________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
॥ धर्मराज्य भाषा समाजपर अति क्रिया कायदाआथी
દાનિ નારા. ॥
પડે જ્યાં મહુ ક્રિયાઓના, ખરેખર કાયદાએ ત્યાં; થતી સ્વાત ંત્ર્યની હાનિ, વધે ના ધર્મ તે નક્કી. અને સ્વાતંત્ર્ય નિરોધક, ક્રિયાઓ સૂક્ષ્મ તે ધમે; રહે ના જ્ઞાનીએ સાચા, મરે છે ધર્મ તે અન્તે. યદા ગીવીંગુ ભાષાપર, પડ્યા હુદ મ્હાર બહુ નિયમે, તદા તે જીવતી ના રહી, વિચારા ધર્મમાં એવુ. ગુણાવણ બહુ ક્રિયાઓથી, થતી ના ઉન્નતિ કેાની; કુવામાંહિ કબુતરવત્, ક્રિયાએથી તથા હાનિ, ખરી સ્વતંત્રતારાધક, ખરી પ્રગતિવિાધક જે; અનિચ્છક મહુ ક્રિયાએ તે, ખરેખર ધર્મ નાશક છે. વિના ઉપયાગની જે જે, પ્રવૃત્તિયા ક્રિયાઓની; નથી તેથી ખરી પ્રગતિ, અહા નિજ યોગ્યતા વણ તે. ઘણા હદ હાર આચારા, વડે ના ધર્મની પ્રગતિ; અતિક્રમ કાયદાઓથી; થતી ના રાષ્ટ્રની પ્રગતિ. ઘણા જ્યાં કાયદાએ છે, ખરે હુદ મ્હાર ત્યાં હાનિ; થતી પ્રગતિ અરે અટકે, ટળે સ્વાતંત્ર્ય સહુ જનતું. ક્રિયાએ કાયદાઓ બહુ, અતિ હદ મ્હાર ના સારા; જુવા જગમાં અહા જ્યાંત્યાં, વિચારીને વિચારો એ. નહીં સ્વાત્માન્નતિ રાધક, ક્રિયાઓ ધર્મની સારી; ખરી સ્વાત્માન્નતિકારક, ક્રિયાઓ ધર્મની કરવી. પ્રતિ વ્યક્તિ ક્રિયા જુદી, ખરા સ્વાનુભવે જાણ્ણા; બુદ્ધગ્ધિ ધર્મની પ્રગતિ, થતી ઝટ સ્વાધિકારે હા.
ૐ શાન્તિઃ રૈ.
For Private And Personal Use Only
૫૪૭
3
ヒ
૧૦
૧૧