________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
૧. “પ્રસંગે ઘમ ઘરાવાતો.” . અમે પ્રેમી અને પ્રેમી, વદે છે વિશ્વમાં લોકો કસોટીએ ચડ્યા પશ્ચાત્, પ્રસંગે પ્રેમ પરખાતો. અમારૂં સહુ તમારૂં છે, સમર્પણ સહુ કર્યું તમને, અહો એ બેસવું સહેલું, ઘણી મુશ્કેલ છે રહે. અમારા ચિત્તના સ્વામી, તમે છો એ કથે સર્વે વિપત્તિમાં પરીક્ષા છે, ઘણું છે કહેણમાં ફાંગા, હૃદયમાં પ્રેમ પરપોટા, થતા ને નષ્ટ થાતા સહ, અમારા પ્રેમ સાચો એ, બતાવી આપવું મેંઘું. ખરી વખતે તમારા તે, અમે છેકે વદે લેક; નથી કિસ્મત વદે એવું, વિચારી ચિત્તમાં દેખે. ઘડીમાં પ્રીતિની રીતિ, ઘડીમાં તે કશું કંઈ ના; અહે જ્યાં મેળ એ છે, નથી કિમ્મત જરા તેની. ફરે જે વૃત્તિના કેરે, નિમિત્ત બાહ્યનાં પામી; વદીને શું ? કરે જગમાં, પ્રતિજ્ઞા કરી કેલે. બતા સહુ કરી બેલી, વિવેકે સહુ વિચારીને; બુદ્ધયબ્ધ કહેણી રહેણમાં, સદા છે એક્ય સહાનું.
+ अवस्था एक क्यों तारी. १६. ભમા કયાં ભમે છે રે, વિચારી જે હૃદયમાંહી; પ્રસંગે પ્રાપ્ત સંબંધે, અવસ્થા એક કયાં તારી. કર્યા નિશ્ચય તપાસી જ, પ્રતિજ્ઞાઓ તપાસી જો; પ્રતિક્ષણ ચિત્ત બદલાતું, અવસ્થા એક કયાં તારી. અરે બદલાય કહેણમાં, અરે બદલાય રહેણીમાં; હવે ઝાઝું કયું શું ? શું ?, અવસ્થા એક યાં તારી.
For Private And Personal Use Only