________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
ભજનપદ્ય સંગ્રહ.
આત્મામાં મનને લયલીન કરવું. એકત્વ ધ્યાનમાં આત્માના ગુણે અને આત્મા તે એકરૂપજ છે. આત્માના પર્યાયો અને આત્મા તે એકજ છે. બન્ને અભિન્ન છે. ગુણે અને પર્યાયે તે આત્મા રૂપજ છે. આત્માથી તે અભિન્ન છે.
એમ એકપણે આત્મધ્યાન ધરવાથી ઉન્મનીભાવ વા સમરસીભાવની ખુમારી પ્રગટે છે. ગુણસ્થાનક ક્રમારેહમાં એકત્વ ધ્યાન સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે. નાકમાં ટ્રકે પર્યાય મળવાપુળ નિશ્ચ સ્થિય તાવ વિવુડ जि.त्मद्रव्य एक सकीयविशुद्धपरमात्म द्रव्यमाया तस्यैव परमात्म द्रव्यस्य एकं के. वलं पर्यायं वा थवा एकद्वितीय पूर्ण तदा गुणराय विशेष पूर्वोक्तएर तदेवविधमेक द्रव्यः મે ગુઇલા ઘા પર્યાયં નિશ્રાનાં પૈત્ર દળાય તઢવાવતિ પોતાને આત્મારૂપ એક દ્રવ્યપર્યાયવા એક ગુણનું નિશ્ચલ જે ધ્યાન તે પૃથકત્વ વિતર્ક સંપ્રતિ વિચાર ધ્યાન અવધવું આત્માના પર્યાયમાં શ્રુતજ્ઞાનના વિકલ્પપૂર્વક એક નિશ્ચલ ધ્યાન ધરવાથી આત્મા પિતાના પર્યાવડે આવિર્ભાવને પામે છે. આત્માના અનત ગુણે અને અનન્ત પય આત્માની સાથે અભેદપણે છે. એવું અભેદઅદ્વૈતધ્યાનમાં નિમગ્ન થવાથી કર્યાવરણને પડદે દૂર થાય છે અને આત્મા કેવલજ્ઞાનવડે કાલેક પ્રકાશી બને છે. આત્મા પિતાના સ્વરૂપમાં અભેદ પરિણામે પરિણમતાં પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. શિવપદને આત્મા ભૂપ બને છે, અને તે અનન્તાનન્દને ભોકતા બને છે. આત્માના ગુણુપમાં અભેદપણે પરિણમીને આત્માનું ધ્યાન ધરતાં અનંત ભવનાં બાંધેલા કર્મ એક અન્તમુહર્તમાં વિનાશ પામે છે. આવી રીતે આત્માનું શુદ્ધોપયોગ વડે એકવા રૂપ ધ્યાન ધરતાં અનન્ત કાલના અનન્ત તીર્ઘકરે અને અનન્ત સિદ્ધોનું ધ્યાન કર્યું એમ સિદ્ધ કરે છે. પિતાનું શુદ્ધસ્વરૂપ ધાવતાં કઈ ધ્યાન બાકી રહેતું નથી. જે કર્મ કઈ પણ ઉપાય વડે ક્ષીણ ન થાય તે કર્મ ખરેખર આત્માના શુદ્ધોપયોગ વડે ક્ષણ થાય છે. આત્માનું શુદ્ધોપયોગે ધ્યાન ધર્યા વિના કઈ કેવલજ્ઞા થી વા સિદ્ધ થયો નથી અને થવાનો નથી. અતએ આત્માના શુદ્ધગુણ પર્યાનું નિર્મચલપણે ધ્યાન ધરવું અને તેમાં એકત્વપણે પરિણમવું એજ મોક્ષની રામબાણ દવા છે. આત્માના શુદ્ધધર્મમાં તન્મયતા એકતા અને આત્મામાં નિઃસંગતાનું પરિણમન થવું એજ ઈચ્છવા ગ્ય છે અને તેજ એકતા તન્મયતા અને નિઃસંગતા ભાવે પતાના આત્માને પરિણુમાવવો એજ રદા એવંભૂતનય દ્વારા સિદ્ધ થતી રૂચિને ધારણ કરૂં છું. આત્માના શુદ્ધધર્મમાં એકતા, તન્મયતા અને નિઃસંગતા પ્રગટ
For Private And Personal Use Only