયબ્ધિસદ્દગુરૂ બોધે, ગ્રહે છે સત્યને જ્ઞાની. સં. ૧૯૭૨ શ્રાવણ સુદિ ૧૪ વિજાપુર For Private And Personal Use Only Page #912 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org GOT ભજનપથ સમહ. एवी अमारी वेदनी छे मान्यता निश्चय खरी. સર્વજ્ઞ મહાવીરદેવનાં વચના સકલ વેદો ખરે, અનુયાગ ચારે વેદ છે નિગમા અપર નામે ધરે; સર્વજ્ઞ શ્રી મહાવીરની વાણી અનન્તા ગુણુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. હોમાય પશુ જ્યાં યજ્ઞમાં ત્યાં વેદ હિંસામય ઠરે, હિંસા રહી ત્યાં વેદ નહિ સજ્ઞ નહિ એ ઉચ્ચરે; હિંસા નહીં છે વૈશ્વિકી એવુ ન મેલે ઇશ જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ચારે મનાવ્યા વેદને ભરતેશ્વરે તે નહિ રહ્યા, એ નિગમના કંઈ અંશ સાંપ્રતકાળમાં જીવી વહ્યા; આચારદિનકર ગ્રન્થ આદિમાં નિગમતા બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિગમા હજી કંઇ કંઇ રહ્યાં હિંસા વિનાનાં જાણવાં, સ'સ્કાર સાળે વર્ણવ્યા સાપેક્ષથી મન આણવાં; આચારદિનકરમાં વિધિ લગ્ન પ્રતિષ્ઠાદિ ભલી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જગમાંહિ ચારે વ ના જૈનાતણા સંસ્કાર છે, સંસ્કારના મંત્રા સકલ તે જીવતા જયકાર છે; જૈનાગમા શા સકલ વાંચી જીવા નિશ્ચય ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સર્વજ્ઞનાં આગમ અને નિગમા દયાદિ ગુગુ ભર્યાં; યજ્ઞાદિ હિંસા જ્યાં નહીં તેવા સમાધિ અવતર્યાં; કલ્યાણ કરવા વિશ્વનું મહાવીર વાણી અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં વાસીઓની માન્યતાના ક્ષેપકા પેઠા નહીં, હિંસા વિના નિર્દેોષને સત્યે જ શોભે જે સહી; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only k Page #913 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઇએ. 03 - w w w . . - - - રત્નત્રયીની સાધના નિર્મલા સમાધિ અનુસરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી જૈનવેદિક મંત્રને નિગમો થકી જન જાણશે, સંસકાર ચારે વર્ણને તેથી જ કરવા આણશે; શ્રી જૈન વૈદિક મંત્રના સંસ્કારથી પ્રગતિ વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી જૈન બ્રાહ્મણ આદિને જ જીપવીતે જાણીએ, શ્રી જેનદિક મંત્રના સંસ્કાર સર્વ વખાણીએ, શ્રી ગૌતમાદિ ગણધરેની સૂત્રરચના જય કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી ભદ્રબાહુ સ્વામીનાં વચનો ખરેખર વેદ છે, પશુહેમ વેદિકમંત્રથી એ વેદ માને ખેદ છે, દે પશુ નહીં ભક્ષતા શ્રદ્ધા જ એવી મન ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ગેમાતને વધ જ્યાં લખે એ વેદ નહિ પણ પાપ છે, ગામાતના તે વેદ પર લાખે પડેલા શાપ છે; સર્વજ્ઞ પ્રભુના વેદમાં હિંસા ન પશુની કંઈ જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ય પશુને હોમતાં જાતાં નહીં તે સ્વર્ગમાં, યદિ જાય તે માતા પિતાને હેમ ઘટતે ગર્વમાં; નરમેધ પિતૃમેધ ત્યાં નહિ વેદ સચ્ચાઈ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કલ્યાણ જગ ઈછાય એવા સદ્દવિચાર વેદ છે, આઠે પગથીયાં કેગનાં એ વેદ છે નહિ ખેદ છે, માંસાદિથી શ્રાદ્ધવડે મહાશતા હિંસા ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન અર્વાચીનની ચર્ચા થકી ના કંઈ સરે, For Private And Personal Use Only Page #914 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૪ ભજનપદ સંગ્રહ ~ ~~ ~ ~- ~-~ - ~-~ ૧Y ૧૫ જયાં સત્ય આદિ સદ્દગુણે ત્યાં વેદતા માને ખરે; તે આર્યવેદ સત્ય છે જ્યાં સત્યતા બહુ અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કલ્યાણકારક પ્રગતિનાં શાસ્ત્રો સકલ વેદે ખરે, સાત્વિક બુદ્ધિ સગુણ આહાર ભક્ષણ શુભ કરે; તે વેદ છે વ્યવહારથીને ધર્મથી જગ ગુણ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અધ્યાત્મજ્ઞાને છલકતાં શાસ્ત્રો જ વેદ છે સહી, શુભ જ્ઞાન નીતિથી ભર્યા ગ્રન્થ જ વેદો છે મહી, સ્યાદ્વાદવેદાન્ત ભર્યા ભક્તિ સરસ જ્યાં અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાપેક્ષવાદે સકલ તો પ્રકાશે ગ્રન્થમાં, મુક્તિ અનુભવ જ્યાં તે સમતા સમાધિ પત્થમાં જ્યાં આત્મવત્ સહુ જીવની છે માન્યતા જગ જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્યાદ્વાદ અનુભવ જ્ઞાન એ છે જીવતા વેદો ખરે, સમતા સમાધિવંત મુનિ વેદ છે નિશ્ચય વરે; ભાષા પરાથી ઉઠતા તે શબ્દ છે વેદ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નહિ દુઃખ દેવાનું લખ્યું આ વિશ્વમાં જીવ માત્રને, મારે નહીં કાપ નહીં આ વિશ્વમાં જીવમાત્રને સેવા ભલી જીવમાત્રની પરમાર્થતા જ્યાં બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં તત્ત્વવિદ્યા બહુ ભરી સાયન્સ વિદ્યા બહુ ભરી, પ્રગતિ સુધારાની ઘણી જ્યાં યોગવિદ્યા અવતરી; સામાજિક પ્રગતિવડે શાન્તિ પ્રતિષ્ઠા આચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only Page #915 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. આ વિશ્વમાં જીવે સહુ વેદા ખરા નયસંગ્રહે, સહુ જાતનું છે જ્ઞાન, વેદો એઘથી નૈગમ કહે; વ્યવહારથી કલ્યાણકારક જ્ઞાન, વેઢા છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદો કરાડા જાતના છે સદ્વિચારે જાગતા, સારા વિચારો જે થતા તે વેઢ છે મન ભાવતા; વેઢા જગમાં જીવતા ને જાગતા બેલે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે જે વિચારો ગુણભર્યો વ્યવહારને નિશ્ર્ચયથકી, વ્યવહારને નિશ્ચય થકી તે તે સકલ વેદો વકી; પૈવીય અને પાશ્ચાત્યમાં શેાધે અભિનવ સુખ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શેાધા થઇને થાય છે થાશે સકલ તે વેદ છે, વેદો અહા બહુ જાતના તે જાણતાં નહિ ખેદ છે; મત્યાદિ પાંચે જ્ઞાન છે વેદો જ શ્રદ્ધા મન ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આ વિશ્વમાં સહુ પુસ્તકો તેમાં જ સત્યે જે ભર્યો, સાપેક્ષથી તે વેદ છે, વેદ અનન્તા મન ધર્યાં; જ્ઞેયેા અનન્તા તે થકી એ વાત મનમાં ઉતરી, એવી અમારી વેટ્ટની છે માન્યતા નિશ્ચય ખરી, પ્રત્યક્ષને અનુમાનથી જે જે જણાતુ વેદ છે, આગમ અને ઉપમાન પણ વેદો ન ત્યાં તે ભેદ છે; નયભંગીને નિક્ષેપ સહુ વેદો જ શ્રદ્ધા જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાયન્સ વિદ્યા વેદ્ય છે આરોગ્ય વિદ્યા પણ તથા, આતાક્ત વાકયેા વેદ છે, જ્યાતિષ વિદ્યા છે યથા; અનુભવ અને જે બુદ્ધિગમ્ય જ વેદ તે તે છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only GGE ૨૧ ૨૨ ૨૩ ર૪ ૨૫ ૨૬ ૨૭ Page #916 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra GS www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સ’મહ. આ વિશ્વમાં સહુ પ્રાણીનાં હૃદયા જ મગજો વેદ છે, શુભ વેદ છે નહિ ખેદ છે; જ જે જે અંશે સત્ય તે વેઢા અનન્તા જીવ છે ચૈતન્ય સત્તાથી વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, ભાસે સમાધિમાં ખરા આનન્દ તે વેદ જ લહા, એ જીવતા મહાવેદ છે એમાં સકલ રાજી રા; આનન્દ કેવલજ્ઞાન તે વેદો પ્રગટતા ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અદ્વૈત આત્મસમાધિમાં વેદો સમાઇ સહુ રહ્યા, ભાષા પરા પશ્યતી મધ્યમ વૈખરીએ તે વહ્યા; વેદો અનન્તા ઉપજતાને વિષ્ણુશતા ક્ષણ ક્ષણ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ભાષા અને મન વર્ગણાનાં દલિક, વેદા જાણવાં, પ્રત્યક્ષ જ્ઞાની દેખતા અનુભવ મળે મન આણુવા; આ સર્વ દુનિયા વેદ છે હા જ્ઞેયજ્ઞાતા ભેદથી, એવી અમારી વેટ્ટુની છે માન્યતા નિશ્ચય ખરી. અક્ષર અનક્ષર વેદ છે દેખા ગુરૂ ગમને લહી, સ્યાદ્વાદથી સમજ્યા વિના એકાન્તથી જાગેા વહી; કજીયા કરે! નહિ વેદના નામે કદાગ્રહ આદરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વાતિ અને હરિભદ્રનાં વચના જ વેદ ગુણભર્યા, સર્વજ્ઞ હેમાચાર્યનાં વચના જ વેઢા દિલ ધર્યા; સમમ્યકત્વને ચારિત્ર છે વેદો હૃદય શ્રદ્ધા વરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન સઘળું સત્ય નહિ ને જૂઠ પણ નહિ જાણવુ, માધ્યસ્થ્ય રૂપી વેદથી સાચુ હૃદયમાં આવુ; વેદો પ્રગટતા સંપ્રતિ જ્ઞાની હૃદયમાં અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only ૨૮ ૨૯ ૩. ૩૧ ૩ર ૩૩ ૩૪ Page #917 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ૩૭ ભાગ આઠમે. આત્મા કબૂલે અનુભવે તે વેદ છે જન જન પ્રતિ, શુભ વાચ્ય વાચક વેદ છે શ્રુતજ્ઞાન પૂર્વક શુભમતિ, ગીતાર્થને અનુભવ લહી જાશે ન મિથ્યાત્વે છળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કારણ્ય મૈત્રી ભાવના છે વેદ સાચા આદરે, મધુપર્કમાં હિંસા કર્યો. તે વેદ શ્રદ્ધા પરિહરે; નિજ આત્મવત્ છ સકલ નિષ્પાપકરણું સુખ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુ નામથી પશુઓ તણી હિંસા થતી તરવારથી,. સર્વજ્ઞના એ મંત્ર નહિ નિષ્પાપશાસ્ત્રો એ નથી; સર્વજ્ઞ પ્રભુના વદનથી કારૂણ્યશ્વનિ ઉછળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન વેદમાં લખ્યું સાચું સકલ નહિ માનવું, પ્રાચીન સહુ સર્વજ્ઞનાં વચને નહીં મન આણવું; પ્રાચીન અવૉચીનથી સાચું જ લેવું દિલ ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. મુઝે ન દષ્ટિરાગથી ભૂલે ન ભરમાયા થકી, મધ્યસ્થ થઈને પારખે સાચા મળે વેદ વકી; સમભાવ મનમાં આદરી જાણે પરીક્ષાઓ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આચાર્ય વાચક સાધુઓ વેદો અમારા બોલતા, તે જીવતા જાગતા પરમાત્મમર્મો ખેલતા; વેદ શુભંકર સાધ્વીઓ પરમાર્થવૃત્તિ આદરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા અમારે વેદ છે જેમાં અનન્તા ગુણ ભય, આત્માનુભવ સહુ વેદને પામી મહન્તો સુખ વયો, અધ્યાત્મજ્ઞાન જ વેદ છે સંસારવારિધિતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ૩૮ ૪૦. ૪૧ For Private And Personal Use Only Page #918 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૪૨ ૪૩ ૪૪ સેવા સુભક્તિ વેદ છે અન્તવિષે જે પ્રગટત, પાપ કર્યો કેટિગમે ક્ષણમાત્રમાં તે વિઘટત; જ્યાં ભેદદ્રષ્ટિ રહી નહીં દુનિયા નિજાત્માવત્ ભલી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિજ આત્મવત્ સહુ જીવપર જ્યાં પ્રીતિનાં ઝરણાં વહે, સહુ જાતિ આદિ ભેદભાવ જ્યાં ન તે કિંચિત્ રહે, એવા ફકીરગીઓ સન્યાસીઓ વેદો વળી; એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે શબ્દથી વૈશિમે તે વેદ અખ્તર જાણ, ભાષા ગમે તે જાતની ત્યાં ભેદભાવ ન આણવે; બાલક યુવાને વૃદ્ધમાં કાર્ય ઝરણું વહે ઝરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ઉપકારકારક સાધુઓ વૃક્ષે નદીને સરવા, માતાપિતાદિક વેદ છે ઉપકારી દિલ વહેતા ઝરે; રાજ ગુરૂએ વેદ છે ઉપકારવૃત્તિ જ્યાં વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુભક્તનાં દિલ વેદ છે દિલમાં જ વેદે છે ઘણા, પ્રભુભક્ત દિલથી ઉઠતા શબ્દ જ વેદ સુહામણા; સ્યાદ્વાદીના શુભ ધ્યાનમાં અન્તરૂ ધ્વનિ ઉછળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્યાદ્વાદશાસન વેદ છે મહાસંઘ તેમજ જાણ, ઉપશમ વગેરે ભાવ ત્રણ્ય જ વેદ મનમાં આણ સુખકાર પુણ્ય જ વેદ છે ને નિર્જરા સંવર વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્યાદાદનયસાપેક્ષથી બાયબલ કુરાણ વેદ છે, તેમજ પુરાણે સત્ય જે તે વેદ મન નહિ ખેદ છે, સ્યાદ્વાદ નયસાપેક્ષથી જે માદ્ધના ગ્રન્થ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ૪૫ ૪૮ For Private And Personal Use Only Page #919 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. સર્વજ્ઞ શ્રીમત કેવલી વિના મહતા જે થયા, તેનાં વચન જે સત્ય તે વેઢા અપેક્ષાએ લહ્યા; જે સત્ય નહિ તે વેદ નહિ પ્રામાણ્યતા જ્યાં ના ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શાસ્ત્રા ગમે તે ધમનાં વા પન્થનાં જે જે થયાં, સવળાં પડે તે જૈનને સમ્યક્ત્વ સાપેક્ષા ઠર્યાં; સમ્યકત્વ વણ મિથ્યાત્વીને અવળી જ સૃષ્ટિ મન ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સર્વજ્ઞ આગમ પિરણમે જેના હૃદયમાં નયવડે, તેનેજ સાચુ પરિણમે તે વેદસાપેક્ષામળે, લાખા કરાડા જાતની સાપેક્ષાષ્ટિયા વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ચારે નિખેવે વેદ છે વેદાન્ત ઉપનિષદો તથા, અનુયાગ ચારે વેદ છે વ્યવહાર શુભ સઘળી કથા; આગમથકી ને આગમે છે વેદ ભાવે સંવરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાચા હૃદયનાં બાળકો વેદા અમારા મન ગમ્યા, જે તત્ત્વ શેાધાને કરે તે વેદ મારા મન રમ્યા; મુક્તિ મળે જે યાગથી તે વેદ્ય શ્રદ્ધા મન રળી એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેથી મનુષ્ય સુખ લહે ને દુ:ખ સર્વે જાય છે, તે તે ઉપાયે વેદ છે જ્ઞાની હૃદયમાં રહૃાય છે; હામાય નહિ જ્યાં દુ:ખડાં તે વેદવાણી નહિ ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે શબ્દઘાષક વેઢીયા પૂર્ ન ખાવાનું લહે, તે શબ્દરૂપી વેદની મેટાઇ ના દુનિયા કહે; અન્તર્ પ્રભુતા જાગતી તેથી જ વાણી નીકળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરો, For Private And Personal Use Only ese ૪૯ ૫૦ ૧ પર ૫૩ ૫૪ ૫૫ Page #920 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૦ ભજનપદ્ય સંગ્રહ. પ૭ ૫૮ વેદ અનાદિકાલથી તીર્થકરોની વાણીએ, સહુ જાતની શિક્ષા