________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
કરે છે હાજી હા સહુનુ, અપેક્ષા વણુ વિના સમજી; રહ્યા નિર્મળ વિચારામાં, અવસ્થા એક ક્યાં ત્હારી. હરાયા ઢારની પેઠે, રહી ભમવાતણી વૃત્તિ; ધરે ફાંકા ગુણા લેવા, અવસ્થા એક ક્યાં ત્હારી. પ્રતીતિ ના તને પૂરી, થતી જે જે કથુ હેમાં; બહિર્ અન્તર્ રહે જૂઠ્ઠુ, અવસ્થા એક કયાં હારી. વિચારીને કથ્યુ જે જે, ધરી લે યેાગ્યતા પૂ; બુદ્ધગ્ધિ ભક્તિશ્રદ્ધાથી, અવસ્થા એક રહેવાની.
For Private And Personal Use Only
PR
अनुभव बहु थशे तुजने છ તુજને ઘણુ એવુ, ઘણું સુણવું રહ્યું “ખાકી; અવસ્થાક્ષેત્ર સ ંબંધે, અનુભવ અહુ થશે તુજને. સુકામલ પ્રેમની વૃત્તિ, હૃદયની આદ્રતા વૃત્તિ; પ્રસ ંગે તેહ મદલાશે, અનુભવ મડુ થશે તુજને, કરી જે માન્યતા મનમાં, મળેલા જ્ઞાનના યેાગે; પછીથી તે ટળી જાશે, અનુભવ ખડુ થશે તુજને. શુભાશુભ કર્મ અનુસારે, થરો સયાગ તવ જેવા; તથા કહેણી અને રહેણી, અનુભવ અહુ થશે તુજને. ગણે છે સત્ય જે હમણાં, પછીથી ભાસશે જૂઠ્ઠું બિચારામાં થતાં વૃદ્ધિ, અનુભવ અહુ થશે તુજને, રહી મર્યાદ જે હમણાં, વિચારીને જ આચારે; નહીં મોઢ તે રહેશે, અનુભવ બહુ થશે તુજને. જણાવું છું ત્હને જે જૈ, હૃદયમાં ધારજે સઘળું; બુદ્ધયબ્ધિ સદ્દગુરૂ સગે, અનુભવ ખડુ થશે તુજને
४
ॐ शांतिः ३
ני
૧
૨
3
૪
૪૭૭
૫
19