________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
વિના સમકિત્વ નથી અને સમછિત્વ વિના વ્યકિત્વ નથી. વ્યકિ અને સમજીનું પરિભાષાએ કલ્પનું સ્વરૂપ અવબોધીને ડિટું ભાવનાનું પિતાના આત્મામાં પરિણમન થાય એમ પ્રવર્તવું અને આત્માના શુદ પર્યાનું પ્રાક્ટય કરવું એજ મારો વાસ્તવિક શુદ્ધ ધર્મ સ્વરૂપ મહને રૂચે છે. આત્મામાં દ્રવ્યત્વ વ્યકિતની અપેક્ષાએ વ્યછિત્વ અને અનંતગુણ પર્યાના સમુદાયની અપેક્ષાએ સમહત્વ સમયે સખે ધ્યાવવા છે. ઇડરું વઘુ આકૃતિ પણ આત્મામાં રહેલા અને તગુણ પર્યાયોની સૃષ્ટિની અપેક્ષાએ ઘટે છે. આત્મારૂપ ઈશ્વર--પરમા
ત્મા પિતાના છે અને પોતાના અનંતગુરુ પર્યાયો બહુ થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી અને આત્મારૂપ પરમાત્મા સ્વદ્રવ્ય વ્યક્તિની અપેક્ષાએ સ્વગુણ પર્યાની સૃષ્ટિમાં એક કર્તા તરીકે છે એમાં પણ કાંઈ આશ્ચર્ય નથી. ઉપર્યુંકત અનન્તાસ્તિ ધર્મ અને અનંત નાસ્તિ પર્યાવ ધર્મને ધત આત્મા છે. અસ્તિ નાસ્તિ પર્યાની અપેક્ષાએ આત્મા સર્વવ્યાપક છે. પરદ્રવ્યના અસ્તિ પર્યાયો તે પિતાનામાં નાસ્તિપણે રહે છે, તેથી પરદો છે તે રપણે આત્મામાં સમાય છે અને આત્મદ્રવ્યના અનન્ત ગુણપર્યા છે તે પરદ્રમાં નાસ્તિપણે રહે છે તેથી આત્માને અતિ ધર્મ તે પરદોમાં નાસ્તિપણે સર્વત્રવ્યાપવાથી આત્મા - ર્વિવ્યાપક ગણી શકાય છે. આ બાબતની સાક્ષી મારૂ: સંથાનિદE: માવા:
તેનદ વૈમાવ: વર્તશાનદાઃ માત્રઃ સર્વથા : 1 2 ginaગાળા, સાગરૂસોgiઝાન ઈત્યાદિ વિશેષાવશ્યક પ્રતિપાદક સ્થળ થકી અવબોધરી. આવી રીતે આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ અપર દ્રવ્યના અસ્તિ નાસ્તિ પર્યાની અપેક્ષાએ જાણવાથી આત્માની મહત્તા અવબોધાય છે. અનેકાન્તનયની અપેક્ષાએ ભગવદ્દગીતામાં કહેલા સમૂ-riાં મારવસ્થિત: નવાવર્તમાના રથોનમયિતા લોકનો ભાવ પણ આત્મામાં સમ્યગ ઘટી શકે છે. આત્મારૂપ પરમાત્માનું ઉપર્યુક્ત નયોની અપેક્ષાએ ધ્યાન કરનાર રોગીને ઉદેશીને કર્થ છે કે સર્વ પ્રાણીઓમાં ઉપર્યુકત નયની અપેક્ષાએ સ્થિત થએલે જે મને આ કાયા ત્યાદિ ઠાણાંગસુત્રવડે સંગ્રહનય સત્તાએ એકત્વ પામીને ભજે છે, તે યોગી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના અસ્તિ ધર્મ અને પરદ્રવ્યના ક્ષેત્રફાલ ભાવે નાસ્તિપણે ગમે તેવી અવસ્થામાં સર્વથા વર્તમાન છતાં મારા પરમાત્મા શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપગે છે એમ હે ભવ્ય ! તું જાણ. સંગ્રહનય સત્તાએ પિતાનું અને સર્વ ભૂતનું ચૈતન્ય એક સરખું છે તેથી આત્મતત્વની અપેક્ષાએ સર્વ
ની સત્તા અને પિતાની સત્તાનું એકત્ર કરીને જે યોગી આત્માના ઉપ
For Private And Personal Use Only