ભર્યા આચારથી મન આણીએ, પ્રામાણ્ય સર્વોત્કૃષ્ટ છે નિરવદ્ય વાણી જય કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વતંત્ર સારા હૃદય છે વેદે ખરા મન આણીએ, દુખે ટળે પરતંત્રતા તે વેદ સાચા જાણીએ, વિન્નતિ શાંતિવિષે શુભ વેદ જ્યોતિ ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે જે મરેલા વેદ તે તે મારતા જગજીવને, સમજણ પડે નહિ મૂર્ખને તેમજ વળી મહાકલિ બને જ્ઞાનેદધિ મૃતદને બાહિરૂ કાઢે (છળથી) ઉછળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આ વિશ્વમાંહિ વેદના પર્યાય શબ્દ જે કહ્યા, ભાષા ગમે તે જાતની પણ જ્ઞાનને કહેતા રહ્યા, સમ્યગ થતા જ્યાં નિર્ણયે જાતા ન લોકે આથડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. માનવ ગમે તે જાતના અધ્યાત્મજ્ઞાની જે અહે, તે તે મનોહર વેદ છે સાપેક્ષટા મન લો, પૂર્વે અહો જે ભાસતું તે હાલ ભાસે છે. વળી, એવી અમારી વેદની છે મા ના નિશ્ચય ખરી. ઉપકારનાં સૂત્રે ભલાં તે શબ્દ વેદે શોભતાં, એ શબ્દવે વિશ્વમાંહી સર્વનું મન ભતાં, ઉપકારની સહુ વૃત્તિ છે વેદશ્રદ્ધા પરવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રામાણ્યવર્તન વેદ છે પ્રામાણ્યવર્તન દેવતા, પ્રામાણ્યવર્તન પ્રગટતાં દે ચરણને સેવતા, પ્રામાણ્યવાદી વેદ છે જાશે નહીં બાલી ફરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ૯ For Private And Personal Use Only Page #921 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. કામાદિ સર્વે વાસનાઓ જ્યાં નથી તે સિદ્ધ છે, એ સિદ્ધની વાણી વિષે વેદે રહ્યા અવિરૂદ્ધ છે, આગ્રહ તજીને પક્ષને જોશો જરા દિલ ઉતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વિરૂદ્ધતા નજરે પડે જ્યાં ત્યાં પરસ્પર દેખતાં, જ્યાં ગ્રન્થમાં ને બેલમાં ઈશ્વરપણું ના પેખતાં; જે જૂઠ તે નહિ વેદ છે ચમકે નહીં મનબળ ભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેથી ટળે છે રાગ ને દ્વેષ જ તથા મિથ્યામતિ, તે વેદ શબ્દ બ્રહ્મ છે પ્રગટે સમાધિ જે છતી; સહુ વાસનાઓ જે થકી ક્ષણ ક્ષણવિષે જાતી બળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ઉત્તમ જીવનનાં શિક્ષણે તે વેદવિદ્યા જાણવી, ઉત્તમ જીવન પ્રગતિ કરે તે વેદ શ્રદ્ધા આણવી, નીતિજીવન જેથી વધે તે વેદવિદ્યા ગુણકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિર્દોષ જીવન જે કરે તે વેદ સાચા આદરે, નિર્દય વિચારે ક્યાં ભર્યા તે વેદ જૂઠા પરિહર; નિર્દોષ્ય વાણી વેદ છે અમૃતમયી ભાષા ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. દુ:ખી હૃદયને ઠારવા આશી: નીકળતી વેદ છે, બ્રહ્મોપયોગી વેદ જ્યાં ત્યાં લેશ પણ નહિ ખેદ છે; બ્રહ્મપયેગી યોગીને વંદુ નમું ચરણે પડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદ અનાદિકાળથી આત્મપ્રદેશ છે ભર્યા, આત્મા સ્વયં વેદે સહી વ્યક્તિએ તે પ્રગટે ધર્યા આત્મા વિષે જે જ્ઞાન ના તે કયાંય નહિ જોશે જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only Page #922 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८२ ભજનપદ સંગ્રહ, vvvvvv ૭૦ ૨ આત્માવિષે વેદે સકલ નિશ્ચય કરી પ્રગટાવવા, જ્યાં આત્મતિ ઝળહળે તે વેદ મનમાં ભાવવા, વેદે નિહાળે આત્મમાં ચિત્ત વિકટ સંહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સત્તાથકી સહુ જીવમાં વેદે રહ્યા અનુભવ કરે, સમજ્યા વિના શબ્દો વિષે ઝઘડા કરીને ક્યાં મરે જ્ઞાની હૃદયથી ઉઠતા તે શબ્દ વેદ વ્યે સુણું, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં વેદ એવું નામ છે તે વેદ નહિ સહુ જાતના, પર્યાય શબ્દ વેદના વેદે રહે બહુ ભાતના; અધ્યાત્મ વિદ્યા જ્યાં ધણું તે વેદ વિદ્યા મેં ગણ; એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુએ કચ્યા વેદો ખરા તે વેદમાં હિંસા નહીં, પશુરક્ત જ્યાં પીવું કમ્યું તે વેદ નહિ માને સહી, સર્વજ્ઞનો દુશ્મન નહીં કે એજ સાચો છે ધણી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કૃતકમજી ભગવે સર્વજ્ઞ ભાખે છે ખરૂં, સર્વજ્ઞ ભાષિત કર્મની વ્યાખ્યા હદયમાંહી ધરૂ; કર્મો શુભાશુભ પ્રગટીને સુખ દુઃખ આપે હર ઘડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં કર્મ ત્યાં અવતાર છે મરવું જ કમેં થાય છે, અવતાર ઈશ્વરના કર્થ કર્મો રહ્યાં પરખાય છે, કર્મો થકી જે મુક્ત તે છે સિદ્ધ વ્યક્તિ પરવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નોવેલ ગપ્પાં જ્યાં લખ્યાં ઈશ્વર વચન તે નહિ ખરે, જ્યાં મેહમિથ્યા વાસ છે કે નહિ પ્રભુ જાણે અરે, ઇશ્વર વચન કહેવાય નહિ અજ્ઞાનતા જ્યાં બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. (93 (9૪ ૧૭૫ For Private And Personal Use Only Page #923 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૮૨ 09 ૭૮ S સમભાવ વચને વેદ છે એ વેદથી મુક્તિ મળે, આધિ ઉપાધિ સહુ ટળે આનન્દની વેળા વળે, સમભાવ ધારક વેદ છે પ્રણમું જ તેને લળીલળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સમતા સરલતાના વિચારે વેદ છે નિશ્ચય કહ્યું, નિ:સ્વાર્થતા મન શુદ્ધતામાં વેદ હાઈજ મેં લહ્યું; ચારિત્ર સંયમ વેદ છે સહુ વેદમાં શિરોમણિ, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કાયરક્ષાકારકા અવધૂત મુનિયે જે દિસે, લલનાપરિગ્રહ ત્યાગીની પાસે ખરા વેદ વસે, જે ઉન્મનીભાવે રહ્યા તે વેદ ઉપયેગી મણિ, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. રત્નત્રયીથી કર્મની સત્તા ટળે છે ભવ્યને, જેના પ્રકાશે સજ્જ કરતા રહે કર્તવ્યને; એવું કથેલું વેદ છે નિશ્ચય જણાવું છું ભણું, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા વિભુ ચેતન કહે કે બ્રહ્મ આદિ નામ જે, બ્રહ્મા કહે હરિહર કહો અલ્લા ખુદા ગુણધામ જે; પરબ્રહ્મ નારાયણ કહે સ્યાદ્વાદસાપેક્ષા ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. તીર્થકરની વાણીમાં પ્રભુ નામ સર્વ સમાય છે, સાપેક્ષનય વચનવિષે વેદ સમાઈ જાય છે, શ્રદ્ધા અમારી તાદશી વ્યાપક વિચારે ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, જે વિશ્વવ્યાપક સદ્દવિચાર, વેદ તે વ્યાપક ભણ્યા, સહુ જાતની ભાષા વિષે સહુ દેશમાં જાતા ગણ્યા માને ખરા એ વેદને દિલ સત્ય વાત નીકળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only Page #924 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૪ ભજનપથ સંગ્રહ. જ્યાં ત્યાંથી આવીને ભળે સાગરવિષે નદીઓ સહ, સાગરવિષે નદીઓ રહી સરિતામાં સાગર કંઈ લહું, શ્રી જૈન શાસનમાં રહ્યા છે વેદ વ્યાપક ઈશ્વરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યવહારની શુભરીતિ તે વેદ સઘળા ધારવા, સહ દેશ ભાષા કાલમાં વેદ થતા અવધારવા પશુ પક્ષી વૃક્ષે આદિમાં વેદો છવંતા છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આંખેથકી આંખે લડે વચને વિષે ઝેરે વહે, કાતી હૃદયમાં કારમી વહ્નિ ઘણું પ્રાણે દહે, ત્યાં વેદ સાચા નહિ વસે ને સત્ય જાતું ઝટ ટળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેનામે પ્રતિકુલ જે મિથ્યાત્વવર્ધક ગ્રન્થ છે, સાપેક્ષ વચને વણ અહે સાવઘતમને પત્થ છે હિંસાદિ પાપ જ્યાં લખ્યા તે વેદ સાચા છે નહીં, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેનાગ અવિરૂદ્ધ જે જે અન્ય ગ્રંથમાં રહ્યું, સાપેક્ષદૃષ્ટયા માન્ય છે તે સદ્દગુરૂગમથી લછું, જે પુસ્તકોમાં ધર્મ નહિ મિથ્યાત્વવાતે બહુ રહી, તે માન્ય નહિ ક્યારે થતી અનુભવથકી જેશ સહી. સહુ દેશમાં સહુ કાલમાં સહુ જીવનું સારું કરે, એવા ઉપાયે તે સકલ વેદ જ સાચા તે ખરે, કલ્યાણની જે યોજનાઓ વેદ માન્યા વ્યવહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. દિન સાથ રાત્રી જગ રહી પ્રતિપક્ષતા સર્વત્ર છે, સાચા જ સાથે જઠ છે જ્યાં છત્રી છે ત્યાં છત્ર છે; અન્વય અને વ્યતિરેકથી એ માન્યતા જગસંચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only Page #925 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રર ભાગ આઠમા. સાસુ` વિવેકે બ્રાહ્ય છે સાચા વિવેકે જાણશે, મનમાં વિવેક જ લાવશેા એ વેદ સાચા જાણશે; શુભ સત્ય વૈદિકતત્ત્વને ગ્રહશા વિવેકે પરવરી, એવી અમારી વેદની છે માન્યતા નિસ ખરી. શાસ્ત્રો કરાડા વાંચતાં માધ્યસ્થ્ય વણ કંઈ ના સરે, સાચા વિવેક જ વેદ છે એ પામતાં સુખડાં મળે; વ્યવહાર વેદ પામતાં પાશ્ચાત્ય દુનિયા સુધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યવહાર નિશ્ર્ચય વેદના માં લહે કે જ્ઞાનીઓ, ગુરૂગમ વિના કૂટાય છે ઝઘડા કરી અભિમાનીએ; અન્તર્ કરેલી ખેાજ તેને વેદ વિદ્યા મળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અધ્યાત્મજ્ઞાન જ વેદ છે સહ વેદના પણ અગ્રણી, દ્રવ્યાનુયેાગ જ વેદ છે વ્યવહારવેદિશામિણું; સમજાય સાચુ· તે ગ્રહેા કંકાસ મમતા પરિહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, વિશ્વાન્નતિ શાંતિપ્રદા રાષ્ટ્રીય જે જે કાયદા, વ્યવહારથી તે વેદ છે જેથી થતા જગ ફાયદા; સ્વાતંત્ર્ય મળતુ સર્વને ત્યાં વેદ વિદ્યાએ ફ્ળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વાશ્રયપણું તે વેદ છે શુભ ઈચ્છવુ તે વે છે, કૃતિ કીતિ કાન્તિ વેદ છે એ પામતાં નહિ ખેદ છે; મમતા કદાગ્રહ ત્યાગીને સાચાવિષે જાવુ ભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યસનાવિષે નહિ વેદ છે સ્વાિિવષે પણ જાણવું, જ્યાં ન્યાય સાચા વતા ત્યાં વેદ છે મન માનવું; જ્યાં ન્યાય ત્યાં સહુ વેદ છે સમજો હૃદયમાં સંચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૭૮ ૧ ૯૩ દ ર ૯૪ ઊર Page #926 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ જે જે પ્રમાણિક માનવે તે વેદ છે જગ ચાલતા, તે જીવતા ગમાં રહીને વિશ્વજીવ છવાડતા; જે લાંચ લેતા નહિ કદિ ઉત્તમ જીવનને આચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિર્દોષ મનડું વેદ છે સર્વે જીવનું હિત ચહે, પરમાર્થ માટે પ્રાણ દે તે વેદ સાચે જગ કહે પ્રાણે પડે પણ જૂઠપક્ષેામાં ન જાતો જે ભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે ભેદભાવ ધરે નહીં ને સર્વનું હિત આદરે, મતભેદ નિન્દાદિક સહી અપકારીનું હિત આચરે; તે વેદમૂત્તિ જીવતી જાગતી જગ હિતકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાચા અમારા વેદ અનુભવ શિક્ષણે જે જે મળે, સાચા અમારા વેદ તે છે દુઃખડાં જેથી ટળે, સાચી અમારી વેદમૂર્તિ વિશ્વમાંહિ કેવળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં રાગ નહિ જ્યાં દ્વેષ નહિ જ્યાં વેદકર્તા તે ખરે, તે વેદને પ્રભુ છે ખરે એવા પ્રભુએ અવતરે, તે સત્યના સાગર પ્રભુ અર્ધન વિભુ બ્રહ્મા બળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સામાજીકી પ્રગતિ કરે કલ્યાણ કરવા સર્વનું, તેના હદયમાં વેદ છે જ્યાં નામ નહિ છે ગર્વનું, સહુ જીવના કલ્યાણમાં વૃત્તિ મઝાની હિત ભળી, એવી અમારા વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિરવલ પ્રભુની ભક્તિમાં કુરણા ઉઠે જે શિવકરી, તે ભાવ વેદે છે સહી અધ્યાત્મભાવે જયકરી; શક્તિ અનંતી ખીલવે નિજ આત્મની વેગે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ૧૦૨ ૧ ઇડ For Private And Personal Use Only Page #927 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. : ૧૦૫ જે આત્માગી મહાજને વેદો ખરા તે નવનવા, તે વેદની છે મૂર્તિ નિરવભાવે માનવા પ્રામાય નીતિ ઘારકેને વેદ વિધા આવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિક્ષેપ સાતે નવડે ઉપદેશ તને થતું, નિરપેક્ષ જૂઠા વાદને સંહાર વેગે થઈ જતે; તે વેદ વાણી નવનવી ઉપજે ઉપજશે જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જગમાં અનન્તીદષ્ટિયે સાપેક્ષનયથી જે કહે, ' સાપેક્ષથી નિશ્ચય કરી માષ્યિવૃત્તિએ વહે, તે જ્ઞાની સઘળા વેદને માંગલ્ય મૂર્તિ જગ વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા અનાદિ કાળથી સૃષ્ટિ અનાદિ કાળથી, ઈવર અને કર્મો અનાદિ કાળથી સમજણ કથી; ષ સ્થાન જ્ઞાની અનુભવે તે વેદ વિદ્યા મન કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સન્નતિ શુભ જાતિની તે વેદ છે જ પ્રવૃત્તિથી, સહુ કાલમાં એ માન્યતા જે અનુભવ સહુ મથી, વિદ્યાપુરે સાપેક્ષટષ્ટિએ ભલી રચના કરી, શુભ બુદ્ધિસાગરસૂરિએ માંગલ્યમાલાએ વરી. ૧૦૯ સં. ૧૯૭૨ ભાદ્રપદ શુક્લ ૧ ૐ શાન્તિઃ ન જૈનોની પ્રગતિની બુંદી. - જાગે જેને તજી પ્રમાદ વિકાર જે, ધર્મ કર્યાથી સફલે છે અવતાર જે, પરભાવ જતાં ધર્મ સાથે એક આવતે જે. For Private And Personal Use Only Page #928 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ ભજનપદ સંગ્રહ. જૈન ધર્મને રાગ ધરો દઢ બેશ જે, દૂર કરીને કજીયા ટેટા ફ્લેશ જે. ગુરૂ મુખ ધારે જૈન ધર્મ ત ભલાં જે. આપ પરસ્પર જેનેને શુભ સહાય જે, જૈન ધર્મની ચડતી તેથી થાય છે, સર્વ સમપી જૈન ધર્મ સેવા કરજે. વધે જેન એવા ઉપાય કરેડ જે, કરીએ નહીં કંઈ ખામી રાખે ખોડ જે; જૈન ધર્મ ફેલાવા ઉદ્યમ સહ કર જે. ધર્મલાગણી વણ નહીં જેન ગણાય જે, શૂરાતન વણ ધર્મ કદિ ન સધાય જે, સંપીને સહુ જેન ધર્મ વૃદ્ધિ કરે છે. ધર્માભિમાની જે નરને નારજે, તેને સફળે છે જગમાં અવતાર જે; સૂરિવાચક સાધુ સેવા આદરે જે. આત્મભેગ આપે જે નરને