________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
XL
છાંદેગ્યોપનિષદ્દ કે જેનો સામવેદમાં અંતર્ભાવ થાય છે. તેમાં જણાવ્યું છે કે દેવ મમ ગાલમેવાડ ઈતિમ હે સૌમ્ય આ શરીર પૂર્વે પણ અન્ય ભવોમાં સત રૂપે એક હતો. આ ઐતિથી પુનવોની જન્માન્તરેની સિદ્ધિ થાય છે, જેનામે કર્થ છે કે આત્મા અનાદિ કાલથી સત્તારૂપે સત છે, અને તે આત્મા પોતે જાતિની અપેક્ષાએ દ્રવ્યાકિન એક છે. પ્રતિ શરીર ભિન્ન અનંત આત્માઓ છે. અને તે સિદ્ધાંતનેકણાદે તથા ગૌતમે અનેક વેદ ઋતિયુક્તિથી સિદ્ધ કર્યો છે. શરીરમાં અસંખ્ય પ્રદેશો આત્મા છે અને તે શોક છે તેને વેદ યુતિમાં નીચે પ્રમાણે જણાવે છે તેમને જે પુરુષો નમનીશાશાતિ મુમાનઃ એકજ દેહરૂપ વૃક્ષમાં આત્મરૂપ પુરૂષ રહેલ છે. તે અસમર્થ થઈ પિતાની ઈશ્વરતાના મરણ ભાવે શોક કરે છે. દેહરૂપ શરીરમાં આત્મા રહેલો છે પણ તેને અનાદિકાલથી જ્ઞાનાવરણીયાદિ કર્મો લાગ્યાં છે તેથી પિતાનું શુદ્ધ સ્વરૂપ અવધી શકતો નથી, તેથી શોક કરે છે. આ શ્રુતિથી નાનાવરણીયાદિ કર્મની સિદ્ધિ થાય છે. આત્માને જ્ઞાનાવરણીયાદિ કર્મો ન લાગ્યાં હોત તે તેને મુંઝાવાનો પ્રસંગ પ્રાપ્ત નહીં. ફક્ત જે અણુરૂપ આત્મા માનવામાં આવે તો તેને કર્મ લાગી શકે નહિ, અને સર્વવ્યાપક હોય તે તેને પણ આકાશની પેઠે કર્મ લાગી શકે નહીં. આકાશ સર્વ વ્યાપક છે તેથી તે નિલેપ છે, તઠત આત્મા સર્વ વ્યાપક હોય તે કર્મ લાગે નહીં તેજ આ કૃતિ સામ
થી સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ અને પ્રતિ પણ એમજ કહ્યું છે-ઝાવૃતં જ્ઞાન જ્ઞાનનો નિત્યવૈશિr એ નિત્ય વૈરિકામે જ્ઞાનીના જ્ઞાનને આવયું છે. આત્મજ્ઞાન સ્વરૂપ છે, અને તે કર્મ રૂપ આવરણથી આચ્છાદિત થાય છે, ઋગવેદાન્તર્ગત, એતરેયોપનિષદ્દમાં ઋષિઓએ આત્માની વિચારણા કરી તે વખતે તેઓને પ્રશ્ન થયું તેનું નીચે પ્રમાણે વર્ણન છે -જય મામેતિ વચનુપમેદ્દે कतरःसात्मायेन वारुपं पश्यति येनवाशब्दंश्रृणोतियेन वा वाच्यं व्याकरात येन वा स्वादु चाखादुच विजानाति यतेदयं मनश्चतत् संज्ञानमाज्ञानं विज्ञानंप्रज्ञानं मेधा. दृष्टिर्यति मनीषाजतिःस्मृतिः संकल्पः कृतुरसुः कामोऽवश। इति सर्वाष्यैव वैतानि પ્રજ્ઞાચનામાને છેઆ કેણ આત્મા છે કે જેની આપણે ઉપાસના કરીએ છીએ તે આત્મા કોણ? જે આત્મા ચક્ષુરિન્દ્રિયથી રૂપને દેખે છે, કર્ણ વડે શબ્દ સાંભળે છે, જે વાણીવડે શબ્દો બોલે છે, જે જહાવડે સ્વાદુ અસ્વાદુ રને આસ્વાદે છે. અને જે હૃદય છે, જે મન છે જેને આહારસંડા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, અને પરિગ્રહસંજ્ઞા છે. જેને ચારે તરફથી જ્ઞાન છે. અને જેનામાં વિજ્ઞાન છે વા વિજ્ઞાન સ્વરૂપ છે, વા પ્રસ્તાન છે, વા મેધા છે, વા જેને સમ્યગદ્રષ્ટિ
For Private And Personal Use Only