________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ભજનપદ સંગ્રહ
ગણે જે સ્વાર્થની માળા, કરીને સ્વાર્થના ચાળા, કરે ભભકા બહુ ઠાલા, કદી ના સંગ કર એને. અહે જે શૂન્ય હૈયાને, બ દૌજન્યને અબ્ધિ, કરે છે લગ્નની વરશી, કદી ના સંગ કર એને. કરે પાછળ ઘણી નિન્દા, કરે પ્રત્યક્ષમાં સ્તવના; અને કૃતજ્ઞ જે ક્ષણમાં, કદી ના સંગ કર એ. હલાહલ ચિત્તમાં ભરીયું, યથા મા વિષે ભરીયે, સદા એ મહા પાપી, કદી ના સંગ કર એને. નથી મનડું કર્યું વશમાં, વ્યભિચારી અનાચારી, ગુરૂદ્રોહી નિજહી, કદી ના સંગ કર એને. બનેલા ઘારના ખીલા, અધૂરા કાનના કાચા ત્યજીને સંગ તેઓને, બુદ્ધચબ્ધિ શીખ માની લે. સંવત્ ૧૯૭૦ ના આશે સુદિ ૨ સેમવાર.
૧૩
-
* नथी विश्वासु ए क्यारे
કવ્વાલિ. પ્રતિજ્ઞા બેલ બેલીને, કરીને જે નહીં પાળે, નથી કિસ્મત પ્રતિજ્ઞાની, નથી વિશ્વાશુ એ ક્યારે. ટકે ના પેટમાં વાતે, કરે વિશ્વાસુની ઘાત; સ્વભાવ જ છિદ્ર જેવાને, નથી વિશ્વાસુ એ કયારે. મળે જ્યાં માન ત્યાં પેસે, ગળાં વિશ્વાસુના ફેંસે, ઘણું કૌટિલ્ય આચારે, નથી વિશ્વાસુ એ ક્યારે. મળે જે શત્રુને છાને, નથી માનવ ખરે બહાણે, ચઢે જે શત્રુની હારે, નથી વિશ્વાસુ એ કયારે. મળીને યાર જે થાત, કથી દે મર્મ છુટુ વાતે; ખરી વખતે જ એ મારે, નથી વિશ્વાસુ એ કયારે.
જ
-
»
?
For Private And Personal Use Only