________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
ઘણા થાશે ખરા ભક્તા, થશે રાગી ખરા શિષ્યા; થશે સામગ્રીએ પાસે, ખરી આવી ઉદય વેળા. થશે ઇતિની સિદ્ધિ, થશે નિજ પક્ષની વૃદ્ધિ;
ધ્રુવા શુભ સન્તની વાણી, ખરી આવી ઉદય વેળા.
દખાઇ મેહ ઝટ જાશે, ગુણાનુ જોર બહુ થાશે; જગમાં કીર્તિ ફેલાશે, ખરી આવી ઉદય વેળા. ટળી જાશે ઘણા દોષા, થશે સયમતણી સિદ્ધિ, અનંતાનનૢ પ્રકટાશે, ખરી આવી ઉદય વેળા. ખરેખર આર્યલેાકેાની, થશે ચડતી ભલી રીતે; વવાયાં ઉન્નતિ ખી, ખરી આવી ઉદય વેળા. છણાતાં ઉન્નતિ ખો, ઉગી ફ્રાલી પુલી ફળશે; સુધર્મ બુદ્ધિસાગરની, ખરી આવી ઉદય વેળા. સંવત્ ૧૯૭૦ ના આસા સુદિ ૯ સામવાર.
शिखामण मान ए साची.
કવ્વાલ.
ભલુ ના વૈર સન્તાથી, ભલુ ના દુષ્ટની સંગે, ભલું ના વૈરિ ઘર વસવું, શિખામણ માન એ સાચી. થતુ અપમાન જ્યાં બેસે, ભલું ના બેસવું ત્યાં તે; હસાહસ ના ઘણી સારી, શિખામણુ માન એ સાચી. ભલી ના ખાળથી ક્રીડા, ભલુ ના દારૂ પીવાથી; ભલુ' ના કલેશ કરવાથી, શિખામણ માન એ સાચી. હૃદયની ગુપ્ત જે વાતા, કદી ના ખાળને કહેવી; કદા ના દ્રાહીને કહેવી, શિખામણુ માન એ સાચી. કર્યાથી સંગ કુલટાથી, કદાપિ સાર ના આવે; પુરી વિશ્વાસુની ઘાત, શિખામણ માન એ સાચી.
For Private And Personal Use Only
७
七
૧૦
૧૧
૨.
૩
૪