નાર જે, જેનધર્મને ઉદય કરે નિર્ધાર જે; સાત ક્ષેત્રને પિષે અવસર જાણીને જે. પ્રગટાવે પંડિતે મુનિવર બેશ જે, જૈન ધર્મની રક્ષા કરે હમેશ જે; જૈન ધર્મ ફેલાવા લક્ષમી વાપરે છે. સંઘ ચતુર્વિધ તીર્થકર સમ ધારી જે, સેવા ભાવે શ્રદ્ધાથી નરનારી જે; બુદ્ધિસાગર જૈન ધર્મ જગ શાશ્વત જે. ઉ સ. ૧૯૭ર ભાદ્રપદ સુદિ ૧ વિજાપુર. રૂ For Private And Personal Use Only Page #929 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. G૮૯ માનું છું ક્ષમા કર. તું અદા કરતાં ફરજ હારી, પ્રમાદે જે થયા ગુન્હા; ગણુને આત્મવત્ તુજને, ખમાવું છું ક્ષમા કરજે. ખમાવાનું જ છે ભેદે, અભેદે શું ખાવાનું, અરૂચિ ખેદ ટાળીને, ખમાવું છું ક્ષમા કરજે. કરડા સ્વાર્થના ભેગે, સમપી શુદ્ધપ્રીતિથી, પ્રતિજ્ઞાથી જ બંધાઈ, ખમાવું છું ક્ષમા કરજે. કદી ના બેવફા થાવું, મળીને મેળ ધારીને, હને જે હેય શંકા તે, ખમાવું છું ક્ષમા કરજે. અદા કરવી પ્રતિજ્ઞાને, સકલ દુનિયા ખમાવીને, બુદ્ધચશ્વિકર્મચેગીને, રહે નિલેપતા જ્ઞાને. ૐ શાન્તિઃ ૩ વીર સંવત ૨૪૪૩ ફાગુન શુક્લપક્ષે કાદશીને દિવસે શ્રી શંખેશ્વરતીર્થે રચેલ श्री शंखेश्वर जिन स्तवन. પાસ સંખેશ્વર ભેટીઆ ભાવથી, તિથી ત દિલમાં જગાવી, આજ આનંદ આત્માવિષે બહુ થયો, તન્મયીભાવની વૅન આવી. પાસ. ૧ અસ્તિ નાસ્તિપણે સર્વ બ્રહ્માંડમાં, વ્યાપીને તું રહે વિશ્વસ્વામી, સર્વદેવ અને દેવીઓ તજવિષે, નામ હારાં ઘણું જગ અનામી. પાસ- ૨ તન્મયભાવથી એકતા લીનતા, મુજવિષે તું રહ્યો તુજ વિષે હું; એક્યતાને નહીં ભેદની કલ્પના, નિવિક૯પે નહીં તું દિસે હું; પાસ૦ ૩ For Private And Personal Use Only Page #930 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ કેટિ ભવ કેટિ વર્ષો લગી સ્તવ કરે, પાર તારે નહીં પાસ આવે; ઉન્મનીભાવ હાર થતાં ભેગીઓ, પાર્થરૂપે બની પાર લાવે. પાસ૦ ૪ દૃશ્ય અદશ્યમાં બાહા અન્તર્ સ્તવું, બ્રહ્નભાવે પ્રભુ પાસ ભેટું સર્વ એગે તું હિ સર્વ ભાવેહિ , ભક્તિના તાનમાં કે ન છેતું. પાસ૫ સર્વ સ્વાર્પણ કર્યું સર્વ હારૂં ગ્ર, મહારૂં હારૂં રહ્યું નહિ જરાયે, સર્વકારકમયી બ્રહ્મવ્યાપક વિભુ, આત્મામાં આત્મરૂપે સમાયે. પાસ- ૬ અનુભવે અનુભવી આત્મપ્રત્યક્ષથી, પૂર્ણ આનંદ રસથી છવાઈ બુદ્ધિસાગર પ્રભુ પાસ મે મળ્યા, મેળ આનંદ અનહદ વધાઈ. પાસ. ૭ શાન્તિઃ શાન્તિઃ શાન્તિ श्री शंखेश्वर पार्श्वनाथजी स्तवन. શ્રી સંખેશ્વર પાશ્વ પ્રભુજી, લળી લળી વંદુ ભાવે રે, પરિસાદાની પુરૂષોત્તમ વિભુ, દેખે દુઃખ સહુ જાવે છે. શ્રી. ૧ માગું તે સહુ જાણે પ્રભુજી, તુજ વિણ અન્ય ન ઈચ્છું રે, સર્વ ચમત્કાર ધારક વિભુજી, અનુભવથી મન પ્રીછું રે. શ્રી. ૨ તુજ ગુણ ગાઉ તુજ ગુણ ધ્યાઉ, બીજું મનમાં ન લાઉંરે, સાચી ભક્તિ શક્તિને ખેંચે, સ્વાર્પણ કરીને ચાહું રે. શ્રી. ૩ શરણાગત ઉદ્ધારક સાહેબ, અરજી મુજ અવધારો રે, સંસાર સાગર દુઃખથી ભરિયે, તેથી હવે ઝટ તારે રે. શ્રી. ૪ આશરે તારે છે એક હારે, ચઢજે ઝટ મુજ હારે રે, બુદ્ધિસાગર સાચી શ્રદ્ધા, ભક્તવત્સલ /હિ તારે રે. શ્રી. ૫ મુ. સંખેશ્વર. સં. ૧૯૭૩ ફા. સુ. ૧૩. ॐ शान्तिः ३ For Private And Personal Use Only Page #931 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ભાગ આઠમે. ૭ શ્રી રાકેશ્વર પાર્શ્વનાથ સ્તવન. Dosa.૭ આ પ્રભુ પાસે રે, આનન્દ ઉલ્લાસે રે, પાર્થ પ્રભુ તાર હે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ સુખકાર. આવ્યો લળી લળી વંદુ પ્રેમથી, નમન કરૂં કરજે; દે ને સહુ દેવીએ, કરે ન તુજથી હેડ; તુજ વિણ કેઈ ન સાચું રે, તુજ લગનીએ જાણું રે. પાશ્વશ્રી સંખેશ્વર. ૧ તુજ લગની લાગી પ્રભુ, શું જાણે તે અન્ય; જાણ્યા આગળ શું ? કહું ધન્ય પ્રભુ તુંહિ ધન્ય. તુજ રહેણુથી રીનું રે, જેવું ન બાકી બીજું રે. પાશ્વ રહેજે હવે સદાય હજરાહજૂર, દેખાઓ સહુ આતમમાં તુજ ન. પાશ્વ આ . ૨ તન્મયભાવે તું મળે, એવો નિશ્ચય ખાસ, અનુભવ ભક્તિએ ભયે, રાખી મને વિશ્વાસ, બેલ વધું શું ઝાઝા રે, મુજ રાખો સહુ માઝા રે, ભક્તિ ત્યાં શાની માગણુંછ. રંગાયું રાગે દિલડું ચાહે પ્રભુ પાસ. બુદ્ધિસાગર તન્મયપણે વિશ્વાસ પાશ્વત્ર આવ્યો૩ રાત્તિ રૂ For Private And Personal Use Only Page #932 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ર ભજનપદ્ય સંગ્રહ. છેશ્રી સુણસાગર ગુરુનું સ્તવન. ન ગુરૂજી સુખસાગર ગુણવંત, ભારત દેશ દીપાવ્યો રે, ગુરૂજી. સેવા ભક્તિમાં શૂરા, વૈયાવૃત્યે જ પૂરા ત્યાગી વૈરાગી હિતકાર, જ્ઞાને મેહ હઠાવ્યો રે; ગુરૂજી. ૧ ક્રિયા મારગમાં કેઈ, તમ સમ દીઠા ન જોઈ ધીરા સાગરવત્ ગંભીર, ભદ્રકભાવ જમાવ્યો, ગુરૂજી. ૨. સમતામય જીવન સાથું, ચારિત્ર શુદ્ધ આરાધ્યું; સાગર ગચ્છના મોટા સ્તંભ, સ્વર્ગમાં વેગે સુહાયેરે, ગુરૂજી. ૩. મમતા માયાને મેડી, શરીર ક્ષણમાં છેડી; કીધો દિવ્ય સ્વર્ગમાં વાસ, અનુભવ એ આ રે, ગુરૂજી. ક. શરણાગત રક્ષક પ્યારા, દિલથી કદીયે નહીં ન્યારા; સાચા શિષ્યના આધાર, સ્મૃતિમાં ક્ષણે ક્ષણ આયેરે. ગુરૂજી. ૫ દેશે દર્શન સ્વરૂ વાસી, હરદમ હું તેને પાસી; જાણે અંતર્ ગતની વાત, સદા મુજ કરશે સહાયોરે, ગુરૂજી. ૬ તુજ ગુણ ગંગામાં નહા, જ્યાં ત્યાં હારા ગુણ ગાશું; બુદ્ધિસાગર પ્રાણાધાર, મુજને જ્ઞાને જગાવ્યા રે. ગુરૂજી. ૭. અમદાવાદ, अपूर्व अवसर एवो कयारे आवशे. અપૂર્વ અવસર એ કયારે આપશે, શત્રુ મિત્ર પર વતે ભાવ સમાન માયા મમતા બંધન સર્વ વિનાસીને, કયારે કરીશું અનેકાન્તનય ધ્યાન. અપૂર્વ. ૧ શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, પદ્ધનું કરીશું ઉત્તમ જ્ઞાન, અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખા ગણશું માન અને અપમાનજે. અપૂર્વ. ૨ For Private And Personal Use Only Page #933 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. C8 અપૂર્વ. ૩ અપૂર્વ. ૪ પિંડ સ્થાકદિક ચાર ધ્યાનને ધારીશું, બાર ભાવના ભાવીશું નિશ દિનજે; સ્થિરોપગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાન દશામાં થાશું બહુ લયલીનજે. સર્વ સંગને ત્યાગ કરીશું જ્ઞાનથી, બાપાધિ જરા નહિ સંબંધ, શરીર વતે તોપણ તેથી ભિન્નતા, કદી ન થઈશું મેહ ભાવમાં અંધજે. શુદ્ધ સનાતન નિર્મલ ચેતન દ્રવ્યને, ક્ષાવિકભાવે કરશું આવિર્ભાવજે, ઐક્યપણું લીનતાને આદરણું સહી, ગ્રહણ કરીને દાસીન્ય સ્વભાવજે. પ્રતિપ્રદેશે અનંત સાસ્વત સુખ છે; આવિર્ભાવે તેને કહ્યું ભેગજે, બુદ્ધિસાગર ધરમ પ્રભુતા સંપજે, ક્ષાયિકભાવે સાધે નિજ ગુણગજે. અપૂર્વ ૫ અપૂર્વ. ૬ : છે. સૂર્ય છવાયું વાદળું વેગે, થયું ઘનઘોર જોતામાં પ્રકાશ જ મંદ દેખા, અહે એ સ્વપ્નની ભ્રાન્તિ. ૧ વો; સુસવાટથી વાયુ, વિટાયાં વાદળ વિખર્યા; ટહ્યું ઘન ઘર નેતામાં, અહે એ સ્પષ્ણની ભ્રાન્તિ. ૨ ત્વરિત વેગે ગમન કરતે, તમને ખૂબ ફેલવતે; ગ્રહણ કરવા વધે રાહુ, અહો એ સ્વપ્નની બ્રાન્તિ. ૩ ગ્રહણ ચોમેરથી લાગ્યું, છવાઈ ખૂબ કાલીમા;. ખસી ગયું દૂર એ ક્ષણમાં, અહે એ સ્વપ્નની ભ્રાન્તિ. ૪ ૧૦ ૦. For Private And Personal Use Only Page #934 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ભજનપદ્ય સંગ્રહ. સ્વભાવે જે પ્રકાશી છે, સદા તે તેમ રહેવાને; નથી ત્યાં દાવ હેલીને, ખરી એ સત્યની ખૂબી, ઉઘાડી ચક્ષુને દેખે, નથી ઘનઘેર વા રાહુ; બુદ્ધયબ્ધિસત્યને ભાનુ, કદી નહી અસ્ત થાવાને. श्रीमद् रविसागरजी स्तुतिः । વહાલા. - રાગ ગોડી. વહાલા ગુરૂ વંદુ ભાવે રે, રવિસાગર ગુરૂરાય; પંચમહાવ્રત ધારીને રે, પાલ્યાં નિરતિચાર; પ્રેમે પંચાચારથી રે, સફલ કર્યો અવતાર. વ્હાલા. ૧ સમિતિ ગુપ્તિ પાળીને રે, કીધો આમેદ્ધાર; અન્ય છ ઉદ્ધારીયારે, ધન્ય ધન્ય અવતાર. છઠ્ઠલા. ૨ વૈરાગ્યે નિજ ભાવતા રે, ગામે ગામ વિહાર કિયા ધર્મમાં તત્પરા રે, ક્રિયા રૂચિ અનગારા વ્હાલા. ૩ સુડતાલીસ વર્ષ લગી રે, સંયમમાં ધરી વૃત્તિ, ચઢતે ભાવે પ્રેમથી રે, પાલ્યું ચારિત્ર્ય નિજ શક્તિ. હાલા. ૪ મુનિ ધર્મની વાનગી રે, દેખાડી કલિકાલ; મતકજીઆથી દૂર રહી રે, ચારિત્રમાં ધર્યું વ્હાલ. હાલા. ૫ દ્રવ્યભાવ ચારિત્રમાં રે, નિશદિન ધરતા ભાવ: બુદ્ધિસાગર સદગુરૂ રે, ભવસાગરમાં નાવ. ન્હાલા, ૬ - शिखामण मानजे साची. કવ્વાલિ. ઘણું લેકે પીવે પાણ, સરોવર સર્વ ઉપકારી; અરે નહી ડળ પાડે છે, શિખામણ માનજે સાચી ઘણું છે કેરીની લુંબે, ભલે શોભી રહ્યો આંબો For Private And Personal Use Only Page #935 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. કુહાડે છેદ ના મૂળે, શિખામણ માનજે સાચી. ચરે ચારે મળી ભેગા, કરી કલ્લોલ પંખીઓ; ભડાકાથી ઉડાડીશ ના, શિખામણ માનજે સાચી. ઘણાં પુષ્પોથકી ખીલે, મનેહરબાગ મેંઘેરે; ઉખેડી નાખ નહી મેહે, શિખામણ માનજે સાચી. કરે વાતે ગગન સાથે, હવેલી ઉંચી છે એવી, ખનિત્રે ખેદ ના પાયે શિખામણ માનજે સાચી. ઘણા સંતે લહે શાન્તિ, સમાધિ ધ્યાનમાં રહીને, સતાવીસ ના જઈને ત્યાં, શિખામણ માનજે સાચી. અહે જે વૃક્ષની ડાલે, લહે આનંદ બેસીને કુહાડે કાપ ના તેને, શિખામણ માનજે સાચી. ઘણે પિળે કૃપા લાવી, ગયે અત્માથકી પ્યારે; નહી દે દુ:ખ તેને રે, શિખામણ માનજે સાચી. જગની ઉપકારી , જગને સુખ દેનારી, ગળું ના કાપ તેનું રે, શિખામણ માનજે સાચી. परिक्षा लेखथी थाती કાલિ. પરીક્ષા બોલથી થાતી, હૃદયમાં તે બહિરુ આવે; અસાધુ સાધુ લોકોની, પરીક્ષા લેખથી થાતી હૃદયમાં કલેશની હેળી, બળે ઈષ્ય હૃદયમાં જે, પ્રગટ થાતી ગમે ત્યારે, પરીક્ષા લેખથી થાતી. ચઢાવે દ્વેષનાં ચમે, જણાતું સર્વમાં કાળું; લખાતું લેખમાં કાળું, પરીક્ષા લેખથી થાતી. સ્વપક્ષે સત્યતા ભાસે, લખાતું રાગથી સારું; સ્વપક્ષે રાગી લેખકની, પરીક્ષા લેખથી થાતી. For Private And Personal Use Only Page #936 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. લખાતું રાગથી જૂઠું, લખાતું દ્વેષથી જૂઠું, લખાતું અજ્ઞથી જૂઠું, પરીક્ષા લેખથી થાતી. સુજનતા કેટલા અંશે, બુરાઈ કેટલા અંશે; રહ્યું શું ? ચિત્તમાં તેની, પરીક્ષા લેખથી થાતી. મહત્તા કેટલા અંશે, વિચારક કેટલા અંશે; ગુણ વા દુર્ગુણીની તે, પરીક્ષા લેખથી થાતી. હૃદયને બાહ્યમાં શું? છે, ગુણાનુરાગ છે વા નહીં, ખરેખર દેષ દૃષ્ટાની, પરીક્ષા લેખથી થાતી. હૃદયમાં શાન્તતા છે વા, રહ્યું ઉદ્ધતપણું મનમાં, અશાન્તિ લેખકેની તે, પરીક્ષા લેબથી થાતી. ચહે છે અન્યને વા નહીં, અહે મધ્યસ્થ છે વા નહીં જગતને મિત્ર છે વા નહીં, પરીક્ષા લેખથી થાતી. જગને લાભ દેનારે, જગને હાનિ કરનારે; ભયે પણ નહીં ગણ્યા તેની, પરીક્ષા લેખથી થાતી. થયે એ કેમમાં ભાનુ, થેયે વા ધૂમકેતુ એ થય શું? ભાટ વા ગપી, પરીક્ષા લેખથી થાતી. અને અન્યાય વા ન્યાયી, સમયને જાણ છે વા નહીં; ઉછાંછળીયો અહે ધીરે, પરીક્ષા લેખથી થાતી. ઘણું છે શ્વાનના જેવા, ઘણું છે ભૂંડના જેવા; ઘણું છે હંસના જેવા, પરીક્ષા લેખથી થાતી. ઘણા છે કાગડા જેવા, ઘણા છે રાક્ષસ જેવા; ઘણા છે ભૂતના જેવા, પરીક્ષા લેખથી થાતી. લખીને કલેશ કરનારા, ધમાધમ ખૂબ લખનારા; પય: પૂરા જ જેનારા, પરીક્ષા લેખથી થાતી. હસાહસ ખૂબ લખનારા, સપાપ લેખ લખનારા: લખીને પેટ ભરનારા, પરીક્ષા લેખથી થાતી. ઘણું છે તેમના જેવા, ઘણું છે દારૂના જેવા; ઘણ છે દુગ્ધના જેવા, પરીક્ષા લેખથી થાતી. ૧૨ For Private And Personal Use Only Page #937 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૯ લખીને શાન્તિ કરનારા, રહી મધ્યસ્થ લખનારા; સદા સારૂં જ લખનારા, પરીક્ષા લેખથી થાતી. નાની બહુ અપેક્ષાએ, જણાવી સત્ય લખનારા, બુદ્ધ બ્ધિ સાધુ લેખકની પરીક્ષા લેખથી થાતી. 