________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
૧૭
ગમાં સમભાવે પરિણમે છે, તે યોગીજ આત્મારૂપ પરમાત્મામાં છે એમ માત્મારૂપ પરમાત્મા જણાવે છે.
ઉપર્યુક્ત સાપેક્ષાયથી આત્માનું સર્વવ્યાપકત્વ અવબોધીને જે યોગી તરીતિ આત્માનું તન્મયપણે પાન ધરે છે, ને જીવન શિવ થાય છે. આત્માની સર્વવ્યાપકતા પરમાત્મા રૂપે તન્મયભાવે પરિણમવાથી આત્મા અને પરમાત્મવાવએને જે કર્મને ભેદ છે તે સ્વયમેવ વિશે છે. આત્મથી ભિન્ન પરદ્રવ્યના ૫થયો તે નાસ્તિપણે આત્મામાં સમાય છે અને આત્મદ્રવ્યના અસ્તિર્યા તે પણ આત્મામાં સમાય છે. આ પ્રમાણે અન્વયે પર્યા અને વ્યતિરેક પર્યાનું આત્મામાં અસ્તિત્વ નાસ્તિવ પર્યાય રૂપે અનુભવજ્ઞાન થતાં આત્મા પોતાના શુદ્ધધર્મમાં પરિણમન કરે છે. શ્રે મર વચન્દ્રન અસ્તિનાસ્તિ ધર્મ સંબંધી સતરમાં કુંથુનાથના સ્તવનમાં સમ્યમ્ આઘે.ષ કરે છે. વસ્તુ બનત તમને છે अनंत कथकथशुं नाम, ग्राहक अवसर बोधयो रे, कहो अर्पित कामोरे कुंथु॥ छ। परिणात गुगवर्नना रे, भासन भोग आणं, समकाले प्रभु तुं लहे रे, रम्य रमण गुण वृंद रे. कुं. निजनावे शी अस्तितारे परनास्तित्र स्वभार, अस्तिपणे ते नास्ति नारे, शीयते उभय स्वभोरे कुंथु ।। अस्ति स्वभा जे आणो रे रुचि नरेग्य समेत, प्रभु सन्मुख वंदन करी रे मागीश अतन हो. ॥ कुथु॥ अरेस स्वभाव रुचि यह रे, न्यातो अस्ति स्वभाव, देवचन्द्र पद । રહે છે, માટૂંઢ ગાવો રે | કુરહ્યું છે
ઈત્યાદિ વડે આત્મામાં અસ્તિનાસ્તિસ્વભાવ એકસમયમાં સાથે રહે છે એમ અવધવું, અતિનાસ્તિ પર્યા છે તે સર્વ દ્રવ્યમાં ઉત્પત્તિ વ્યયધુવમયી છે. આત્માદિક સર્વદ્રવ્યતા અસ્તિનાસ્તિ પર્યાપોમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવતા સમયે સમયે વર્તી રહે છે. કવ્યાકિનય વડે સર્વ દ્રવ્યમાં ધ્રુવતા સમયે સમયે વ્યાપી રહે છે અને પર્યાયાર્થિક નિવડે અસ્તિનાસ્તિ પર્યાને ઉત્પાદ અને વ્યય સમયે સમયે સર્વોમાં વ્યાપી રહ્યા છે. આ પ્રમાણે સર્વ દ્રવ્યો અને સર્વ દ્રવ્યોના ગુણપર્યાપમાં દ્રવ્યાકિનયે ધ્રુવતા અને પર્યાયાર્થિક ઉત્પાદ વ્યયતા સમયે સમયે વર્તની અવબોધીને હેયવ અને ઉપાદેયતાને વિવેક કરીને આ ત્માના પર્યાયોમાં રમતા કરવી એજ મને રૂચે છે, કારણુંકે આત્માના ગુ
પર્યા.ને સવધા સર્વદા આવિર્ભાવ તે સિદ્ધત્વ પર્યાય છે અર્થાત્ પરમાત્મપણું છે. આત્મ અને તેના ગુણપર્યાને પૃથકત્વ વિચાર કરીને ધ્યાન કરવાથી પરભાવ પરિણતિનું જોર ટળે છે. સુતજ્ઞાનના વિતર્ક વડે ગુણપનું એક ચિંતવન કર્યા પશ્ચાત્ અન્ય ગુણપર્યાયનું ચિંતવન રૂપ ધ્યાન ધરવું અને
For Private And Personal Use Only