________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૫
પશુ પંખીને દેખીને રે, કોણ જાણે કેવી રીત, અન્તરથી પગે લાગતો રે, એવું જણાતું ખચીત. મનમાં -૧ વૈર બુદ્ધિ પ્રગટે નહીં રે, પ્રગટે તો અળપાય; પહેલાંથી ક્ષીણ બહુ થયે રે, ક્રોધવેગ પરખાય. મનમાં-૨ તીવ્ર સંકલેશજ નહીં થતા રે, કપટવૃત્તિ થે મન્દ;
ભવૃત્તિ બહુ નહીં થતી રે, લાગે જગત્ જડ ફન્દ. મનમાં –૩ દયા ભાવ સ પર થતા રે, ભક્તિવૃત્તિની વૃદ્ધિ, બાહ્ય ધનેચ્છા નહીં થતી રે, જ્ઞાનાદિક ખરી ઋદ્ધિ. મનમાં-૪ શહેપગે આત્મમાં રે, ધૂન ઘણી વર્તાય; બુદ્ધિસાગર હાલમાં રે, પ્રાય: દશા એ સહાય. મનમાં -૫ સં. ૧૯૬૯ વૈશાખ શુ. ૧૫
م
م
ૐ શ્વોપ , a કષાય અને નેકષાય નવ, ક્યારે થાશે ક્ષીણ અખંડ તવ પ્રતીતિમાં, ક્યારે થઈશું લીન. ચેતન ! ઉદ્યમ કર ઘણે, નિજ ગુણની કર ચાહક અન્તરના ઉપગથી, અનુભવ નિજ નિરબાહ, લાગ ઘણો નિજ શોધમાં, અભિનવ અનુભવ સાધ, વર્તમાન અનુભવથકી, અધિક નિશદિન વાધ. શોધી જે નિશ્ચય કર્યો, તેથી અધિકું ધ; બુદ્ધિસાગર ધ્યાનથી, પરિપૂર્ણ નિજ બેધ. સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૧.
له
»
र अमारी साथ रहेनारो. ९
કવ્વાલિ. અમારા ચિત્તની સાથે, સદા સાથી રહી ફરતે; અમારા જ્ઞાનમાં સાથી, અમારી સાથે રહેનારે.
For Private And Personal Use Only