9િ ટુ દુનિયા. ૭ વહાલા વેગે આવો રે–એની લય. દુનિયા સર્વે દુઃખી , કેઈ ન વાતે સુખી રે, અનુભવ્યું એ જ્ઞાનથી હેજી, સુખના ચટકાં ટળી જાતાં ક્ષણવાર. દુ. ૧ શોધી શેાધી થાક્યા રે, વયોવૃદ્ધ પાયા રે, નિસાસા અંતે નાખીયા હેજી, બલ્યા હાય સુખ ન મળીયું જરાય દુ. ૨ ભમરાળા ભેગી લેકે રે, પાડે અંતે પોકે રે, હાય !!! સુખ નહીં મળ્યું હોજી, એળે આયુ ગળ્યું કહી પસ્તાય. ૩ દુગ્ધામાં નું ખોયે રે, ખરેખર મેહે રે, ભજ્યા ન ભગવંતને હજી, બાજીગર બાજી અંતે તે ધૂળની ધૂળદુ. ૪ ચક્રવર્તિ રાણા રે, અંતે સહુ પસ્તાણા રે, સુખ ન સાચુ બાહ્યમાં હેજી, બુદ્ધિસાગર પ્રભુ ભજનથકી સુખ, દુ. ૫ t=== =હા પુસ્તો . :આહા મુરતિ મોહનગારી ચિદાનંદ મહાવીર તારી --એ રાગ. હાલાં પુસ્તકો (આ ) અમારાં ઘણાં પ્રાણથી પ્યારાં, ઘણું પ્રાણથકી પ્યારા, ઘણાં. હાલાં. સાને સમજાવીને સાચું, શિખામણ દેનારાં, પાર્શ્વમણિથી અનંત અધિકાં, શુદ્ધ રૂપ કરનારાં. વ્હાલાં. ૧ બેધરૂપ અમૃતને આપી, સુખ દિલમાં ભરનારા સાચું જૂઠું સર્વ બતાવી, વિવેકને દેનારાં. વ્હાલાં. ૨ For Private And Personal Use Only Page #938 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Gee ભજનપદ્ય રાગ્રહ. સાખી. સૈાન મિત્રતા ધારીને, રહેા પાસે નિશદેિશ, વીસામે એકાંતનાં, માનુ વિશ્વાવીસ; સાચા સમકિતને દેનારાં, સર્વે દુર્ગુણે! હરનારાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતર્ બાહ્ય મુસાફી, કરાવનારાં એશ, જીવનનાં સાથી ખની, સમજણુ આપા હુમેશ. મેાટા જગમાંહી મીનારા, જ્ઞાની કરકમલે ફરનારાં. પુસ્તક સ્વરૃ ગંગા ભલી, પુસ્તક સ્વ વિમાન, માનસ દિબ્ધ સરાવરા, આનંદ સૃષ્ટિ તાન; ७ थवा द्यो जे थतुं ते तो. કગ્વાલિ તજી ઘા તર્કની કાટી, તજી ઘાને અભિપ્રાયા; પડા ના ભાવીની વચ્ચે, થવા દ્યો જે થતુ તે તે. થતુ ખાટું ખરૂ થાતુ, જતા તેમાં રહ્યું બાકી; ભલા માટે ગણીને એ, થવા ઘા જે થતુ તે તે. અધુના હાનિકર ભાસે, રહ્યું ભાવી ઉદરમાં શુ? કળી શકતુ નથી કાઇ, થવાઘા જે થતુ તે તે. For Private And Personal Use Only વ્હાલાં. ૩ ચેતન ઉપવન ખીલવનારાં, આનદ રસમાં ઝીલવનારાં. વ્હાલાં. પ સર્વ તત્ત્વ સમજાવીને, ઉઘાડા દિલ દ્વાર, આનદ રેલમછેલમાં, સાથી સદા તૈયાર; મનની ચિંતા સહુ હરનારાં, ધૈર્ય શાન્તિને કરનારાં. વ્હાલાં. દ ખટપટ ઉપાધિ વિના, કરતાં મનથી વાત, દર્શન જ્ઞાન ચારિત્રની, દેખાડા શુભ વાટ; બુદ્ધિસાગર પ્રેમી સારાં, ભવાલવમાંહિ આધારાં, વ્હાલાં. ૪ વ્હાલાં. ૭ ૨. ૩ Page #939 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૯૯૯ કટુ લાગે પરિણામે, ખરેખર મિષ્ટ ફલદાતા; કદાપિ ગર્ભમાં એવું, થવાઘો જે થતું તે તે. ભલા માટે થતું સર્વે, ઉડેલા અગ્નિના કણીયા, પૃથકત્વ ઐકય વા જૂદું, થવા જે થતું તે તે. સ્વભાવે છે અને તેને, કદી ના કાપશે કાચું; જરા આડા નહીં આવે, થવા જે થતું તે તે. થત નિશ્ચય પરીણામે, મળે શિક્ષા ખરી રીતે? અહે એ કાયદો સાચો, થવાઘે જે થતું તે તે. ગ્રહાતું તત્ત્વ સૈમાંથી, નઠારાને ભલામાંથી થતું સહુ ઉન્નતિ માટે, થવા જે થતું તે તે. અધુરે જ્યાંથકી સને, રહે છે ત્યાંથી સેને; ગ્રહાત માર્ગ ઉદયાથે, થવાવો જે થતું તે તે. ચઢતાં ઉર્વ પડવામાં, પ્રવૃત્તિ સ્વાનુભવ હેત; વિચારીને વિવેકે એક થવાઘો જે થતું તે તે. . શિખામણ આપવી તે તે, અનુભવ વણ નહીં લેખે, નકામી હેર ના પડા, થવા જે થતું તે તે. પડી છે સર્વને સૈની, શુભાશુભકર્મના યોગે; કરાતું કર્મ નહીં મિથ્યા, થવા જે થતું તે તે. અકળ કુદ્રત્ત લીલા, કળાથી કપનાથી નહીં; વિચારી જ્ઞાની થાક્યા, થવાદ્યો જે થતું તે તે. અધાયું આખપર આવે, ફના થાવે જ ધારેલું, ઉદય ત્યાં અસ્તનાં ચકે, થવા જે થતું તે તે. પ્રયત્ન જ્યાં થતા મિથ્યા, સફલ આશા જણાતી ત્યાં બુદ્ધિચબ્ધિ વસ્તુ ધર્મે સહુ, થવાઘો જે થતું તે તે. ૧૫ For Private And Personal Use Only Page #940 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૦ ભજનપદ સંગ્રહ. छ जिनेश्वर मेघ-प्रति भव्य जीवरूप चातकनी विज्ञति. ६ હાલા વર્ષોરે અમપર કરૂણ ધારી, જે તે પણ હારી ગણીને, અંતરમાં અરજી સ્વીકારી વ્હાલા. દીન દયાળુ ધર્મ ધુરંધર, તાપ નિવારક ત્રાતા; મહેર કરીને મેટી નજરે, આપ નિર્ભય સતા. વહાલા. ૧ સર્વોત્તમ જે જે દાતાર, તે પણ યાચક લ્હારા; આવી મેટાઈ પામીને, કર સકેચ ન પ્યારા. વ્હાલા. ૨ ગાજવીજ મોટાઈ ત્રીસ, અતીશય રૂપે જગમાં, દાન મહત્તા સર્વ પ્રાણના, વ્યાપી છે રગેરગમાં વ્હાલા. ૩ તાપે તપીયા બહુ અકળાયા, તાપ હવે ન સહારે વાટ જોઈને બેઠા હારી, કંઈ તું મેં થાત, હાલા. ૪ કલિકાલમાં સર્વ સરીખો, થા નહીં તું જગ રાજા ભેદ ભાવ રાખ્યા વણ વર્ષે, એવી છે તુજ માઝા. વ્હાલા. ૫ ગડગડે ગાજે ભવ્ય મયુર, નાચે હર્ષોલ્લાસે; હૃદય સરેવર છલકાઈ જઈ, સ્વરૂ શોભાથી વિકાસે. હાલા. ૬ ચમક ચમક ઉપગની ધારા, વિજળી ચઉ દિશા ચમકે, શાંતિ વાયુ સરરરરકે, ઘન પ્રતિ છેદે ઘમકે. વ્હાલા. ૭ આત્માડસંખ્ય પ્રદેશક્ષેત્રે, ધર્મ બીજ જન વાવે, જ્ઞાનસૂર્ય કિરણોના તાપે, અંકુરવૃદ્ધિ સુડાવે, હાલા. ૮ મહેર કરીને પરમ પ્રભુજી, વરસે ઝરમર ધારે બુદ્ધિસાગર ભવ્ય ચાતકની, ચઢશો બહેલા વ્હારે. વ્હાલા. ૯ For Private And Personal Use Only Page #941 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. સાધર્મી માં. રાગ—ધીરાના પતા. ભગવતના ભક્તાની રૈ, ભક્તિ કરી ભાવે ખરી, સાધમી સગપણ સાચું રે, તેથી પાપ જાયે ટળી; સાચા બધુ સાધમી છે, ધર્મ ટેક ધરનાર, દીલ મળે છે દીલથી દેખે, જિનનુ નામ જપનાર, ક્ષેત્ર એ છે સારૂ રે, ધન વાવેા ચિત્ત ધરી. સાધમી થી ચાલે શાસન, સહાય કરે સુખદાય, વિસામે શિવ પન્થે વહેતાં, ભક્તિથી અશ્રુ ભરાય; પરસ્પર દેખતાં રે, પ્રીતિની રીતિ સહેજે વરી. સાયમીને દેખે સ્નેહ જ, આંખથી નહીં ઉભરાય, ખામી સમકિતમાં છે ખાસી, સંઘાચાર ભાગ્યે સહાય; સમકિતધમી સ્નેહે રે, સાધમી ભક્તિ સુખ કરી. ભગવત. ૩ પ્રભુ ઉપર જે પૂરણ પ્રીતિ, દાવે હૈડામાંહિ, તા સાધમી દેખે સ્નેહ જ, આવે હુષ્કૃત્સાહ; સુખે દુ:ખે સહાયી રે, સાધી હાવે સ્નેહ ધરી. સાધીને સાહાય્ય સમપે, ટળે કમની કાડ, પરભવમાંહિ પુણ્ય ફળે છે, ખાટને નહી તેમ ખેાડ; સમજીને સમજુ શાણા રે, જાએ ભક્તિ માગે ભળી. ભગવત. ૫ સાધમી ભક્તિમાં સુખડાં, સુરની મળતી સાહાય્ય, ભક્તિમાંહિ દૈવત ભરીયુ, અષ્ટસિદ્ધિ નવ નિધિમાંહિ; સંસારસાગર સહેજે રે, તુ જીવ જાયે તરી. આદર સત્કારે સુખ આપે, દુ:ખ જાવે છે દૂર, સમક્તિ નિર્મલતા સંપજતી, કર્મ ટળે સહુ દૂર; સ્વગતિ શિવ સુખડાં રે, ઠામે એસા ભક્તે ઠરી. ભગવત, છ સેવા કળતી સાધમીની, સાધુની સુખકાર, ૧૦૧ For Private And Personal Use Only ૨૦૧ ભગવત. ૧ ભગવત. ૨ ભગવત. ૪ ભગવત. ૬ Page #942 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૨ ભજનપદ્ય સંગ્રહ. ભક્તિ કલિયુગમાંહી ભલેરી, પામે તેથી ભવપાર; બુદ્ધિસાગર બોલે રે, સેવા શિવ નિ:સરણી. ભગવંત. ૮ દરાજપક્ષી. કવ્વાલી. રૂચિપક્ષી ઉડે છે હે, વદે છે બેલ મનમાન્યા; ઘડીમાં વલ્ટિપર બેસી, ઘડીમાં વૃક્ષપર બેસે. રૂચા વણ ઉડીને તે તે, ભૂમિપર આવીને બેઠું હળી ગયું અન્ય પક્ષીથી, પરસ્પર મેળમાં રાચી. ઉડી ત્યાંથી ગયું આદું, સરવર તીરપર બેઠું; હવા ઠંડી અહે લેતું, મધુરું જ્ઞાન લલકારે. ઉડી અન્યત્ર ચાલ્યું તે, જુવે છે રમ્યદેશોને; નિરીક્ષી વૃક્ષ પર બેઠું, ફળ સ્વાદે મધુર તે. ઠર્યું ના ત્યાં ઘણી વેળા, વિચારે અન્ય સારૂં શું? જઉં કયાં હું રહું ક્યાં હું, વિચારે ચિત્તમાં કરતું. મળેલાં પક્ષીને છોડે, મળેલાં વૃક્ષને ત્યાગે; ઘડીમાં ચિત્ત બદલીને, નવાને શોધવા ભાગે. ઘણાં વૃક્ષે ઘણાં સ્થાને, ઘણા માળા ઘણુ મેળા; બદલિયા ખૂબ આવશે, તથાપિ ના કર્યું કયાંછે. અરે એ ખૂબ ભટકે છે, સમજતું નહિં કરૂં શાથી; અરે મારું સ્વરૂપ જ શું? વિચારી દેખતું નહીં તે. ફરે છે રૂ૫ પિતાનું, ઘણા સંગ પામીને; જુવે તે તે ઠરે સ્થાને, અનુભવ સદ્દગુરૂ સેવે અનંતા પક્ષીઓને આ, જગ બાગ દેખાતે; બુદ્ધચલ્પિ સદગુરૂ સંગે, જણાતું પક્ષી અન્તમાં. સાણંદ, વૈશાખ સુદિ ૨ સં. ૧૯૬૯ For Private And Personal Use Only Page #943 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૮૩ દિ મુતાર સત્ય શોધી છે. આ કવ્વાલી થયે અવતાર માનવને, ભણુને સર્વ વિદ્યાઓ અનુક્રમ જ્ઞાન પામીને, મુસાફર સત્ય શોધી લે. કયા માગે ખરૂં સુખ છે, ટળે દુઃખે સકલ શાથી, વિવેકે તે વિચારીને, મુસાફર સત્ય શોધી લે. ખરી સ્વાન્નતિ કરવા, થતાં દુઃખે સકલ હરવા, ખરી મધ્યસ્થ દૃષ્ટિએ, મુસાફર સત્ય શોધી લે. વિચારીને સકલ શાસ્ત્રો, નિહાળીને સકલ દસ્પે; હૃદયની સૂમદ્રષ્ટિએ, મુસાફર સત્ય શોધી લે. પરંપર અન્ય શ્રદ્ધાની, પડેલી ટેવ ટાળીને પ્રમાણેની પરીક્ષાથી, મુસાફર સત્ય શોધી લે. સ્વયં નિર્ણય કરી સહુને, અસંખ્યદષ્ટિસાપેક્ષે; ખરા સ્વાનુભવે જગમાં, મુસાફર સત્ય શોધી લે. ખરી છે સત્યની કહેણું, ખરી છે સત્યની રહેણી; બુદ્ધિબ્ધિધર્મના પંથે, મુસાફર સત્ય શોધી લે. 4 વરિય સમાપના. 2 બળે છે બહુ જીગર મારૂં, થતું ચરચર હૃદય કંપી; કર્યો ગુહે અરે ત્યારે, ક્ષમા લાવી ખમી લેજે. જીગરથી હું ચહું માછી, અહાહા દીલ પસ્તાઈ; ઘરે પસ્તાઉં છું દિલમાં, ક્ષમા લાવી ખમી લેજે. પ્રમાદે પ્રાણુની હાનિ, બને તેથી પ્રમાદીને; પ્રભો તું માફ દે મુજને, ક્ષમા લાવી ખમી લેજે નથી આશયથકી ભૂંડું, કર્યું મેં ચિત્તમાં લાવી; જરા ના વૈરને લાવી, ક્ષમા લાવી ખમી લેજે. For Private And Personal Use Only Page #944 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. તને શાંતિ મજાની હે, અહે તવ પંથમાં વહેતાં; દઉં છું એ ભલી આશી:, ક્ષમા લાવી ખમી લેજે. અરે તવ પ્રાણ ને હાનિ, નથી ઈચ્છા જરા કરવા, તથાપિ જે બન્યું તેને, ક્ષમાલાવી ખમી લેજે. તુને શાંતિ સદા હેજે, અમારા ધર્મના ભેગે; ચિરાતું બહુ હૃદય બેલે, ક્ષમા લાવી ખમી લેજે. મળો શાંતિ ભવભવમાં, ભલું હારૂં થજે મુજથી; બુદ્ધ બ્ધિ બહુકૃપા લાવી, ક્ષમા લાવી ખમી લેજે. વિજાપુર. સં. ૧૮૭ર ના ભાદ્રપદ સુદિ बलकलथी जीताय. દેહરા. સિંહ બળી વનરાજ પણું, કળથી તે પકડાય, નિશ્ચય છે આ વિશ્વમાં, બળકળથી છતાય. બળીયા ગળીયા થઈ જતા, કળા વિના ભટકાય; બ્રીટીશાવત્ જાણવું, બળકળથી જીતાય. બળથી અધિક કળા વધે, કળાથકી જીતાય; વિલા બુદ્ધિ પ્રયુક્તિના, બળ કળથી છતાય. બળીયાના બે ભાગ છે, કલાતણ ન ગણાય; સકલાવસ્થામાં અહો, બળ કળથી છતાય. નિર્બળ કળા વિના જને, જ્યાં ત્યાં હારી જાય; જાગી જગમાં ચેતજે, બળ કળથી જીતાય. મરે પ્રમાદે માનવી, જ્યા ત્યાં ખત્તા ખાય; કર્મયોગને આદરી, બળ કળથી જીતાય. બુદ્ધિબળ વિકસ્યા વિના, પરાશ્રયે જીવાય; મંત્ર યંત્રને તંત્રના, બળ કળથી જીતાય. સમય જમાને ઓળખી, ધરતાં પ્રબલેપાય; સર્વપ્રસંગોમાં ખરે, બળ કળથી જીતાય. For Private And Personal Use Only Page #945 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૮૦૫ બળ કળ સાચો ધર્મ છે, પ્રગતિ જેથી થાયઃ બુદ્ધિસાગર વિશ્વમાં, બળ કળથી છતાય. थवा ना दे असर मनपर. મળે તવ પત્ર વાંચીને, જણાવું છું ખરી રીતે સ્વયં નિજ બ્રહ્મદૃષ્ટિથી, થવા ના દે અસર મન પર. શુભાશુભ કલ્પના ખોટી, જરા ના ભાર ધર હેને; જગત્ કહેણું ઘણું જૂઠી, થવા ન દે અસર મન પર. ઘણું મન કલ્પના વેગે, થતાં દુખે નહીં તે તું; બની સાક્ષી સકળ જગને, થવા ના દે અસર મન પર. દ્રવે ના તું બળે ના તું, નહીં છેદાય કયારે; સ્વભાવે ધર્મ માનીને, થવા ના દે અસર મન પર. અભિપ્રાયે નમુંઝાવું, જગતમાં બ્રાંતિ સહુ માની; સ્વયં શુદ્ધાત્મમય બાધી, થવા ના દે અસર મન પર. રે મુંઝાય શા માટે, અસત્ તે નહી થતું કયારેક ધરી નિશ્ચય ખરે એવો, થવા નાદે અસર મન પર. ટળે ભ્રાંતિ મળે શાન્તિ, રહે ના દુઃખના ભડકા, બુદ્ધિબ્ધિધર્મ સેવ્યાથી, સદા આનંદમય પોતે. १ स्वार्थवाजी. - રાગ કાન્હરો. જોઈ જોઈ મેં જગની બાજી, ભાન ભૂલી ત્યાં થાઉં શું? રાજી; સૌ જનસ્વારથી સગપણ સાધે, સત્ય સ્વરૂપવિરલા આરાધે. ઈ. ૧ જોગી જતિ પણ સ્વારથ માટે, આ ધરી ફરે વાટે ઘાટે. ઈ. ૨ કેઈક દાસ દીવાન કહાવે, માત પિતા ભાઈ લલના ભાવે જોઈ. ૩ આખર ખાલી હાથે જાવું, ફેગટ મન શું ? મલકાવું. જે. ૪ ચડતી પડતી સહુની ચાલે, મૂછ મરડીને શું ? મહાલે. જે. ૫ For Private And Personal Use Only Page #946 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ સત્ય સ્વરૂપ પરમાતમ હારૂં, એ સહુ પુદગલ તુજથી ન્યારું. ઈ. ૬ હાય હાય અરે હાર્યો બાજી, ગર્વે ગાંડે ફૂલ્ય ગાજી. ઈ. ૭ કરવું શું? ને કર્યું શું? ખોટું, ધર્મ કર્મ નહિ માન્યું મોટું. ઈ. ૮ ભણતર ભણીને કેઈક ભૂલ્યા, કે ડહાપણું દરિયામાં ડૂલ્યા. જે. ૯ જાયું તેનું જગમાં સાચું, કહેણી તેવી રહેલું રાચું. ઈ. ૧૦ બહુ બોલે તે બાંઠા જાણો, બુદ્ધિ શાશ્વતપદ મન આણે. ઈ. ૧૧ રઘુરામતિયા ગુઢામાં છે. “ કવ્વાલિ. ભલે હો શેઠ વા શાણે, ભલે હે રંક વા રાણા; હૃદય વેચી બન્યા સ્વાથી, ખુશામતિયા ગુલામે છે. ૧ દબાવી સત્યને જેઓ, નકામી હાજી હા કરતા; પરાશ્રય ઈચ્છનારાઓ, ખુશામતિયા ગુલામે છે. ચહે તેને નહીં ચહાતા, ખરું કહેતાં ડરે જગથી, હૃદય પરતંત્રતા વાહક, ખુશામતિયા ગુલામે છે. અરે વાહ વાહથી જૂઠું, ખુશી કરવા ઘણું બોલે હૃદય સાચું નહીં ખલે, ખુશામતિયા ગુલામે છે. ખુશામત સર્વને હાલી, તથાપિ સત્યથી હાલી, ગુણેને દે અરે બાળી, ખુશામતિયા ગુલામે છે. ખુશામતથી કરે રેજી, બને ના સત્યનો જી; ગુલામેના ગુલામો છે, ખુશામતિયા ગુલામે છે. હૃદય ધડકી કહે સોને, ખુશામત ના કરે છેટી; ખુશામત ધૂળથી છેટી, ખુસામતિયા ગુલામ છે. ૭ પ્રમાણિકને ખુસામતની, નથી પરવા જરા જગમાં નકામી વાહ વાહ વદતા, ખુશામતિયા ગુલામ છે. ૮ ખુશામતથી રહી અળગા, પ્રમાણિકતા ધરી પૂરી બુદ્ધ બ્ધિ જે પ્રવર્તે છે, ખરી વાડ વાડ છે તેની For Private And Personal Use Only Page #947 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૮૦૭ 1 थशे शक्तिथकी सिद्धि. કવ્વાલિ. ભણ્યાથી શું? ગણ્યાથી શું? નથી શક્તિ વિના ભક્તિ, વિચારીને વિચારે એ, થશે શક્તિથકી સિદ્ધિ. ઉપાય સર્વ અવલંબી, જગા શક્તિ અંતરમાં મહા દુ:સાધ્ય કાર્યોની, થશે શક્તિથકી સિદ્ધિ. જગતમાં શક્તિ પૂજાતી, ચમત્કારો થતા એથી; કરી નિશ્ચય કરે કાર્યો, થશે શક્તિથકી સિદ્ધિ. થયા જે શક્તિથી શક્તિ, ગણાયા દેવ કેટીમાં કર્યા સંક૯પની નક્કી, થશે શક્તિથકી સિદ્ધિ. સદા પરમાર્થ કાર્યોમાં, સદા વ્યવહાર નિશ્ચયમાં; નિજાત્માની પ્રગતિ કરવા, થશે શક્તિથકી સિદ્ધિ. સમગ્ર વિશ્વ દેશોની, સમગ્ર વિશ્વ કમેની સદા સત્યાન્નતિ કરવા, થશે શકિતથકી સિદ્ધિ. સમસ્ત વિશ્વ ધર્મોના, ખરેખર સદ્દવિચારોની; પ્રચારક યુકિતયો રચવા, થશે શક્તિથકી સિદ્ધિ. અવકાતિ હરવા, શુભકાન્તિ સદા કરવા, બુદ્ધચબ્ધિ ધર્મ છે તવ એ, થશે શકિતથકી સિદ્ધિ. છે. વેતન વોઈ. સઝાય, રાગ કા હરે. કયાંથી આવ્યે કયાં જાઈશ ભાઈ, જેને તપાસી ત્યારી સગાઈ. કયાં ૧ કાયા માયા કાચી કે સાચી, રંગમાં રહ્ય શું ? રાચી માચી. કયાં ૨ કુલી ફેગટ શું ફાંફાં મારે, ફોગટ જન્મ ગુમાવી શું હારે. કયાં ૩ કંચન કામિની મારાં માની, નાહક મુંઝે છે નાદાની. ક્યાં૪ મરણ સામે તું ખાલી જાશે, ત્યારે મૂરખ તું પસ્તાશે. કયાં૫ For Private And Personal Use Only Page #948 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૮ ભજનપદ્ય સંગ્રહ. ચાલ્યા સહુ નિજ નિજ વાટે, ચેત ચતુર તું ચેતન ઘાટે. કયાં૬ મધુબિંદુ સમ સુખ સંસારે, તૃપ્તિ ન વળશે તેહથી કયારે. કયાં. ૭ મેહની માયા જગમાં મેટી, ક્ષણમાં નાસી દુ:ખદા બેટી. કયાં ૮ લટપટ ચટપટ ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપને થા તું રાગી. ક્યાં. ૯ સત્ય શુદ્ધપરમાત્મસ્વરૂપ, બુદ્ધિસાગર સુખચિપી. કયાં ૧૦ વાર્તવ્યો રેરા કાળ. ૨ જાગી ઉઠે હૃદય ઘટમાં પૂર્ણ જ્યોતિ જગાવે, સાચી સેવા જગ હિતત તેહમાં ચિત્ત લાવે; ખોટા ખ્યાલે પરિહર સદા ચિત્તમાં ધર્મ વાસે, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. આત્મા છે આ પરમ વિભુ એ ભાવના ચિત્ત ભાવ, મૈત્રી ભાવી સકલ જનથી તુચ્છતાને હઠાવે; સાચા ભાવે સકલ જનને દુ:ખમાં દે દિલાસ, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ થાશો. સર્વે જીવ શિવસુખ લહે, કર્મના ઓઘ ટાળી, સર્વે જીવ શિવસુખ લહે, રાગ ને દ્વેષ વારી; સાચી એવી હૃદયઘટમાં, ભાવનાને વિકાસ, સારાં કાર્યો નિશદિન કરી, વિશ્વમાં ઉચ્ચ થાશે. સૈનું સારૂં મન વચનથકી, કાય લક્ષ્મીવડે છે, આત્મબુદ્ધયા પ્રતિદિન કરે, લક્ષમી સાંપડે હો; હારી નિત્યે પ્રગતિપથમાં આત્મશક્તિ પ્રકાશે, સારાં કાર્યો નિશદિન કરી, વિશ્વમાં ઉચ્ચ થાશે. હારા માટે સકલ શુભ છે, શુદ્ધદષ્ટિ પ્રભાવે, થાતું થાશે સકલ શુભ છે, ધર્મસાપેક્ષ ભાવે; એવું હારા હૃદય સમજી, મેહકર્મો વિનાશે ! સારાં કાર્યો નિશદિન કરી, વિશ્વમાં ઉચ્ચ થાશે. For Private And Personal Use Only Page #949 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ-આકો. ', ૮ આત્મા ચતે ચતુર સજી એગ સારે મળે છે, જ્ઞાનીયેગી ગુરૂગમવડે, ધર્મ તે સાંપડે છે, માટે નક્કી અવસર લઈ, જ્ઞાનમાર્ગ વિલા, સારું કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. અનુષ્ટ્રભ. સારાં કાર્યો કરી વિવે, આત્માન્નતિ કરે સદા, બુદ્ધચબ્ધિ સદ્દગુરૂ જ્ઞાને, ફર્જ શીષે વહો મુદા. આવશે. દક્ષ કહો વ્યવહારી, શ્રાવક દક્ષ કો વ્યવહારી; સમયજ્ઞ બલિહારી, શ્રાવક દક્ષ કહ્યો વ્યવહારી. વ્યવહારે વ્યવહારમાં રે, સર્વ કાર્ય હુંશિયારી, મગજ ન ખાવે વાતમાંરે, મનને ઝાઝું મારી. શ્રાવક. ૧ એકવિંશતિ ગુણ કહારે, શ્રાવકના અધિકારી, સત્તર ગુણ ભાવે ધરે રે, પૂર્ણપણે તે વિચારી. નિત્ય નિયમ કરણ કરે, ઉંઘે નિયમાનુસાર, શરીર સંરક્ષા કરે, ખાનપાન ક્રમવારી. શ્રાવક. ૩. બ્રહ્મચર્ય પાળતારે, દેશથકી સુવિચારી; શરીર રાજા વીર્યની, રક્ષા કરે ગુણધારી. શ્રાવક. ન્યાયાજીત ધન સંગ્રહરે, પ્રમાણિકતા પ્યારી, વ્રત પચ્ચખાણને આદર, ગમ ખાવે મન ભારી. શ્રાવક. ૫ દેવગુરૂ ભક્તિ કરે, શ્રદ્ધા ધર્મો વધારી; યથાશક્તિ વ્યાયામથી, પોષેતન અવિકારી. શ્રાવક ૬. દવા હવાથી જાળવેરે, દેહ ધર્મ ધરનારી, સુખકારી નિયમે ઘણુ, આદરતે જયકારી. શ્રાવક ૭. વિરતિ ગુણને આદરે, યથાશક્તિ નિર્ધારી, સર્વ નયસાપેક્ષાથીરે, થાતો ધર્મવિહારી. શ્રાવક ૮ શ્રાવક ૧૦ર. For Private And Personal Use Only Page #950 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૦ ભજનપદ સંગ્રહે. સાધુની સ’ગતિ કરેરે, સર્વ ગુણાની ક્યારી; બુદ્ધિસાગર ધ`મારે, શ્રાવક પૂછીચારી. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક. શા. લલ્લુભાઇ કરમચંદ દલાલ માટે બનાવેલ. ॐ सुधारो भूल पोतानी. ૧ ભણ્યા તે શુ' ? ગણ્યા તા શુ ? અન્યા જો ડાહ્યલાતા શુ ? અન્યા પંચાતિયા શુ ? સુધારા ભૂલ પોતાની. નિહાળ્યા ઢાષ બીજાના, અનીને ઠાવકા આવ્યા; તથાપિ શુ ? વન્યું તેથી, સુધારી ભૂલ પોતાની. અસમ અન્યની ભૂલ્યા, જાતી પર્વત જેવી; ત્યજી એ દોષષ્ટિને, સુધારી ભૂલ પેાતાની. જણાતા અન્ય પાપી, સ્વયં જાણેા જ ધર્માત્મા; થશે ના તે થકી પ્રગતિ, સુધારી ભૂલ પેાતાની. અની હાનિ અરે સાથી, જીવા સઘળુ તપાસીને; પછીથી દોષ જાણીને, સુધારા ભૂલ પોતાની. નહીં થાતી અસર ખીજા, ઉપ૨ એ દોષના ચાગે; સુધારા સત્ય કરવાને, સુધારી ભૂલ પાતાની. ખરા આદર્શાવતુ મનવા, કથ્યા કરતાં કરી કરણી; જગમાં ઉન્નતિ વરવા, સુધારા ભૂલ પેાતાની. અરે નિજ ચિત્ત ડંખે છે, થતી સહુ ભૂલને માટે; હૃદયમાં હું વિચારીને, સુધારા ભૂલ પોતાની. સદા આત્માન્નતિ કરવા, નિહાળેા દોષ પેાતાના: અરે તે દૂર કરવાને, સુધારા ભૂલ પોતાની. પ્રથમ સુધરી અહા જે જન, પ્રવૃત્તિ જે કરે સારી; મુન્દ્રન્ધિધર્મ પામીને, સુધારા વિશ્વ લેાકાને. For Private And Personal Use Only 3 ७ ૧૦ Page #951 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૮૧૧ * श्री आत्मारामजी माहाराजना संघाडाना मुनि श्री लब्धिविजयजीओ रचेलां स्तवनो पर अभिप्राय. ઓધવજી દેશે કહેજે શ્યામને–એ ચાલ. હવેગે છેનવર સ્તવને રચ્યાં, ભક્તિ ભાવને ગુંથ્ય સ્તવને બેસજે, પ્રભુભક્તિથી આનંદરસ રસિયા બની, ટાળે નિશદીન મનમાં પ્રગટ્યા ક્લેશ જે. હર્ષાવેગે. ૧ પ્રભુની સાથે પ્રેમભક્તિ લયલીન થઈ, સરલ હૃદયથી ભક્તિ ઝરણુમાં ન્હાય; ગાયન રચવામાં ગુલતાન સદા રહે, મૈત્રીભાવના ધારે નિજ સુખદાય, હર્ષવેશે. ૨ પ્રભુના દાસ બનીને અરજી ઉચ્ચરે, કરે પ્રાર્થના સિદ્ધ વધુ સંકેતજે; મીઠાં મીઠાં ભક્તિ લ્હાણુ સ્વાદતા, સ્વાદી ચખાડે અન્ય જીને હેતજો. હર્ષાવેગે. ૩ સ્તવનેગારે ડેલે આનંદમસ્ત હૈ, ભક્તજીને ડોલાવે કરી ગાનજે, સ્તવન સુણને શીર્ષ ધુણાવે ભક્તજન, મુનિ જીવનનું હાર્દિકે પ્રગટે તાનજો. હર્ષાવેગે. ૪ હીરવિજયજી શિષ્ય હીરલાસમ મુનિ, લબ્દિવિજયજી કાવ્યામુતરસરેલજે, તેમાં ઝીલી જીવો નિર્મળતા ધરે, અનુભવ સુખની ધારે જીવો સહેલ જે. હર્ષાવેગે. ૫ પ્રભુકાવ્ય મિષ કામણુ ભક્તો પર કર્યું, સ્તવન ગાઈને ભૂલે ભવનું ભાન; બુદ્ધિસાગર અનુભવી અનુભવ લહે, પામે અવિચળ મંગળમાળા સ્થાન જે. હર્ષાવેગે. ૬ For Private And Personal Use Only Page #952 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કa ૮૧૨ ભજનપદ્ય સંગ્રહ, * नकामी व्होर ना पीडा.. કવ્વાલિ. વિચાર્યા વણ અરે પૂરું, અનુભવ પૂર્ણ કીધા વેણુ; ભમાવ્યાથી અરે બંધુ, નકામી બહાર ના પીડા. ઘટે નિજ શક્તિો નિષ્ફળ, થતા ના ફાયદે જગને, અરે નિજ ફર્જથી જૂદી, નકામી હેર ના પીડા. પડે દુઃખ ઘણાં શીર્ષે, તે ના ફાયદા કિંચિત; છતી આંખે બની અ છે, નકામી બહાર ના પીડા. વધે ચિંતા વિપત્તિ, રૂચે ના જ્ઞાનીના મનમાં તણાઈને અહંતામાં, નકામી વહેર ના પડે. મળે આનંદરસ નહિ જ્યાં, ભલું કરતાં બૂરૂં લાગે, બનીને ડાહ્યલો બાપુ, નકામી હાર ના પીડા. ગણે ના તેરમાં કેઈ, નહીં કે ભાવને પુછે; તથાપિ ત્યાં પડી મેહે, નકાથી બહાર ના પીડા. ગળ્યું સપે સસુંદર રે, મુંકાતું ના ગળાતું ના; અહે એવી પ્રવૃત્તિની, નકામી વ્હોર તું પીડા. ઘણી હાનિ અને પ્રાય:, જરા પણ લાભ નહી એવી પ્રવૃત્તિમાં પડી બાપુ, નકામી વહાર ના પીડા. અદા ના ફર્જ નિજ થાતી, રહે ને હાથમાં છાતી; અલેખે શક્તિ જાતી, નકામી વહોર ના પીડા. થતા ના ફાયદે કેને, ઉપાધિ વધે ઝાઝી, ત્યજીને દૂર સદવૃત્તિ, નકામી બહાર ના પીડા. મળેલી સર્વ શક્તિ, ભલા માટે જ વાપરવી અહે એ કાયદે ભૂલી, નકામી હેર ના પડે. ફસીને દુષ્ટ લાલચમાં, મહંતોની ત્યજી શિક્ષા કર્યા પણ તેલ શક્તિને, નકામી હાર ના પીડા. પગે પગલે શિખામણ છે, વિચારીને ભરી પગલાં For Private And Personal Use Only Page #953 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઈ. ૧૩ કર્યા કર કાર્ય ઉપયોગ, નકામી વહોર મા પી. શિખામણહેત છે , જગમાં દશ્યથાઓ ધરી સવળી ભલી દષ્ટિ, નકામી કહેર માં પીડા. કાને સાર વાર્થક તું, વિચારી જે હદયમાંહી; બુદ્ધચબ્ધિસંતની શિક્ષા, રૂચે તેને મળે શાતિ. श्री बुद्धिसागरसूरिकृत गुर्जरभाषा काव्यपर મિરાય છે ઓધવજી સંદેને કહેજો શ્યામને-એ રાગ. સજજન ગુણીના ગુણને ટેકે આપીયે, અનમેદનની સાથે કરી સન્માન જે ચઢે ગુણ શ્રેણિ વૃદ્ધિ ભાવે પ્રેમથી, આનંદ અંગ વધે તેથી અસમાન જે. સજજન. ૧ સમય ઉચિત ને જાણે અંતર ભાવથી, વળી મુખ્યપણે તે આગમને અનુસાર, દે ઉપદેશ ને વાણી મીઠી બેલતા, બોધને આપી જીવને કરે ઉદ્ધાર. સજજન. ૨ સ્યાદવાની સડકે જેઓ ચાલતા, કદિ ન પામે ખલના કેઈથી તેહજે; જન્મ કૃતાર્થ ધન્ય કરે પિતાતણે, બીજાને તે વિશેષપણે ગુણ ગેહજો. સજજન. ૩ સારા પ્રમાણે થાની રચના કરે, કાવ્ય કવિતા સંસ્કૃત પ્રાકૃતમાંહેજે; ધન્ય છે તેઓ ધન્ય છે ભાષા કાવ્યને, રચે લઈને વૃદ્ધ પુરૂષની છાંય. સજન. ૪ બુદ્ધિસાગરસૂરિના ગ્રંથે શોભતા, For Private And Personal Use Only Page #954 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપક સં. man કાવ્ય કવિતા ભજનપદાદિ સાર; જ્ઞાનયોગથી શ્રેષ્ઠ કર્યો અભિપ્રાય એ, કહે શુદ્ધ ભાવે વિજ્યલબ્ધિ જ્યકાર. સજજન. ૫ 8 तमे श्रावक कहो केवा. કવ્વાલી. સુણે ના સદગુરૂ પાસે, જીનાગમને બહુ માને, વિવેકે ના કરે કૃત્યે, તમે શ્રાવક કહો કેવા? નથી સાસનતણી ભકિત, નથી શ્રદ્ધા જીનાગમની; નથી આચારની પરવા, તમે શ્રાવક કહે કેવા. નથી શ્રી સદ્દગુરૂ ભકિત, નથી શ્રી સદ્દગુરૂ શ્રદ્ધા; નથી જનધર્મની શ્રદ્ધા, તમે શ્રાવક કહો કેવા. બનીને દષ્ટિના રાગી, ત્યજી સામું ગ્રહો જૂઠું; રહે રાચી વિષયકામે, તમે શ્રાવક કહે કેવા. ધરાવ્યું નામ શ્રાવકનું, પરંપર કૂળની રીતે; ધરો ના સદગુણે સાચા, તમે શ્રાવક કહે કેવા. કરે ના સાધુની સેવા, સ્વધમિ પર નથી પ્રીતિ નથી સત્સંગની પ્રીતિ, તમે શ્રાવક કહે કેવા. નિહાળો પારકાં છિદ્રો, વદે છે સાધુના દોષે; નથી નિજનું જરા જેતા, તમે શ્રાવક કહો કેવા. અદા કરતા નહી ફ, કથી જે સત્ય શ્રાવકની, કરો પંચાત બીજાની, તમે શ્રાવક કહો કેવા. કર્યા વિણ પિંડ સુધારે, સુધારે અન્યને કરવા, થતા બહુ ડાહ્યાલા ડાળે, તમો શ્રાવક કહે કેવા. વધે જેને અહે એવા, ઉપાયે જવા માટે, જરા ના દાઝને ધરતા, તમે શ્રાવક કહે કેવા. પરસ્પરની કરી નિંદા, પરસ્પરમાં ધરી ભેદે, કરે છે વૈરને ઝઘડા, તમે શ્રાવક કહા કેવા. For Private And Personal Use Only Page #955 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા ધરી નિજ સ્વાર્થની દૃષ્ટિ, ત્યજી પરમાંની દ્રષ્ટિ; પ્રમાણિતા કરી દરે, તમે શ્રાવક કહેા કેવા. સમર્પણુ ના ભલા માટે, કરી જે જે મળ્યું સારૂં અહુતામાં રહેા રાચી, તમે શ્રાવક કહો કેવા. હૃદયમાં જૈન શાસનની, જરા ના દાઝને ધરતા; કરા ના સ ંઘની સેવા, તમે શ્રાવક કહા કેવા. વહા ના સદ્ગુરૂ આજ્ઞા, સદા નિજ શીર્ષ પર ભાવે; ફરા સ્વાછંદથી જ્યાં ત્યાં, તમે:શ્રાવક કહા કેવા. નગુણાને નગુરા થઈ, થતા નિજ સદ્દગુરૂ સામા; કર્યો ઉપકાર ના દેખા, તમે શ્રાવક કહેા કેવા. પ્રતિજ્ઞા સદ્ગુરૂ પાસે, કરીને છડતા માહે; હણા વિશ્વાસધારકને, તમે શ્રાવક કહેા કેવા. સુધારો વા કુધારા શુ ? તમા ના જાણુતા જ્ઞાને; કરા જ્યાં જાઓ.ત્યાં હાજી, તમા શ્રાવક કહ્યા કેવા. પ્રભુ મહાવીરસિદ્ધાંતા, અરે ! ના જાણુતા પૂરા; કરી શંકા વિનાભ્યાસે, તમે શ્રાવક કહેા કેવા. ગણા છે. દુગ્ધ સહુ સરખુ, પરીક્ષા ના કરો પૂરી; હૃદય ને કાનના કાચા, તમે શ્રાવક કહો કેવા. રહીને સદ્દગુરૂ પાસે, ગુરૂપાસાં નથી સેવ્યાં; ગૃહી ના સદ્ગુરૂગમને, તમે શ્રાવક કહેા કેવા. નમ્યા ના સદ્ગુરૂ પાદે, મત્યુ સ્વાર્પણુ કર્યું" ના કાંઇ; ભલા આશય નહીં સમજ્યા, તમે શ્રાવક કહો કેવા. ૨૨ વિચારા સાંકડા ગદા, ગણા નિજસૃષ્ટિ સમ સૃષ્ટિ; ગુણાનુ રાગમાં મીઠું, તમે શ્રાવક કહેા કેવા. નચેાની અહુ અપેક્ષા, નથી કાંઈ જાણતા જ્ઞાને; કરી ઠુઠવાદ જાણ્યાના, તમે શ્રાવક કહા કેવા. રમા માજી પ્રપ ંચાની, અનીતિમાં જીવન ગાળા; ભણીને ભૂલ બહુ ખાતા, તમે શ્રાવક કહો કેવા. For Private And Personal Use Only መ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ ૨૪ ૨૫ Page #956 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wym ભાજપ સંs. કરે આજીવિકા ધ, દબાતા લાંચ લેઈને, ખરું કહેતાં કરો ગુસે, તમે શ્રાવક કહે કેવા. સદાચારી ધરી સાચા, અને શ્રાવક અરે સાચા બુદ્ધચલ્પિ સૂદારૂ શિક્ષા, કથી તે ધારશે ભાવે. ૨૬ ર૭ રહી નાદ્રાની વાત છે વનેમાં વાસ છે સાવે, ભલુ નિર્ધનપણું જગમાં અહે તેથી ઘણું એટી, બુરી નાદાનની યારી. બને વિશ્વાસને ઘાતક, ખરી વખતે ખસી જાવે, કટાવે શીર્ષથઈનિજનો, બુરી નાદાનની યારી. ફસાવે ફાંસીમાં કપટે, ભરેલું સ્વાર્થથી હૈયું; ખરેખર નર્કની બારી, બુરી નાદાનની યારી. મુખે મીઠા હૃદય ઝેરી, નહીં નેકી નહીં ટેકી, પ્રમાણિકતા જ હારી, બુરી નાદાનની યારી. હૃદયઘાતક બને સ્વાર્થે, પ્રપંચ કેળવે કેડી, ફસાવી નાખતે દે, બુરી નાદાનની યારી. ઉપરથી ડાળ સજજનને, ધરીને યુક્તિથી ચાલે, કરે તે સ્થાનને બાળે, બુરી નાદાનની યારી. હલાહલ વૈર ધરનાર, કષામાં જ મરનારે ક્ષમાને નૈવ ધરનાર, બુરી નાદાનની યારી. અણી વખતે અને કાયર, કરે નિજ પ્રાણ ધન વહાલું; ભલા પર ફેરવે પાણી, બુરી નાદાનની યારી. વિચારે ના વિવેકે કંઈ, રહે છે મેહમાં માચી, વિદે ના વાત કે સાચી, બુરી નાદાનની યારી. અરે લલચાઈને લેભે. કસાતે સ્વાર્થના કરે, પ્રતિજ્ઞા કરી છે, બુરી નાદાનની ચારી. For Private And Personal Use Only Page #957 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૩ ભાગ આઠમાં. ગણે ના સ્વાર્થની આગળ, ગમે તેવા અરે પાપા; પડીને અન્યને પાડે, ખુરી નાદાનની યારી. ધરે મનમાં ઘણા રંગો, ધરે મન વાયુની પેઠે; અને ગંભીર ના જ્યારે, ખુરી નાદાનની યારી. કર્યો ઉપકાર ના જાણે, કરે અપકારને સહામા; બુરાઇમાં ભલું માને, બુરી નાદાનની યારી. હૃદયના સ્વાર્થને સાધે, કરીને હાજી હા જ્યાં ત્યાં; ધરે છે મેળમાં શૂળી, ખુરી નાદાનની યારી. ઘડીમાં રાગીને દ્વેષી, ઘડીમાં પ્રેમીને ક્લેશી; નહીં નિશ્ચલ ધરે પ્રજ્ઞા, ખુરી નાદાનની યારી. ભરેલી ઝેરની કયારી, અરે જેવીજ મહામારી; ભલે નર હાય