________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
ભજનપદો સંગ્રહ,
ટળવળાવ ના બહુ હવે રે, કરૂણા ઉરમાં ધારી; ભક્તિમય મુજ ચિત્તમાં રે, હિ શરણ એક ભારી. પ્રભુજી ૩ વિજ્ઞપ્તિ કીધા વિનારે, દુઃખ હરે ઉપકારી, સત્ય ન્યાયની સાહાઓમાં રે, તું ઉભે નિર્ધારી. પ્રભુજી : હવે ઘણું શું બોલવું રે, જાગતી જ્યત સદારી; બુદ્ધિસાગર ધર્મની રે, વહેલા ચઢે પ્રભુ હારી. પ્રભુજી લેદરા. માઘ વદિ ૪ શનિવાર.
જય ર્તી પછ૪ મરતાં થા. ભસાભસ હસ્તી પાછળ કરતાં ધાને કરાંનેરે, ભાગે ભયથી પાછાં થાકી બેસે લાજીને રે. ઈષ્યાળુ સ્તરની જાતિ, કરી દાંતીયાં બાળે છાતી;
ખ્યાતિ જાતિની એ ઉદય, કરે શું ગાજીને રે, ભસાભસ. ૧ ભસવાની નિજ ટેવ સુહાતી, આંખ કરે ક્રોધે ઝટ રાતી, ખરેખર શ્વાન સંઘ નહીં કાશી જશે, બાઝીને રે. ભસાભસ. ૨ હસ્તીને ભસતાં શું થાશે, પોતાનું ડાચું દુ:ખાશે, ડુ ભરવા જાતાં પીલાશે, મન દાઝીને રે. ભસાભસ. ૩ ભસતાં હસ્તી પાછળ જ્યારે, પરસ્પર જ લડવાનાં ત્યારે. કરો કદિ ન પડતો ન્યાય જ તેને કાને રે. ભસાભસ. ૪ ભસવાથી હલકે નહીં હસ્તી, હસ્તીની જુદી છે મસ્તી બુદ્ધિસાગર શેભે બળથી વિશ્વ વિરાજનેરે. ભસાભસ. ૫ લોદરા. માધવદિ પ રવિવાર
For Private And Personal Use Only