________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપથ ગ્રહ.
આપદ્દમાં જે ખશી ન જાય, સાચે સેવક તેહ ગણાય. ૧૮ કરી પ્રતિજ્ઞા પાળે બેલ, તે સેવકનું વધતું તેલ, ગુમાસતા નકર જન ખાસ, સાચા બેલાને વિશ્વાસ. ૧૯ ઉપરી સાથે ધરે વૈર, રાખે ના મનમાં કંઈ ઝેર; રહે ન સ્વામી સાથે ઉદાસ, ધારે નિજ સ્વામી વિશ્વાસ. ૨૦ કદી ન બોલે જૂઠા બેલ, થાય નફટ ના નિચ નિટેલ, કરતે મીઠા વચને વાત, પામે સ્વામી જેથી શાત. ૨૧ કરે મનમાંહિ અહંકાર, લઘુતાથી વર્તે સંસાર; સારૂં શ્રેષ્ઠતણું નિજ ગણે, અન્તરમાં સારૂં તે ભણે. ૨૨ સ્વામી સેવા સાચે ધર્મ, સેવકને જાણે એ મર્મ, રામત સેવક હનુમંત, ધન્ય ધન્ય એવા નિજ દન્ત. ૨૩ સેવક ધર્મો પાળે જેહ, સેવક મહિમા પામે તે સેવક થઈ જે સ્વામી થાય, અનુભવ તે પામે સુખરાય. ૨૪ સેવક સ્વાધિકારે ભવ્ય, કરવું સાચું નિજ કર્તવ્ય; બુદ્ધિસાગર સુખડાં બેશ, પાળી લમી લહે હમેશ. ૨૫ સંવત ૧૯૭૧ ના શ્રાવણ સુદિ ૬ સેમવાર.
શિષ્ય. . વિનય વડે શોભે જે નિત્ય, રાખે નિશદિન નિર્મળ ચિત્ત, ગંભીરતા રાખે મન ઘણું; વાણું મીઠી સહામણું. ગુરૂ પ્રેમી ગુરૂને થઈ દાસ, વતે મન રાખી વિશ્વાસ, સમયજ્ઞ જ સમતા ભમ્હાર, શીલે શેભે શુભ અવતાર. ગુરૂથકી કાયાથી અભેદ, આત્માથી વતે જ અભેદ, ગુરૂ ગુણેને ગાતે ફરે, પ્રાણુ જતાં નિન્દા ના કરે. ગુરૂ સેવામાં રાચી રહે, ગુરૂની શિક્ષા શીષે વહે; કદિ ન ધારે મન અહંકાર, નિર્મળ ધારે શુભ વ્યવહાર. ગુરૂમન વતી સેવા કરે, ગુજ્ઞા લઈ હરે ફરે,
For Private And Personal Use Only