વા:નારી, ખુરી નાદાનની યારી. ભલે હા ચેાગી વા ભાગી, ભલે હા રક વા રાગી; નિજાત્માના અન્યા ઢોંગી, મુરી નાદાનની યારી. ખુશામતમાં રહે રાજી, ભલે હા શ્રેષ્ઠી વા કાજી; મરે અંતે ગણુ લાજી, ખુરી નાદાનની યારી. અહુ બેલે અહા ગાજી, ખરી વેલા અને પાજી; ભલે હા પૂજ્ય દાદાજી, બુરી નાદાનની યારી. હૃદયમાં પેશીને મારે, મની ચંડાલ સમ ભારે; હૃદય વેચી હૃદય હારે, ખુરી નાદાનની યારી. વચનમાં સિંહુસમ શૂરા, હૃદયમાં શ્વાનસમ ભીરૂ; ગપાટા મારતા જૂઠા; ખુરી નાદાનની યારી. ખરી કિંમત નથી કરતા, ગમે ત્યાં ભૂત થઈ ક્રુરતા; મુરાને અહુ અનુસરતા, ખુરી નાદાનની યારી. મળે તેને ફસાવે છે, સ્વયં સત્તા જમાવે છે; છુરી વાતે ભમાવે છે, ખુરી નાદાનની યારી. પ્રતીતિ ના કરી ક્યારે, અરે વિશ્વાસી થઈ મારે; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૨૧૭ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ Page #958 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. કુવામાં પાસીને પાડે, બુરી નાદાનની યારી. કસી સેનું અહી લેવું, વસીને માનવી જેવું; સદા મહા દુ:ખ દેનારી, બુરી નાદાનની યારી. કરાવે ખૂન પોતાનું, પ્રકટ કરતે સકલ છાનું, પડેલું વહાણમાં કાણું, બુરી નાદાનની યારી. રહે સ્વાર્થ સદા પાસે, પછીથી દૂર બહુ નાસે; રહે ના પૂર્ણ વિશ્વાસે, બુરી નાદાનની યારી. બને ના સત્યનો રાગી, નિહાળે ના ખરૂં જાગી; બની નિર્બળ જતો ભાગી, બુરી નાદાનની યારી. હણે છે પ્રાણુ અના, પરીક્ષા નહિ નિજાત્માની, ઘણું નિર્દયપણું ધારે, બુરી નાદાનની યારી. કરે છે. વિશ્વમાં હેળી, ભભૂતિ દેહ પર ચોળી; હૃદયમાંહી બને કેળ, બુરી નાદાનની યારી. ધરે ના નીતિની રીતિ, ભભૂકે ચિત્તમાં ભીતિ, જતા બાલી અને હારી, બુરી નાદાનની યારી. વિવેકે પૂર્ણ અવધારી, સમજશે સત્ય નરનારી; બુદ્ધયન્ધિસંતની યારી, સદા સુખકર અહો સારી. ૩૨ ૐ શાન્તિ, રૂ. हृदयघातकने सम्बोध. કવાલિ. અરે રે જીભ તરવારે, કરીને ખૂન માનવનું ખુશી થા કે ન ખુશી થા, અમારે એ ન જેવાનું. બની બેભાન મેહે હૈ, કલેજું કાપીયુ વેગે; હદયને પુછ? એકાતે, કયું શું ? સાથ પરભવમાં. દયાધમીતણા કુળ, બને જલ્લાદ દુષ્કર્મ કુકમે આંખ આગળસ, ખડાં થાશે મરણ સમયે. For Private And Personal Use Only Page #959 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૯. રૂષિ હત્યા કરી હાથે, અરે એ ભાવથી જોતાં ગ બહુ લાભ તેમાંહી, ઘણી હાનિ રહી છે ત્યાં. વિકારી દષ્ટિ થાવાથી, હૃદય પરતંત્ર થાવાથી; થઈને કાનને કાચે, ખરું ના જાણવાને તું. પ્રભુ દરબારમાં જાતાં, ઉઘડશે આંખનાં પડળે ખરે ત્યાં ન્યાય મળવાને, ખરું ખોટું પ્રગટ થાશે. ગમે તે ચિત્ત માની લે, છુટિશ ના માફ પણ કયારે હૃદયમાં ડંખતું શું? જે, છુપાવે છે કપટગે. રહી સમભાવમાં નિત્યે, અમારે સર્વ જેવાનું, કરૂણામેની વૃષ્ટિ, સદા વષવશું તુજપર. કર્યા જે ઘાવ અપર, ફળો દે ઘાવ કર્તાને, બુદ્ધિયશ્વિસન્તના દિલમાં, પ્રભુ છે સર્વને દ્રષ્ટા. અમદાવાદ સં. ૧૯૬૯ વૈશાખ. १ माफी (मिच्छामि दुक्कडम् ) ખરા જ્યાં માફીના શબ્દો, નથી ત્યાં વૈર અન્તરૂમાં; હદયને વૈર ના ડખે, ખરી એ મારીને ચાહ. કહો મિચ્છામિકંડ એ, બનીને શુકની પેઠે, નથી ત્યાં માફ પાપની, હૃદયની માણી છે જુદી. ખરી એ માફીની સાક્ષી, હૃદય આપે બની કુમળું; વહાવી અશ્રુની ધારા, અરે જે આંખ આપે છે. ખરા જ્યાં માફીના શબ્દ, ઉઠે છે ત્યાં પ્રભુનું તખ્ત, ખરી માફી નથી છાની, છુપાવ્યાથી છુપે નાતે. અરે જે ચિત્તમાં ખુંચે, લહી ના તેહની માફક રહી જ્યાં વૈરની યાદી, નથી ત્યાં માફીની વાત. કર્યો સંતાપ જેઓને, ખરેખર માફી તેઓની નથી માફ ખરી યાવત, નથી તાવત્ હૃદયશુદ્ધિ. ૧ સર્વત્તના સમવસરણમાં. ૨ સત્ય કથન રૂપ ન્યાયનું અત્રગ્રહણ છે. For Private And Personal Use Only Page #960 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. અરે જે માી માગે છે, નથી ત્હને દ્વીધી માડ઼ી; પ્રભુની માપી તુ માગે, નથી માફ઼ી વિના મારીી. જીવાને માડ઼ી આપ્યા વણ, પ્રભુની માફી નહિ મળશે; પ્રથમ તુ મારીી ૢ સાને, પ્રભુની માપી મળવાની. પ્રભુ સમ દીલ થાવાથી, જીવાની માઝીએ મળશે; જીવાને આપતાં માડ઼ી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. અહા એ દિવ્ય મારીમાં, દયાના મેઘ પ્રગટે છે; ધડકે ગના ભક્તિ, મયરા પ્રેમના ટહૂકે. ભલી એ માડ઼ીની સેવા, અમારા દીલમાં હાશા; બુદ્ધગ્ધિ આત્મવત્ દુનિયા, થઇ ત્યાં મારીી એ પૂરી. તા. ૧૫ સપ્ટેમ્બર ૧૯૧૪ पड्यापर मार ना पाटु. કવ્વાલિ. અનીને ક્રોધથી રાતા, મની કાયર વગર સત્યે; ધરીને વૈર હૈયામાં, પડ્યાપર માર નાપાટુ. નથી એ શૂરની શાભા, નથી એ ભકતની શૈાલા; નથી એ જ્ઞાનીની શાભા, પડ્યાપર માર ના પાઢું. પરાક્રમ એ નથી સાચું, નથી એ બુદ્ધિની શેાણા; ધરી સજન્ય મનમાંહિ, પડ્યાપર માર ના પાડું. અહા એ નીચમાં નીચે, હોલાને જતા હછુવા; ધરી આદાય અન્તમાં, પડ્યાપર માર ના પાડું. ભલી છે સન્તની શાભા, પડ્યાને જે ચઢાવે છે; ભણીને પાઠ સજ્જનના, પડ્યાપર માર ના પાટુ. પ્રભુ મહાવીરના પગલે, હૅને જાવા થતી ઇચ્છા; ખરી રીતે દિ ત્યારે, પથાપર માર ના પાડું, For Private And Personal Use Only ८ ૯ ૧૦ ૧૧ 3 ૪ ૫ દ Page #961 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે.. '. પ્રભુ મહાવીરની વાણી, હુને જો ચિત્તમાં ગમતી; ત્યજી મિથ્યાત્વની કહેણી, પડ્યાપર મારું ના પાડે. ક્ષમા છે વીરનુ લ્હાણું, દયામય, સ ંતનું હૈયું; અહા એવી દશા વરવા, પડ્યાપર માર ના પોર્ટુ ભણ્યુ હાર્ ગણ્યુ ત્હારૂ, કરૂણાષ્ટિથી લેખે; યુદ્ધથધ્ધિસત્યશિક્ષાને, રૂચે તે માન અન્તમાં. थती प्रीतिवडे भक्ति. જુઓ વેદે પુરાણેાને, જુઓ ખાયબલ અનુલને; ઉપનિષદો જુએ સર્વે, થતી પ્રીતિવડે ભક્તિ. જુવા આગમ સકલ વાંચી, થતી પ્રીતિ પછી શ્રદ્ધા; પ્રભુ મહાવીરની સાચી, થતી પ્રીતિવડે ભક્તિ. પ્રભુ પ્રીતિવર્ડ પાસે, રહે તુ એજ વિશ્વાસે; જતાં પ્રીતિ ગયું સર્વે, થતી પ્રીતિવડે ભક્તિ. પ્રભુ મહાવીર પર પ્રીતિ, હતી ઝાઝી શ્રીગોતમની: બની એ પ્રીતિ મેાક્ષાર્થે, થતી પ્રીતિવડે ભક્તિ. રૂચિ પ્રીતિ અવર નામા, સુણી ધારી અનુભવથી; કરો નિશ્ચય હૃદયમાંહિ, થતી પ્રીતિવડે ભક્તિ. થતુ એકાગ્ર મન જલ્દી, પ્રભુપર પ્રેમ ચાટ્યાથી; જીએ દષ્ટાંત શાસ્ત્રોમાં, થતી પ્રીતિવધુ ભક્તિ. થયા ભક્તા જગતમાં જે, મહુતા જે થયા જગમાં; ચડ્યા પહેલાં જ પ્રીતિથી, થતી પ્રીતિવડે ભક્તિ. થતી જ્યાં પ્રેમની લગની, રહે છે ચિત્ત ત્યાં ચાંટી; કથાતુ સ્વાનુભવથી એ, થતી પ્રીતિવડે ભક્તિ. ચઢ્યા પ્રીતિવડે સન્તા, થયા મસ્જીલ પ્રભુમાંહિ; રહ્યું બાકી નહી ખીજું થતી પ્રીતિવડે ભક્તિ સહાતા સર્વ ઉપસર્ગા, સહાતી દુઃખની કેટિ; For Private And Personal Use Only ૧૧ ''. 3 * પ ७ Page #962 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨૨ ભજનપહ સંગ્રહ ખરેખર પ્રીતિના તાને, થતી પ્રીતિવડે ભક્તિ. કરાતાં કાર્ય દુર્ગમ પણ, રહે પરવા ન મૃત્યુની ત્યજાતાં બંધને ધાર્યા, થતી પ્રીતિવડે ભક્તિ. થતાં સંબંધ પ્રીતિએ, ટળે ના પ્રેમ સંબંધ, થતું સ્વાર્પણ સ્વપ્રીતિએ, થતી પ્રીતિવડે ભક્તિ. અહો આ કાળમાં પ્રીતિ, વિના સંયમ નથી હોતું; સરાગીસંયમે નક્કી, થતી પ્રીતિવડે ભક્તિ. થયા આસક્ત જે સતે, પ્રભુમાં એકતા તાને; રહી ત્યાં પ્રીતિની શક્તિ, થતી પ્રીતિવડે ભક્તિ. ગુરૂને દેવ પર પ્રીતિ, થતાં સમ્યત્વની પ્રાપ્તિ બુદ્ધ બ્ધિધર્મવ્યવહારે, થતી પ્રીતિવડે ભક્તિ. م * गणे डाह्या सकल निजने * કવાલિ. જગમાં દેખશે જ્યાં ત્યાં, ગમે તેવા પ્રસંગમાં; મતિની ભિન્નદષ્ટિએ, ગણે ડાહ્યા સકલ નિજને. વિચારે પારકા જૂઠા, વિચાર્યું સત્ય પોતાનું અવસ્થાભેદ દષ્ટિએ, ગણે ડાહ્યા સકલ નિજને. મગજ છે સર્વનાં જુદાં, રૂચે ના સર્વને સરખું સમજતાં ચિત્ત અનુસારે, ગણે ડાહ્યા સકલ નિજને. ગણે નહિ મૂર્ખ કે કેને, કચ્યાથી મૂર્ખ સહુ ખીજે; મળેલી બુદ્ધિ અનુસાર, ગણે ડાહ્યા સકલ નિજને. જુવે ના ભૂલ કે નિજની, જણાતું પ્રાયઃ જગ એવું; બુદ્ધ બ્ધિધર્મવ્યવહારે, ગણે ડાહ્યા સકલ નિજને. م ه ه ی For Private And Personal Use Only Page #963 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. હ , , ज्ञान ध्यानथी प्रभुनी साथे तन्मयता. હારે પ્રભુ હારે પ્રભુ, પ્રેમી હૃદયના હાલમાં, તન્મય બની તવ રૂપમાં, રાચી રહું માચી રહું; વારી જઉં લ્હારા ઉપર, કુરબાન પ્યારા પ્રાણ છે, આંખે થયે આભાસ લ્હાલા, ત્યારથી હિચાણ છે. ચમકાર આંખે આગળે, દેઈને ક્યાં ભાગી જશે, તવ તેજ પ્રીતિ જેરને, શિરપર ચઢયે ભારે નયે, ઘાયલ કર્યું મુજ ચિતને, પરખાવિયું તુજ રૂપને, લાગી લગનવા તાહરી, છેડું નહીં દિલ ભૂપને. સંતાઈયા ઝટ શેાધીને, ભેટી અંગઅંગથી, ભેટી પડી આનન્દથી, સાથે રહું ઉમંગથી; તવ રૂપમાં રંગાઈને, જ્યારે જરા થાઉં નહીં, બુદ્ધ બ્ધિ પ્રભુના રૂપમાં, નિજ રૂપને જેવું સહી. સં. ૧૯૭૦ ચૈત્ર વદિ ૯ વિસનગર. ભાવાર્થ-હે અસંખ્ય પ્રદેશમય નિર્મલ પ્રભો! ત્યારે છું અને તું મહારે છું. મારા પ્રેમિહદયને તું વહાલમ છે. હે પ્રભે !!! હારા શુદ્ધરૂપમાં તન્મય બનીને રાચીમાગી રહું છું. હે સર્વજ્ઞ પ્રભો !!! મહારં સર્વ હારા ઉપર વારી જાઉં છું, હારા ઉપર મારા પ્રાણ કુરબાન છે. હે પ્રભBJઆન્તરિકચક્ષએ હારા રૂપને જ્યારથી આભાસ થયો ત્યારથી હારીપિછાણ અર્થાત ઓલખાણું થઈ છે. હે પ્રભો ! ધ્યાનસમાધિમાં જ્ઞાનચક્ષુ આગળ તમારા રૂપને ચમકાર દઈને હવે તમે ક્યાં ભાગી જશે. હે પ્રભો ! હારા તેજપર થએલી જે પ્રીતિ તેના જેરારને નિશે જે મારા મગજમાં ચઢે છે તેણે હું મારું હારું એવું ભાન ભૂલાવી દીધું છે અને મારા ચિત્તને ઘાયલ કર્યું છે. જ્યારથી હારૂં રૂપ અવેલેર્યું છે ત્યારથી ચિત્ત ઘાયલ થવાથી સાંસારિક વસ્તુઓ પર ચિત્ત ચોંટતું નથી. ફક્ત હારા રૂપને અવલોકવાની લગનવા લાગી રહી છે. મહારા દિલના ભૂપ એવા હે પરમાત્મન ! હવે હું હને છોડનાર નથી. હે પ્રભે તમે તિરોભાવની અપેક્ષાએ સંતાયા છે પરંતુ તમને પ્રગટ કરીને અંગેઅંગથી For Private And Personal Use Only Page #964 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. મળીને ભેટીશ અર્થાત્ સખ્યપ્રદેશ એ મળીને તદ્રુપ બનીશ. હૅને ભેટીને હારા શુદ્ધ રૂપની સાથે ઉમંગથી રહીશ, ત્હારા રૂપમાં ર ંગાઈને ત્હારાથી જરા માત્ર પણ દૂર રહેતાર નથી. મુદ્ધિસાગર કથે છે કે બુદ્ધિ અર્થાત્ જ્ઞાનના સાગર પ્રભા! અસંખ્ય પ્રદેશી પ્રભુના રૂપમાં પેાતાનું રૂપ જોવુ અર્થાત્ પોતાનું જ એ રૂપ છે એમ જોઇને નિશ્ચય કરીને તેમાં સર્વ જ્ઞાનાદિ ગુણુ છે એમ નિશ્ચય કરી પોતાનું રૂપ જોયા કરવું એ નિશ્ચય છે. મુ. વિસનગર. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ चेतनानो आत्माप्रति प्रेमालाप. સમજાન્યા હતા સાને રે, ચમકાવી ત્હારૂં રૂપ હુને; માંખાથી મ્હને ખેચી રે, લીધેા વ્હાલા તારી કને. ઝગમગ જ્ગ્યાતિ ઝળકાવી હું, દેખાડયે દેદાર, પ્રેમ ત્યારથી ત્હારી સાથે, પ્રગટ્યા અપર પાર; સંતાયેા તુ' અધારે રે, ઘાએલ થઇ શેાધુ હુને. સમજાવ્યેા. ૧ ચેન પડે ના ત્હારા વધુ કંઈ, મન ારૂં અકળાય, અમૃતને આસ્વાદ્યા પછી, બકુલા કાણુ ખાય; વિરહનાં દુ:ખડાં વેઠી રે, શેાધુ ખીન્તુ કાણુ ગણું, સમજાવ્યેા. ૨ લાજ મર્યાદા જગની છેાડી, તુજવણ ઇષ્ટ ન કાઇ, કથની કરણી જગની છેાડી, આંખવાટે રહ્યા જોઇ; બુદ્ધિસાગર વાલ્હેમ રે, મળે ઝટ પ્રેમે ભણું. સમજાવ્યેા. ૩ ભાવાર્થ:—હૈ અસંખ્ય પ્રદેશી આત્મન્ ! હું હૅને હારૂં મૂલ સ્વરૂપ ચમકાવી દેખાડયુ’ હતુ અને સાને સમજાવ્યા હતા. હું તારી અનન્ત જ્યેાતિ. મંય ચક્ષુએથી ગ્બાકર્ષીને મ્હને હારી પાસે ખેંચી લીધા, હું જ્યારથી ઝળહળ ઝગમગ અરૂપજ્યુંાતિ ઝળકાવીને ત્હારા દેદાર દેખાડયા હતા, ત્યારથી ત્હારા પર અપરંપાર પ્રેમ પ્રગટયા છે. ત્હારૂ અરૂપજ્યોતિઃ સ્વરૂપ દર્શાવીને તું પા માયાના પડદામાં જ્યારથી સતાઇ ગયા ત્યારથી મ્હને ચેન પડતું નથી. અને પૂર્વે તારા દાદાર દેખ્યા હતા તેથી પ્રગટેલા શુદ્ધપ્રેમથી ધાયેલ થઇને જ્યાં ત્યાં શોધ્યા કરૂં છું. જ્યારથી દર્શન દેને તું માયાના આવરણમાં સંતાઇ ગયે ત્યારથી મ્હને ત્હારા વિના ચેન પડતું નથી. અને મારૂ મન અત્યંત અકળાય For Private And Personal Use Only Page #965 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુ. વિસનગર ચૈત્ર વદિ ભાગ આઠમે. ૮૨૫ છે. અમૃતને આસ્વાદ્યા પછી ખાકુલા વગેરે કુભાજન ક્રાણુ ખાય?? તેમ હવે મનમાં થયું છે. જ્યારથી હારૂં રૂપ દેખ્યુ ત્યારથી મ્હને અન્ય કશું કંઇ ગમતું નથી. દ્ઘારા વિરહનાં દુઃખ વેઠીને તુને શૈાધુ છું. હાસ વિના અન્યને કાણુ એવી સ્થિતિ થયા પછી હિસાબમાં ગણે અર્થાત્ કાઇ પણ ગણે નહિ. જ્યારથી હાર રૂપ દેખ્યુ` અને અપૂર્વ પ્રેમ પ્રગટયા ત્યારથી મ્હે જંગની લાજ અને વ્યવહાર મર્યાદાને ત્યજી દીધી છે. ત્હારા વિરહથી હૃદયમાં અગ્નિજ્વાલાએ ઉઠે છે, તેની હે પ્રભ!!! ત્યુને કેમ દયા આવતી નથી? નક્કી કર્યું હું કે ત્હારા વિના મ્હને અન્ય વસ્તુ ઇષ્ટ નથી, તુજ મ્હારા પ્રાણાધિક વ્હાલા છું. તું નાની છે અનેએ બધુ જાણ્યા છતાં હજી કેમ સંતાકુકડીની રમત રમે છે. મ્હને વધારે સતાવીને દુઃખી કરવામાં ત્હને શું સારૂં લાગે છે ? હું અનન્તસુખના સ્વામિન! ત્હારી સાથે તન્મયપણે મળવામાં જગતની કથની અને કરણી મ્હે ત્યાગ કર્યાં છે. મારી જ્ઞાનચક્ષુએ હને મળવાની વાટે હને દેખી રહ્યો છું. બુદ્ધિસાગર કથે છે કે જ્ઞાનના સાગર પરમાત્મસ્વામિન ! હવે તમે ત્વરિત મળેા એમ આત્મામાં રહેલી ચેતના પ્રેમે ભણે છે. ૯ સ. ૧૯૭૦, ॐ शान्तिः ३ Acharya Shri Kailassagarsuri Gyanmandir शेठ जगाभाइ दलपतभाइ योग्य धर्मलाभ. પ્રભુના મેળની ઇચ્છા, યદિ પ્રગટે હૃદયમાંહી; પ્રભુથી મેળ મેળવવા, ખરી પ્રીતિ હૃદય લાવે. પ્રભુ મળશે પ્રભુ રીતે, પ્રભુ જેવા ગુણા ધરતાં; પ્રભુને સહુ સમાઁથી, અવૃત્તિ થશે દૂર. અહુજ્ઞાની અહુ ધ્યાની, અર્હમાની અત્યાગી; અહ ત્યાગે પ્રભુ રાગે, પ્રભુથી મેળ મળવાને. પ્રભુના ધ્યેયવણુ ખીજું, કશુ ના ચિત્તમાં આવે; પડે ના ચેન માયામાં, ધમાધમ ચિત્તમાં નાવે. પ્રભુ શ્રદ્ધા પ્રભુ ભક્તિ, પ્રભુથી પૂર્ણ રંગાતા; પ્રભુમય વૃત્તિના ચેાગી, પ્રભુના એ, પ્રભુ એના. x For Private And Personal Use Only 3 Page #966 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ટકે ના રાગ હેલરિયા, પ્રભુના પ્રેમ છે જૂદો; પ્રભુનાં પ્રેમ બાલુડાં, છુપાવ્યાં ના છુપે કેમે. પ્રભુના જે અન્યા લક્તા, પ્રભુવણ અન્ય શુ? ઇચ્છે; પ્રભુથી સ્વાર્થ જ્યાં જાદા, અહા તે મેળ છે કયાંથી, પ્રભુ સર્વજ્ઞના વિરહે, હૃદયમાં આગ જ્યાં ઉઠે; ડે ના ચૈન પ્રભુવણ કંઈ, પ્રભુ ત્યાં તે પ્રકટ થાતા. પ્રભુના રૂપમાં:રાચ્યા, પ્રભુ વણુ અન્ય ના દેખે; હૃદયનાં પ્રેમ ઝરણાંમાં, પ્રભુના રવ પ્રકટ થાતા. પ્રભુ આવા પ્રભુ તેવા, પ્રભુના નામથી વાદા; કરી ક્લેશે! પ્રભુ નામે, ઉત્તરપૂર્તિ કરે મૂઢા. વિશુદ્ધપ્રેમને જ્ઞાને, પ્રભુ મળતા અનુભવમાં; પ્રભુ લાસે પ્રભુરૂપે, સમાયા છે પ્રભુ પિડે પ્રભુજીને પ્રભુ ગાવે, પ્રભુજીને પ્રભુ ધ્યાવે; પ્રભુજીને પ્રભુ શેાધે, પ્રભુજીને પ્રભુ ોધે. પ્રભુ ઉંઘે પ્રભુ જાગે, પ્રભુમાંહી સમાતુ સહું; સ્વય* ચેતન પ્રભુરૂપે, તિશભાવે પ્રકટભાવે, અનન્તા શુદ્ધપ્રભુએ છે, અનન્તા શુદ્ધ થાવાના; પ્રભુ સત્તાથકી પોતે, પ્રકટભાવે અને ધ્યાને. પરમપ્રેમે પ્રભુ મળતા, પ્રભુને પૂર્ણ મેળવવા; બુદ્ધશ્વિસત્તુસંગે, રહેા નિત્યે ભલી રીતે. સ. ૧૯૭૦ ચૈત્ર વિદે ૧૨ મુ. મેહસાણા, લે, બુદ્ધિસાગર, For Private And Personal Use Only ८ હ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ पादरा तत्र सुश्रावक वकील मोहनलाल हिमचंदभाइ योग्य. પ્રભુજી ત્યુને મળવા રે, જીવ મ્હારા તલ્પી રહ્યો, વ્હારાવણુ કાંઇ ન ગમતું રે, અકળાઇ હવે ખૂબ ગયા; Page #967 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ્રભુજી. ૧ પ્રભુજી. ૨ તુજને મળવા કરવુ' ઘટે તે, કરતા પ્રેમે સર્વ, હવે શું કરવું ખાકી રહ્યું કઇ, કીધા ઉપાયા ખ મળે તે રીતે મળવા રે, ભકિતભાવે ઉમાહ્યા. ભવતાપે પિયુ મન અહુલ, રજે નહીં ત્યાં ચિત્ત, મ્હારૂ તે સહુ ત્હારૂં કીધું, માગે શુ મળવા વિત્ત ? આજીજી કરવી ઘટતી રે, તે તે સહુ કરી રહ્યો. વૃત્તિથી બાંધી તુજમાંહી, શ્રદ્ધા ભકિત એશ, નિવૃત્તિથી તુજને મળવા, રૂચિ વધતી હંમેશ; દ્વિધાભાવ ચેાગે રે, પરાક્ષે ખૂબ વિરહે દહ્યા. નિવૃત્તિથી સહજપણે તુ, યથારૂપ પરખાય, ત્યારે અનહદ શાન્તિ પ્રગટે, ક્રિયાભાવ દૂર જાય; વ્હાલામાં વ્હાલા વ્હાલા રૈ, જેવા હૅને પ્રેમ થયા. પ્રભુજી. ૪ કયાં સુધી મળવાના ઉભરા, કઢાવશે! જગનાથ, ખેલાવા ત્યાં સુધી એટલું, મ્હારે તુ મેટી આથ; મળ્યાવણુ નહીં આરારે, આવા તે ભેદ શાને વહ્યો? પ્રભુજી. ૫ જગને આનું શુંય જણાવુ, જાણે છે તું એક, પ્રત્યક્ષે મળશે મુજ વ્હાલા, આત્મ સમર્પણુ ટેક; નિશ્ચયથી પૂર્ણ યારી રે, બુદ્ધિસાગર ઝાંખી લહ્યા. પ્રભુજી. ૬ For Private And Personal Use Only ૮૨૭ પ્રભુજી. ૩ ભાવાઃ- હું સત્ત પ્રભા !!! ત્યુને મળવા માટે મ્હારા જીવ તપી રહ્યો છે. હું અસંખ્યપ્રદેશમય પ્રભા ત્હારા વિના હવે સૌંસારમાં કાઇ ઠેકાણે ગમતુ નથી. હવે તા હું હારી પ્રાપ્તિ વિના ખૂબ અળાઇ ગયા છું. હું પ્રભો !!! હને મળવા માટે સંસારમાં જે જે ધટે તે સ યથામતિ શકિતતઃ કરૂં છું. હવે હને મળવામાં જે કંઇ ખાકી રહ્યું હોય તે તે બતાવ ! હને સાક્ષાત્ મળવા ખવ સંખ્યા જેટલા ઉપાયા કર્યાં અર્થાત્ ઘણા ઉપાયા કર્યાં. હવે કયા ઉપાય બાકી રહ્યો છે ! તે મ્હને તે। જણાતુ નથી, માટે કૃપા કરીને કંઇ બાકી રહેતુ હાય તે। તે તુ જાવ. હે પ્રભા !!! તુ જે રીતે મળે તે રીતે મળવાને હવે તે હારાપર આધાર રાખીને બેઠો છું. હવે તે જે રીતે મળવાનું થાય તે રીતને પોતે તું અન્ત માં જાવ ! ત્હારાપર પૂર્ણ શ્રદ્ધાભકિત રાખીને ત્હને મળવા Page #968 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨૮ ભજનપદ સંગ્રહ. માટે ઉત્કંઠિત થયે છું. હે પ્રભે હારા વિના આ સંસારના તાપે મારું મન અત્યંત તપ્યું છે. હવે સંસારમાં કેઈપણ રીતે ક્યાંય મારું મન રૂજે એવું છે જ નહીં. મહારું તે સર્વ હારું કરીને ત્યારથી નિરહંવૃત્તિથી અભિન્નભાવે થવા નિશ્ચય કર્યો છે. મહારૂં તે સર્વ હારું કર્યા છતાં હવે હારા મેળાવ માટે શું કંઈ વિત્ત લેવાની ઈચ્છા કરે છે કે શું ? તું વીતરાગ હોવાથી એમ તે ઘટતું નથી. ત્યારે હવે મહને પ્રત્યક્ષ મળવામાં કેમ વાર લગાડે છે. હને મળવાને જે જે આજીજી કરવી ઘટે તે સર્વે કરી રહ્યો છું. મેં મનોવૃત્તિથી હારામાં શ્રદ્ધા અને ભકિતને બાંધી છે અર્થાત ધારી છે. હવે તો જ્યાં મને વૃત્તિકારા મેળ ન હોય પરંતુ સાક્ષાત્ મેળ હોય એવા નિવૃત્તિમેળથી ન્હને મળવા ઈચ્છું છું. અને હવે તો નિવૃત્તિએ જે મેળ ઘટતો હોય તે મેળથી મળવાને સદાકાળ રૂચિ વધે છે. કારણકે નિવૃત્તિમેળ મળ્યા વિના આદિ અનન્તમા અંગે સુખની પ્રાપ્તિ થતી નથી. ત્યારામાં અને મહારામાં જે ભેદ રહે તે દ્વિધાભાવ છે અને એવા દિધાભાવથી પક્ષદશામાં સાક્ષાત્ હાર મેળાપના વિરહે હું દાઝેલે છે. અર્થાત અત્યંત દુઃખી છું. મનોવૃત્તિ વિના આત્માનુભવે જે નિરિમેળ છે તેનાથી સહજ યેગે જેવા રૂપે છે તેવારૂપે દેખાય છે અને જયારે એવા નિવૃત્તિમેળે તું મળે છે ત્યારે આત્મામાં અપરંપાર શાંતિ પ્રગટે છે અને દિધાભાવ દૂર જાય છે. હે પ્રિયમાં પ્રિય પ્રિયતમ છે. હવે નિરીક્ષવાને મહારા મનમાં પૂર્ણ પ્રેમ પ્રગટયો છે. હે નાથ!!! હવે હમે કયાં સુધી મળવાના ઉભરા કઢાવશો. જ્યાં સુધી તમે બોલાવશે ત્યાં સુધી બેલીશ. હે પ્રભે હારે તે ત્યારે જ મહાન આધાર છે. હવે તમને મળ્યા વિના છુટકે નથી. તમારે પણ મને હવે મળ્યા વિના છુટકે નથી. પ્રત્યક્ષ મેળ વિના આ દિઘાભાવ રૂપ ભેદ હવે કેમ તમે વહ્યો છે??? એવો ભેદ રાખો હવે હમને ગ્ય નથી. જગને આ બાબતનું શું જણાવું. દેરંગી દુનિયાને આ બાબતને અનુભવ નથી અને તેની આગળ આવી વાત કરવાથી કંઇ વળે તેમ નથી. મારા મનની વાત હે પ્રભો !! તું એકલો જાણે છે. હવે હે વહાલા પ્રભો તમે હજરાહજૂર મળે. હે પ્રભો હે આત્મસમર્પણ ટેકને ધારણ કરીને નિશ્ચયથી પૂર્ણ ધારીને બુદ્ધિસાગર કંઇક હારા મેળાપની ઝાંખી લહ્યો છે. ॐ शान्तिः३ For Private And Personal Use Only Page #969 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. શા. મેહનલાલ જેશીંગભાઈ વિજાપુરવાળાને લખેલા પત્ર. जूठा वैरागीओनां लक्षण, રાગ–ધીરાના પદને. વૈરાગી વેશે જગમાં રે, ઘણા લેકે ભટકયા કરે, ધર્મના નામે ધૂતી રે, અનીતિએ પેટ ભરે, પાંચ ઈન્દ્રિના ત્રેવીસ વિષયે, રાતા તાતા થાય, આત્મજ્ઞાનની ગંધ ન જાણે, આપ બડાઈને ગાય, વૈરાગી વાત કરતા રે, મનમાંહી રાગ ધરે. વૈરાગી. ૧ રાત દિવસ નિન્દા લવરીમાં, કાઢે છે કાળ, શિખામણ દે તેને ક્રોધે, દેવે મર્મની ગાળ; નિજ ઘર એકને છેડી રે, અનેક ઘરો કરતા ફરે. વૈરાગી. ૨ કામે પડયા ત્યાગી થ્રીડા, કરતા ગુમ કુકર્મ, ઢાંકપિછાડા કરતા ઉપર, ધરે ન મનમાં શર્મા ઉપરથી બગલા ભકતે રે, પરના પ્રાણે દાવે હરે. વૈરાગી. ૩ કૂતરને તર જેમ દેખી, સામું ભસીને થાય, વૈરાગીને દેખી તેમજ, વૈરાગી દુઃખ પાય; ઈષ્યથી ધગધગતા રે, અગ્નિપરે બાળે અરે. વૈરાગી. ૪ નિર્ધન વા કોઈ હોય ગરીબડું, દાધારંગી કે, સ્વાર્થપાશમાં સપડાઈને, વેષપહેરે છે સાઈ; વૈરાગી કેઈ વિરલા રે, અજ્ઞાનીઓ ઘણું ખરે. વૈરાગી. ૫ કામિની કંચનના કામી, માની ચિત્ત હરામ, પેટભરા ઠગતા લેકેને, કપટ કઢાવે દામ; દુર્જન દાવપેચી રે, મીઠું મુખે ઉચ્ચરે. વૈરાગી. ૬ કલેશી કંકાસી મનક્રરા, લડે લડાવે લેક, પક્ષાપક્ષે ધમધમામાં, માને ધર્મ એ ઢગ; પત્થરના નાવ જેવા કે, બુડાડે અને બૂડી મરે. વૈરાગી, 9 For Private And Personal Use Only Page #970 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હવ જન્મષા સંગ્રહ. રાચ્ચામાગ્યા એ તમાંગુણ, ભટકે રાઝ સમાન, કાકષ્ટિથી અન્તર્ કાળા, માથામાં મસ્તાન; રહેણીમાં અંધારૂં છે, કથની કરી કયાંથી તરે. મૈત્રી ભાવના ચિત્ત ન ધારે, સુણે ન હિતની વાત, પાડા જેવા અલમસ્તા થઇ, કરે ધર્મની ઘાત; વેરાગી એવા જૂઠા રે, આશાને જેહુ કરગરે. ગાડરીયાની ચાલને છેડી, સમજો મનમાં સત્ય, વેષાચારે કિં ન ફ્સવું, દેખા વૈરાગી કૃત્ય; કૃત્રિમતા ઘટાટોપે રે, ક્રૂસાતાં નહીં કાજ સરે. વૈરાગીનાં લક્ષણુ સાચાં, ક્ષમા સત્ય વૈરાગ્ય, બ્રહ્મચર્ય નિસ્પૃહતા સાચી, કંચન કામિની ત્યાગ; સમતા જ્ઞાન યોગે રે, બુદ્ધિસાગર શાન્તિ વરે. સ’. ૧૯૭૦ વૈશાખ સુદિ ૨ મેહસાણા. * प्राणप्रिय आत्मप्रभुनी शोध Acharya Shri Kailassagarsuri Gyanmandir વેરાગી. ૮ વૈરાગી. ૯ For Private And Personal Use Only વૈરાગી. ૧૦ વેરાગી. ૧૧ પ૬. શેાધુ' પ્રદેશા પ્રદેશરે, વ્હાલમ કયાં સ ંતાયા. વારી જાઉં તુજ પર સરે, પ્રાણુ મળવા ઉમાહ્યા. ગલીએ ગલીએને શેરીએ શેરીએ, શેાધુ પ્રેમ સવાયા, રાહુ જોઉં એકઢળ્યે તમારી, કોણે કયાં ભરમાયારે. વ્હાલમ. ૧ જોઇ જોઇ ઝુરી નિન્દ વિહૂણી, માના પ્રેમે મનાયા; વિરહ વેદના ઘાવ કટારી, કાલજડે કેમ વ્હાયારે. વિરહનાં ચટકાં થઈ ગયાં મટકાં, સમજો હવે સમજાયા; બુદ્ધિસાગર વ્હાલમ વ્હેલા, દર્શન ઘે! હરખાયા અે. વ્હાલમ, ૩ વ્હાલમ. ૨ ભાવાથે—ક્ષાયિક સમ્યકત્વદષ્ટિ પોતાના પ્રિય સ્વામી આત્મ પ્રભુ કે જે નીચેના ગુણુસ્થાનક પ્રદેશેામા સતાયા છે તેને મળવાની રાહ જોતી અને નિમલતા રૂપ મહેલમાં ખેલાવતી તી કથે છે કે હે વ્હાલમ પતિ !!! તમે કયાં સંતાયા Page #971 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૧ છો. હું તમને પ્રદેશ પ્રદેશ શોધી રહી છું, કાશે તમારા ઉપર અંધાર પછેડ આચ્છા છે કે જેનાથી તમે દેખાતા નથી. ધુતારી માયાએ પિતાના કર્મ રૂપ આછાદનેથી તમને ઢાંકી દઈ સંતાડ્યા હોય એમ લાગે છે. અન્યથા તમે દેખાયા વિના રહે નહિ. હે હાલમ આત્મપ્રભો ! તમારા પર મારું સર્વ વારી જાઉ છું. મારું સર્વ તમને સમપું છું. હારા પ્રાણ તમને મળવા તલ્પી રહ્યા છે. ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ હે પ્રાણપતિ ! હું તમને શોધું છું. મારા પ્રેમનું એક લક્ષ્ય તમે છે. શરીર રૂપ બ્રહ્માંડમાં આત્માનાં પડ ચક્રો વગેરે શેરીઓમાં અને અનુભવ મેરૂદંડના મણક્યની ગલીએ ગલીએ હે આત્મપ્રભો તમને શોધું છું. સ્થિરતા અને એકતા રૂપ એક ઉપયોગદષ્ટિએ તમારે આવવાને માર્ગ દેખતી છતી બેસી રહીં છું. પરંતુ હજી સુધી હે પરમાત્મપ્રિયનાથ ! હમે આવ્યા નહીં. તેથી એમ લાગે છે કે કેકે રાગાદિકની અશુદ્ધપરિણતિએ આપને કોઈ સ્થાને ભરમાવીને રાખ્યા હશે એમ લાગે છે. હું તમારા આવવાની વાટ જોઈ જોઇને જુરૂ છું. મારી આંખમાં નિન્દ આવતી નથી. હવે તે હે નાથ! શું હવે મહને છતી નછતી કરી નાખવી છે શું ? દયાના સાગર બનીને કેમ નિર્દય બને છે ? શું આવી નિર્દયતાથી વિશ્વમાં તમારું સારું ગણાશે હવે તે હે પ્રાણનાથ!!! પ્રેમથી મનાઈને મારૂ કહ્યું માને અને દર્શન દે મારી પાસે રહે. ક્ષાયિક સમ્યકત્વ રમણતા રૂપરમણ પોતાના આત્મા પ્રભુની વિરહ વેદના રૂપ સહન કરી ન શકવાથી તે આત્મપ્રભુને ઉપાલંભ આપતી છતી કળે છે કે પ્રાણનાથી વિરહ વેદના ૩૫ કટારીના ઘાવથી મારું કાળજું વિંધાઈ ગયું છે અને તેથી હવે હું બેશુદ્ધ બની ગઈ છું. હે નાથ તમારા જેવા દયાના સાગરે મહારા કાલજા પર વિરહ વેદના રૂપ કટારીના ઘાવ કર્યો એ શું ? જગતમાં ઓછું નિન્દ કર્મ છે ? તે જરા વિચારે તે ખરા. હેઆત્મ પ્ર. મારા પ્રાણપ્રિય સ્વામિના વિરહનાં તો ચટકાં હોય પણ તેનાં મટકાં ન હોય પણ આતે તમે મહને વિરહ રૂપ ચટકાને ઠેકાણે મટકા જેવું કર્યું છે અને તેથી હતમને શી ઉપમા આપું તે આપ પોતે વિચારે. મહારઃ સર્વ અપરાધેની ક્ષમા કરીને સમજાયા સમજીને ઘરમાં આવે. બુદ્ધિ અર્થાત જ્ઞાનના સાગર ભૂત એવા હે પરમાત્માસ્વામિન હવે તમે હરખાઈને હેલા દર્શન દે. એમ અન્તરમાં પરમાત્મપ્રભુને રમણતા પરિણતિએ બુદ્ભિાગર કથે છે. For Private And Personal Use Only Page #972 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર ભજનપુર્વ સંગ્રહ. चेतननी निर्वृत्ति प्रति प्रीति પ્યારી. ૨ પ્યારી. ૩ અલખ લખ્યા ક્રિસ જાવે ા એસી કાઈ નુમંત ખતાવે—એ રાગ. વ્હાલી હૃદયના પ્રાણ રે, પ્યારી મેળ મેળાવા; જીવનના આધાર રે, વ્હેલી પાસે જ આવે. ક્ષણ ક્ષણુ તુજ વિરહે અહુ તલપુ. થાય મનમાં તપારા; સંયમ ગુણુ શ્રેણિગિરિ ચઢતાં,:તુજ:ના કા આધારે રે. પ્યારી. ૧ સમતાસર હું હુંસ તું હસી, ચરીએ મેાતિના ચારા; હિર ને તું સુંદર લક્ષ્મી, તુ પ્યારી હું... પ્યારા રે. હરિને તુ ગંગાગારી, ચંદ્ર હું' ને તુ ચકેરી; સાગરને તુ છે ચંદા, હું પતંગ તુ દોરી રે. હું ભાનુ મારી તુ જ્યેાતિ, છીપ જ તુ હું માતિ; હું વિષ્ણુ તુ શક્તિ દેવી, લેાકાલાક વિષ્ણુાતિ રે. મ્હારાથી ક્ષણ દૂર રહેતાં, દિલમાં દુ:ખ નમાવે; પડદામાં છુપાઈ રહેતાં, દુ:ખ સહ્યું ના જાવે રે. ઘુંઘટ ખાલી દન ફ્રેને, સાચી શાન્તિ સુહાવે; નવ ગજ પરસેવાને વળાવે, મનમાં શરમ ન લાવે રે. ભવેાભવમાંહિ હારા સદાના, તુજરૂપે લય લાવું; વ્હારા દિલના સાગર હૅાઇ, આનન્દમય થઇ જાવુ` રે. પ્યારી, ૭ ભીતિ ખેદને દ્વેષ નીવારી, વૃત્તિ તુજમાં લગાવી; પ્યારી. ૪ પ્યારી. ય પ્યારી. ૬ પ્યારી. ૮ પ્યારી. ૯ ભાવાર્થ :-આત્મા માહથી સ્તુતિમાં ભટકતાં ભટકતાં પુણ્યયેાગે મનુષ્યાવતાર પામ્યા અને શ્રીસદ્ગુરૂ પ્રભુ કૃપાથી તેણે પોતાનું સ્વરૂપ ઓળખ્યું તેણે પેાતાનુ આન્તરિક કુટુંબ એળખ્યુ. પોતાને ખરેખરૂં સહજ સુખ સમ પણ કરનારી નિવૃત્તિ સ્ત્રી છે એમ સમ્યક્ અવબાધાયાથી આત્મા પાતાની સહજનિવૃત્તિ સ્ત્રીના મેળાપ કરવા ઇચ્છા કરીને તેને નીચે પ્રમાણે ક૨ે છે. હું Acharya Shri Kailassagarsuri Gyanmandir આનન્દ રસ પ્યાલા પાઈ દે, ભાન જગત ભૂલાવી રે. કાલ અનાદિ ભટકયા ભવમાં, જાણી હવે તુહિ જ્યારી; બુદ્ધિસાગર અસંખ્યપ્રદેશે ચઢી દર્શીનથી ખુમારી રે. For Private And Personal Use Only Page #973 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ~~ ~ ~-~ બહાલી નિવૃત્તિ સ્ત્રી-હૃદયના પ્રાણભૂત હાલી હવે તું મારી પાસે રહેલી આવ! કારણકે તારા વિરહથી હું ક્ષણ ક્ષણ તલસું છું અને મનમાં જે તાપ થાય છે તે તે “ઘા વાગેલ હોય તે જાણે” તેની પેઠે હું ફક્ત જાણું છું. સંયમ ગુણ શ્રેણિરૂપ પર્વત પર આરેહતા હારા વિના અન્ય કોઈ આધારનથી. અંશે અંશે પણ હારૂં દર્શન અને સ્વરૂપ પ્રાપ્ત થતાં સંયમગુણ શ્રેણિ ગિરિ પર અંશે અંશે ક્રમે ક્રમે આરહાય છે અને તું પૂર્ણ પણે મહને પ્રાપ્ત થતાં સંયમ ગુણ શ્રેણિ પર્વત પર ચઢી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. આત્મા, પિતાની નિતિ સ્ત્રીને કથે છે કે સમતા રૂપે સરોવરમાં હું હંસ છું અને તું હંસી છે-હંસ અને હંસી જેમ માનસરોવરમાં આનન્દકીડા કરે છે તેમ સમતારૂપ સરવર હંસ અને હંસીની પેઠે ઐક્યભાવે આપણે બન્ને આનન્દકીડા કરીએ છીએ. આપણે બને સમતાસરેવરમાં સહજસુખરૂપ મૌક્તિકને ભોગ કરીએ છીએ એમ તું અંતરમાં અવબોધ!