________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૭
ચેતન
૬
અલખ સ્વરૂપી આતમરાયા, તત્ત્વમસિ અવધારે રે. લ્હારૂં તાદ્વારા દિલમાં ભર્યું છે, પ્રગટ કર ઉપગે; બુદ્ધિસાગર આનન્દમેજે,
રહેવું નિજ ગુણ ભેગે રે. સં. ૧૯૭૦ ના માર્ગશિર્ષ શુક્લ ૩ રવિવાર.
ચેતનજી ૭
ત્ર
ચેતનજી.
ચેતનજી. ૧
GS = રતનનું કર્તવ્ય.
ચેતન ચેતે એ રાગ. ચેતનજી ત્યારે આત્મપ્રેમી બની જાવું, મેહવૃત્તિથી દૂર થાવું રે. મેહની વૃત્તિની કુરણાઓ જીતી, નિર્મોહરૂપ બની જાવું; સ્વનામાં સંકલ્પ ન ઉઠે, એવું ધ્યાન ત્યારે ધ્યાવું રે. રાત દિવસ શ્વાસોરાસે રમણતા; આત્મસ્વરૂપની જ કરવી; વાતે ચિંતે સહુ આત્મસ્વરૂપની, સન્ત દશા ચિત્ત ધરવી રે. યશ અપયશમાં ચિત્ત ન દેવું, દેહાધ્યાસ નવી ધરે, જીવંત મેહભાવે મરીને, જીવતાં જન્મ ન કર રે. સુવતાં મેજ સહુ દુનિયા ભેગવતી, જાગંતાં માંજ મારી લેવી,
ચેતન. ૨
ચેતનજી. ૩
For Private And Personal Use Only