________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
રૂ૫૫
પપ
- સાતમોન્નતિ. -.
કવ્વાલી. સ્વયં આત્મોન્નતિ કરવા, ધરે નિજ આત્મમાં શ્રદ્ધા, થઈ નિર્ભય કરો ધાર્યું, ડરે નહીં સંકટ પડતાં. છુપા નહિ હૃદય માન્યું, હૃદયનું સત્ય પ્રકટા, કરે જગ કાર્યની ટીકા, અધીરા ના બને તેથી. તમારા કાર્યમાં લાગે, કરીને કાર્ય બતલાવે, જગતુ પાછળ અનુયાયી, બનીને ચાલશે નક્કી. પ્રથમ સામું જગત્ થાતું, પછીથી માર્ગ અનુસરતું, યથા નિજ દેહની છાયા, તથા આ વિશ્વની રીતિ. પકડવા દેહની છાયા, જશે તે તે જશે આધી. વહ્યા જાઓ તમે માળે, સ્વયં પાછળ વહે છાયા. વપુછાયા સમા સમજી, જગતના સહુ અભિપ્રાયો, વહો નહીં પાછળે લેકે, વહો તો પાર નહિ પામે. તમારા આત્માની તિ, બતાવે તે પ્રતિ જાઓ, તમારે જે અનુભવ છે, ખરે નેતા તમારે એ. સદા આત્મન્નિતિ કરવા, લઘુ બાળક સમા થાઓ, ધરી ઉત્સાહ જીવનને, વહે પ્રગતિતણ પળે. નિરાશામાં જુઓ આશા, વહ નિજ ઉન્નતિ વાટે, બુદ્ધયન્ધિવિશ્વવિજયી તે, વહે નિશંક નિર્ભય જે. વૈશાખ વદિ ૭ શનિવાર
For Private And Personal Use Only