________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
મનની શક્તિ ખીલવવી ગુરૂગમવડે,
શુભ મનથી હરવા રાગાદિક કલેશ જે. મન ૨ મનમાં આને રદ્ર વિચારો નહીં કરે,
મૈગ્યાદિકને ભાવે ભાવના બાર જે; મનસંયમથી આત્મશકિત ઉલસે,
આત્મધર્મમાં મન જેડે ધરી પ્યાર જે. મન૩ આત્મામાં મન સમતાં મુક્તિ ન દૂર છે,
ભવ મુક્તિનું કારણ મન નિર્ધાર જે આત્મારામે મન રમતાં ઝટ મુક્તિ છે,
આગમ નિગમે સાક્ષી ભરે સુખકાર જે. મન ૪ વાણુની શક્તિને પાર ન આવતે,
વ્યવહારે સહુ વાણુથી જગ થાય છે, વાણીનું આલંબન ઉન્નતિ પથમાં,
વાવડે ઉપદેશ થતે સુખદાય જે. મન ૫ વાણીની શક્તિ ખીલ સજજને,
વાણુ વડે શુભ તને જ કહાય જે, વાણીનું આલંબન જગજન પામીને,
આત્મધર્મ પામી ઝટ શિવપુરજાય છે. મન- ૬ સ્વપર હિતાર્થે વાણુશક્તિ વાપરે,
કરો ન નિન્દા-વિકથાદિક તલભાર જે, ઉપદેટાદિક કાયે વાણી વાપરી,
વેગે તરશે જગમાં નરને નાર જે. મન- ૭ અશુભ પન્થમાં વાસંયમ શ્રેષ્ઠ છે,
ધર્મમાર્ગમાં દેહ વ્યાપાર છે; આત્મોન્નતિ માટે કાયાબલ વાપરે,
સાચી શિક્ષા ચિત્ત ધરે સુખકાર જે. મન ૮ મન વાણું કાયાની શક્તિ વાપરી,
For Private And Personal Use Only