________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પિતા જે દેહને ક વિનાશી દેહ છે જૂઠી; કદી ના જાણશે તુજને, થવાનું શું? રડે બાપુ યદા જે મૃત્યુને જાણે, તદા તે શોક ન આણે; રૂવે તે દૃશ્ય છે ના જે, થવાનું શું? રડે બાપુ. અવસ્થા દેહની એવી, સદા બદલાય પર્યાયે,
યે આકાર છે સાચે, થવાનું શું? રડે બાપું. ભળી જા તું પ્રભુમાંહી, ખરે આશ્રય પ્રભુ હારે; ગ્રહી લે ઈશનું શરણું થવાનું શું? રડે બાપુ. ëને હારૂં કચ્યું સાચું, ત્યજી દે તેર માયાને. ગયા હેના ગુણોને લે, થવાનું શું? રડે બાપુ. જણાવું છું જીગરથી આ, કરી લે ધ્યાન પોતાનું
બુદ્ધ બ્ધિ ધર્મ ધારીને, રહે નિર્ભય સદા બાપુ. સંવત ૧૯૭૦ ને આ સુદિ ૫ ગુરૂવાર
- વર મા ૩૬ વેor. ===
કવ્વાલિ. અમને જ્ઞાનમાં ભાસે, પરામાં પ્રેરણા મેગે; હવે આત્મોન્નતિ કરવા, ખરી આવી ઉદય વેળા. ૧ હઠી જાશે અરિ લેકે, ફસાશે તે વિપત્તિમાં થતી કુરણ વિજય થાશે, ખરી આવી ઉદય વેળા. ૨ પ્રપંચીના પ્રપંચે સિ, થશે નિષ્ફળ ખરી રીતે,
સ્વભાવે ધર્મસિદ્ધિની, ખરી આવી ઉદય વેળા. વિપક્ષીએ થશે નીચા, હવે ના ફાવશે સ્વામી જશે હારી હરામીઓ, ખરી આવી ઉદય વેળા. થશે દ્વારે હવે ખુલ્લાં, ખરાં સ્વાતંત્ર્યનાં નક્કી હૃદયમાં સત્ય પ્રગટે છે, ખરી આવી ઉદય વેળા. ૫
Tઝ
For Private And Personal Use Only