________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
ભજનપદ સં.
“નયમમળાવોન, વી સાલમાં आत्मतत्त्वं समादिष्टं, बुद्धिसागरसारणा ॥१॥" સંવત્ ૧૯૭૦ના આસે વદિ ૭ રવિવારે.
+ सदा आनंदमा रहेQ १५ કદી ગભરાઈ ના જાવું, પડે તે શીર્ષ પર સહેવું;
મરીને રૂપ પોતાનું, સદા આનન્દમાં રહેવું. ત્યજીને બાહ્યની ભ્રમણ, ત્યજી દે સર્વ ચિન્તાઓ, અહંતાને કરી દૂરે, સદા આનન્દમાં રહેવું. ગમે તે દુનીઆ બેલે, રહ્યો ના બેલમાં તું તે; ત્યજીને લોકની સંજ્ઞા, સદા આનન્દમાં રહેવું. સ્વયં તું દેવ છે નક્કી, રડે કયાં અન્યની પાસે, ત્યજી દીનતાતણ વૃત્તિ, સદા આનન્દમાં રહેવું. નહીં બાળી શકે અગ્નિ, નહીં ભિંજાવતું પાણ; ગમે તેવા પ્રસંગમાં, સદા આનન્દમાં રહેવું. કરે ના વાળ કે વાંકે, અરૂપી શું કરે રૂપી; ઘરી નિજ આત્મની શ્રદ્ધા, સદા આનંદમાં રહેવું અનન્તી નામ રૂપના, ધર્યા પર્યાય હૈ પૂર્વે, નથી તે તું ગણી નક્કી, સદા આનન્દમાં રહેવું. કસેટીએ ચડે છે તું, રડે છે શું બની આભે; થયે તું જીવતે માની, સદા આન્ટમાં રહેવું. હસે હેને હસી લે તું, મુવા પર માર ના પાદુ; રહીને સર્વથી ન્યારા, સદા આનન્દમાં રહેવું. કરીલે મેહની સાથે, ખરેખર જ્ઞાનથી કુસ્તી; કરીને શુદ્ધ મનડાને, સદા આનન્દમાં રહેવું. અહં મમતા ત્યજીને રે, થવાદે જે થતું તે તે
બુદ્ધયબ્ધિ ધર્મ ધારીને, સદા આનન્દમય રહેવું. સંવત ૧૯૭૦ ના આ વદિ ૮ સોમવાર.
૧૧
For Private And Personal Use Only