________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
c)
નથી સ્વાતંત્ર્ય ખેવાનું, ખરૂં સ્વાતંત્ર્ય લેવાનું ખરી પરતંત્રતા ધરવા, ગમે તે આવશે પાસે– ૫ તમારી ઉન્નતિ કરવા, અમારાથી બને તે સહ; કરીશું સ્વાત્મભેગે હો, ગમે તે આવશો પાસે– ૬ અમારી સર્વ આજ્ઞાઓ, તમારે માનવી પડશે, ગમે તેવી ગમે ત્યારે, ગમે તે આવશે પાસે... ૭ બની ગંભીર સાગરવત્ , તમારે નિત્ય રહેવાનું. પ્રભુ શ્રી વીરના પળે, ગમે તે આવશે પાસે– ૮ તજીને સર્વ બાહિરનું, ખરા ત્યાગી થવું પડશે; સદા સેવક બની રહેવા, ગમે તે આવશે પાસે– ૯ અખંડાનન્દ લેવાને, ઉપાયે ગ્ય કરવાના ખરે છે માલ શિર સાટે, ગમે તે આવશે પાસે–૧૦ તમારામાં અમારામાં, જરા ના ભેદ ગણવાને; બુદ્ધયબ્ધિધમી થાવાને, ગમે તે આવશે પાસે–૧૧
-
G - भमाव्यो क्यां भमे भोळा. વસી પાસે ઘણું બેસી, નથી દેખ્યું નથી જાણ્યું; પ્રપંચીના પ્રપંચથી, ભમાવ્યો કયાં ભમે ભેળા. પ્રપંચી શબ્દ પાસાથી, કળાઓ કેળવી કેડી, ખરાને જૂઠ દેખાડે, ભમાન્ચે ક્યાં ભમે ભેળા. ખરે વિશ્વાસ બેસાડે, રચીને ધૂર્તની બાજી, બનીને અન્ય એકાન્ત, ભમાવ્યો ક્યાં ભમે ભેળા. કરી ધવલે કપટ યુક્તિ, ફસા ડુંબ ટેળામાં, અહ શ્રીપાળને કે, ભમાન્ચે ક્યાં ભમે ભેળા. અહ ઈર્ષ્યાગ્નિથી જ્વલતા, મનુષ્ય જૂઠમાં રાચે; બનીને દૃષ્ટિ રાગીરે, ભમા કયાં ભમે ભેળા. નથી કીધો અનુભવ કંઈ, બને શું બાવરે જલ્દી વિચાર્યા વણ થતી હાનિ, ભમા કયાં ભમે ભેળા.
For Private And Personal Use Only