________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩
ભાગ આઠમા.
મળેા, એમ મુમુક્ષુ જીવા ઇચ્છે છે કે યત્ન કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
જે મધ્યસ્થ જ્ઞાની આત્મહિતાર્થે પ્ર
+
धर्मबीजनुं वपन
..........અમેએ.
અમેએ. ૧
અમેાએ. ર
અમાએ. ૩
વાળ્યાં ખીજ નિર્ધારી, અમેાએ વાળ્યાં બીજ નિર્ધારી; ભારતભૂમિ મઝારી............ ભવ્ય જીવ ક્ષેત્રે ઘણાં રે, ધ બીજ જયકારી; સદુપદેશ મહામેઘથી રે, સિ ́ત્રુ ઉત્તમ વારિ ફ્લેશ કટાળુ વૃક્ષને રે, ખાદી કાઢ્યાં દુ:ખકારી; તાપ ઉપાધિ સહી ઘણી રે, દીધાં ક્ષેત્રા સુધારી. વિવિધ ધર્મ વિચારનાં રે, વાવ્યાં બીજો સુખકારી; વાડ કીધી સમ્યકત્વની રે, સમ્યગ્ રક્ષણકારી. નિષ્કામ કરણીએ ભલી રે, શેાધી ભૂમિ ગુણકારી; મિથ્યાત્વ કચરો કાઢીયેા રે, કુશુરૂ મૂષક ટાળી. અમેાએ, ૪ જ્ઞાન તાપે બીજો તપે રે, ઝુગા કાઢશે ભારી; ફાલી કુલી મેટાં થશે રે, અનુક્રમે જયકારી. મિથ્યાપદેશ મહાહિમથી રે, બહુ ખચશે 'ખલકારી; પરંપરા વધતી જશે રે, પામી ખીજ સ ંસ્કારી. અમેાએ, ૬ નવ્ય નવ્ય સ’સ્કારથી રે, ક્ષેત્ર કાલાનુસારી; ચેાગ્ય ભૂમિ જ્યાં ત્યાં થશે રે, ધ વૃક્ષા ફલધારી. અમેાએ. ૭ ખડદાયાં વિષ્ણુશી જશે રે, નવાં થશે હિતકારી; બીજાના ઉદ્દગમ થશે રે, અનેક રૂપાવતારી. વાવનાર પ્રત્યક્ષમાં રે, દેખે વાવ્યાં વિચારી, બુદ્ધિસાગર બહુ લેા રે, સ્વાદે ભાવી નરનારી. અમેએ. હુ ચૈત્ર સુદિ ૧૧ સામવાર.
અમેાએ. ૫
અમે એ. ૮
For Private And Personal Use Only