________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
कोने क्षमापना.
કળ્યાલિ. હૃદય હારું અને મહારૂં, સદાના ઐક્યમાં ઝીલે; નથી આંટી નથી ઘાંટી, ખમાવાનું અરે કાને. પરસ્પર શુદ્ધ પ્રીતિની, ખરી લાગી રહી લગની; સદાની મનમાં માફી, રહી ત્યાં ખામવાનું શું? રહ્યું જ્યાં ઐક્ય અન્તરથી, નથી ત્યાં બાહ્યના ભેદે, સ્વયં ભેદો ટળી જાવે, સદા અધ્યાત્મની તે. ૩ ખરા અધ્યાત્મ જ્ઞાને જ્યાં, થતી બહુ શુદ્ધિ પ્રીતિની; અહો એ પ્રેમના પ્યાલા, પીધા ત્યાં ખાવાનું શું? ૪ નથી દરકાર કાયાની, નથી દરકાર જીવ્યાની; પ્રભુરૂપ જ જગત્ આ જ્યાં, દુભવવાનું નથી ત્યાં તે. ૫ પ્રભુ દરબાર દુનિયામાં, પ્રભુમય જ્યાં જણાતું સિ; રહી જ્યાં ભાવના એવી, ઉઠે ત્યાં તાર માફીના. હૃદયના વાદ્ય યંત્રે એ, ઉઠે છે માણીના તારે પરાના તારની ખૂબી, પ્રભુના યેગીઓ જાણે. પિધો જેણે પ્રીતિ પ્યાલે, મર્યો તે જીવતાં જુદે; પીવંત પ્રેમને ચાલે, પુનર્જ પુનર્જન્મે. અરે એ મૃત્યુ છે જુદુ, અરે એ જીવવું જુદું; થતું અધ્યાત્મ જ્ઞાને જ્યાં, જીવંતાં શુદ્ધ પ્રેમે તે. અહો એ જ્ઞાનને પ્રેમ, પ્રભુની પેત દેખાતી; ખરી એ ભક્તના ભાગ્યે, લખાઈ છે પ્રભુ યેતિ. ૧૦ અરે એ તત્ત્વ સમજીને, ખરું ઘર સાધ્ય શુભ ભાવે;
બુદ્ધ બ્ધિ સન્તના બેલે, સદા આનન્દ રસ મેવા. ૧૧ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૮
For Private And Personal Use Only