________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૬૧
*
**
સદા આજ્ઞા ધરે શીર્ષે, ભમાવ્યા ના ભમે કુમતે; અહે એવા જ શિષ્યની, થતી આજ્ઞાથકી મુકિત. ગુરૂની છે બલિહારી, ગુરૂની છે ગતિ ન્યારી; હૃદયમાં તત્ત્વ અવધારી, થતી આજ્ઞાથકી મુક્તિ. સદા આગમ અનુસાર, ગુરૂ જે જે હુકમ આપે બુદ્ધચબ્ધિની ખરી શિક્ષા, થતી આજ્ઞાથકી મુકિત.
અા વાર જર્ન તાન. હું ડરે છે શું અરે ભેળા, મરે છે કયાં અરે ભોળા, બની તેને અધિકારી, અદા કર ફર્જ પિતાની રૂવે છે કીતિને તું ક્યાં, અધીરાઈ ધરે છે ક્યાં, પડયું માથે અરે તેની અદા કર ફર્જ પિતાની. ધરીને આશ કયાં પરની, નકામે તું કરે ચિન્તા; થવાનું તે થયા કરશે, અદા કર ફર્જ પિતાની. ભુલી જા રૂપની બ્રાંતિ, ભુલી જા નામની બ્રાંતિ, અહંવૃત્તિ ત્યજી બાપુ, અદા કર ફજ પોતાની. નથી આજ્ઞા વિના સિદ્ધિ, નથી આજ્ઞા વિના રૂદ્ધિ, નથી આજ્ઞા વિના શુદ્ધિ, અદા કર ફર્જ પિતાની નથી સાહસ વિના થાતું, થતું જે જે કરે જાતું; બની નિર્લેપ ભર ખાતું, અદા કર ફર્જ પોતાની. હને સોંપ્યું અધિકારે, અરે તે કયાં હવે હારે ગમે તેવું થશે જ્યારે, અદા કર ફર્જ પિતાની. તને આજ્ઞા રૂચે જ્યારે, અધિકારી થશે ત્યારે, સ્વયં માની અધિકારી, અદા કર ફર્જ પોતાની
For Private And Personal Use Only