હે નિવૃત્તિલને! અન્તસૃષ્ટિમાં હું હરિ છું અને તું લક્ષ્મી છે. તું મારી સારી છે અને ત્યારે હું પ્યારે છું. આપણે આન્તરિકષ્ટિમાંઅપૂર્વતાદામ્ય સંબંધ સજાતીય છે એમ અવધ. હર અર્થાત્ મહાદેવ છું અને તું ગંગા અને ગૌરીરૂપ છે. હું જ્યારે ચંદ્ર છું ત્યારે તું અસંખ્યપ્રદેશમાં ચકરી છે. હું સાગર સમાન છું અને તું ચંદ્ર સમાન છે. હું પતંગની ઉપમાને ધારણ કરું છું અને તું દેરીની ઉપમાને ધારણ કરનાર છે. હું સૂર્યરૂપ છું અને તું સૂર્યના કિરણ પ્રકાશ જેવી છે. સૂર્યથી તેને પ્રકાશ ભિન્ન નથી તેમ તું મારાથી ભિન્ન નથી. હે નિતે !!! હું મૌતિક સમાન છું અને તું છીપ સમાન છે. હું આત્મા, કેવલ જ્ઞાનવડે સર્વ જગતમાં વ્યાપ્ત હોવાથી જ્ઞાનયાપેક્ષાએ વિષ્ણુરૂપ છું અને તું મહાશક્તિ દેવીરૂપ છે. આન્તર વિશ્વમાં વિષ્ણુ અને મહાશકિતરૂપેહું અને તું બને એકત્ર ઐક્યભાવે રહીએ છીએ હે પ્રિયમાં પ્રિય પ્રાણુસ્વરૂપનિ ! મહારાથી તું રહે છતે મારા મનમાં દુઃખ થાતું નથી. હે નિવૃત્ત !M તું કર્મરૂપ પડદામાં છુપાઈ રહે તે મારા મનમાં જે દુઃખ થાય છે તે હવે ક્ષણમાત્ર પણ સહન કરી શકાય તેમ નથી. હે પ્રિયનિવૃત્ત. તું હવે હુને જલદી દર્શન દે. તારું મૂળ સ્વરૂપ દેખાડ. હારા મુખ પર રહેલે કર્મરૂપ ઘુંઘટ ખોલી દે અને મને દર્શન આપ. તું કર્મ રૂપ ઘુંઘટ છોડીને જ્યારે મને દર્શન દેશે ત્યારે હુને સત્ય શાતિ થશે અને જન્મ જરા મરણ આધિ વ્યાધિનાં દુઃખ સર્વથા નષ્ટ થશે એમ પૂર્ણ વિશ્વાસ આવે છે. કુંડમાં નવગજ જલ વધે તેવી રીતે ૧૦૫ For Private And Personal Use Only Page #974 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. મનરૂપ કુંડમાં નવ ગજ પ્રસ્વેદ જલ પ્રગટાવ્યા જેટલું દુઃખ પડે છે ત્યાં સુધી તું છાનીમાની ગુપ્તપણે જોઈ રહી છે અને મહને તલસાવે છે તેથી હવે કેમ શરમ નથી આવતી? પતિવ્રતા સ્ત્રીને આવી રીતે સ્વામીને નવ ગજ પરસેવો વળે ત્યાં સુધી દર્શન ન દઈને સતાવવાનો શો ધર્મ છે ? તું હેને સ્વયં વિચાર કર અને જરા મનમાં શરમ લાવ. હવે પ્યારી મારી સાથે ઐક્યરૂપે આવિર્ભાવે મળીને સાદિઅનન્તમાં ભાગે મેળ કર. હે પ્રાણપ્રિયે નિવૃત્ત! હારા રૂપમાં લય લાવાને હારામાં લીન થવાનો છું એમ સત્ય કથું છું. હે પ્રાણપ્રિય નિવૃત્ત ! હારા દિલસાગરમાં સ્નાન કરીને હું આનંદમય થઈ જાઉં એટલું જ ઇચ્છું છું.બાકી હવે અન્ય કંઈ સકામત્વ રહ્યું નથી. મેં હવે હારી સાથે મેળ મેળવતાં ભીતિ, ખેદ અને શોકનો ત્યાગ કરીને હારામાં જ સર્વથા સર્વદા વૃત્તિ લગાવી છે એમ નિશ્ચયતઃ અવબોધ! હવે તું હને જગતનું ભાન ભૂલાવીને હે નિવૃત્તિ હૃદયરસરૂપ આનન્દ રસ પ્યાલો પાઈ દે. અનાદિકાળથી ભવમાં ભટક્તી મહે હને પ્યારી ન જાણી હતી. હવે તે ત્યારું સ્વરૂપ જાણવાથી પૂર્ણ પ્યારી તું લાગી છે. જ્ઞાનનો સાગર જેમાં છે એવા અસંખ્ય પ્રદેશોમાં ત્વારા દર્શનથી આનન્દની સહજ ખુમારી ચઢી છે એમ અત્તમાં ઉગ ધરીને બુદ્ધિસાગર કથે છે. चेतनना चेतनाप्रियाप्रति प्रेमोद्गार. (હોરીના રાગમાં). ચમકાવી રૂપ હારૂ રે, પ્યારી પ્રેમ જગાડ, ભૂલાવી જગભારે, તુજમાં મુજને લગાડય; કેણુ જાણે શું? કામણ કીધું, આંખે એક તું આવે, સ્વપ્નમાં પણ હિ તૃહિ, દિલમાં ખેંચાણ થાવેરે. યારી ૧ હારૂં નૂર કંઈ ઔર મઝાનું, આનન્દ સ્વાદ ચખા, નવ વનવંતી ગુરવાળી, અનુભવરંગે રમાડોરે. પ્યારી. ૨ નહિ ઈન્દ્રિયે નહિ જયાં મનડું, ત્યાં તુજ નૂર નિહાળ્યું, બુદ્ધિસાગર ઝળહળ જાતે, મેહ તિમિર ભગાડયું રે પ્યારી. ૩ ભાવાર્થ-અધ્યાત્મસૃષ્ટિના અધિપતિ ચેતન આત્મા. પિતાની ચેતા સ્ત્રીને For Private And Personal Use Only Page #975 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૮૩૫ અવધી તેના પ્રતિ જે જે આન્તરિકગાદરથી કથે છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આત્મા કથે છે. હે શુદ્ધચેતના હું હારું સ્વાભાવિક સ્વરૂપ પ્રકાશિત કરીને મહારા હૃદયમાં સાત્વિક શુદ્ધ ધર્મ પ્રેમ જાગ્રત્ કર્યો. જગતનું ભાન ભુલાવીને દ્ધારામાં મહને લગાડે અર્થાત રસિક કરી દીધો. હારા વિના વિશ્વમાં કોઈ પણ પ્રિય નથી એમ નિશ્રયતાન લગાડી દીધું. હેશુદ્ધચેતના! કોણ જાણે હું એવું શું કામણ કર્યું છે કે જેથી આખે એક તું જ પ્રિય સેવ્ય દેખાય છે અને અન્ય કોઈ પ્રિય સેવ્ય અવલેકાતું જ નથી. સ્વપ્નમાં પણ તું તું ને તું એવું થઈ રહ્યું છે. હારા રૂપના દર્શનતઃ હદયમાં નવ્યાકર્ષણ એવા પ્રકારનું થાય છે કે જે વેદક હાય તેજ તેને અવબેધી શકે. હે ચેતના! હારું સ્વાભાવિક તેજ દુનિયાના તેજથી જુદા જ પ્રકારનું છે. - युछे ४-चंद्र कोटि सूर्य उगे. करे प्रकाश अपारजी. तेहथी पण आत्मज्योति, जुदी ઝriધારવા સમજે છે કવિ હાર ઝટ્સ વાર / હે ચેતને ! હું સહજાનન્દ સ્વાદ ચખાડીને અન્ય વિષયોના રાગને મૂળમાંથી હણી નષ્ટ કર્યો છે. નવ્ય યૌવનવંતી એજ અનન્તજ્ઞાનરૂપ નરવાળી હું મને અનુભવરંગમાં રમાડીને અનન્તજીવનવડે શાશ્વત જીવતે કર્યો છે. જ્યાં પાંચ ઈન્દ્રિય અને મનની ગતિ નથી એવી દશામાં મેં હારૂં વાસ્તવિક શુદ્ધરૂપે દેખ્યું. જ્ઞાનના સાગરભૂત ઝળાહળ તે હું અન્તરમાં રહેલું મેહરૂપ તિમિરને ભગાડયું એમ અનુભવદૃષ્ટિએ બુદ્ધિસાગર કહે છે. आत्माना शुद्धचेतनाप्रति प्रेमोद्गार. હરીના રાગમાં. હારે હારું એક કામ રે, જૂઠી દુનિયા દીવાની; રીઝે એક અન્ય ખીજે રે, સમજી લે મન શાણ. રસીલી તુજ રીઝવવા માટે, પ્રાણ ન તન મન ખારૂં; દુનિયાના કેટી કૃત્યમાં, મુઝે નહિ મન મ્હારૂં રે. જૂઠી. ૧ જગ હાયે તે માને મનમાં, મનમાં તું એકલી; તુજ નૂરે વેચાયા પ્રાણે, નક્કી છેલ છબીલી રે.. જૂઠી૨ સન્તજનેનાં મન મોહિની, વૈરાગપર રાગી; બુદ્ધિસાગર અસંખ્યપ્રદેશ, તન્મયતા લય લાગી રે. જાઠી૩ સં. ૧૯૭૦ વૈશાખ સુદિ ૭. મેહસાણું. For Private And Personal Use Only Page #976 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૩ ભજનપદ સંગ્રહ. r ભાવા—માત્મા પાતાના અસંખ્યપ્રદેશામાં રહેલો શુદ્ધચેતનાને કથે છે કે હું શુદ્ધ ચેતને ! મ્હારે હારૂં' જ એક કામ છે. દુનિયા દીવાની અને ઝૂફી છે એ ભલે ગમે તેમ કહેમાને પણ મ્હારે જૂડી એવી દિવાની દુનિયાનુ કામ નથી. ઘડીમાં સારો ઘડીમાં લોટો, દુનિયા જોને વોલ, સારો ને લોટો જો હેવે, कोण करे तस तोल. समजीने सर्वे सहेवुंरे, करशे जेवुं तेवुं भरे दुनिया छे दिवानीरे. तेमां शुं तुं चित्त धरे ॥ जोने जरा जागीरे मायामां मुंजी शाने मरे || રૂચારિ. દુનિયા ગમે તેમ માને ખેલે તા પણુ મ્હને દ્ઘારા નિશ્ચય થવાથી હવે હને ત્યજી અન્ય ઇચ્છવાના નથી. હે રસીલી ! હું તુને રીઝવવા માટે પ્રાણુ તન અને મનને પ્રિય ગણ્યું નથી. હે રસીલી શુદ્ધચેતના ! દ્ઘારા પ્રેમથી ધાયલા હુ તન મનાદિને રાખ કરતાં અને નાકના મેલ કરતાં અધિક ગુણતા નથી. હારા શુદ્ધ પ્રેમમાં રંગાવાથી દુનિયાના કાટિ કાર્યોમાં અને વિષયામાં રાગાર્દિક ભાવે મ્હારૂં મન મુંઝાતું નથી, કારણ કે ત્હારાપર ખરેખરા પ્રેમ લાગવાથી દુનિયાના કાર્યોમાં, વસ્તુમાં તથાવિષયામાં શુભાશુભ પરિણામ ન પ્રગટવાથી તેમાં હવે મન જ લાગતુ નથી. મ્હારા સબધી દુનિયા ચ્હાએ તે અભિપ્રાય ધરાવેા. પરન્તુ તેથી મ્હને હવે કંઇ નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ. મારા મનથી તે આખું જગત્છતાં પણ શૂન્ય જેવું જણાય છે, ફક્ત તુ એકલી મારા મનમાં—દુનિયામાં છતી જીવતી અને પ્રિયમાં પ્રિય પૂર્ણ આનન્દમૂર્તિ રૂપ દેખાય છે. ત્હારા તેજમાં મ્હારા પ્રાણ વેચાઇ ગયા છે એમ છેલખીલી નક્કી માન ! મ્હારા પ્રાણા હારામાં લીન થઈ જવાથી તથા આખું શરીર ત્હારામાં લીન થઇ જવાથી પ્રાણામાં અને શરીરની સાડાત્રણ કાટિ રામરાજીમાં પણ આનન્દ વ્યાપી ગએલા હૈાવાથી રામરાજી વિકવર થઇ ગઇ છે તેથી નિશ્ચય થાય છે કે હારામાં અપર’પાર આનન્દ ભરેલા છે અને તેથી તે પ્રાણા અને શરીરની રામરા દ્રારા બહાર ઉભરાઇ જતા હાય એવા અનુભવ આવે છે. સન્તજનાનાં મનને મેાહુ કરનારી અને વૈરાગીપર રાગી એવી ત્હારી અલખ અપરંપાર લીલા છે. બુદ્ધિ અર્થાત્ જ્ઞાનને સાગર, જે આત્માના પ્રદેશે પ્રદેશે રહેલા છે એવા આત્માના અસખ્ય પ્રદેશે અનંત કેવળ જ્ઞાનશકિત સ્વરૂપે તું રહેવાથી તે પ્રદે શામાં મ્હારી તન્મયતા થઇ રહી છે અને તેથી સમાધિલય લાગવાથી ન્યાતા ધ્યેયઃ હું-તુનું ભાન પણ રહેતુ નથી, એવુ હે શુદ્ધચેતના ત્હારા પ્રેમે અનુભવાય છે એમ બુદ્ધિસાગર કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #977 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૮૩૭. પરમદિનાનો મને રૂપલેશ, SD હારીના રાગમાં ગવાશે. સાચી કહું એક વાત રે, હારે થાશે તું ત્યારે, ભેદાશે સાત ધાત રે, ભેદ રહે ન લગારે, દુનિયાના ડહાપણને ઠંડી, ટેક એક મુજ ધારે, દુનિયાના સંબંધે છેડી, હું તું વૃત્તિ વારે રે. મ્હારે. ૧ દુનિયા નિન્દ વા ગાવે, ત્યાંથી મનડું નિવારે; સર્વે દેખે સમતાભાવે, નિર્લેપી વ્યવહારે રે. હારે. ૨ સર્વમાંહીથી વૃત્તિ નિવારી, મુજમાં વૃત્તિ ઠારે, એકમેક મુજથી થઈ જાવે, ભેદ ન ધરત કયારે રે. મહારે. ૩ ઘેર પરિષહ સહન કરે પણ, હિમ્મત લેશ ન હારે; મારા રૂપ બની સર્વાને, અન્ય કશું ન વિચારે રે. હારે. ૪ શ્રદ્ધા પ્રીતિ ભક્તિ ધરીને, સર્વવિક૯પ સંહારે, બુદ્ધિસાગર પ્રભુ જીવનથી, પરમ સુખ લેં જ્યારે રે. મહારે. ૫ ૧૭૭ વૈશાખ વદિ ૧ મેહસાણ. સૂચના–પરમાત્માની ભક્ત પ્રતિ ઉક્તિ અને શ્રીમગુરૂની શિષ્ય પ્રતિ ઉકિત, ચેતના પ્રિયાની ચેતન પ્રિય પ્રતિ ઉક્તિ, આદિ ઉકિતયો રૂપ આ પદ આધ્યાત્મિક સ્વામી સેવક ધર્મનું ઐક્ય તન્મયત્વબોધક એવા આ પદમાંથી અધ્યાત્મજ્ઞાની ગુરૂમહારાજની ગુરૂગમારા જ્ઞાન લેવા તત્પર થવું. तुं आनन्दरसमय था, રસમય હારે થાવું, રસીલા રસમય ત્યારે થાવું; પ્રભુરૂપ થઈ જાવું ......રસીલા મધપૂડે તુંહિ થતાંરે, માખી બનશે લોકે; પ્રેમે પાસે આવશે રે, કેમે તેહ ન રેકે. રસીલા. ૧ ચંદ્રસમે શીતલ બને રે, દુનિયા જોશે સામું; નિમી વૃત્તિ થતાં રે, લખશે દુનિયા નામું. રસીલા૨ For Private And Personal Use Only Page #978 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ સમતા ચંદ્ર શીતલ બને રે, જી આવે પાસે, ન્હાવે ધવે જલ પીવે રે, ઝીલે હર્ષોલ્લાસે. રસીલા. ૩ રસમય મીઠાં ફલ બને રે, લેંકે ચૂસે ભાવે; ખાંડરૂપ બનતાં તંહિ રે, કીડી પાસે આવે. રસીલા બાગ કદી ન બેલાવ રે, અહિંયાં લેકે આવે; તાપે તપિયા લેકને રે, સાંજે થાતે ભરાવે. રસીલા. ૫ લેહચુંબક બનતાં તેહિ રે, હેજે સેંય આકર્ષે મેઘાડંબર તુંહિ બને છે, નાચે મયુરે હર્ષ. રસીલા. ૬ પ્રીતિ રસમય થઈ જતાં રે, પ્રગટે સેવા ભક્તિ ધર્મભેદ ઝઘડા ટળે રે, પ્રગટે ચેતન વ્યક્તિ. રસીલા. ૭ સામાં પ્રભુને દેખવા રે, પ્રભુરૂપ થઈ જાવા, ઐક્યભાવ અનુભવવડેરે, ભેગવ આનન્દ માવા. રસીલા. ૮ ગુણગુણ કરતા અવશે રે, ગંધે ભમરા ભાવે; માલતી પુષ્પ પંકજ અને રે, બહુ બેલે શું ? થાવે. રસીલા૯ પ્રભુ ગુણનો રસી થતાં રે, ગુણગણુ આવિભાવે; નક્કી નિજમાં થાવશે રે, શ્રદ્ધા પૂરી લાવે. રસીલા. ૧૦ ઈયલ જમરી ધ્યાનથી રે, ભ્રમરીરૂપ સુહાવે; બુદ્ધિસાગર ધ્યાનથી રે, આનન્દમય થઈ જાવે. રસીલાવ ૧૧ ચેતનારૂપ પ્રિયા સ્વચેતનરૂપ પ્રિય સ્વામાને આધ્યાત્મિક સુભાષ્ટિમાં રસિક બનવાને દષ્ટાન્ત આદિ અનેક ઉક્તિ વડે પ્રબંધે છે. તેનું આ પદમાં આદર્શ સ્વરૂપ દર્શાવ્યું છે. संसारमा जीव मदारीनी माया મદારી માયા હારી રે, તુજમાંહી રહેનાર. મદારી. મન મર્કટને કેળવી રે, ખૂબ નચાવે નાચ; કાચને કકડ લેઈને રે, સોનું જણાવે સાચ. મદારી. ૧ દેરે બાંધી પૂતળીયે, નાચ નચાવે બેશ; મુરલી મુખ વગાડતો રે, ભજવી નાના વેષ. મદારી. ૨ For Private And Personal Use Only Page #979 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only