________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૩
જાગી. ૪
જાગી. ૫
સર્વ વિષે બ્રહ્મ વિકસે રે, દુનિયા દેખે બહાર; દેખે નિજમાં જ્ઞાનીએ રે, આનંદ અપરંપાર રે. પિતે પિતાનું ન દેખતાં રે, અન્યમાંહી ન દેખાય, પોતે પોતાનું પરખતાં રે, સર્વમાંહી તે જણાય રે. સ્થિર થાતાં નિજ આત્મમાં રે, શુદ્ધોપગે બેશ; પરમાનન્દની હેરને રે, અનુભવ હોય હમેશ રે. જાયું તે સ્થિર થઈ ગયા રે, છેડયું ભટકણ કામ; બુદ્ધિસાગર આત્મમાં રે, દેખે વિશ્વ તમામ રે. સંવત્ ૧૯૭૦ ના જેઠ સુદિ ૧૧ ગુરૂવાર.
જાગી. ૬
જાગી. ૭
હજુ ગપુના શું? પછીથી શું?
.
૧
વિચારી જે કર્યું શું શું? વિચારી જે મળ્યું શું શું? વિચારી જે ગયું શું શું, અધુના શું પછીથી શું. વિચારી જે રહ્યું શું શું, વિચારી જે બન્યું શું શું વિચારી જે ફર્યું શું શું, અધુના શું પછીથી શું. વિચારી જે જીવન રેખા, ચડાયું ક્યાં પડાયું કયાં; સુધાર્યું શું બગાડયું શું, અધુના શું પછીથી શું. વિચારી જે કર્યો મિત્રે, વિચારી જે કર્યા ભક્ત ગયા છે કે રહ્યા કેઈ, અધુના શું પછીથી શું. ગયા મેળા રહ્યા મેળા, થતા મેળા થશે મેળા રહ્યા મેળા થયા જૂદા, અધુના શું પછીથી શું. થશે લાભ વા ટેટે, થયો હાને અહે મેટે; અશાતા શાતના ગે, અધુના શું પછીથી શું. સ્વભાવે શું વિભાવે શું, ગ્ર ત્યાગું અનુભવ છે? વિવેકે ધર્મના માટે, અધુના શું પછીથી શું.
For Private And Personal Use Only