SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ક www.kobatirth.org ભજનપદ સમય આત્મશક્તિયા ખીલવો એ ધર્મ ો; બુદ્ધિસાગર સર્વ ધર્મ સિદ્ધાન્ત એ, Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખ્યા ભાવે શિવપુરદાયક શમાં જો..મન૦ ૯ વિજાપુર. સંવત ૧૯૭૨ ક્ાલ્ગુન સુદિ ૬. * गुरु विना चित्त ठरतुं नथी. અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ. ચિત્ત કદિ નહિ ઠેરે, ગુરૂ વધુ ચિત્ત કદ્ધિ નહિ ઠરે; લાખ ચારાશી કુ. 'ગુરૂ કૃપા વણુ મુક્તિ નહીં છે, કાટિ ઉપાયા કરે; ગુરૂ વિના નહીં જ્ઞાન કદાપિ, જગમાં ફેરા કરે. ગુરૂ વિના નહિ થાય અનુભવ, શાસ્ત્ર ભણે સહુ રે; ગુરૂકૃપાથી અનુભવ સિદ્ધિ, ભવસાગર જીવ તરે. તી તીર્થ સહુ લટકે ભટકે, રાગ દોષ નિહ ટળે; ગુરૂકૃપા પામે તે જનની, સુખની વેળા વળે. નગુરા રાઝની પેઠે ભટકે, જ્યાં ત્યાં ભટકી મરે; ગુરૂકૃપા પામેલા શિષ્યા, સાચાં સુખડાં વરે. સૂર્ય ઉગ્યા ણ ટળે તિમિર નહિ, નિર્ધન જ્ઞાન શું વારિ અન્ન વણુ પ્રાણ રહે નહિ, ગુરૂવણ સુઝ ન પડે. ઢાર હરાયુ જ્યાં ત્યાં પેસે, પૂરૂં પેટ ન ભરે; ડાં ખાતુ લેાકેાનાં મહુ, ધણી વિના નહિ કરે. ધણી વિનાની વેશ્યા જ્યાં ત્યાં, નિર્લજ્જ નર્કુટ કરે; પુત્ર થતાં કહે માપ એ કાને, લેાક નમા ભળે. શ્રદ્ધાથી શુભ ગુરૂ કર્યો વણુ, પ્રભુ ન કયારે મળે; નગુરા પાત્ર અને ના કયારે, નગુરે જગને નડે. ગુરૂ વિનાના નગુરા જનની, માતા લાજી મરે; નગુરાને મળ્યુ જ્ઞાન રહે નહિ, છિદ્ર ઘટે જલ ભરે. ગુરૂવણુ, ? કરે; ગુરૂવષ્ણુ. ૮ For Private And Personal Use Only ર૦ ગુરૂવણ. ૧ ગુરૂવણુ. ૨ જીવણ. ૩ ગુરૂવશુ. ૪ ગુરૂવ. પ ગુવષ્ણુ. દ ગુરૂવણ. ૭
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy