________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પ્રાણ પાથરે સ્વાર્થ થકી સૈા, વેશ્યા વૃત્તિ વધારી; કપટ દ્રોહને ખૂના મરકી, સ્વાર્થે થઈને થનારીજગતમાં ૨ ગદ્ધાને ખાપા કહેવામાં, લાજ ન આવે લગારી;
પાપ ક`માં અન્ધા લેાકેા, ધર્મ કર્મ જાય હારીજગતમાં ૩ મીઠામાં મીઠા બહુ લાગે, સ્વાર્થ જગત્ નરનારી; સ્વાર્થવિષે સપડાણી દુનિયા, મૂકે ગુણુ વિસારી—જગમાં ૪ સ્વા થકી કઈ સત્ય ન સૂજે, સ્વાર્થવૃત્તિ દુઃખકારી; બુદ્ધિસાગર ધર્મ કરીને, કર પરમા વિચારી-જમાં ૫
t
મન “ અન્તે સદુને છે મરવાનું.
For Private And Personal Use Only
7
અન્ત, ર
સહુને છે મરવાનું, અન્તે સૈાને છે મરવાનું; ભુલાતુ કરવાનું, અન્ને સાને છે મરવાનુ રાજા રાણી શેઠ શેઠાણી, શહેનશાહ ને માનુ; જોગી ભાગી સતી સન્યાસી, કાણુ મ્હાટુ કાણુ ન્હાનું. અન્ત. ૧ ચક્રવત્તિ મહારાજા અળીયા, લેતા નિશદિન ખાણું; ચાલ્યા ઉઠી મીંચી આંખા, રહીયુ ખાલી ભાગૢ મછરાળા મૂછાળા માનવ, કરતા બહુ ધીંગાણુ; નામ ન રહીયાં દુનિયામાંહી, જાણે! નહીં એ છાનું. ખળખળ નદીનુ પૂર વહાણુ, જેવું પીંપળ પાનું; જોનારા મરતાને દેખે, જોનારાને જવાનુ. સધ્યા રાગને ઝાકળ બિન્દુ, કદિ નહિ સ્થિર થવાનું; બુદ્ધિસાગર સમજી સાચુ, ધર્મ કૃત્ય કરવાનું.
અન્ત, ૩
અન્ત. ૪
શ્રી. પ
== જાહી તાળાતાની. +
સને
વ્હાલી તાણા તાણી, સૈાને વ્હાલી તાણા તાણી કાણુ રાજા કાણુ રાણી...................
*****
વ